________________
ધર્મચુસ્ત-સાધનામાં ફર્સ્ટ પૂ વિશ્વવિક્રમી તપસ્વી આ. શ્રી વરિષેણ સૂરીશ્વરજી મ. દાદર-મુંબઈ
સવ માંગલ્યમાં પ્રથમ મંગલ, સર્વ કલ્યાણેનું શ્રેષ્ઠ કલયાણ, સવ ધર્મોમાં પ્રધાન કારણ
જયવંતા. જૈન ધર્મને, પુર્વના પુણ્યથી પ્રાપ્તિ થાય છે. ગત જન્મના સંસ્કાર ઉદ્યાનમાં છે ચુસ્તતાના ગુલાબ વાવ્યા હોય તે મોક્ષમાર્ગની મંગલ સુવાસ આ દુલભુ કાળમાં { પણ જેનને શોભાવવા ને મહીં લાભ મળે છે.
જે સોયે વાસનાને વાંછનાઓને ઉશ્કેરવા, ટી. વી. વીડીયે, હોટેલ, કલબ, ની. છે ભરપુર સામાર્ગ પુન્યને ખતમ કરવા વિકસી રહી છે.
મેકેલે. ની શિક્ષણ પદધતિ કેમળ માણસને શ્રદ્ધા ભ્રષ્ટ કરે છે, ત્યારે ધર્મમાં ચુસ્તતા નહી હોય તે પરિવારમાં ધમ ટક મુશ્કેલ છે.
વડીલે ની, જવાબદાર વ્યક્તિઓની, પાપાભિ બનીને ધર્મક્રિયાઓને ચુસ્તતાથી કે છે આરાધવી આવશ્યક છે. મોરારજી દેસાઈ પાપની રસી ન મુકવા મકકમ રહે,"લાલબહાદુર 8 શાસ્ત્રી દારૂ નહી ચા પણ નથી પીતે કહીશ કે, તે ન્યુ વેલ મર્ડન જમાનાના ઈશ્રમણ પાસકે વધર્મમાં કેમ ઢીલાશ મુકવી ?
- અમદાવાદમાં લાલજી નામને શુદ્ર જાતીમાં ઉત્પન થયેલ પણ, જેને ધર્મની ૨ ચુસ્તતા પાલન કરવા કે મકકમ રહ્યો. પાંચ હજાર ને નેકલેસ હાર શેઠાણનો ૧ * પ્રાયવેટમાં ૨ તા પરથી મળે છતાં ન લીધે ને બંગલામાં શેઠને બેલથી ઉઠાડીને છે
આપવા લાગે. કદરદાન શેઠે ઈનામ પાંચ રૂપિયા આપવા માંડયા પણ ન લીધાં જ પાટીમાં ભોજન માટે આમંત્રણ આપ્યું તે રાત્રિ ભજન ત્યાગ છે, કંદમુળ ન ચલાવી છે લેવાય, વાર્શ ન ખવાય, ની ચુસ્તતાથી વાત કરે છે.
શેઠ હે ભાત લઇ જજે જેમાં કશ્ય અભય નહી હોય, ત્યારે જેણે સુદ્ર કહે છે, ન ચ કહે છે, જેને અસ્પૃશ્ય ગણે છે ને પોતે આય. એમ. જેન ને આય. એમ. જેનને ગર્વ લે છે. જયાં દયા નથી. તેને અહિંસક, ભાવ સાંભળવા જેવો છે. લાલજી કહે શેઠ તમારા ચાવલનું પાણી ગરમગરમ, તમે તે ગટરમાં નાંખે છે ને ? કેટલા બધા નાના મોટા જીનાં જીવનમાં આગ લગાડે છે. તેવા ગટરમાં નાખેલા એ સામનના ભાત મને ન ખપે. મારે ઘમે લજવાય, મારો આત્મા ડંખવય, મને ? મારી મજુર નું લીલું–સુકું જે મળે તે અમૃત છે. નાની જિંદગીમાં આ માહ્યલાને દુભાવવાના પ્રયત્ન કેમ થાય. મારા કામ મારે જ ભેગવવા છે ને? ખ્યાલ આવે છે.