SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ * હાજર m છે જmવિજયસૂરીજેજી મહારાજની ૨ - a ll 3056OUHOY VO PRIKLIO PAUL M Yuldoza પછીની MOL BAHU '* થ્રેિમચંદ સેંઘજી ગુઢ ૮મંજઈ) હેન્દ્રકુમાર 78 જલાલ tree , (૨૪ ક્રેટ) જિચંદ્ર કીરચંદ જૈ6 " (વઢવ). ' જ? ! (જજજ8). S • કવાડિક Wપ આજ્ઞાર વિMા . શિઝન - મya a M 8 વર્ષ: ૮ ૦૫ર માગસર વદ-૧૨ મંગળવાર તા. ૧૯-૧ર-૯૫ [અંક ૧૬-૧૭ ' 8 પ્રકીર્ણ કે ધર્મોપદેશ કરી પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા છે ૨૦૪૩, અષાઢ સુદ-૧૦ ને સોમવાર, તા. ૬-૭–૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, 8 મુંબઈ –૬. (પ્રવચન ૬ ઠું) [ગતાંકથી ચાલુ) (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે છે ક્ષમાપના– -અવ૦). આ સંસારનું સુખ કેવું છે? નરકમાં અને તિય"ચમાં લઈ જાય તેવું છે. તે સુખ મજેથી ભેગવે, મરતાં સુધી ન છોડે તે તે નરકે કે તિર્યંચગતિમાં પણ જાય છે 8 તેમ ખબર છે? તમે જે સુખ ભોગે છે તે દગતિનું કારણ બને તેવું છે કે છે છે સદગતિનું કારણ બને તેવું છે ? શ્રાવક સંસારનું સુખ ભોગવવાં છતાં ય દુર્ગતિમાં ન R ન જાય તેનું કારણ શું? તે સુખ ભોગવવા માટે નથી ભેગવતે પણ કર્મવેગે ભેગવવું તે પડે માટે ભેગવે છે તે પણ રાજીથી નહિ પણ નારાજીથી. આ વાત સમજવા આજ્ઞાન { સમજવી પદ્ધ ને ? ભગવાનની આજ્ઞા મુજબ ધમ કરે તે બધા મોક્ષના જ અથી હોય. તેને ગમે છે છે તેટલું સંસારનું સુખ મળે તે ય તેના ઉપર રાગ ન થાય. કર્મને તે સુખ ભોગવવું ! 8 પડે તે રાગથી ન ગવે પણ દુખપૂર્વક ભોગવે. આ વાત તમે સમજી શકે છે ને?? તમે સંસાર છોડતા નથી તે છોડ નથી માટે કે છૂટ નથી માટે નથી ? હું છોડતા ? જે શ્રાવક હોય તેને માટે કહી શકાય કે તેનાથી સંસાર છૂટ નથી માટે
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy