________________
૧૬૦ ::
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
૫. કટાસણું ; આ હાલતી ચાલતી મિચ્છામિ દુકડમ બેઠક છે. પ્રાય. તેના ઉપર કોઈ જીવજંતુ ચઢતું નથી ઉનનું આસન શરીરની ઉજને મિ એટલે મૃદુત્વ અને માનવત્વ. સાચવી રાખે છે, તેથી ક્રિયામાં પ્રમતતા મૃદુત્વ-શરીરની નમ્રતા નથી આવતી,
મારંવત્વ-ભાવનાની નમ્રતા ૬. ચરવળ : પંજવા પ્રમાજવા માટે છા એટલે આચ્છાદન વપરાતું સાધન આ હાથમાં હોય ત્યારે અસંયમ ગરૂપી દોષનું ઢાંકવું હૃદયના ભાવે પલટાઈ જાય છે, બલવામાં, મિ એટલે મર્યાદા ચાલવામાં ફેર પડી જાય છે. અપ્રમત પણે હું ચારિત્રરૂપ મર્યાદામાં સ્થિર છું. ક્રિયા કરવાનું મન થાય છે.
દ એટલે બિંદુ છું ૭. મિત્રછામિ દુકકડમ : ક્રોધ, કષાય દુષ્ટ કર્મો કરવાવાળા મારા આત્માને અને કલેશ, કંકાસને ટાળવાનું મોટામાં મોટું અને અજબ ગજબનું સાધન ક એટલે મેં કરેલા પાપને ( ૮. પ્રતિક્રમણ : ભૂતકાળમાં કરેલ દુષ્ક. ઠ એટલે અતિકમ છું દર કરું .
ની ક્ષમાયાચના. અને ફરી એવા પાપ . હું ઉપશમ વડે કરેલા પાપને દુર કરું છું ન થાય તે માટે સંકલ૫.
હિના એન. શાહ પં. હરેશભાઇ મહેતા
સાધના આર. શાહ પુના
શાંતીનગર
| (અનુ પાના ૧૦૫૬ નું ચાલુ) કરે ? આત્માના આનંદમાં જ મનનું શરીર પણ બાળે તે ય માને કે માત્ર પાંદગલિક સ્વભાવવાળું આ શરીર બળે છે પણ શાનવત ચિદાનંદ વરૂપ મારે આત્મા બળતું જ નથી. તેને બાળવાની કોઈનામાં ય તાકાત નથી. '
વળી મેં કરેલાં પાપનું ફળ દુખ મારે મજેથી ભોગવવા જ જોઈએ. દેવાદાર માણસની પાસે લેણુદાર માગવા આવે અને તેની આપવાની વસ્તુ હોય તે તે દેવાદાર તે વસ્તુ આપી દેવાથી મુકત થયાને છૂટકારે-આનંદ અનુભવે તથા કરતાં પણ વધુ આનંદ અને મજેથી ભેગવનાર અનુભવે છે કે કર્મના દેવામાંથી મુકત થાઉં છું અને તે તે આત્માની શીંગ કંપની માને પછી આનંદ થાય તે જ નવાઇ ! ૧ (ક્રમશ:)