________________
૩૧૪
આષ્ટા (મ.પ્ર.)માં જાહેાજલાલી પ. પૂ. વ્યાખ્યાન વાંચસ્પતિ આદેવ શ્રીમદ્ વિ, રામચંદ્ર સુમના ૫. પૂ ગણિવર્ય શ્રી કમલરત્ન વિ.મ. સા.ના શિષ્ય-પ્રશિષ્ય રત્ન ૫. પૂ. ગણિવર્ય શ્રી દનરત્ન વિ. મ. તથા પ. પૂ. મુનિશ્રી ભાવેશનવિજયજી આદિ ઠાણાની આશ નગરમાં પધરામણી થતા જ જયજયકાર થયાં છે તપસ્યાના તારણુ છુ ધાયા છે. લાખ રૂપિયા ઉપરના શ્રીકુલ (નારિયલ)ની પ્રભાવના થઈ ચુકેલ છે. ૨૧ જિનેશ્વર ભગવતના વરઘાડા નીકલી ચુકેલ છે. v સ્વામિવાત્સય થઈ ગયા છે.
બધાના મેઢાંમાંથી એક જ શબ્દ નીકલે છે કે આવુ' ચામાસુ` કયારેય સુ નથી.. આટલી તપશ્ચર્યા, આટલા વરધોડા આટલા સ્વામિવાત્સલ્ય કયારેય જોયા નથી, ૧૭-૮-૯૫ ને માસખમણુ નિમિતે ભવ્ય નેશ્વરદેવને વરઘાડા થયા.
સુબઇ-ચંદનખાળા, અત્રે પ. પૂ.આ. ધ્રુવ શ્રી રાજશેખર સૂ . સા. ની શુભ નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણા પર્વની આરાધના ખુબ સારી રીતે થવા પામી, ચતુર્વિધ સંઘમાં થયેલ તપશ્ચર્યાના ઉદ્યાપનાથે ભાદરવા સુદ ૧૨ થી શ્રી અષ્ટાપદજીની મહાપૂજા, અઢાર અભિષેક તથા શાંતિસ્નાત્ર યુક્ત ચાહિકા મહત્સવ ખુબ ભવ્ય રીતે ઉજવાયા ભાદરવા વદ-૧ ને રવિવારે બપોરે વિજય મુહુતૅ શાંતિસ્નાત્ર કડથી ભણાવાયેલ ખાદ પેંડાની પ્રભાવના
·
શ્રી જૈન શાસન (અઠવાડિક)
થયેલ, જીવદયાની ટીપ સુંદર થઇ હતી. વિધિવિધાન જામનગરવાલા શ્રી નવીનચ'દ્ર ખાબુલાલ શાહની મંડળીએ ખુબ સુંદર રીતે કરાવેલ સ་ગીતમાં ખસીભાઇ ખંભાત વાળા તથા પોપટભાઈ મલાડ ળાએ સારી જમાવટ કરી હતી.
પહેલી વખત વડાદરા સુભાનપુરામાં મહાપૂજાનુ' આયાજન
ભા.
પૃ. સુ. શ્રી મુક્તિધન વિ. મ. તથા પુ. સુ. શ્રી પુણ્યધન વિ.મ. ની નિશ્રામાં આરાધના ખુબ સુંદર થઇ રહી છે ને લેકે લાભ સુદર લઇ રહ્યા છે. મહાપૂજા વ૦)) ના તા. ૨૪-૯-૯૫ ના રવિવારે સુદ્ધનલક્ષ્મી સા. ના દેરાસરે હતી વ્યવસ્થા માટે મુંબઈથી રાજુભાઈ સંધવી આદિએ કરેલ ને વરઘોડા દ્વારેદ્ઘાટનના આશાભાઈના ઘરેથી નીકળેલે તેમાં હાથી ઘેડા એક બગી એ ધેડાની તથા એક બગી-૬ હાથી ઉપર વરસીદાન તથા પેાલીસએ ડ સાથે સંઘપૂજન કરેલ ને અત્રે જ આછામાં ઓછા લગભગ ૨૦૦૦ થી ૨૫૦૦ માણુલ હતું ને ત્યાં પહાંચતા તા ખુખ માણુ! હતું ને લાખેણી આંગી કરવા ખ‘ભાતથી કનુભાઇ આવેલ. રંગે ળીએ ફોટા પ્રદર્શન તથા અવનવા રÀા, ઝુમ્મરા, કુઆર, અવનવી ગાડી ને સૌંસારચક્રની તથા ગાક્ષ સુધી પહેાંચાડતાની ગાડી આદિનું ખુબ જ આક
છુ હતુ. ને જીવદયાના સ્ટોલ હતા તેમાં પણ ખુબ જ માટે ફાળા ભેગા થયા છે, વડાદરા જીલ્લામાં પહેલવેલી મહાપુજા આવી થયેલ ને લાફા ખુબ જ આવેલ ને લાભ