________________
ભાભર નગર મહેન શ્રી સુનિ સુવ્રતસ્વામિ જિનાલય શતાબ્દિ વર્ષ ૪ શ્રી ભાભર તીર્થની ચાત્રાર્થે પધારો
પ્રતિષ્ઠા દિન.વિ. સ. ૧૯૫૨ શ્રાવણ સુદ ૧૦ શતાબ્દિ દિન. વિસ'. ૨૦પર શ્રાવણ સુદ ૧૦
રહ્યા છે.
ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણુરૂપ શ્રી ભાભરનગરની ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયને સે। વર્ષ પૂર્ણ થ આ પ્રસંગે સકળસલની સમક્ષ ભાભરના ધમ પરિચય ટૂંકમાં પ્રસ્તુત છે. ૧૦૦ વ પ્રાચીન મંદિરથી મ"ડિત ભૂમિ તીથ સ્વરૂપ ગણાતી હોવાથી . સકળ સધને તીસ્વરૂપ ભાભરનગરના જિનાલયાના દર્શન પૂજન નિમિત્ત પધારવા ભાવભીનુ આમંત્રણ છે.
પાંચ જિનાલયા : ૧. મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦ વર્ષo ૨. શ્રી શાંતિ નાથ સ્વામી જિનાલય ૩. શ્રી શખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ૪. શ્રી વાસુપુજ્ય સ્વામી જિનાલય ૫. શ્રી સંભવનાથ સ્વામી જિનાલય,
:
ધમ સ્થાને શ્રાવક શ્રાવિકા સધની આરાધના માટેના આય બિલ શાળા, ભાજનઢાળા,
ભવ્ય ઉપાશ્રયા,
પાંજરાપાળ જીવદયાની ચૈાત જલતી રાખતી પાંજરાપોળમાં ડાયમ માટે નાના મેટા ૧૫૦૦ ઢારને આશ્રય મળતા હોય છે. અને દુકાળના વર્ષીમાં ૨૫૦૦ જેટલા ઢારને આશ્રય મળતા હોય છે.
જ્ઞાનમદિર : શ્રી શાંતિચન્દ્રસૂરીશ્વરજી જૈન પાઠશાળા-જ્ઞાનદિર જૈમ બોર્ડીંગ આદિ સસ્થાઓ દ્વારા સમ્યગ્ જ્ઞાનની અપૂર્વ જ્યાત જલતી રહે છે.
ભાભરનગરને અનેક રીતે ધમ સમૃધ્ધ બનાવનારા ગુરૂ ભગવાતા તરીકે ધર્માંદાતા પરમાપકારી પૂ. બુધ્ધિવિજયજી મ. સા. તથા પૂ. ૫. શ્રી તિલકવિજયજી મ. સા. પૂ. આ. શ્રી શાન્તિચન્દ્ર સૂ. મ. તથા પરમ વાત્સલ્યનિધિ પૂ. આ. શ્રી કનકપ્રભ સૂ. સ. ના ઉપકાર ભૂલી શકાય એવે નથી.
તા.ક. ભારે
આવવા માટે અમદાવાદ પાલનપુર-ડીસા-શ'ખેશ્વર-બીલડી-વાવ થરાદથી બસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલુ છે. ભાભર તીથની યાત્રાએ પધારે.
મું. ભાભર, તા. દીઓદર જી. બનાસકાંઠા (ઉ. ગુજરાત)
અમારા શ્રી સથે આ શતાબ્દિ મહાત્સવ વિરાટ સ્વરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનુ નક્કી કર્યુ છે.
સૌજન્ય : શ્રી જૈન શાસન સેવા મંડળ (ભાભર) મુંબઇ ફ્રાન ૮૪૨૬૯૭૧