________________
I
! શ્રી જૈન શાસન (અઠવાડિક)
(૧) સ્થાનમાં કાયાને જિનમુદ્રામાં પ્રાણ, નર, હીર કે આત્મા હોય તે તે સ્થિર કરવી બેઠા બેઠા કાર્યોત્સર્ગ કર ધ્યાન છે. ધ્યાન થાય તે જ કાર્યોત્સર્ગની હેય તે પવાસનાદિથી સ્થિર થવું. અને સિદ્ધિ થઈ ગણાય. એટલે કાત્સર્ગ કરસતા સૂતાં કાયોત્સર્ગ કરવો હોય તે માટે યેય અને ધ્યાનનું સવરૂપ પણ દંડાસનાદિથી રિથર થવું. (દંડાસન એટલે સમજી લેવું જોઈએ અને ધ્યાનમગ્ન થવું દંડની જેમ ચત્તા અને લાંબા સવું) જોઈએ.
(૨) મૌનમાં વચનને પાર બંધ - ક કાયોત્સગનું હાદ: શરીરને કરી મૌન ધારણ કરવું અને
કઈ છરીથી છોલી નાખે છે, તેના ઉપર (૩) ધ્યાનમાં મનને નિયત ભ ચંદનને લેપ કરે, જીવન ટકે કે એને ધ્યાનમાં જોડવું. .
અંત આવે છતાં જે દેહની મમતાથી ખર
હાય નહિ મનને સમભાવમાં રાખી શકે તાત્પર્ય એ થયું કે કાસગમાં તેને કાત્સગ સિદ્ધ થયો કહેવાય. કાયા, વાણી તેમજ મનની મલિન પ્રવૃત્તિ એને તથા અનિયત શુભ પ્રવૃત્તિઓને
વ્યતરાદિ દેવ વડે, મલેચ્છાદિ મનુષ્ય પણ ત્યાગ કરવાનું હોય છે.
કે સિંહરિ પશુઓ વડે થતા ઉપસર્ગોને
મધ્યસ્થભાવે સહન કરવામાં આવે તે કાયોત્સર્ગના પ્રકારે છે :
કાયોત્સર્ગ શુદ્ધ થાય છે. - (૧) ચેષ્ટા કાત્સગ ગમનાગમને
' કાર્યોત્સર્ગમાં તલ્લીન આત્માદેવની કર્યા પછી વિહાર કર્યા પછી, દિવસ, ત્રિ,
જડતા અને મતિની મંદતા દૂર કરે છે પક્ષ, ચાતુર્માસ અને સંવત્સરને અંતે જે કરવામાં આવે છે તે ચેષ્ટા કાર્યોત્સર્ગ. આ
તેમજ સુખ-દુખની તિતિક્ષા પૂર્વક અનુકાયેત્સ તે તે નિયત પ્રમાણુ શ્વાસોશ્વાસ
પ્રેક્ષા અથવા તત્ત્વચિંતન કરે છે અને શુભ
થાનને દયાવે છે. અર્થાત્ દેહાધ્યાસને વાળા હોય છે..
ટાળી સમભાવને લાવી શુભધ્યાનમાં સ્થિર (૨) અભિભવ કયલ્સગ : સહન થવું તે કાત્સગનું હાઈ છે. શક્તિ મેળવવા માટે પરિષહને જીતવા
-શ્રી આવશ્યક નિર્યુકિત, માટે, ખડિયેર મકાનમાં, સ્મશાનભૂમિમાં, અરણયમાં, ગિરિ શુક્સમાં કે તેવી જ કઈ કાચોત્સર્ગના હેતુઓ - ( વિકટ જગ્યાએ જઈને આ - કાસગ ન શાસનમાં અનેક કારણસર કરવામાં આવે છે. એનું કાળમાન જઘન્યથી કાર્યોત્સર્ગ કશ્વાનું ફરમાન છે તે વિવિધ અંતમુહુર્ત ઉત્કૃષ્ટથી બારમાસ છે. આ કારણે નીચે મુજબ છે,
* કાન્સગની સિદ્ધિ કાન્સગને (૧) અહિતાદિ નવપની અથવા