SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮ . ' : શ્રી જૈન શાસન [અઠવાડિક] પાછા લઈ જઈને આ સીતાદેવી તેમને પેલા દેખાય છે તે નંદનવન જેવા સેપી દે . . અતિ રમણીય ઉપવને છે. | આટલું સાંભળતાં જ ક્રોધથી લાલચોળ આ સામે છે તે ઇચ્છા મુજબ વૃષ્ટિ થઈ ગયેલા રાવણે રાડ નાંખતા કહ્યું કે- કરનારા ધારાગૃહો છે. બાયલા ! આ તું શું ભસે છે ? અને હસ ગામિની ! આ ક્રીડા કરવા કેને કહે છે ? તે મને ઓળખે નથી ? માટેના હસોથી શોભતા સુંદર તળાવ છે. મારી તાકાતની હજી તને ભાન નથી? આ બધાં જ ધરતી ઉપર ઉતરી વારંવાર પ્રાર્થના કરીશ એટલે આ આવેલા વર્ગના ખંડ જેવા ઈચ્છા મુજબ સીતા તે મારી જ પત્ની બની જશે. કામક્રીડા કરવાના કામગૃહો છે. હે દેવિ ! (અને રામને તે થોડા દા'ડામાં જ ભૂલી આમાંથી તમારી જયાં પણ ઈચ્છા હોય જશે) અને તે રખડેલ રાંકડા રામ- ત્યાં જઈને આપણે કામક્રીડા કરીએ. (બેલે લક્ષમણ અહીં આવશે ને હું જ તેમને દેવિ ! મારી સાથે ક્રીડા કરવા કયાં ખતમ કરી નાંખીશ. આ છે ?) વિભીષણે કહ્યું કે- હે બધે! જ્ઞાનીનું બિચારે રાવણ એને અંતે બકવાસ તે વચન સાચુ જ છે કે રામચંદ્રજીની કર્યા કરતો જ હતું. પણ મહાસતી સીતા પત્ની સીતાદેવીના કારણે આપણાં સમગ્ર દેવી તે હસીની જેમ રામચંદ્રજીના બને કુળ સંહાર થશે.” નહિતર તમારા ચરણ-કમળનું જ ધ્યાન ધરતા હતા. હિતકારી ભાઈ એવા મારી સલાહ તમે રાવણના આવા બકવાસની સીતાદેવી ઉપર કેમ ન માને ? અને મેં હણી નાખેલા કઈ જ જાતની અસર ના થા, આથી ફરી રાજા દશરથ જીવતા શી રીતે રહ્યા હોત? ફરીને એના એ જ સ્થળે બાવી બતાઅલબત્ત હે મહાભુજ ! ભાવિ જે થવાનું વીને આખરે થાકેલા કંટાળેલા રાવણે છે તે જ થઈને રહેશે. છતાં મારી નમ્ર સીતાદેવીને દેવરમણના અશોકવૃક્ષ નીચે વિનંતી છે કે... આવનારા દિવસોમાં મૂકી દીધા. ઉન્મત્ત થયેલા રાવણની દશા ઉપઆપણાં સંપૂર્ણ કુળને વિનાશ વેરનારા હાસ્ય બની ગઈ હતી. આ મહાસતી સીતાદેવીને મુક્ત કરે.” વિભીષણની વાતને અવગણીને કામાંધ પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂ, મને બનેલા રાવણે સીતાદેવીને પુષ્પક વિમાનમાં ટપાલ લખવાનું સરનામું બેસાડીને લંકાનાં રમ્ય સ્થળે બતાવવા ઉપધાન તપ સમિતિ માંડયા. ' " (/૦. ભગવાનજી કચરાભાઈને બંગલો - જુએ દેવિ ! આ રત્નના પર્વતે છે. થાણાવાલા ગેરેજની સામે, નવ પાડા,થાણું(વે.) જયાંથી મીઠી જળના ઝરણું સતત ખળ- ફોન : ૫૩૩૪૩૬૦ (મહારાષ્ટ્ર) ખળ નાદ કરતાં વહ્યા કરે છે. એવા આ મહા સુદ ૫ તા. ૨૪-૧-૯૬ ઉપધાનમાળ છે. કીડા કરવા માટેના રત્ન પર્વત છે. ત્યાં સુધી અત્રે સ્થિરતા છે.
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy