SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧ શ્રી જૈન શાસન (અઠવાડિક) દવાના તેલશ્યાને ઓળંગી જાય છે. પાંચ માસના પર્યાયવાળા શ્રમણ-નિ- ચન્દ્રસંય રૂ૫ તિષના ઈ-દ્રોની તેલેથાને ઓળંગી જાય છે. છ માસના પર્યાયવાળા શ્રમણ તિથી સૌધર્મ અને ઇશાન દેવલોકન વાની તેજેશ્યાનું વ્યતિક્રમણ કરે છે. સાત માસના પર્યાયવાળા શ્રમણ-નિગ્રંથ સનતકુમાર અને મહેન્દ્ર દેવકના દેવેની તેજલેશ્યાને ઓળંગી જાય છે. આઠ માસના પર્યાયવાળા શ્રમણ- નિશે બ્રક લાતંક દેવકના દેવની તેજલેશ્યાને ઓળંગી જાય છે. નવ માસના પર્યાયવાળા મુનિએ મહામુક અને સહસ્ત્રાર નામના દેવેલેકના દેવેની તે વેશ્યાને અતિક્રમી જાય છે. દશ માસના પર્યાયવાળા શ્રમણ- નિમેં આનર્ત-પ્રાણતં–અરણ-અશ્રુત નામના દેવકના દેવની તેજેશ્યાનું અતિક્રમણ કરે છે. અગિયાર માસના પર્યાયવાળા શ્રમણે નવે વયેકના દેવેની તેયાનું ઉલ્લંઘન કરી જાય છે અને બાર માસના પર્યાયવાળા શ્રમણ-નિરાશે પાંચે અનુત્તરવાસી દેવેની તેલશ્યાનું ઉલ્લંઘન કરી જાય છે. તે પછી તે મુનિઓ શુકલ, શુકલાભિજાતિ થઈને સિદ્ધ થાય છે યાવત્ સંસારને અંત કરે છે.' અહીં તેજલેશ્યા એટલે આત્મિક સુખની પ્રાપ્તિની અનુભૂતિ કરવા સ્વરૂપ જાણવી છે. તે પછી તે સાધુ શુકલ' એટલે ભિક્ષાવૃત્ત-અખંડ વતવાળ, મત્સરરહિત, કૃતજ્ઞ, શુભ પ્રવૃત્તિમાં આરંભવાળે અને હિતને જ અનુબંધ કરનારે થાય છે. અને “શુકલાભિજાત્ય એટલે તે ઉપર્યુક્ત ગુણમાં ઉત્કૃષ્ટ ગુણવાળે અને પ્રાયે કરીને છેડાઈ ગયા છે કર્મોનો અનુબંધ જેના એ થાય છે. અશુભ કર્મોનું વેતન કરે છે. પણ ફરીથી તેવા મેટે ભાગે બાંધતે નથી. છતાં પણ “પ્રાય એટલા માટે કહ્યું છે કે કર્મોની અનિત્ય શક્તિ હોવાથી કયારેક તેવો કે બંધાવાની સંભાવને પણ છે માટે પ્રાયે કહ્યું છે. આવી શકે તે મુનિ ભગવાના વચનને પ્રતિકૂલ અને ભવામિનની ઇવેને પ્રીતિ રૂપ એવી તે લકસંસાને અપાવે છે. ભવાભિની છવ કહેવાય છે જેને સંસાર જ ગમ, સંસારમાં જ બહુ આનંદ આવે. તે જીવ ક્ષુદ્ર હોય છે, લોભમાં જ આનંદ પામે છે, દીને હોય છે, મત્સરી, ભયવાળે, શઠ, અજ્ઞાન અને નિફલ ક્રિયાને કરનારે જ હોય છે. • જ્યારે સવાલન જીતે પ્રતિરૂપ સંહાને પાર પામી ગયેલે મુનિ લેકાગાર રૂપ પ્રવાહની જે નદી તેના સામા રે ચાલનાર હોય છે. અને કાચારના પ્રવાહ રૂપ નદીને અનુકૂળ ગતિથી નિવૃત્ત થયેલ હોય છે. અર્થાત્ અનંત જ્ઞાતિઓની આજ્ઞા મુજબ જીવનારી હોય છે. તે જ ઇચ્છિત લયની સિદ્ધિ થાય છે બાકી અશિષ્ટ લકની સાથે ચાલવાથી કયારે પણ ઈચ્છિતની સિદ્ધિ થતી જ નથી. જેણે પણ કલ્યાણ કરવું હોય તેણે લેકસસના ત્યાગ કરવું જ જોઈએ.
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy