________________
ચિરંતનાચાર્ય વિરચિત
૬ શ્રી પંચ સૂત્ર છે
|| ભાવાર્થ લખનાર
–પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શન વિજયજી મ. | [ ક્રમાંક-૩] '
"
[મૂળ અને ભાવાર્થ ]
શ્રી નિયુકિતકાર શ્રી ભદ્રબાહુવામિ મહારાજાએ “
મિચ્છામિ દુક્કડ પઠને અર્થ આ પ્રમાણે કહ્યા છે.
“મિતિ મિઉમઘવન, ૨છુ નિ ય દેસાણ છાયણે હેઇ. “મિ નિ ય મેરાએ ક્રિએ, “દુ તિ શુગ૨છામિ અપાયું. “ક” તિ કઠમે પાર્વ, “ડ” તિ ય ડેખિત ઉવસમેણું. એસે મિચ્છાદુક્કડપયફખર ન્હો સમાસેણું"
મિ-મૃદ-કમળપણથી છા–દને ઢાંકનાર-દોષથી પાછા ફરીને, “મિ'-' મર્યાદામાં રહેલે, “હું'- આત્માની દુગછા કરું છું, કેવા આત્માની ? – મેં જે પાપ કર્યું છે તેવા કેવી રીતે “ડમ–ઉપશભાવ પામીને આ મિરછામિ દુકકડ” પદા. રોને સંપથી અર્થ છે.
હેઉ મે એસા સમ્મ ગરિહા. હેઉ એ અકરમુનિઅમો. બહુમય મામેઅંતિ, ઇઅછામિ આણુસરિઠ, અરહંતાણુ ભગવંતાણું, ગુરુનું કલાણુમિત્તાકુંતિ. હાઉ મે એ એ હિં સંગે. હેઉ મે એસા સુપત્થણું. હાઉ મે ઇW બહુમાણે. હ9 મે ઈઓ મુકખબીઅંતિ
ઉપર જણાવેલી મારી એ ગહ ભાવરૂપ થાઓ અને મારે ફરીથી તેવું પાપ ન કરવાનો નિયમ છે. આ બન્ને બાબત મને બહુ સંમત છે અને એથી જ હું અનંત ઉપકારી શ્રી અરિહંત ભગ્રંવંતેની તથા કલ્યાણમિત્ર એવા ગુરુ ભગવંતની હિતશિક્ષાને વારંવાર ઈરછું છું.
આ બી અરિહંત પરમાત્માદિની સાથે મને ઉચિત એગ પ્રાપ્ત થાઓ. મારી આ શ્રી અરિહંત પરમાત્માદિના સંયેગવાળી પ્રાર્થના સારી રીતે સફળ થાઓ. આ પ્રાર્થ. નાને વિષે મને બહુમાન-હર્ષ ઉત્પન થાઓ. તથા આ પ્રાર્થનાથી મને માના બીજરૂ૫ શુભાનુબધી કમ અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાઓ.
પત્તો સુ એએસુ અહં સેવારિણે સિઆ. આણુરિહે સિઆ. પડિવરિજીત સિઆ. નિરઇઆરપારગે સિઆ.