________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
દ્વીપને અને અસ્થિરાદિ ભેદવાળા પ્રકાશક દ્વીપને સારી રીતે જાણે છે. જાણે છે એટલુ જ નહિ પણ અસ્પન દ્વીપ-ક્ષાયિક ચારિત્ર અને સ્થિર દીપ-ક્ષાયિક જ્ઞાનને માટે આગમમાં કહ્યા પ્રમાણે ઉદ્યમ કરે છે. તે પણ શક્તિ પ્રમાણે, ભ્રાન્તિ રહિત, ફૂલની પ્રત્યે ઉત્સુકતા વિનાના, અને સૂત્રાનુસારે શુદ્ધ ચારિત્ર વ્યાપારના આરાધક જિનશાસનમાં કહેલે। દરેકે દરેક ચેંગ-આત્માને મેક્ષની સાથે જોડી આપે ચેાગ છે-કમ રૂપી દુઃખાના ક્ષયને માટે કરાતા, એકબીજા ગાને હાનિ રીતે કરવા જોઈએ. તે અંગે કહ્યુ પણ છે કે—
થાય છે. શ્રી તેનુ નામ
ન હેચિ તે
૧૬૪:
“નેગા જોગા જિષ્ણુસાસમિ દુક્ષ્મક્ક્ષ્મયા પંજા । અણ્ણાણુમબા તે અસવત્તા હોઇ કાયવ્ય ”
આ રીતે ભગવાનની આજ્ઞા મુજબ દરેક યાગેને કરતા એવા તે ઉત્તરાત્તર શુદ્ધ ચારિત્ર વ્યાપારની સિધ્ધિ વડે તે તે ગુણેાના રોધક પાપકર્મથી વિમુક્ત થાય છે. આ રીતે વિશુધ્ધ વિશુધ્ધ પરિણામવાળા થતો તે આત્મા જન્મપ ત કે આ સસાર પય ત માક્ષસાધક ભાવક્રિયાને આરાધે છે. ત્યાર પછી આશ્રવ નિરોધ રૂપ સયમ અને અનશ—
નાદિ ખાર પ્રકારના નિર્જરા રૂપ તપથી-આજ્ઞા મુજબ કરવાથીજરાપણ શારીરિક પીડાને પામ્યા વિના, ક્ષુધાદિ બાવીશ પરિષડા અને દેવાદિના ઉપસૌથી મનમાં જા પશુ વ્યથા-ક્ષાભને પામ્યા વિના, વ્યાધિવાળાને શુભક્રિયાની પર પરાથી જેમ આરામ થાય છે છે દૃષ્ટાંત વડે તે પ્રથમ સુખના એટલે કે આત્માના પ્રશાન્ત સુખા અનુભવ કરે છે. ભવે માણે સમેા મુનિં:” ના અનુભવ કરે છે.
તે દૃષ્ટાંતને કહે છે.
સે જહા-નામએ કે મહાવાહિહએ
અણુઅત વેણુ, વિષ્ણુણાયા સરુ વેણુ, નિત્રિણે તત્તએ । સુવિજયણેણુ સન્મ. તમવચ્છઅ, જહાવિહાણુએ પવણે સુકિરિઅ` । નિરુધ્ધજહિચ્છાચારે, તુચ્છપત્થèાઇ, મુખ્યમાણે વાહિણા, નિઅત્તમાણુવેઅણે, સમુવલભારાગ્ય, પદ્મમાતખ્શાવે, તલ્લાક્ષનિવુઇએ તપડિબધાએ સિરાખારાઇ જોગેવિવાહિસમા વિણાણેણ ઇનિષ્ફત્તીઓ અણાકુલભાવયાએ કિરિએવઆગેણુ અપીઢિએ અખ્વાહિએ સુહલ સાએ વહૂઇ । વિજ``ચ બહુ મણુઈ ॥
જેમ કાઈ પુરુષ કાઢદિ મહાભ્યાધિથી ગ્રસ્ત થયે। હાય, તેથી તેની વેદનાને અનુભવતા વેદનાનું સ્વરૂપ જાણી તત્વથી અત્ય ́ત ખેદ પામ્યા હોય તેવામાં કાઈ સુવૈદ્યના વચન વડે સારી રીતે તે વ્યાધિને જાણી દેવપૂજાતિ યથાવિધિ વખતા
·