________________
- જ્ઞાન ગુણ ગંગા – (ગતાંકથી ચાલુ)
-પ્રાગ ના હાથ મા લઇ otવર્તમાન વીશીના શ્રી તીર્થકર પરમાત્માના માતા-પિતાના નામની વ્યુત્પનિઃ (અભિધાન ચિંતામણિ-પ્રથમખંડ)
પિતાના નામની વ્યસ્પત્તિ : (૧) “નાભિ નહત્યન્યાયિને હકારાદિભિનીતિભિરિતિનાભરત્યકુલકર.” હકાર આદિ નીતિઓથી જેઓ અન્યાય કરનારાઓને દંડ-શિક્ષા કરતા હતા તે અન્ય કુલકર કી નાભિરાજા શ્રી ઋષભદેવ સ્વામિ ભગવાનના પિતા.
(ર) “જિતશત્રુ : “જિતા શત્રડનેન – જીતી લીધા છે શત્રુરાજાએ જેમણે તે જિતાત્રુ રાજા, બીજા ભગવાનના પિતા. - (૩) “જિતારિઃ “જિતા અને- જીતી લીધા છે વરીએ જેમણે તે જિતારિ રાજા, ત્રીજો ભગવાનના પિતા.
(૪) સંવરઃ સંવૃતીન્દ્રિયાણિવશ કરી છે ઈ િજેમણે તે શ્રી સંપર રાજા. એ થા ભગવાનના પિતા.
(૫) મેઘઃ સકલસર્વસંતપહરણુમેઘ ઈવ' - સઘળાય અને સંસારરૂપી સંતાપ દૂર કરવામાં મેઘની જેવા મેઘરાજ. પાંચમાં ભગવાનના પિતા
(૬) ધર ધરતિ ધાત્રીમ' - ધારણ કરી છે પૃથ્વીને જેઓએ તે શ્રી ધર્મ નામના પતિ છઠ્ઠા ભગવાનના પિતા.
(૭) પ્રતિષ્ઠા પ્રતિષ્ઠતિ ધમકી... ધર્મકાર્યોમાં એ સ્થિત સ્થિર રહે છે તે શ્રી પ્રતિષ્ઠ નામના પૃથ્વી પતિ સાતમા ભગવાનના પિતા.
(૮) “મહાસેલનરેશ્વર મહતીપૂજ્યા નાડસ્પેતિ મહાસન સ ચાસી નરેશ્વર- મેટી પૂજવા લાયક છે સેના જેમની તે મહાસેન. તેના જે નવર. તે મહાસેન નરેશ્વર. આઠમા ભગવાનના પિતા
' (૯) “સુગ્રીવા શોભના ઝીવાડ - શોભાયમાન છેગ્રીવા ગરદન જેમની તે શ્રી સુગ્રીવ રાજનવમા ભગવાનના પિતા.