________________
L: શ્રી જૈનશાસન [અઠવાડિક).
થયેલ. ઉગે વિહાર કરી ગુજરાત તરફ સંઘ તરફથી બહુમાન થયેલ. વિહાર કરી રહ્યા છે. મા. સુદ ૧૧ મીન આમ થોડા દિવસમાં એક પછી એક એકાદસી પર્વ સુંદર રીતે થયેલ. સંઘપૂજન સુંદર પ્રસંગે સંઘમાં ઉજવવા સંઘમાં થયેલ.
અનેરો ઉત્સાહ આનંદ-હર્ષ ઉભરાતે હતો.
આવા આચાર્ય ભગવંતે તથા સંઘ મા. સુદ ૧૨ રવિવારના રોજ શાસન
વારંવાર આ સંઘને લાભ મળ્યા કરે આ સમ્રાટ સ્વ. આચાર્ય ભરામચંદ્રસૂરીશ્વરજી
સંઘ ઉન્નતિમાં વધી રહેલા વહેલા સર્વ મહારાજાના પરમ વિનય શાંતમૂર્તિ પ્રવચન
જીવે મોક્ષ પામે. કાર પ. પૂ. મુ. નયવર્ધનવિજય મ. સા.
ભોંયરા-અત્રેના શ્રી મલિનાથજી જેને આદિ પ. પૂ. સા. હર્ષપૂર્ણાશ્રીજી મ. આદિ
દેરાસરની પાંચમી વર્ષગાંઠ માર્ગશીર્ષ સુદ પાર્લાથી અગાશી તીર્થને છરી પાલિત
૧૫ ના રોજ ધાર્મિક ભાવનાથી ઉજવવામાં સંઘને આંશિક લાભ ચંદાવરકર લેનના
આવી. વિંછીયાથી જૈન સંગીત મંડળના સંઘે વારંવાર વિનંતિ કરતા વાજતે ગાજતે
ભાઈઓએ આવીને પૂજા ભણાવી. જામનગર જિનાલયે પધારતાં દર્શન કર્યા બાદ ટુંકમાં
છે કેકામદાર કેલેનીવાળા શ્રી પ્રેમચંદભાઈ સુંદર પ્રવચન ફરમાવેલ ત્યારબાદ પ્રધથી
પાનાચંદભાઈ તરફથી પ્રભાવના તથા પુજાપગ ધંઈ દરેક ભાગ્યશાળીઓને ૧૦ રૂ.નું રીને એક જોડ કપડાં આપવામાં આવેલ. સંધપૂજન થયેલ તથા સંઘવી પરિવારનું શાળાના બાળકેએ ભકિત ગીતે રજુ કરેલ.
(અનુ. પાના નં. ૫૩૦ નું ચાલુ) પરસ્પર તુલ્ય ), તેથી ઉત્સર્પિણીના દુષમારક સિદધ વિશેષાધિક, તેથી અવસર્પિણીના દુષમારક સિદ્ધ સંખયાતગુણ, તેથી ઉત્સર્પિણ-અવસર્પિણી સુષમ-દુષમારક સિદધ અસંખયગુણ, તેથી ઉત્સર્પિણી અવસર્પિણીના સુષમારક સિદધ વિશેષાધિક, તેથી ઉત્સપિણી-અવસર્પિણીના સુષમ-સુષમારક સિદધ વિશેષાધિક. (૧૦) સંખયાદ્વાર – અનેક સિધ્ધ છેડા, એક સિદધ સંખયાતગુણા. (૧૧) જ્ઞાનદ્વાર – મતિ–શ્રુતજ્ઞાની-૪, મતિકૃત અવધિજ્ઞાની-૧૦૮, મતિધૃત પર્યાવરાની-૧૦, મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવજ્ઞાની-૧૦*(સર્વ ભાગે કેવળજ્ઞાન પામી સિદ્ધ થાય.)
[ ક્રમશ 3