________________
DADOR
વર્ષ ૮ : અ'ક ૧-૨-૩ : તા. ૨૨-૮-૯૫ :
: ૧૬૭
ઇ. સ’. ૧૯૬૨ : ચતુર્વિધ સંધ સાથે ખંભાતમાં દેરાસરની ચૈત્યપરિપાટી કરાવી, ખાણુમાંથી વિધિપૂર્ણાંક પાષાણુ મગાવી અમારા ગ્રહમાં જ ધુપ-દીપક સહિત વિધિપૂર્વક
ભગવાન હરાવ્યા.
ઇ સં. ૧૯૬૪ : મુંબઇ-માટુંગામાં પૂ. ગુરૂદેવેશશ્રીજીના ચાતુર્માસ પ્રવેશ મહત્સવ તથા રચનાસહ અષ્ટાપદજીની પૂજા અને લઘુશાન્તિસ્નાત્ર સમેત માહિનક મàત્સવ. ૦ ચાતુર્માસન, ગ્રહમ'દિરમાં શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન પધરાવ્યા અને ૨૧ દેવસના અજનશલાકા પ્રતિષ્ઠાદિ મહાત્સવ.
ઇ. સ’. ૧૯૬૫ : માટુંગામાં મહાંગણે નદીશ્વર દ્વીપની રચના સહિત પૂજા ભાવી. પૂ. ગુરૂદેવની ફા. સુર ની વડીીક્ષાના ૫૩ માં વર્ષમાં મંગલપ્રવેશ દિવસની ઉજવણી.
ઇ. સ’. ૧૯૬૬ : દીક્ષા-ચરપ્રતિષ્ઠા નિમિત્તો અઠ્ઠાઇ ઉત્સવ. તેમાં ફા. સુ ૩ ના પૂ. સુશ્રી નરવાહન વિ. મ. ની દીક્ષા ફ્ા. સુ ૪ ના ગ્રહમ`દિરમાં ચરપ્રતિષ્ઠા, ઈ સ’. ૧૯૬૭ : શ્રુતભક્તિ નિમિત્તે ૪૫ આગમન
સભ્ય વરઘોડા કાઢીને
ગ્રહે પધરાવીને ૪૫ આગમની પૂ ભણાવી,
ઇ. સ’. ૧૯૬૮ : સિધ્ધગિરિજીની તળેટી ઉપરના ભાગમાં શ્રાવણમાસમાં શ્રી અનાથ જિનપ્રસાદના ખનન તથા શિલ્રાસ્થાપનવિધિ,
ઈ. સ. ૧૯૬૯ : મુંબઈથી ભાતના ખસ દ્વારા સા અને તેમાં ગંધારપાદરાની યાત્રા ૭ ખંભાતથી પાલીતાણુના છ'રી પાલક સ`ઘ. પાલીતાણામાં તળેટીએ સ્વદ્રવ્યથી નિમિતે શ્રી ધનાથસ્વામી ભગવાનના સ ંગેમરમરના ભવ્ય જિનાલયમાં. અઠ્ઠાઇ માસવપૂર્વક વૈ. સુ. ૬ ના ૧૧ પરમતારક જિનબિ માની પ્રતિષ્ઠા. તથા ચાતુર્માસની આરાધના, ચતુર્માસમાં ગિરિરાજની તળેટીની નવાણું યાત્રા ચતુર્વિધ સધ સાથે કરી-કરાવી.
ઈ. સ. ૧૯૭૦ ૪ જામમગરમાં મેરૂપર્યંતની રચના સહિત ભવ્ય સ્નાત્ર મહાત્સવની ઉજવણી. મૂળવતન કચ્છ નલીયામાં શ્રી ચન્દ્રપ્રભવામી ભગવાનની પ્રતિષ્ઠા,
ઇ. સ. ૧૯૭૨ : પૂ. આ. શ્રી નવીન સૂ. મ. ની નિશ્રામાં સિકન્દરાબાદમાં દેશસરનું શિશ્નાસ્થાપન શાંતાક્રુઝમાં ઉપાશ્રયનું ખનન. પૂજ્યશ્રીને આચારાંગસૂત્ર વહેરાખ્યુ. • મોટીવાવડી ગામના જિનાલયના ખનન વિ.
હ
ઈ. ૧૯૭૩ : મહા દિ-૬ ના શ્રી સીમધરસ્વામી ભગવાનની ઘર પ્રતિષ્ઠા કરી ॰ ઘરે લહિયાપાસે વિવિપૂર્વક પાંચ આગમાં (૧) સૂયગડાંગ સૂત્રસટીક ભા. ૧-૨૩, (૨) અંતકૃતદશાંગસૂત્ર, (૩) અનુત્તરાવવાઈ સૂત્ર, (૪) ઔપપાતિક સૂત્ર અને (૫) અનુયાદ્વાર સૂત્ર લખાવ્યા અને શાંતિસ્નાત્ર સમેત પાંચ છેડનું ઉદ્યાપન કર્યુ.