SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ } : ૧૩૬ : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસકરને વિશેષાંક ઇ ગયા. પાંચ પુત્રોએ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. - આ તરફ સુસમાના મરેલા માથાને લઈને લેહીયાળ બનેલા ચિલાતીપુત્રે આગળ ન ચાલવા માંડયું. રસ્તામાં જતાં એક મુનિ મળ્યા. કાઉસગ્નમાં રહેલા તે મુનિને ચિલાત - નો પુત્રે કહ્યું. મને જલદીથી ધર્મ બતાવ. નહિતર આ તલવારના પ્રહારથી આ સ્ત્રીના છે મસ્તકની જેમ તારૂ પણ માથું વાઢી નાંખીશ. - માતની આવી ધમકીથી જરાય ડર્યા વગર ચિલાતીપુત્રને યોગ્ય જાણીને તે મુનિવર ! ઉપશમ વિવેક-સંવર' આ ત્રિપદી વાળ ધર્મ કહ્યો. જ ચિલાતીપુત્રે વિચાર્યું –ઉપશમ તે ક્રોધની ઉપશાંતિમાં છે. ક્રોધના ચિન્હ રૂપ છે છે તલવારને તાણીને ફર્યા કરતા મારામાં ઉપશમ કયાં છે? આમ વિચારીને તેણે તલવારને છે - ત્યાગ કર્યો. વળી વિવેક તે સત્કાર્યમાં પ્રવૃત્તિ અને દુષ્ટકાર્યમાં નિવૃત્તિ પામવા રૂપ છે. દુષ્ટ છે. E પ્રવૃત્તિમાં રાચનારા મારામાં સ્ત્રીનું મસ્તક છે ત્યાં સુધી વિવેક શેને ગgય? આમ છે વિચારી શું સમાના મસ્તકનો ત્યાગ કર્યો. અને સંવર તે ઈદ્રિયોના નિરોધ=સંયમ કરવામાં છે. સ્વછંદી–સ્વેચ્છાચારી ન એવા મારામાં સંવર કયાં છે? આમ વિચારીને ચિલતીપુત્ર તે મુનિવરના જયાં ચરણે છે 9 પડયા હતા તે સ્થાનમાં કાર્યોત્સર્ગ લઈને ઉભે રહ્યો. અને ભીષ્મપ્રતિજ્ઞા કરી કે-“જ્યાં સુધી આ શ્રીહત્યાનું પાપ મને યાદ આવશે ત્યાં સુધી મારે કાઉસગ્ગ છે. આ ભીષ્મપ્રતિજ્ઞા છે. | સાથે કાઉસગ્રની શરૂઆત થઈ. સંસમાનો શિરછેદ કર્યો હોવાથી લોહીથી ખરડાયેલા તેના શરીર ઉપર રૂધિરના છે. ગંધથી ખેંચાઈ–ખેંચાઈને આવેલી ઢગલાબંધ તીક્ષણ મોઢાવાળી કીડીઓએ ચિલાતીપુત્રના છે એ આખા શરીરને ચટક ચટકા ભરી ભરીને કાળી વેદના પેદા કરી. આખા શરીરને ફેલી છે નાંખીને ચાળણી જેવું બનાવી દીધું. પગમાંથી પેસેલી કીડીઓ મસ્તકમાંથી નીકળવા છે 4 લાગી. સતત બે-પાંચ કલાક નહિ પણ અઢી-અઢી દિવસ સુધી તીક્ષણ કીડીઓના તીક્ષણ ? છે પરિવહને ચિલાતી પુત્રે એવી શુભભાવનાથી સહન કર્યો કે-“મેં કરેલા કાળા પાપની છે { આગળ તે કીડીયાને આ ઉપદ્રવ કશું નથી. મેં તે પ્રાણીઓના પ્રાણેને પતાવી દીધા છે. જ્યારે આ કડીઓ તે મને માત્ર ચટકા જ ભરે છે.” સતત અઢી દિવસ સુધી તી-કાતિલ ઉપસર્ગ સહન કરતાં કરતાં આયુષ્ય પૂર્ણ 4 થતાં ચિલાતીપુત્ર મૃત્યુ પામીને સહસ્ત્રાર નામના આઠમા દેવલોકમાં દેવ થશે. અઢી દિવસની ઘેર આરાધનાના આરાધકના ચરણેમાં કેટિ કોટિ વંદના...
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy