________________
છે વર્ષ ૮ અંક ૩૪ તા. ૩૦-૪-૯૬.
I ! ૭૯૯. કેન્દ્રિય વધ અને માંસાહારનેનરકનાં કારણ કહ્યાં છે. રાત્રિભોજનને પણ નરકનું દ્વાર કહ્યું છે. { મથી રાશિ જન કરે અને હું કરું છું તે છેટું કરું છું તેમ પણ ન માને તે જીવન 5મોટે ભાગે નરકગામી હોય. આજે કેટલા જેને રાત્રિભોજન કરે છે? સુખી પણ જેને આ રાત્રિભોજન કરે ને ? તમને બધાને દાડે નથી મળતું માટે રાત્રે ખાવ છો ને?
' અર્થ અને કામને ભૂંડા ન માને, મિક્ષ માટે ધર્મ ન કરે, મને ન ઝંખે તે ન સમક્તિી જ નથી. તે ગમે તેટલે ધર્મ કરે તે ય તે ધર્મ કરીને સંસારમાં રૂલવાને છે. ૫ - આજે કોઈ નનું ઘર ભાગ્યે જ મળે કે જેના ઘરમાં રાત્રિભોજન ન થતું ? છે હેય. ધર્મની બાબતમાં ઘણું અજ્ઞાન વ્યાખ્યું છે. કદાચ મા-બાપ પતે નહિ કરતી | ૪ હેય પણ છાકદિને કરાવે છે. તેવા છ રાત્રિભોજનના ત્યાગી હોય તે ય બેટા ? છે છે. છોકરા રાત્રિભોજન કરતાં હોય તે કહે નહિ કે-દિકરા! ત્રિભૂજન ન થાય
ભગવાન કહી ગયા છે કે, રાત્રે મઝેથી જતે તે મોટે ભાગે નરકે જ જાય. તને શું ? વધે છે કે રાત્રે જમવું પડે છે ?” આટલું સમજાવવા છતાં ય જે તે ન 4 માને તે છે દિકરાદિ ઉપર મા-બાપને પ્રેમ થાય ખરા ! R., સભા, વિરોધ કરવાની શક્તિ ન હોય તે?
, ઉ. તે જુદી વાત. પણ તેના ઉપર પ્રેમ થાય નહિ ને ?
આ જના મા-બાપ તે ઉપરથી બચાવ કરે છે કે, મારા છોકરાને બહુ કામ રહે છે છે છે, સમય જ મલતું નથી.છોકરા જે કરે છે તે ખોટું કરે છે એવું પણ માનતા K નથી તેવા અને કેવા કહેવાય? “મારે દિકરો મરીને કયાં જશે તેમ પણ તેમને ?
થાય છે ખરૂં? તમને તમારી પણ ચિંતા છે? મારે મરીને ક્યાં જવું છે તે પણ તે નક્કી કર્યું છે? મરવાનું નકકી છે. ક્યારે મરવાનું તે ખબર નથી. પણ મરીને કયાં છે છે જવું તે નકકી કરવું આપણા હાથની વાત છે. માટે શ્રાવકને મરવાને ભય હાય નહિ. છે તે તે મૃત્યુ આવે ત્યારે તૈયાર જ હોય કેમકે તેને વિશ્વાસ છે કે-“મારું ભૂંડું
થવાનું જ નથી. કારણ કે મેં કોઈના ય ભૂંડામાં ભાગ લીધે નથી, કેઈનું ય ભૂંડું છે કર્યું નથી. અને શકિત જેટલું ભલું કર્યું છે. ભગવાન કહી ગયા છે કે, તમારે 8 ગતિમાં ન જવું હોય તે કઈ લઈ જઈ શકે જ નહિ. કર્મ જીવને દુર્ગતિમાં છે લઈ જાય છે. તેમ બેલાય નહિ. કર્મ બળવાન છે કે આપણે આત્મા બળવાન છે?
| તને બધાને પૈસે કેવો લાગે છે? તમારે કેટલા પૈસા જોઈએ છે? જેની ૬ છે પાસે ઘણે ઘણે પૈસે હોવા છતાં તે સુખી કે વેપારાદિ કેમ કરે છે?
સભા એક જાતને નશે છે.
ઉ૦ એમ કહે કે, તે બધા પૈસાને સારો માને છે, મળવવા જે માને છે, છે સાચવવા જેવું માને છે, માટે વેપારાદિ કરે છે. "
(ક્રમશ:).