________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg No. G SEN 84 ર૦ર૦૦૦ession
'HTITUSJUDI
SW . પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૮
છે . સારી રીતે જીવવું હોય તે ઘણે પરિશ્રમ કરવો પડે. પરિશ્રમ કરીને સારી રીતે છે.
જીવવું તેનું નામ ધર્મ 9 ૦ સંસારના છ શેધે છે સુખ પણ તેમની દોટ છે દુઃખ તરફ
જેને દુનિયાનું સુખ ગમે અને દુખ ન ગમે તે બધા સદાકાળ સંસારમાં રહેવાના, મેટે- ભાગે દુખી રહેવાના તે કદાચ સુખી થશે તે ય દુખી રહેવાના કેમકે બીજા પાસે અધિક
સુખ જોશે તેનું તેને મન થવાનું અને તેવું સુખ નહિ મળવાથી દુઃખ જ રહેવાના. આ ૦ સંસારમાં રહેલે વિરાગી કર્મનિર્જરા સાથે અને સાધુપણામાં રહેલો રાગી કમ ; છે નિજર ન સાધે.
જેટલા છ દુઃખના અતિશય દ્રષી બને અને ભૌતિક સુખ ના અતિશય રાગી છે બને તે બધા સંસારમાંજ ૨ખડવા સર્જાયેલા છે. પછી તે ભલેને ભગવાનની છે ઊંચામાં ઊંચી ભકિત કરતા હોય તે પણ તેમને ભગવાન ગમે નહિ, સાધુની છે સુંદર સેવા કરતા હોય તે પણ સાધુને સાચી રીતે માને નહિ, ધર્મની બધી ) ક્રિયાઓ સારી રીતે કરે તે પણ તેમને ધર્મ ને ખપ નથી કેમકે જગતના તે છે બધા છ મહથી અંધ બનેલા છે. તેમને વાસ્તવિક સુખદુઃખના સ્વરૂપની છે
ખબર જ નથી. ૦ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને નેવે મૂકીને ધર્મ કરો તેમાં સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન &
કે સમ્યક્ઝારિત્ર નથી પરંતુ તે ત્રણેની આશાતના છે અને તે ત્રણે અનંતકાળ કે
સુધી ન મળે તેવું પાપ બંધાય છે. 0 સુખને ભેગવવાનુ છેડીને, દુખને ભેગવવાને ઉદ્યમ કરે તેનું નામ જ ખરેખર ? 0 ધર્મ છે. છે . જેને પૈસા ટકાદિ સામગ્રી સારી લાગતી હોય, તેનાથી જ પોતાની મેટાઈ સમજતાં
હોય તે તે બધા જૈન કુળમાં જનમવા છતાં જેના આગેવાન તરીકે ગણાતા હેવા 9
છતાં અસલમાં જૈન નથી. 00000000000000000000000
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) cle. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેહામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ મિસ્ટરીમાં છાપીને તેમાં શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિંહ કર્યું
see eeeeeeeeeeeee