SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા સારા જ હાલારદે કે જીવજયસૂરીશ્વરજી મહારાજની 3 120W 29301 CUINOY eta BILLION PEU Nel zulegum M મ - તંત્રી. પ્રેમચંદ સેદજી ગુઢાર - ૮મુંજઈ) હેિન્દ્રકુમાર મજશુબલાલ &te (૨૪ ) ૪૪૪ કીરચંદ જેe બ S • Wકાફિક • - IrWNL'ઝાઝા વિરતા ૪ શિવાય ચ માત્ર ૨ TNN. ૨ાજાએ જa ઢા, ! ( 8). વર્ષ : : ] ૨૦૫ર ચૈત્ર સુદ ૧૪ મંગળવાર તા. ૯-૪-૬ [ અંક ૩૧. # પ્રકીર્ણક ધર્મોપદેશ : -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા છે ૧ ૨૦૪૩, અાઢ વદિ-૨ ને રવિવાર, તા. ૧૨-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય 5 મુંબઈ –૬ (પ્રવચન ૧૦ મું) | (શ્ર જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, છે ક્ષમાપના -અવ૦) છે ખશુમિત્તસુખા, બહુકાદખા, * પગામદુખા અનિગામસુફખા છે સંસારમુખસ્સ વિપખભૂઆ, ખાણુ અણુOાણુ ય કામભેગા | - અન ત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાને પામેલા શાસ્ત્રકાર 1 પરમર્ષિ આચાર્ય ભગવાન શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ જે જે વાતે ફરમાવી એ આવ્યા તે જે ધ્યાનમાં ન આવે તે આપણું કલ્યાણ થાય નહિ. જ્યાં સુધી જીવને વાસ્તવિક સુખ શું છે તેની સાચી ખબર ન હેય મારે ડરવાનું કેનાથી છે તેની ય સાચી ખબર ન હોય તે તે સાચી રીતે ઘમે કરી શકતું નથી. એટલું જ નહિ પણ ધર્મ કરવા છતાં ય ઘર્મના વાસ્તવિક ફળને પામી શકતે નથી. તેઓ સમજાવી આવ્યા કે, સાચું સુખ મેક્ષમાં જ છે. આત્માને ભય મોહને છે. તે મહ. આત્માને અનાદિકાળથી કમેં વળગેલાં છે માટે થાય છે. પરંતુ તે કર્મોને ન
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy