________________
-
૨૨૪ ૧.
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
તે શ્રી અરિહંત પરમાત્માદિની પ્રાપ્તિ થવાથી હું તેઓની સેવા ગ્ય-લાયક થાઉં. તેઓની પરમતારક આજ્ઞા પાળવાને લાયક થાઉ, તેઓની ભક્તિ વડે યુકત થાઉં અને અતિચાર રહિતપણે તેમની આજ્ઞાને પારગામી , થાઉં. અર્થાત્ તેમની આજ્ઞાનું નિરતિચાર પણે પાલન કરી ભવના પારને ઉતરનારે થાઉં. '
આ પ્રમાણે દુષ્કતની ગર્તા કહી. હવે સુકૃતની અનુમોદનાને કહે છે. - સંવિગે જહાસતીએ સેમિ સુકાં. આણુમેમિ સવૅસિં અરહંતાણું અણુઠ્ઠાણું. સસિં સિદ્ધાંણું સિધભાવ. સસિ આયરિઆણું આયારે. સલૅસિં ઉવજજાયાણું સુરપયાણું સન્વેસિ સાહેણું સાહુકિરિઅં. સવેસિં સાવગાણું મુકખસાહણુગે. સવૅસિં દેવાણું, સસિં જીવાણું, દેઉકામાણું કાણસયાણું મગસાહણ જોગે.
સંવિગ્ન એટલે કે મિક્ષને જ અથી થયેલે એવે હું મારી શકિત પ્રમાણે સુકૃતને સેવું છું. તે આ પ્રમાણે-સર્વે શ્રી અરિહંત પરમાત્માના ધર્મકથા 6 અનુષ્ઠાનની હું અનુમંદના કરું છું. તે જ રીતે સઘળાય શ્રી સિધ્ધ ભગવંતેના અવ્યાબાધાદિ સિધિપણને, સઘળાય શ્રી આચાર્ય ભગવંતેના જ્ઞાનાચારાદિ આચારની, સઘળાય શ્રી ઉપાધ્યાય ભગવં તેના દ્વાદશાંગી રૂપ સૂત્ર પ્રદાનની, સઘળાય શ્રી સાધુ ભગવંતની સ્વાધ્યાય-દયાનાદિ શુભ ક્રિયાઓની, તથા સઘળાય શ્રાવકેના વૈયાવચ્ચાદિ મે ક્ષ સાધનના શેની હું અનુમોદના કરૂં છું. તે જ રીતે સઘળાય ઈ-દ્રાદિ દેના અને આસન ભવ્ય (જેને મેક્ષ નજીકમાં છે) અને શુધ આશયવાળા સઘળા ય જીના કુશલ અનુષ્ઠાનની એટલે કે માર્ગાનુસારીપણાના અનુષ્ઠાનની હું અનુમોદના કરું છું તેવી રીતે ગુણઠાણાને પામતા કે પામવાને પ્રયત્ન કરતા અનભિગ્રહી એવા મિયાદષ્ટિ જવાના માર્ગ સાધન ગની પણ અનુમોદના કરૂં છું.
હાઉ એસા અણુઅણ સમં વિહિપુવિઆ, સન્મ સુધાસયા, સમ્ર પડિવનિરુવા, સમ્મ નિરઇઆરા, પરમગુણજનઅરહંતાઈ સામર્થીઓ. અચિતસત્તિજુતા હિ તે ભગવતે વીઅાગા સવણુ, પરમકલાણું પરમકલાણુહિક સત્તાણું. મૂઢ અ મિહ પાવે અણાઇમાહવાસિએ, અણુભિને ભાવ, હિઆહિઆણું અભિને સિઆ, અહિઅનિવિરે સિઆ, હિઅપવિત સિઆ આરાહગે સિઆ, ઉચિઅપડિવીએ સવસાણું સહિઅંતિમ ઈચ્છામિ
સુકકડું, ઈચ્છામિ સુકકડ; ઈચ્છામિ સુકકોં. - પરમ ઉત્કૃષ્ટ ગુણેથી યુકત એવા શ્રી અરિહંત પરમાત્માદિના શ્રેષ્ઠ સામર્થ્યથી મારી આ અનુંસેદના, સૂત્રમાં–આગમમાં કહેલી સમ્યક વિધિ મુજબની થાઓ, કમને