SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ * : વર્ષ ૮ અંક ૧-ર-૩ તા. ૨૨-૪-૯૫ : : ૧૮૯ છે. હું તે સાવ બાળક છું-ધર્મની ઝાઝી સમજ નથી. પણ એટલું સમજું છું કે, આ કાલપિ શાચ મારા કેમળ શરીરના ભક્ષણથી ખુબ જ તૃપ્ત થશે. એથી મને શ્રી સંઘરક્ષા સાથે આવા અણિના અવસરે આપ બંનેને જીવાડવાને અને શ્રી નેમનાથ દાદાના ધ્યાનમાં મરીને ભગવાન પાસે જવાનો સરસ લાભ મળશે. મારી દયા ખાતા મા, એમ કહીને નાનક કોમળ બલિદાન આપવા ચાલવા માંડશે. મા, પદ્મિની પણ ચાલવા લાગી, સી છે ઈ સંધ તબ્ધ બની ધાર આંસુએ પિકાર કરવા લાગ્યો. એજ વખતે રમજાવક વીરતા 8 8 પૂર્વક શીધ્ર ચાલીને કાલપિશાચ તરફ પહોંચી ગયો. ત્યાં ભયંકર ગર્જના કરતાં કાલ આ પિશાર, રત્ન વિકને ઉપાડી ગુફામાં લઈ જઈને ભયંકર ઉપસર્ગ કરવા લાગ્યો તે જોઈને 8 પવિની દેવી અને પુત્ર કેમલ ચારે ય આહારને ત્યાગ કરીને શ્રી નેમિનાથ ભ. ના થાનમાં કાયોત્સગ કરી રહ્યાં. આ તરફ સિંહનાદ કરીને વિવિધ યાતનાઓથી રત્નશ્રાવકને ચલાયમાન કરવાં છે { ધમપછાડા કરવા છતાંય રતનશ્રાવક ધ્યાનમાં વધુને વધુ લીન અને મેરૂ પર્વતની જેમ છે અરાલ બની ગયાં. એટલામાં અંબામાતાને વંદન કરવા કાલમેઘ મેઘનાદ ગિિિવહારણ કપાટ- ઇ સિંહનાદ, ખેટિક અને રેવત નામના ૭ ક્ષેત્રપાલ આવી પહોંચ્યા અંબામાતાને વંદન 8 ક કરી કહ્યું કે સ્વામિન ! પર્વત કંપી રહ્યો છે-જેથી જણાય છે કે કેક કુર વડે કોક છે મહાપુરુષ હેરાન કરાઈ રહ્યા છે. અંબા માતા એ જ્ઞાનથી જાણીને કહ્યું કે, તમે કેમ 8 અને એની માતા પદ્મિનીની રક્ષા કરે, હું મહાત્મા રતનશ્રેઠિને ઉપસર્ગથી મુક્ત કરું છું. 8 છે એમ કહીને અંબાદેવી ગુફામાં પહોંચી ગઈ. ૭ ક્ષેત્રપાલે મા, દિકરાની રક્ષા કરે છે. છે સકલ સંધ પણ શ્રી નેમનાથ ભ ના થાનમાં મગ્ન બની ગયો. અંબાએ કાલપિશાચને કહ્યું કે, રત્નશ્રાવકને મુક્ત કર. તારામાં એ શક્તિ હોય ! છે તે મારી સાથે યુદ્ધ કર, આહ્વાન સ્વીકારી બંને યુધેિ ચઢયાં. અંબાદેવી એ કાલપિશા* ચના બે પગ પકડી જયાં પત્થર ઉપ૨ પછાડે છે ત્યાં દીવ્યરૂપે દેવ પ્રગટ થયો. રત્ન છે શ્રાવક ઉપર રત્ન-પુષ્પવૃષ્ટિ કરી દિવ્ય અલંકારમય બનાવી કહ્યું કે હે અંબે ! હું શંકર R નામે વૈમાનિક દેવ છું. આ રત્નની પરીક્ષા અને સવ જેવા જ મેં આ સઘળી માયા છે છે રચી છે. બાકી મને કે જીતી શકે ! નમ્ર છઠી, પક્રિમની શ્રેષ્ઠિની, કેમલ, શ્રી સંઘ છે અને સહાય કરનારા તમે સૌ ધન્ય છે એમ કહી સૌને વંદન કરી દેવકમાં ચાલે 8 "ા ગયે. અંબાદેવી અને ક્ષેત્રપાલે સ્વસ્થાને ગયાં અને શ્રી સંઘ મહત્સવ પૂર્વક ક્રમશ ૨ ગિરનાર તીર્થે પહો. ઘી સાથે ભૂરિભાવે ગિરિ ઉપર ચઢી શ્રી નેમિનાથ ભ.ના દર્શન એ કર્યા. ભારે ભાવલાસ પૂર્વક નાત્ર મહોત્સવ કરતાં સેંકડે શ્રાવકે એ કરેલા અભિષેકથી ! છે લેપમાં શ્રી નેમિનાથ ભ. ની પ્રતિમા ઓગળી ગઈ. આ ક જોઈને શી રતનશ્રાવક ભારે ?
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy