SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૮ અક ૨૨ તા. ૨૩-૧-૯૬ : હિતકર–કલ્યાણકર ધર્મોમાં માતા-પિતઽક્રને જોડવા આ બાબતમાં આપણા સૌના આસનૅપકારી, જેએના શાસનમાં આપણે સૌ મહાવીર પરમાત્મા ખુદ જ દેશતભુત છે. ભક્તિથી પ્રેાઈ ગભ માં-ચલન બંધ કર્યુ તેમાં જે શાકદશ જોઈ અને માતાના જે અત્યંત અભિગ્રહ કર્યો કે “માતા-પિતાદિના જીવતાં તે અંગે કહ્યુ પણ છે કે ૫૬૭ એ તે ચરમતીર્થ પતિ શ્રમણ ભગવાન ગર્ભોમાં રહેલા એવા ભગવાને માતાની માતા ત્રિશલાની અને તેમના પરિવારની માહ જોયા તેથી ભગવાને ગર્ભમાં જ હું શ્રમપણાને અંગીકાર નહિ કરૂ" સત્તમ્સિ માસે, ગભ્રૂત્થા ચેન્નભિગ્ગહું' એણ્યુ કે સમા માં લેહં, અમ્માપિયરે જિય તશ્મિ ૫” ગ'માં રહેલા ભગવાનના આત્માએ ગર્ભીકાલથી સાતમાસ વ્યતીત થયે છતે આવા અભિગ્રહ ગ્રહણુ કર્યાં કે- માતા-પિતાદિ જીવત થકે હુ‘ શ્રમણુધને નહિં સ્વીકારું, કેમકે, ભગવાને જ્ઞાનથી જોયુ કે જો હું માતા પિતાના જીવતા દીક્ષાને લઈશ તે મારા ઉપરના ગાઢ મેહથી માતા પિતા ચાસ આત ધ્યાનના વર્શથી મૃત્યુને પામશે અને તેથી તેએની દુર્ગતિ પણ થાય. અને તિથ કર પરમાત્માના જીવનમાં આવુ અને તે ઉચિત ન કહેવાય તેથી માતા પિતાની દુગતિ ન થાય અને વળી ભગવાનનાં ચારિત્ર માહનીથ કર્યું પણ તેવા પ્રકારનું હોવાથી ભગવાને ગ'માં અભિગ્રહ ધારણ કર્યાં હતા. આ પ્રસ`ગિક ાત થઈ. 蒲 મૂળ વાત તા એ છે કે- આ રીતે બધાને સમાવીને, કાઇને જરા પણ ઉપતાપ ન થાય તે રીતે સમ્યક ચારિત્રધર્મ ના સ્વીકાર કરવા જોઇએ, તે પણ સદ્ગુરુની પાસે જ લેવુ. પણ એં જાની પાસે નહિ કેમકે આત્માનું કલ્યાણુ કરવા માટે માતા પિતાદિના ત્યાગ કરાય પણ કેવળ માત્ર માજ માદિ માટે માતા પિતાદિના ત્યાગ કરવામાં આવે તા તે ચારિત્ર ધથી સ`કલિષ્ટ ક્રમના મધ થાય છે અને સ`સાર્ચમાં રખડવુ પડે છે. કહ્યુ' પણ છે કે આરીતે દ્વીક્ષિત થનાર આત્મા ભક્તિ મહાત્સવ કરે, સુપાત્ર દાન કરે અર્થાત્ દીન-દ્રુઃખીઓને પણ ખુશી કરે. “જહ ચેવ ઉ મેકખફેલા, આણા આરાહિયા જિણુિન્દાણું। સંસારદુકખલયા, તહ ચેવ વિરાહિયા નવરાછ પોતાના વિભવ પ્રમાણે શ્રી જિનેશ્વરદેવના તેવી રીતે જીવદયા અનુક પાને પણ ન ભૂલે શ્રી જિનપૂજા, સ્નાત્ર, આશ્યકાદિ કરી, સુંદર
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy