________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
છે તે બટું કરું છું એમ પણ માનતા નથી. તમને અધર્મ કરતાં દુખ થતું હોય કે એ છે
વાત શકય નથી– “હું કે પાપી છું ! જ વ્યાખ્યાન સાંભળું છતાં હજી મને જચતું ?
કેમ નથી ? વળી. “અધર્મ કરતાં દુઃખ થવું જ જોઈએ, હું ખોટું કરું છું તેમ લાગવું ; 5 જ જોઈએ તે જ ધર્મ જચશે અને સાચી રીતે કરવાનું મન થશે.” | માટે જ આ મહાત્મા કહી રહ્યા છે કે, સુખ મેક્ષમાં જ છે. સંસારમાં સુખ છે ?
જ નહિ, સંસારના સુખને સાચું સુખ કહેવું તે સુખ શખનો વ્યભિચાર છે. સંસારના છે. જ સુખમાં મજા કરે તે મરીને કયાં જાય? સંસારનું સુખ ભોગવવા અને પૈસા મેળવવા , 1 પાપ કરે અને તેનું દુઃખ પણ ન હોય તે મરીને ક્યાં જાય ? “આ ખોટું કરૂં છે છે હું આવું દુખ હોય તે હજી સદગતિ થવાની સંભાવના છે. ૧ પ્ર૦ અનીતિ કરે અને તેનું દુખ રાખે તે બે સાથે કયાં સુધી ચાલે ? છે ઉ૦ નફફટને તેને બાપ પણ કહે કે, આને શિખામણ પણ ન અપાય. ઘરમાં ય 8
ન માને તેને નઘરોળ” કહેવાય છે. તે હું તમને એવા કહું? { આ કાળમાં અનીતિ વગર ચાલે તેમ નથી તેમ મારી પાસે હા પડાવવા આવે છે 1 તે તેની વાતમાં હુ. હા ન કહું. તે તે મને પણ બનાવવા આવે છે. તેને ધમ ન છે 1 જચે તે મારો વાંક નથી. તે તે ભગવાનનું ય માનતું નથી તે અમારૂં ન માને તેમાં 5 નવાઈ નથી.
મોક્ષે જ જવું જોઈએ આમ સમજાવવા છતાં ય મોક્ષમાં જવાની ઈચ્છા ન થાય છે 1 તે તે માને કે હું ભારે કમી છું. મારૂં ભારે કર્મ હલકું ન થાય તે ધમ લાભ ન ૨ 8 કરે આટલું પણ જે સમજી જાવ તે અંદગી કાલથી સુધરી જાય. આજ સુધી કર્યું તે છે
કર્યું. હવે ખાટું નથી કરવું હાથથી છેટું કરતાં હાથ કાપે, હે યાશી ખોટું કરતાં હિયું કંપે તેને આસ્તિક કહ્યો છે. જે હાથથી દાન દેવાનું તે હાથે કેઈને લુંટાય? જે છે
જીભથી ભગવાનના ગુણ ગાઈએ તે જીભથી છેટું બેલી શકાય? તમે કહે કે, અમે છે | ખોટું બોલીએ તે છેટું કરીએ છીએ માટે અમારે ધર્મ દીપ નર્થ. અમારા ધમે ! છે તેમ કહ્યું નથી. અમે તે પાપી છીએ આવું જે બેલશે તે ધર્મનો મહિમા વધશે કે ધર્મને મહિમા ઘટાડે નહિ તેટલી ભલામણ.