________________
આ વર્ષ ૮ અંક ૩૯-૪૦ તા. ૧૧-૬-૯૬ : .
૮૯૭ હેય તે ભવભિનદી જીવ છે તેમ જાણી શકાય છે. તે માટે કહ્યું પણ છે કે
“ક્ષુક લેભરતિદીને, મત્સરી ભયવાન શ8: અો ભવાભિનન્દી સ્થાનિકૂલારમ્ભ સંગત છે
અર્થાતુ- “જે સુદ્ર, લેભી, દિન, મત્સરવાળે, ભયવાન, શઠ, અજ્ઞાની અને નિષ્ફત આરંભકરનારે જીવ છે તે ભામિની કહેવાય છે.”
આવા ભવામિનીને ભગવાનની તારક આજ્ઞા શા માટે ન આપવી? તે અંગે કહે છે કે- તે જીવેના અનુગ્રહને માટે જ, તેમના હિતને મારા કાણા આપવી ગ્ય નથી. તે અંગે કહ્યું છે કે
અપ્રશાન્તમતૌ શાસ્ત્ર સદભાવપ્રતિપાદનમાં દેષાયાભિનદીણે, શમનીયમિત વરે છે
અર્થાત-જની મતિ પ્રશાત-સ્થિર ન હૈ' ની તે ના આવતા–ચઢતા જવર-તાવવાળાને તાવ દૂર કરવા અહિતને માટે જ થાય છે.”
આ જ વાતને કાચા ઘડામાં પાણી નાંખવાના દષ્ટીન . આમે ઘડે નિહિત્ત, જહા જલે તે ઘડ વિસેઈ કા. ઇય સિદ્ધિતરહર્સ, અમ્પાહાર વિસેઇ
એટલે કે-જેમ કાચા માટીના ઘડામાં નાંખેલું જલ, તે જલને અને ઘડાને જ વિનાશ કરે છે તેમ અયોગ્ય આત્માને આપેલું સિદ્ધાતનું રહસ્ય તેને આધારભૂત આત્મ. તે-તેને જ વિનાશ કરે છે. અર્થાત તેનું અહિત કરે છે.”
માટે ભગવાનના શાસનનાં રહીને કાચા પાર જે કહ્યો છે કે જેને તેને પચે નહિ, તેના માટે તે ત૫–જપાદિ કરી ઘણી યોગ્યતા મેળવવી પડે, તે પછી તે રહસ્ય અપાય તે આત્મામાં પરિણામ પામે અને અનેકને લાભદાયી બને. બાકી જેને તેને આપવાથી શું નુકશાન થયું છે તે આજે પ્રત્યક્ષ દેખાય છે.
આ જ કારણથી અયોગ્ય અને આ આજ્ઞા ન આપવી એ જ તેઓ ઉપરની સાચી માવ કરૂણા છે. અને આ કરૂણાથી જ તેઓના અહિતનું નિવારણ કરી શકાય છે, અહિત થતું અટકાવી શકાય છે માટે તે કરૂણા એકાન્ત પરિશુદ્ધ છે, અને તેથી કરીને જ સારી રીતે વિચારપૂર્વક, હેયે પાદેયને જાણીને હેયના ત્યાગ અને ઉપાદેયમાં આદર પૂર્વક પ્રવૃત્તિ કરવાથી અવિરાધનાનું ફળ આપનારી છે. પરંતુ ” આ કરૂણમાંદાને