________________
ભાભર નગર મહેન
શ્રી સુનિ સુવ્રતસ્વામિ જિનાલય શતાબ્દિ વર્ષ * શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારો
પ્રતિષ્ઠા દિન. વિ. સં. ૧૯૫૨ શ્રાવણ સુદ ૧૦ શતાબ્દિ દિન. વિસ'. ૨૦પર શ્રાવણ સુદ ૧૦
રહ્યા છે.
ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી ભાભરનગરની ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયને સે। વર્ષ પૂર્ણ થઇ આ પ્રસગે સકળસ ધની સમક્ષ ભાભરના ધમ પરિચય 'ક્રમાં પ્રસ્તુત છે. ૧૦ વ પ્રાચીન મ`દિરથી મ`ડિત ભૂમિ તી સ્વરૂપ ગણાતી હાવાથી સકળ સૌંધને સ્વરૂપ ભાભરનગરના જિનાલયાના દર્શન પૂજન નિમિત્તે પધારવા ભાવભીનુ' આમંત્રણ છે. પાંચ જિનાલયા : ૧. મુનિસુવ્રત સ્વામી‘જિનાલય (૧૦૦ વર્ષ ૨. શ્રી શાંતિ નાથ સ્વામી જિનાલય ૩. શ્રી શખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ૪. શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલય ૫. શ્રી સ‘ભવનાથ સ્વામી જિનાલય,
ધમ સ્થાને શ્રાવક શ્રાવિકા સઘની
:
આરાધના માટેના ભવ્ય પાશ્રયા,
આય બિલ શાળા, ભાજનશાળા, પાંજરાપાળ જીવદયાની જાત જલતી રાખતી પાંજરાપોળમાં કાયમ માટે નાના મોટા ૧૫૦૦ ઢારને આશ્રય મળતા હાય છે. અને દુકાળના વર્ષીમાં ૨૫૦૦ જેટલા ઢોરને આશ્રય મળતા હાય છે.
જ્ઞાનદિર શ્રી શાંતિચન્દ્ર સુરીશ્વરજી જૈન પાઠશાળા-જ્ઞાનમ"દિર જૈન બર્ડીંગ આદિ સસ્થાઓ દ્વારા સમ્યગ્ જ્ઞાનની અપૂર્વ જયાત જલતી રહે છે.
પૂ.
ભાભરનગરને અનેક રીતે ધમ સમૃધ્ધ બનાવનારા ગુરૂ ભગવંતા તરીકે ધર્માંદાતા ૫૨મે પકારી પૂ. બુધ્ધિવિજયજી મ. સા. તથા પૂ. ૫. શ્રી તિલકવિજયજી મ. સા. આ. શ્રી શાન્તિચન્દ્ર સૂ. મ. તથા પરમ વાત્સલ્યનિધિ પૂ. આ. શ્રી કનકપ્રભ સ્ મ, ના ઉપકાર ભૂલી શકાય એવે નથી.
તા ૩. ભાભર આવવા માટે અમદાવાદ પાલનપુર-ડીસા-શ'ખેશ્વર-ભીલડી-વાવ થરાદથી ખસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલુ છે.
ભાભર તીની યાત્રાએ પધારો.
મુ. ભાભર, તા. દીઓદર જી. બનાસકાંઠા (ઉ. ગુજરાત)
અમાશં શ્રી સ`ઘે આ શતાબ્દિ મહત્સવ વિરાટ સ્વરૂપમાં વિશિષ્ટ રીતે જવવાનુ
નકકી કર્યુ છે.
સા જન્મ
। શ્રી જૈન શાસન સેવા મડળ (ભાભર) મુંબઇ ફેશન : ૮૪૨૬૯૭૧