SearchBrowseAboutContactDonate
Page Preview
Page 884
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) 4 કરેલ છે. સામુદાયિક આયંબિલ શ્રી ખ્યાન વાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મંગળાબેન જગમેહનદાસ પારેખ તરફથી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજની પરમકરાવામાં આવ્યા. ૦ ૨ા. ૧૨ થી સંઘ- કૃપાથી પરમ પૂજ્ય ગણિવર્ય શ્રી કમરનપૂજન જુદી જુદી વ્યક્તિઓ તરફથી વિજયજી મહારાજ સાહેબના શિષ્ય પ્રશિષ્ય કરવામાં આવ્યું છે શ્રાવિકાઓએ જુદી જુદી પરમ પૂજ્ય પ્રવચન-પ્રભાવક પાણિવર્યશ્રી સુંદર ગહલીએ કેઈપણ જાતના પ્રભન દર્શનન વિજયજી મહારાજ તથા પરમ વગર બનાવી હતી , શ્રી ચેતનભાઈએ પૂજ્ય યુવાનષી મુનિરાજશ્રી ભાવેશન• ગુણાનુવાદ કર્યા હતા. તેમજ શ્રાવિકાઓએ વિજયજી મહારાજ આદિ ઠાણાની દાતરાઈ ગહુલી ગાઈ ગુણાનુવાદ કર્યા હતા. આંગી માં શા જવાનમલજી હિંદજી પરિવાર તેમજ પૂજા શ્રી કાંતાબેન શૌરીલાલ જૈન તરફથી વૈશાખ સુદ ૫ થી દિઃ ૨૩-૪-૯૬ તરફથી થયેલ. થી પંચાહિકા મહોત્સવ પ્રારંભ થયેલ તે કેનીંગ સ્ટ્રીટ કલકત્તા દેરાસરે પ. પ્રસંગે દાતરાઈમાં પાંજરાપોવની ખનનપૂ. મુ. શ્રી જિનરક્ષિત વિ. મ. સા. એ વાધ થયેલ તેમાં જુદા જુદા ભાગ્યશાળી ગુણાનુવાદ કરેલ, શ્રી હીરાલાલ કચર, શ્રી તરફથી જીવદયામાં ૨૫ લાખ રા આપજયંતિભાઈ તેમજ શ્રી ભૂપતભાઈએ ગુણા વામાં આવેલ. જે રાજસ્થાનના દાંતરાઈ નુવાદ કરેલ. યુવકે એ સરસ ભકિતગીત ના ઈતિહાસમાં રેકર્ડ ૨૫ થયેલ જવાનગાયુ હતું. સામુદાયિક આયંબિલ, સંઘ આ મલજી હિંદુજી પરિવાર તરફ થી શ્રી સિદ્ધચક્ર મહાપૂજન પછી સ્વા િવાત્સલ્ય પૂજન-પૂજા વિગેરે થયેલ. કેટલાંક પુણ્યવા- રાખવામાં આવેલ નેએ “નમે આયરિયાણ એ પદની પાંચ- જામનગર-અત્રે શ્રી ૪૫ દિગ્વિજયમાળા ગણી હતી. પૂ. આત્મારામજી મ. પલેટ નુતન ઉપાશ્રયે પરમ પૂજ્ય આચાર્ય. સા. ના ફટાનું ગુરુપૂજન સા, ૫૦૦૦) દેવશ્રી અમરગુપ્ત સૂરીશ્વરજી મહારાજ બોલીને થયું હતું. યોગાનુયોગ જેઠ સુદ સાહેબ તથા પૂજય આચાર્યદેવ શ્રી ચંદ્ર૧૦ના દાદાની વર્ષગાંઠ હોઈ ધજાની બોલી ગુપ્ત સુરીશ્વરજી મહારાજ સાહેબનો શુભ પણ હતી તેની ઉપજ પણ સારી થઈ હતી નિશ્રામાં પૂજ્ય સાથીજી મહારાજ શ્રી સંખ્યા સારી હતી. જેઠ સુદ ૧૦ ના પ્રથમ પુર્ણાશ્રીજી મહારાજની દ્ધક્ષા તિથિ દિવસે સત્તરભેદી પુજા તથા સકળ સંઘને નિમિતે વૈશાખ વદી ૧ શનીવારના રોજ બુંદીના મોટા લાડવાની પ્રભાવના અપાઈ શાહ શાંતિલાલ ઝીણાભાઈ પરિવાર તરફથી હતી (આ વ્યવસ્થા શ્રી સંઘ તરફથી કર સવારે વ્યાખ્યાનમાં ગુરુપુજેન સંદ, પૂજન વર્ષે કરવામાં આવે છે. થયેલ પૂને સંયમી ઉપકરણ વહરાવવા જીવદયામાં ર૫ લાખની ઘોષણું થયેલ માં આવેલ બપોરે વિજય મુહ શ્રી ૫. પ. પરમ શાસન પ્રભાવક વ્યા- બ્રહદ સિદ્ધચક્ર પૂજન ઠાઠથી ભણાવાયેલ.
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy