________________
ભાભર નગર સડેન
શ્રી સુનિ સુવ્રતસ્વામી જિનાલય શતાબ્દી વર્ષ
45 શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારો
પ્રતિષ્ઠા દિન વિ. સં. ૧૯૫૨ શ્રાવણ સુદ ૧૦ શતાબ્દિ દિન વિ. સં. ૨૦પર. શ્રાવણ સુદ ૧૦
ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી ભાભરનગરની ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયને સે। વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ પ્રસગે સકળસ ધની સમક્ષ ભાભરના ધમ પરિચય ટુ કમાં પ્રસ્તુત છે. ૧૦૦ વર્ષ પ્રાચીન મદિરથી મ*ડિત ભૂમિ તી સ્વરૂપ ગણાતી હોવાથી સકળ સઘને તીથવરૂપ ભાભરનગરના જિનાલયાના દર્શન પૂજન નિમિતે પધારવા ભાવભીનું આમત્રણ છે.
પાંચ જિનાલયા : ૧. શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦ વર્ષી) ૨. શ્રી શાંતિનાથ સ્વામી જિનાલય, ૩. શ્રી શખેવર પાવનાથ જિનાલય, ૪. શ્રી વાસુપૂજય સ્વામી જિનાલય, પુ. શ્રી સૌભવનાથ સ્વામી જિનાલય,
ધર્મસ્થાના : શ્રાવક-શ્રાવિકા સઘની આરાધના માટેના ભવ્ય ઉપાશ્રયા, આય બિલ શાળા, ભેાજનશાળા.
પાંજરાપાળ : જીવદયાની ન્યાત જલતી રાખતી પાંજરાપેાળાં કાયમ માટે નાના મોટા ૧૫૦૦ ઢારને આશ્રય મળતા હોય છે. અને દુષ્કાળના વર્ષોંમ,૨૫૦૦ જેટ ઢોરને આશ્રય મળતા હાય છે,
જ્ઞાનમદિર : શ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી જૈન પાઠશાળા-જ્ઞાનમ'દિર જૈન એડીગ આદિ સસ્થાઓ દ્વારા સભ્યજ્ઞાનની અપૂર્વ જયાત જલતી રહે છે.
ભાભરનગરને અનેક રીતે ધમ સમૃદ્ધ બનાવનારા ગુરૂ ભગવંતા તરીકે ધર્માંદાતા પરમાપકારી પૂ. બુદ્ધિવિજયજી મ. સા. તથા પૂ. પ'. શ્રી તિલકવિજયજી મ. સા. પૂ. આચાર્યદેવ શ્રી શાંતિચદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પરમ વાત્સલ્યનિધિ પૂ. આચાર્યદેવ શ્રી કનકપ્રભસૂરીશ્વરજી મહારાજના ઉપકાર ભુલી શકાય એવા નથી.
તા.ક. : ભાભર આવવા માટે અમદાવાદ-પાલનપુર-ડીસા-શ‘ખેશ્વર-ભીલડી-વાવ થરાદથી ખસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલુ` છે. ભાભર તીર્થની યાત્રાએ પધારે
-
સુ. ભાભર તા. દીઓદર જી. બનાસકાંઠા ( ઉ. ગુજરાત )
અમારા શ્રી સદ્દે આ શતાબ્દિ મહત્સવ વિરાટ સ્વરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનુ નક્કી કર્યુ” છે.
સૌજન્ય : જૈન શાસન સેવા મ’ડેળ (ભાભર) સુબઇ ફ઼ાન ૮:૪૨૬૯૭૧