SearchBrowseAboutContactDonate
Page Preview
Page 883
Loading...
Download File
Download File
Page Text
________________ q ૮ એક ૩૯-૪૦ તા. ૧૧-૬-૯૬ : : ૯૧૯ વધમાન તપેાનિધિપ્રવચન-પ્રભાવક ચંદનની સ્મૃતિ ભેટ અપાઈં. સઘચીર સ્મરણીય બની ગયા. પ. પૂ આ. દે. શ્રી પ્રભાકર સૂ. મ સા. નં નિશ્રામાં પ્રભાવક પ્રભાવના (બિહાર-શિખરજી ગરિઆ-રાંચી) ઋજુવાલિકાથી ઇલેાળવાળા અમરચંદ ભાઈ ૩૦૦ માણુસને છ'રિપાલક સ`ધ લઈને પૂ. શ્રી ની નિશ્રામાં આવેલ તેમજ પ"ચી ને સૌંધ કાઢેલ. ત્રણે સઘના માળારેપણુ મહત્સવ ઉજવાયેલ, સધ– પ્રવેશમાં એન્ડ, વિરમગામ શરણાઇવાદકો તથા ૫૬ ગેટથી સ્વાગત થયેલ. માળા રીપણ પ્રસંગે ભકતામર પૂજન રૂા. અઢી લાખની ઉપજ “ તેમજ શ્ર@ામિયાજી ભવનમાં રુા. અઢી લાખમાં નામ આપવામાં આવેલ. પુ. શ્રી ની નિશ્રામાં જેઠ સુ. હું અંજનશલાકા તથા જેઠ સુદ ૧૦ની પ્રતિષ્ઠા રાંચી નકકી થયેલ હોઈ તે તરફ દેવવિહારમાં ચાલુ છે. ત્યારબાદ અરિ જિવિત મહાત્સવમાં નિશ્રા આપી કલકત્તા તરફ્ પ્રયાણ થશે. ચાતુર્માસ : શ્વેતાંખર મૂર્તિપૂજક દેરાસર, ૧૧-એ, હું થાત રોડ, ભવાનીપુર, કલકત્તા-ર૦, પીન : ૭૦૦૦૨૦ નકકી થયેલ છે. . ચાલુ સાલે ચૈત્રની તેમજ શ્રેષકાળ દરમ્યાન ગરિઆ સ્થિરતા કરવાનું ૪૦ જૈ પરિવાર અહી છે. ભવ્ય છે. અત્રે નિત્ય પ્રવચનના પ્રભાવે ના જીવનમાં પરિવતન આવ્યા. દિવસ મસાલા ખાનારાઓ છે.ડયા. નવપદ જીની આળી સુદર ઉજવાઈ, સર્વસાધારણ ખાતામાં રૂપિયા સવાલાખની ઉપજ થઈ, દર અઠવાડિયે ૫૦ બાળકા નિયમિત સ્નાત્ર ભણાવવ નુ ચાલુ કર્યુ છે. દર રવિવારે સાધર્મિષ્ટ ભકિત કરવાનુ નક્કી કર્યું છે. પાઠશાળા માટે સુંદર કુંડ થયું છે. દ્રવ્ય અંગેની ગેરસમજ દૂર થઈ વૈ. સુદ છઠ્ઠુંના ગાંઠ નિમિત્તો વા'ડ પ્રસ ગે સાધમ છે. થયેલ. સુશ્રાવિકા ઝવેરબેનની જીવનભરની આરાધનાની અનુમેદનાથે પૉંચાન્તિકા ઉજવવાનુ નક્કી થયેલ છે. વારસભ્ય મહાત્સવ બન્યું. દેરાસર અનેક આખ વૈ. સુ. ૬ ના રોજ શ્રી હસમુખભાઈ તથા સુક્કુટભાઇ તરફથી જુવાલિકા થઈ સમેતશિખરજીના રિપાલક સ`ઘ નીકળેલ અનેક પુણ્યવાનાએ પેાતાની ભૂલેના જાહેરમાં એકરાર કર્યાં હતા. સૌના નયના અશ્રુભીના થયા હતા. અનેક સ‘પૂજના દૂધથી પગ ધેાઈ થયા. સઘમાં આવનાર સ્ટાફ સહિત સૌને થાળી, વાટકા પ્યાલાની પ્રભાવન તેમજ લાળવાળા તરફથી સૌને કલકત્તામાં પ. પૂ. આ. કે. શ્રી વિજ્યાનદ સૂ. (આત્મારામજી) મ.સા. ની ભવ્ય ઉજવણી ભવાનીપુર-પૂ. આ. શ્રી વિજયાન દ સ. મ. ની ૧૦ મી. સ્વગ તિથિ અંગે ૫. પૂ. મુનિરાજશ્રી જયરક્ષિત વિ. મ. સા. ની નિશ્રામાં ઉજવણી થઈ ૦ પૂ મુ. શ્રી જયરક્ષિત વિ. મ. સા. તથા માક્ષરક્ષિત વિ. મ. સા. એ પૂ. સુ. શ્રી ગુણાનુવાદ
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy