SearchBrowseAboutContactDonate
Page Preview
Page 895
Loading...
Download File
Download File
Page Text
________________ - વર્ષ ૮ : અંક ૪૧-૪૨ તા. ૨૫-૬-૯૬ : તરીકે જ અજમાવે છે. આ પછી તેઓ સ્વયં દીક્ષિત બને છે અને ચાર વાતો છે કમીને ક્ષીણ કરવાને માટે અનુપમ કેટિની અપ્રમત્તદશાને સેવે છે. કેવલેરાનની પ્રાપ્તિ 8 પૂર્વ અને દીક્ષિત થયા બાદ કોઈ કાળે તે તારકના આસમાએ છઠ્ઠા ગુણસ્થાનકથી ઓછી છે પરિણામોવાળા બનતા જ સ્થી, દ્રવ્યથી છડું ગુણસ્થાનક અને ભાવથી નીચેનું ચુર્ણ ? સ્થાનક, એવું કદી પણ એ તારકાના આતમાઓને માટે બનતું નથી. અંકમરભાવ છે આ પૂર્વકની તપશ્ચર્યા અને ઉત્કટ ઇયાન આદિના વેગે ચાર ઘાતી કર્મોને ક્ષીણ કરી, કેવ છે સાન પામતાની સાથે જ, તે તારકોના આમા જગદ્ધારકે ધમર્તીથની સ્થાપન કરે છે. શ્રી તીર્થકર નામકમના ઉદયને તે તારકો દ્વારા અનુપમ કેટિની રંગદ્વારની છે પ્રવૃત્તિ થાય છે. આ પછીથી જયારે તે તારકે નિર્વાણ પામે છે, ત્યારે પણ તે તારકાએ 1 સ્થાપેલા ઉદ્ધારક માર્ગના રક્ષકો અને પ્રચાર્ક મેટી સંખ્યામાં વિદ્યમાન હોય છે અને એથી એ નારક શ્રી સિદ્ધિગતિને પામવા છતાં પણ તે વર્ષનાં વર્ષો સુધી એ તારકે છે સ્થાપેલા શાસનનું અવલંબન પામીને સંખ્યાબંધ આત્માએ પોતાનું વાસતવિક કલ્યાણ છે સાધી શકે છે. આવા જગતના પરમ તાસ્ક આત્માઓના વયવનાદિ પાંચ પ્રસગે છે દિવસે “ક યાણક તરીકે ગણાય તે સ્વાભાવિક જ છે. છે ગુરૂઓના સ્વગદિનની ઉજવણી થવી જોઈએ પણ બીજા દિનની નહિ. અન્ય આત્માઓને માટે આવી નિયતતા રહેતી નથી. અન્ય ચરમશરીરી. 8 આત્માઓ માટે પણ એ નિયમ નથી કે તેઓ અંતિમ ભવમાં આવે ત્યારે ત્રણે છે એ સહિત જ હોય અગર તે તેઓ સમ્યગ્દષ્ટિ જ હૈય, અન્ય ચેરમશરીરી છે 8 આત્માઓના અંતિમ ભવની સઘળી જ ક્રિયાઓ ઉચિત હોય, એ પણ નિયમ નથી. છે. અન્ય ચરમ શરીરી આત્માઓના પરિણામમાં, તેઓ દીક્ષિત બન્યા બાદ પણ ઢીલાપણું છે Kત જ આવે અગર તે તેમનું પતન ન જ થાય, એ નિયમ નથી. આથી વિવેકથી 8 આ પરિપૂર્ણ શ્રી જૈનશાસન જેની–તેની પૂજા કરવાનું અગર તે જે-તે દિવસની આરાધના છે 8 કરવાનું ફરમાન કરતું નથી. શ્રી જેનશાસનની સઘળી પ્રવૃત્તિ અને સઘળીય વિધાને છે વિવેક પૂર્વકનાં છે. એ વિવેક અન્યત્ર શેથી પણ જડે તેમ નથી. શ્રી જિનેશ્વર- ૪ | દેવના આભાઓ તે વે ત્યારથી મુક્તિ પામે ત્યાં સુધી દોષરહિત જીવનને જીવના છે હોય છે અને એ તારકેન સઘળાય ગુણોને સદુપગ જ થાય છે. આથી એ તારકેના છે આત્માઓના યુવાદિ દિવસે ઉજવાય છે તે બરાબર છે, પરંતુ બીજા આત્માઓને ન માટે તેવી પ્રવૃત્તિ કરવી એ કઈ પણ રીતિએ ઉચિત નથી. વર્તમાન શાસનના સ્થાપક PS
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy