________________
1 વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
આપણા આત્મામાં પણ આ શાસન રસિકતા ગુણ પેદા થઈ જાય તે આ કાળમાં ન પણ આપણે એ શાસનની ધારી સેવા ભક્તિ અને રક્ષા કરી શકીએ. માટે એક જ હિયાની મંગ | ભાવના છે કે- પુણ્યગે મળેલી સઘળી ય સામગ્રીનો શાસનની સેવાછે ભક્તિ રક્ષામાં સદુપગ કરી, શાસનને આત્મસાત બનાવી શાસનમય બની, પરમાત્મા
સ્વરૂપને પર્મ એ. 3 Us કામદેવ શ્રાવક ! – રતીલાલ ડી. ગુઢકા (લંડન) { છે ચંપા નગર કામદેવ ધન ઢય શ્રાવક હતા. તેમની પત્નીનું નામ ભદ્રા શેઠાણી હતું ? છે ૬ કંડ દ્રવ્ય નિધાન રૂપે ભંડાયું હતું ૬ કોડ વ્યાપારમાં રાકી વ્યવસ્થા કરતા ૬ કરોડ છે દ્રવ્ય ઘર ખચી ઘર વકરી વાસણ વસ્ત્ર આભૂષણમાં રોકયું હતું ૧૦ હજાર ગોકુળ છે | ગાયે હતી ૬ ગોકુળ હતા. તેઓ પ્રભુ મહાવીર પ્રભુના પરમ ભકત શ્રાવક હતા. એકછે વા ૨ પ્રભુની દેનામાં ગયા ઉત્તમ ભાવ જાગ્યો હવે હું વ્યવહાર-સંસાર કાર્યથી ખસી
શ્રાવકની ૧૧ પ્રતિમાની આરાધના કરૂં” ને સવારે ધર્મ ધ્યાનમાં નિશ્ચલ થઈ બેઠા તે વખતે સૌ ધનદ્ર દેવેથી ભરેલી સભામાં અમદેવની અડગતા ધર્મરૂચિ ધાની તેમજ દૌર્યાદિની પ્રશંસા કરી આ વાતની શ્રદધા ન થાતાં એક દેવે કામદેવની પરીક્ષા લેવા છે
આવ્યા. દેવી શક્તિથી ઘણાં ભયંકર રૂપે વિકુ ડરાવવા લાગ્યા પણ કામદેવ પિતાના છે ભીષણ ધ્યાનમાં નિશ્ચલ રહ્યો. રાક્ષસનું રૂપ લઈ હાથમાં પકડેલી વિકરાળ તલવાર ઉગામી ભીષણ આંખે ચડાવી બેલ્ય. ધૂર્ત, આ ધર્મને ડોળ મૂકી દે ને નહિંતર એક જ છે
ઝાટકે મારી દુર્થીનથી ગતિમાં જાઈશ. પણ કામદેવ તે મક્કમ રહ્યા. પ્રહાર કર્યા ને છે ખડગન વળી લેહી વહેવા લાગ્યું. પણ કામદેવ મકકણ રહ્યા. એવા ઘણું ઉપસર્ગ કર્યા I પણ કામદેવ વધુને વધુ ભગવાનનું સ્મરણ કરતા ગયાં. અંતે દેવ થાકયે પ્રગટ થઈ કે હાથ જોડી બોયે એ શ્રાવક તમે ખરેખર માયારૂપી પૃથ્વીને ખેડવામાં હળ સમાન છે છો મહાવીર પ્રભુએ કથન કરેલા ધર્મમાં આસકત છે તો ખરેખર ધમી છે તમારૂં
આવું સુદઢ સમકિત જોઈ મારું અનાદિ કાલિન મિથ્યાત્વ નાશ પામ્યું અને મને પણ સમ્યકત્વની પ્રાપ્તિ થઈ, તમારા ધર્માચાર્ય મહાવીર પ્રભુ છે પણ મારા ધર્માચાર્ય તે તમો જ છે તમને ધન્ય છે. તમે કૃત પૂન્ય હો મેં ઘણું અપરાધ | કર્યો છે મને ક મા આપજે દેવ ખાલી આવ્યા હતા અને સમ્યફવ લઈને ગયો પછી છે | ત્યાં પ્રભુ મહાવાર પધાર્યા ત્યાં કામદેવ શ્રાવક સમવસરણમાં જઈ પ્રભુને વાંદી ઉભા હતા
ત્યાં પ્રભુ મહાવ.ર લાખો મનુષ્ય ને કોડે દેથી ભરી પર્ષદામાં કામદેવ ગઈ રાત્રે આવા ઉપસર્ગ સહન કર્યા પ્રભુએ તેની દઢતા વખાણું અને ગોતમ આદિ સાધુઓને ઉદ્દેશીને કીધું એક શ્રાવ આવા ઉપસર્ગ સહી શકે છે તો તમારે અનેક ગણ ઉપસર્ગો સહન કરવા તૈયાર રેવું જોઈએ. કામદેવ ૧ માસની સંખના કરી પહેલા દેવલોકમાં ગયા ૪ 1 પલ્યોપમવાળા દેવ ત્યાંથી મહાવિદેહ ચેત્રમાં જન્મ લઈ મોક્ષે જાશે એજ.