________________
૨૧૮
.
- શ્રી જૈન શાસન [અઠવાડિક) છે
* *
*
-
1
દયથી કે પુણ્યદયથી થાય? | પ્રવ- ગૃહસ્થ છે માટે અનર્થદંડમાં ન જાય પણ અર્થદંડમાં તે રહે ને ?
ઉં- અથડને ય તે પાપ માને કે પુણ્ય માને ? તમારી સાધુ થવાની શક્તિ ! છે નથી માટે ઘરમાં બેમ છે પણ ઘરમાં રહેવું તે પાપોદય કહેવાય કે પુણ્યદય કહેવાય છે
પ્ર- મેહનીયમાં ફાટ ન પડે તો? :
ઉ૦-મહનીયમાં ફાટ આપણે પાડવાની છે. તે માટેની મહેનત પણ આપણે જ છે છે કરવાની છે. B - દુનિયાના સુખની ઇચ્છા શાથી થાય છે? સારું સારૂં ખાવા-પીવાની, પહેરવાછે એઢવાની, મોજમજાકિની ઈરછ શાથી થાય છે? મોહથી ને? તે મેહ કે લાગે છે? 8 તમે કહે છે કે બહુ મીઠે લાગે છે. પૈસા મેળવવા તમારે મન નીતિ શું કે અનીતિ છે છે શું સાચું શું ને ખોટું શું ? પૈસા મેળવવા તે જે કરવું પડે તે કરાય. સગા ફૂ 8 મા-બાપને પણ ઠગે છે. કારણ તમને ભાન જ નથી ! ભાન હેત તે ખબર પડી કે
મેહે અમને કેવા ગાંડા બનાવ્યા છે. જે દરિદ્રી હોય અને સંતોષી છે કે મારે કાંઇ છે જોઇતું નથી તે તેને મહાપુણ્યશાલી કહીએ છીએ. શ્રીમંત હોય અને પૈસા કમાવવા છે 8 બસ્તિ કરે તે તેની દયા આવે કે તે સુખી લાગે? આજની દુનિયા જે દેડા દેડ છે કરે છે તેથી સુખી લાગે છે કે દુખી લાગે છે? તમને કેટલા પૈસા મળે તે શાંતિ છે થાય? તમે બધા વેપાર ન કરે તે ભૂખે ન મરે! શું તમારી પાસે આજીવિકા હવા છે છે છતાં ખૂબ પૈસાવાળા થવા વેપાર કરે છે તે પ્રતાપ કે છે ? મેહને, તેને મેહનો 8 છે ભય લાગ્યો છે તેમ કહેવાય ? છે . પ્ર... મેહબે મરમ કરવાને સરળ ઉપાય શો?
'- આજે કહું છું તે સમજી જાવ તે મહ નરમ પડે તે માટે મેહને 8 બરાબર ઓળખી લેવા પડે મેહ અનેક રૂપે આપણને વળગેલે છે, તેને ભય લાગ છે છે જે ઈએ. ‘આજે ઘણું છ મહથિી પ કરે છે અને ધર્મ કરી કરીને મહિને જ { પુષ્ટ કરે છે.
દુનિયાનું સુખ ગમે તે મેહ છે. દુનિયાની સંપત્તિ ગમે તે છે મહે છે. તે છે | સંપત્તિ મેળવવાનું મન થાય તે ય મહ. તે સંપત્તિ મળે અને આનંદ થાય તે ય છે
મહ! તે દુનિયાનું સુખ અને સંપત્તિ મેળવવા જ ધર્મ કરે તે મોહથી જ ધર્મ કર્યો ? [ કહેવાય ને? તેનાથી મેહની જે પુષ્ટિ થાય ને? દુનિયાના સુખ-સંપત્તિ ઈચ્છા થાય,