SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ ને માણેકચંદ રોડ, થરાઈ ગયા. ને પછી તે માધુકા મની ગયા. અને સ્વપરાધ ગુરુભકત ખમાવ્યા માલવ દેશના વિભૂષણ સમાન ઉજ્જૈની નગરીમાં માણેકચ ́ શ્રેષ્ઠી વસતા જૈન ધર્મમાં ખૂબ જ રક્ત હતાં પરંતુ તે કાળમાં તિવગ માં ક્રિયા ને આજ્ઞામાં અતિશિથીલતા એઇને તેમને થયું કે આવા જૈન સાધુએ આવા આચાર આ બધુ જોઈને તેમની ભાવના શ્રદ્ધા જૈન ધર્મ ઉપરથી ઉઠી ગઈ. સાધુ ભગવ’તેને ધૃષ્ણેાની નજરે જોતા હતા આમ છતા તેમના માતૃશ્રી પ્રભુશાસન પ્રત્યે અવિમલ ભકિત ભાવનાવાળા હતાં. હવે આ બાજુ. એક મહામુનિવરને માસક્ષમણુની તપશ્ચર્યા ચાલતી હતી. પારણાના દિવસ આવ્યા એટલે માતાયે વહાલસોયા પુત્રને કહ્યું કે બેટા. મહા તપૃસ્વી મુનિવરને આપણે ઘેર વહેરવા માટે તેડી લાવજે માતાની આજ્ઞા શિશક્રાય પારણાને માટે ગુરુ ભગવતે તેડવા ગયા. પણ તેમની કુહલ અને ધૃણાસ્પદ બુદ્ધિએ એક ટીખળ કર્યુ. ગુરુ મા ની પરીક્ષા કરવા માટે તેણે સ્મશાનમાં અગ્નિ સળગાવીને મુનિવરની દાઢી પાસે ધરી એટલે દાઢી સળગતા છતા 'મુનિવરનું મુખ દાયુ છતા પણ પવનથી પવતા પે નહિ તેમ ગુરુના સુખપર સ્હેજ માત્ર પણ ફેરફાર ન થયા” માણેકચ”દથી આ કા થતા તા થઈ ગયુ પણ પછી તા ખૂબ જ પસ્તાવા થયા. આવુ કાય કરવા છતા મુનિવરને તેના પ્રત્યે, કરૂણ ભાવ ઉત્પન્ન થયા. કારણ કે તેઓ માહની વિલક્ષણુતા અને કષાયોગી કુટિલતા સમજતા ગુરુના આવા વાસલ્યભાવથી તેઓ હતા ગયા. ને માણેકચંદ ધાંધા માટે પલીમાં રહેતા હતા તેથી ગુરુવરને પણ ત્ય. અત્યાગ્રહ પ્રભુ વિનતિ કરીને પાલી લઇ ચાતુર્માસ દરમ્યાન શાશ્વત ગિરિવરનુ મહાત્મ્ય સાંભળતા તે મહાતીર્થની યાત્રા કરવાની ભાવના ઉત્પન્ન થઈ ઉત્કૃષ્ટ ભાવના ચૈાગમાં જ્યાં સુધી શાશ્વત તિર્થાધિરાજના દન ન થાય ત્યા સુધી ચેવિહાર ઉપવાસ કર્યાં પાલીને કર્યાં પાલીતાણા ? ખીજાજ દિવસે સ’ધનુ પ્રયાણ થયું. દિવસે વહી રહ્યા છે ને ઘ આગળ ચાલી રહ્યો છે ને માણેકચ’ચોવિહાર ઉપર ચેવિહાર ઉપવાસ ચાલુ છે સાતસાત દિવસના વાણા વહી ગયા છે સંઘ સિદ્ધ પૂર નજીક મગરવાડા પાસે આવી પહોંચ્ય છે. કાઈ જ વસ્તી નહિ સંધ કેરા તંબુ નાખી રહેલા છે. ચારે બાજુ ગાઢ ઝાડીઆને કારણે ભયકર વનનુ વરૂપ ભાસતુ હતુ ત્યાં તા અચાનક ભીલ લેાકાએ સ’ધ ઉપર હુમલા કર્યાં ને માણેકચંદશેઠને ખૂબ જ હથિયારના ઘા લાગ્યા તે પ્રાણનાશક નીવડે તેવું લાગતા શ્રી સત્રુજય તિર્થાધિરાજનુ ધ્યાન કરવા લાગ્યાને ધ્યાન ને ધ્યાનમાં પરલેાકની વાટે સિંધાઈ ગયાને વ્ય તર નિકાળમાં માણિભદ્ર નામના વ્ય તરદેવ થયા. મમત્વ વધતુ દિવસે દિવસે ગચ્છ નુ હતું ખરસ્તેર ગચ્છના સાધુઓને તપા ગરણીય સાધુઓ ઉપર ભારે દ્વેષ હતા. તેથી ખરતરીય યતિઆને ભાવની સાધના
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy