________________
*****9XXXXBX*****
લઘુકથા :
: સાચા સુખી કાણુ ?
પૂ. સા. શ્રી અનતગુણાશ્રીજી મ. આવે છે.
trop
ન ના સમન્વય કોઇ પુણ્યશાલીમાં. દેખાય. બાકી સરસ્વતી અને લક્ષ્મીને જાતિવૈર પ્રાણીઓની જેમ જરાય બનતુ નથી તેમ દુનિયામાં કહેવાય છે. વિદ્વત્તા અને શ્રીમ'તાઈ ને આડર છે. મહાવિદ્વત્તાની સાથે ગરીબાઇ તેમના લલાટમાં લખાયેલી હાય છે. સ્વમાન અને ખુમારીના કારણે માગવું કરતાં મરવુ. સારુ. તે તેમના સિદ્ધાન્ત હાય' છે, ગૌરવભેર જીવવા આ જરૂરી ગુણ છે. ગરવશાલીનું મસ્તક હંમેશા ઉન્નત રહે છે. ગૌરવની ગરીમાને દેશવા આપનારને મષાની સાથે નીચા નમી જીવવુ પડે છે.
જગતના જીવમાત્રની પ્રવૃતિ ઇચ્છિત સુખને મેળવવા અને દુઃખના નાશને માટે હાય છે. મધાને એછી મહેનતમાં કે વિના મહેનતે પ્રાર્યા બધાં જ સુખ મેળવવા છે,
ભાગવવા છે અને મેાજમજા કરવી છે. પશુ તે માટે જે કાંઈ મહેનત પ્રવૃત્તિ કે પ્રયત્ન કરે છે તેથી સુખ કેટલા પામે છે અને દુઃખ રહે છે કે જાય છે તેના વિચાર. લગભગ
કોઈ કરતુ' નથી. આજે બધાની સુખની અખના એટલી પ્રબળ છે કે તેના માટે જે કરવુ પડે તે કરવા તૈયાર છે. પછી તેનું પરિણામ છુ. તેના કોઈ વિચાર કરતું નથી. પરિણાણુના વિચાર કરી પગલુ ભરે તેનું નામ બુદ્ધિશાલી અને આ બુદ્ધિયુગમાં પરિ
મહાવિદ્વાન એવા પણુ કણાદ દિર
ામ તરફથી બધાની આંખ જ ખસી ગઈદ્રાવસ્થામાં પણ નિજાનંદની મસ્તીથી છે. તેથી સુખ શુ' છે ? શામાં છે ? કઈ જીવતા. સાચી સાધુતા ભૌતિક વસ્તુ રીતના પમાય ? તેના વિચાર પણ રહ્યો પ્રત્યે ઉપેક્ષા સેવવામાં છે. સાચા સાધુ ત્રણ નથી. શાસ્ત્રકારો તા કહે છે કે, સાષલાકની શ્રીમ'તાઈ તરફ્ પણ ઊંચી આંખે જોવે નહિ. જયારથી સાધુએ પણ માગતા થયા તેથી સાધુતાનું લીલામ થવા લાગ્યું અને કુલગુરુ જેવા શ્રીમ`તાની જીલખે કરવી પડે છે. પૈસાથી ખરીદાય તે સાચા સાધુ નથી પણ ભીયા અને 'ભી છે. કણાદની દરિદ્રતા દૂર કરવા રાજાએ સાનાના થાળ લેટ માકા પણુ પાતાના સર્જનમાં મસ્ત કણાદે આની સામે આંખ સરખી પણ ન કરી. આવી એકાગ્રતા જ
સમાન સુખ નથી, અસ'તેષ સમાન દુઃખ નથી. સતાષ સમાન અલકાર એક નથી, અસંતાષ સમાન અજગર એક નથી. જેના હૈયામાં મતેષ ગુણુ વસી જાય છે તેના દેવા પણ દાસ બને છે. તેને ચમરબંધીની પણ શેહ શરમ નડતી નથી કે કોઇનામાં તે મૂઝાતા નથી કે કાઈથી આ જાતા નથી. તે અંગે જૈનેતર વિદ્વાન કણાદ ઋષિની
વાત કરવી છે.
સરવ્રુત્તી અને લક્ષ્મીનાં સુભગ મિલ-સિદ્ધિનું સેાપાન અને નિજાન ની મસ્તી