________________
૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણે પાસકરને વિશેષ ક છે
અનુકૂળતાનું અર્થિપણું ન જોઈએ. સો પ્રતિકૂળતા વેઠી શકે એમ ન બને. પતિકૂળતા વેઠવાની તાકાતના અભાવે અનુકુળતાની ઈચ્છા થવી સહજ છે, પણ ગલિક છે 5 અનુકુળતા દયેયરૂપ બની ન જાય તેની ખાસ કાળજી રાખવી જોઇએ મોક્ષધ્યેય સિદ્ધ છે છે કરવાને માટે જરૂરી અનુકૂળતાની ઈરછા, એ વસ્તુતઃ અનુકૂળતાનું અર્થિપણું નથી. અનુ આ કૂળતાનું અર્થિપણું તે છે, કે જેના યોગે આત્માની દિશા જ પલટાઈ જાય. અલિપણું છે
તે ધર્મનું અને મોક્ષનું જ હોવું જોઈએ. ધર્મનું અર્થિપણું પણ મેક્ષના અર્થ પણ છે R માંથી જન્મેલું હોવું જોઈએ. આથી પૌગલિક અનુકૂળતાનું અર્થિપણું આત્માને ધર્મ છે * માર્ગથી ભ્રષ્ટ કરનારૂં છે, એ વાત સ્પષ્ટ થઈ છે. અનુકૂળતા મળી જાય અને ભે ગવાઈ 6 જાય એ વસ્તુ જુદી છે કે જયારે એનું અર્થિપણું જાગે, કેઈપણ રીતિએ એ મેળવવી છે છે એમ થાય, એ વસ્તુ ન્યારી છે. માના અથિએ તો પગલિક અનુકૂળતાના અથી નહિ, 8 છે પરંતુ વેરી બની જવું જોઈએ. દિગલિક વસ્તુ માત્રની ઈચ્છા અગ્ય છે, એમ લાગી છે જવું જોઈએ.
સદાચારના પાલન માટે શ્રી સુદર્શનની નામના જમ્બર છે. શ્રી સુદર્શ પકકા છે 4 શીલસંપન તરીકે પંકાયા છે. શીલને આદર્શ રજુ કરવાને માટે મુખ્યત્વે આ પુણયા
ત્માનું નામ પણ લેવાય છે. જે પ્રસંગના વેગે શ્રી સુદર્શને આવી ઉત્તમાં ઉત્તમ છે. કેટિની નામનાને પામી શકયા છે, તે પ્રસંગ સામાન્ય કેટિને નથી. આપણને જરૂર ? ને લાગે કે-અનુકુળતાને અથી આવા સંગમાંથી આ રીતિએ અણીશુદ્ધ બહાર નીકળી છે { શકે નહિ.” પહેલેથી છેલ્લે સુધી શ્રી સુદર્શને જેવી મકકમતા દર્શાવી છે અને સદા 1 ચારના સેવનમાં જે લેશ પણ ખલના થવા દીધી નથી, તે જે બરાબર વિચારાય, તે છે [ સમજાય કે-પગલિક અનુકૂળતાનું અર્થિપણું ગયા વિના આમ બનવું એ શક્ય નથી.
એક બાઈની પ્રપંચજાળથી શ્રી સુદર્શનના સદાચારની કસોટી થવા પામી છે. શ્રી છે છે સુદર્શનની સાથે તે નગરીના પુરહિતને ગાઢ મૈત્રી હતી. શ્રી સુદર્શન સાથે પુરોહિતને ! છે એવી મિત્રાચારી થઈ ગઈ હતી કે-મોટે ભાગે પુરોહિત શ્રી સુદર્શનની પાસે જ રહેત. છે છે આના વેગે, પિતાનાં નિત્ય કર્મોને પણ તે પુરોહિત ઘણીવાર ભૂલી જતે.
પુરહિતની આ હાલત જોઈને, તેની પત્ની કપિલાએ એકવાર પૂછયું કે-નિત્યકર્મોને પણ ભૂલી જઈને તમે ક્યાં આટલે બધે વખત ગુમાવે છે?
પુરેહિતે કહ્યું કે હું બીજે કયાંય નથી જ, પણ મારા પરમ મિત્ર સુદર્શનની ? પાસે જ હું હેઉ છું?” ૧ સુદર્શનનું આટલું બધું આકર્ષણ છે–એમ જાણ્યા બાદ સુદર્શન કેણ છે, એ છે