SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણેાપાસક રત્ના વિશેષાંક આપી અમારા જોમ-જુસ્સા વધાર્યા છે તે પણ ભૂલી શકતા નથી. ધાર્મિક વહીવટ વિચાર’ નામની શાસનના મૂળ ઉપર જે કુઠારાઘાત કરી, હાળવાના પ્રયત્ન કર્યાં તે તેના પણ કરવાના પ્રયત્ન કરવામાં અમે પણ ઊણુા ઉતર્યાં નથી. હતી પણ ઘણાં મનારથા મનમાં જ રાખવા પડે છે તે અવસરે જોઇશું, પુસ્તિકા લખી પ.... શ્રી ચન્દ્રશેખર વિજયજીએ શાસનના શાંત-સિદ્ધાંતિક કય વાતાવરણને જડબા તાડ પ્રતિકાર કરી, સન્માર્ગની રક્ષા અમારી તે ભાવના ઘણી મેટી જરા કાઇએ પરંતુ ૨૦૪૪ કહેવાતા સ`મેલનની નિષ્ફળતાથી વાજ આવેલા ધન્યાસજીએ ધા. વ. વિ.' નામની પુસ્તિકા લખી જે અટકચાળાના પ્રયત્ન કર્યાં પશુ તેમાં ય ચ ફાવ્યા નહિ. તેથી આજના રાજકીય પક્ષોની જેમ લેાકેાને ઉશ્કેરવા જેવા નિમ્ન પ્રયત્ન શરૂ કર્યા. તેમના સ્વભાવને નખશિખ એળખનાર આત્માએ.ની દીઘ દ િતાપણાથી તેમની એકપણ મેલી મૂરાદો બર ન આવી તેથી વધુ તેની ત્રીજી આવૃત્તિ પણ પ્રગટ કરી તે હવે સન્માર્ગે પાછા ફરે તેવી આશા રાખવી નહિ કે તે માટે પ્રયત્નામાં પણ પીછેહઠ જ મળવાની તેમાં શકિતનું દુર્વ્યય જ છે તેના બદલે શાસનપ્રેમી આત્માને સાચુ સમજાવી, સન્માર્ગ માં રાખવા અને તેમના ભ્રમથી સૌને મુક્ત કરવા તે જ ખરેખર સાચા ઉપાય છે, જેમને પેાતાને જ પાતાના વિડલેાના નજીકના જુના, વડિલેાના સ ંમેલનેાના નિચેાના લખાણેા આદિની કિમત ન હોય તેવા બેજવાબદાર થી દૂર રહી, તેમનાથી ખીજા મેાને દૂર રાખવા પ્રયત્ન કરવા તે જ કલ્યાણકર હિતાવહ માગ છે. વર્તમાનની પરિસ્થિતિનું મત્ર દિગ્દર્શન કરાયું છે. વ્યય તે સ્થિર સાવધિતિથી છ છેડાયા અમાશ ઉદ્દેશ તેા શાસનની જ સેવા-ભકિતના છે અને રહેવાના છે. શાસનરગી આત્માઓના સાથ પણ દૈવ મલવાના છે. અમે તે માત્ર નિમિત્તભૂત છીએ, શ્રયના સાચા અધિકારી તે તે જ પુણ્યાત્માઓ છે. જેએ શાસનની આરાધના-રક્ષાપ્રભાવના માટે પેાતાની બધી જ શકિતઓના સદુપયેગ પ્રાણના ભેગે પણ કરી રહ્યા છે- કરવાના પણ છે. અમે તે અમારા કન્યપથથી જરાપણ વિચલિત થવાના જ શાસન સદૈવ જયવતુ રહેવાનુ' જ છે. નથી અને અમારી તા એક જ મંગલ કામના છે કે, પુણ્ય યેાગે મળેલી સઘળી સુંદર શકિતઓના શાસનની જ સેવા-ભકિત-રક્ષા કરવામાં સદુપયોગ કરી સૌ સ્વય' પરમાત્મા રૂપ બની વહેલામાં વહેલા મુકિતપદને પામે, -
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy