SearchBrowseAboutContactDonate
Page Preview
Page 993
Loading...
Download File
Download File
Page Text
________________ જર - આ વર્ષ ૮ : અંક ૪૬-૪૭ : તા. ૩–૭-૯૬ ૧૦૨૭ : આપણને તેથી ઊંધું છે. તપના અનાદને અનુભવ નહિ. ખાવાના આનંદને ! અનુભવ ઘણે! આપણે જે મહાત્માની સ્વગતિથિની ઉજવણી કરી રહ્યા છીએ તેમણે એવા ૨ પ્રદેશમાં વિચારી જે ઉપકાર કર્યો છે. તે આજે પણ તે પ્રદેશના લકે યાદ કરે છે. X મુંબઈમાં પણ વાગડવાળા ભિન્ન ભિન્ન જગ્યાએ વસે છે પણ આજે તેમને યાદ કરે ૨ છે. વાગડની પ્રજા ખેડુત હતી. કેક કે'ક વેપાર કરવા અહીં આવ્યા અને વસ્યા તે ય છે # આજે યાદ કરે છે. તે પ્રદેશ ઉપર ઉપકાર કરી શકયા તેમાં તેમને ત્યાગ તપ અને ૨ હું સંયમનો પણ ઘણે ફાળે છે. ધર્મ સારો છે, સંસાર બેટે છે તે વાત તેમને બધાને છે એવી રીતના બેસાડી કે આજે પણ યાદ કરે છે. તે કાળમાં ત્યાં સાધુઓનું આવાગમન નહિ, ખેડુત પ્રજા પણ તેમણે વિચરી તે બધા ઉપર ઘણે ઉપકાર કર્યો. બધાને ધર્મ સમજાવ્યું. પછી તેમની આજ્ઞા પ્રમાણે બધા ચાલતા-આવતા, આજે ત્યાંય સુધારે છે આ પેસવા લાગ્યું છે. - ભગવાનનું સાધુપણું લેવું, સારી રીતે પાળવું, અનેક જીવને ધર્માભિમુખ કરવામાં છે તે નાનું-સૂનું કામ છે! સાધુ પાસે આવે તે જીવ કમમાં કમ ધર્મને જ રસ થાય! સાધુ પાસે આવી દુનિયાના રોદણ ન તે વગ થાય તે ઘણું સારૂં, અમારી પાસે આવનાર અમારે ત્યાં મંદિર-ઉપાશ્રય નથી, મારાથી આ ધમ થતું નથી તેમ કહે તે વદ નથી. તે તેના સંસાર માટે જ રેવે તે શું થાય? સુસાધુને પરિચય છે હેય તે આ પત્તિને ય પાપને ઉદય માને, સંપત્તિરૂપ માને ૫ણું તેના પણ તેના રોદણા . ન રૂ. મજેથી ધર્મ કરે. આ અંગે એક શેઠનું દષ્ટાનત કહ્યું છે પણ તમે લેકે યાદ રાખતા નથી. એક ! 8 મેટા શેઠે ધર્મ પામ્યા પછી વદ્રવ્યથી જ સુંદર મંદિર બંધાવ્યું, પ્રતિષ્ઠા કરવી. છે તેને પરિવાર પણ મટે હતે. શેઢા સમયમાં પાપના ઉદયે તેની સ્થિતિમાં ફેરફાર { . બધા કુટુંબી એક થઈ ગયા અને કહે કે-ઠે ઘરમાં ધર્મ ઘા એટલે ધન ચાલ્યું.' છોકરાઓ બાપાને સમજાવે કે, “આ ઠીક નથી થતું” બાપ પણ તેઓને સમજાવે કે ધર્મ માટે તેમ બેલાય નહિ. ભુતકાળને અશુભને ઉદય આવે તે ધન છે નય તે ભલે જાય. ધર્મ રહે તે શું ચિંતા છે.” ઘરમાંથી ધન ચાલવા માંડ્યું, A શેઠની ગેરહાજરીમાં તેમનું આખું કુટુંબ દીકરા, દીકરાની વહુઓ અને સગી પની છે પણ ભેગું કહ્યું. અને બધાએ નિર્ણય કર્યો કે, હવે શેઠને કહી દો કે, કાં ધર્મ છો ? ? કાં ઘર છે! ”. કુટુંબ તેમનું છે, પરિવાર તેમને છે, શેઠ જાતે મહેનત કરી ધન ! છે ભેગું કર્યું છે. તે પછી તે બધા શેઠને કહે કે=કાં ધર્મ છેડે કાં ઘર. શેઠે વિચાર છે - - -
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy