________________
* હાજર m
છે જmવિજયસૂરીજેજી મહારાજની ૨ - a ll 3056OUHOY VO PRIKLIO PAUL M Yuldoza
પછીની
MOL BAHU
'*
થ્રેિમચંદ સેંઘજી ગુઢ
૮મંજઈ) હેન્દ્રકુમાર 78 જલાલ tree ,
(૨૪ ક્રેટ) જિચંદ્ર કીરચંદ જૈ6
" (વઢવ). '
જ? ! (જજજ8).
S
• કવાડિક Wપ આજ્ઞાર વિMા . શિઝન - મya a
M
8 વર્ષ: ૮
૦૫ર માગસર વદ-૧૨ મંગળવાર તા. ૧૯-૧ર-૯૫ [અંક ૧૬-૧૭
' 8 પ્રકીર્ણ કે ધર્મોપદેશ કરી
પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા છે ૨૦૪૩, અષાઢ સુદ-૧૦ ને સોમવાર, તા. ૬-૭–૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, 8 મુંબઈ –૬. (પ્રવચન ૬ ઠું)
[ગતાંકથી ચાલુ) (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે છે ક્ષમાપના–
-અવ૦). આ સંસારનું સુખ કેવું છે? નરકમાં અને તિય"ચમાં લઈ જાય તેવું છે. તે સુખ મજેથી ભેગવે, મરતાં સુધી ન છોડે તે તે નરકે કે તિર્યંચગતિમાં પણ જાય છે 8 તેમ ખબર છે? તમે જે સુખ ભોગે છે તે દગતિનું કારણ બને તેવું છે કે છે છે સદગતિનું કારણ બને તેવું છે ? શ્રાવક સંસારનું સુખ ભોગવવાં છતાં ય દુર્ગતિમાં ન R ન જાય તેનું કારણ શું? તે સુખ ભોગવવા માટે નથી ભેગવતે પણ કર્મવેગે ભેગવવું તે પડે માટે ભેગવે છે તે પણ રાજીથી નહિ પણ નારાજીથી. આ વાત સમજવા આજ્ઞાન { સમજવી પદ્ધ ને ?
ભગવાનની આજ્ઞા મુજબ ધમ કરે તે બધા મોક્ષના જ અથી હોય. તેને ગમે છે છે તેટલું સંસારનું સુખ મળે તે ય તેના ઉપર રાગ ન થાય. કર્મને તે સુખ ભોગવવું ! 8 પડે તે રાગથી ન ગવે પણ દુખપૂર્વક ભોગવે. આ વાત તમે સમજી શકે છે ને??
તમે સંસાર છોડતા નથી તે છોડ નથી માટે કે છૂટ નથી માટે નથી ? હું છોડતા ? જે શ્રાવક હોય તેને માટે કહી શકાય કે તેનાથી સંસાર છૂટ નથી માટે