SearchBrowseAboutContactDonate
Page Preview
Page 924
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અવાડિક) યાયા હતા. જેમાં પ્રમુખપદે શ્રષ્ટિ શ્રણિકભાઇ કસ્તુરભાઈ શેઠ પધાર્યાં અનેક મહાનુભાવાનાં ભાવવાહી વકતવ્યા બાદ શ્રી જય ત્તિલાલ આત્માામે તથા શ્રી શ્રેણિકભાઈએ પાતાનાં વકતવ્ય કર્યાં હતાં, છેલ્લે બાળમુમુક્ષુ વરુણકુમારનું પેાતાની ભાષામાં વકૃતન્ય આખી સભાને ખુબજ આનદિત કર્યુ.. હતુ, અમદાવાદની ગણનાતીત સસ્થાએ તથા વ્યકિતઓએ સુમુક્ષુનુ બહુમાન કર્યું હતુ. આ પ્રોંગે અન્ય પણ મુમુક્ષુઓના બહુમાન કરાયાં હતાં. ૫૮ : મુદ્ર ` ના વરસીદાનના વરઘેાડા તેમના નિવાસ સ્થાને 'ચનતારા એપાર્ટમેન્ટ' થી ચઢ્યા હતા. જેમાં નાખતખાનું -દ્રુધા અનેક ઘેાડાઓ માકલા મઠળની ૩ ગાડીઓ અનેક બગીઓ વિઢાળ સાધુ-સાધ્વી-શ્રાવક શ્રાવિકા ગણુ તથા ભગવાનને રથ હતા. આજે વરસીદાન યાત્રામાં વરુણકુમારની સાથે સુ. જયેન્દ્રભાઇ પણ જોડાયા હતા. આજે જયેન્દ્રભાઈની વિનતીને માન આપી પૂ. આ શ્રી મિત્રાનદ સ, મ. આદિ પ વરવાડામાં પધાર્યાં હતા. રાજમાર્ગો પર આ શાસન પ્રભાવક વરવાડા ફરી દ્વીક્ષા વૈશાખ સુદ ૬ મડપમાં ઉતર્યાં હતા. ખાદ વ્યાખ્યાન પૂજ્યપાદ અન તાપકારી આરાધ્યપાદ થયા હતા. પર આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજય રામચંદ્ર ૧. સુ. ૫ ના દિવસે મુમુક્ષુ વ ણુ-સૂરીશ્વરજી મહારાજાની આચાય પદવીને કુમારના છેલ્લા વરસીદાનના વરવાડા આ અતિહાસિક દિવસ વરુણુ માટેય ચઢયા હતા. જાત જાતની સામગ્રીથી વિશિષ્ટ અને વિરતિપ્રશ્ન દિવ" હતા. અનેક એન્ડ વાળ વગેરેથી શણાયમાન સવારે શ્રી સ્નાત્રપૂજા વગેરે આવશ્યક અને આ છેલ્લા વરઘેાડામાં ખાલ મુમુક્ષુ ઉતુંગ અવસરાચિત ક્રિયાઓ કરી વરુણ સંસારને શિબિકામાં આરૂઢ થઇ- ધન વર્ષા વરસાવી અને ઘરને અલિવદા કરવા ઉત્સુક હતા. રહ્યાં હતાં. જાહેર થયેલાં વરઘેાડાના માર્ગો ૯-૩૦ વાગ્યાનાં સુમારે ઘરેથી વરસીદાન બંને બાજુએ દર્શનાથી આ ટોળે કરતા કરતા વરૂણ વાજતે ગાજતે ઉપાશ્રયે ટાળામાં ઉમટી પડયા હતાં. ઘણાં ઘણાં આન્યા. દીક્ષાથી પરિવારની ભાગ્રહભરી દશકાનાં નેત્રને પાવન કરતા આ વર- વિનતીથી પૂ. આ. શ્રી સુદર્શન સૂ મ. ઘેાડા જયારે પસાર થયા હતા ત્યારે દીક્ષા પ્રદાનાથે પધાર્યાં હતા. વિનતી થતા દર્શીકા આ નાના બાળના પણ આ મહાન સર્વે પૂજા તથા મુમુક્ષુ સવાગત સૌંચમ પુરૂષા ને અભિન`દી રહ્યા હતાં. વરધાડાનાં રમણેાદ્યાનમાં પધાર્યા હતા. પૂજયેા પ્રવચન વિવિધ માર્ગ પર અમદાવાદનાં અનેક પીઠે વિરાજમાન થયા વચ્ચે જ પૂ. પરમ સ'ધાએ પાતાનાં આંગણે કમાન બાંધીને ગુરુદેવશ્રીની મનેાહર પ્રતિકૃતિ હતી. મુમુક્ષુ સુ. ને બિરદાવ્યા હતા આજે રાત્રે મુમુક્ષુ માટેય ખુબ જ વ્યવસ્થિત સ્ટેની ગોઠને વિદાય આપતા ભવ્ય સન્માન સમારંભ વણુ કરવામાં આવી હતી. વચમાં નાણુ
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy