________________
-
-
-
સાક્ષરે પણ પ્રભાવિત થઈ જાતને ધન્ય માની જતા. તેઓશ્રીજીની અનુપમ વિદ્વત્તા આજે પણ પૃથ્વતલમાં ગવાઈ રહી છે કે –ગમે તેવા પ્રશ્નના જટ ઉત્તર આપતા, સાચુ માર્ગદર્શન. અલકવા અને સમાજમાં રહે ચઢાવતા છતાંય હજામાં જ ભાતા, વહેતી કે “સી ભમવાતા શાયાનને સામને રાજારા અને વહેલામાં વહેલા મૃતિના, મેતા બને
સત્ય નાસ્તિ ભય કવચિત્ ” આ ગુણ તે તેમના જીવનમાં વણાયેલું હતું. સત્ય સિદ્ધાતનું રક્ષણ કરવા હમેશા તૈયાર રહેતા, દઢ મન તે એવું હતું કે પિતાની ' હતુતિ કે પ્રશંસાના ગુણગાનમાં કયારે પણ અંજાતા નહિ કે મૂંઝાતા નહિ. તેવી જ રીના ભયંકર વિધિમાં પણ તલભાર પણ વિચલિત થતા નહિ. એક સંસ્કૃત સુભાહિતમાં જે કહ્યું તે તેમનામાં જે મલતું.
વિઃ પુનઃ પુનરપિ વિહત્યમાતા,
પ્રારઘસત્તમાન પરિયજતિ-.' ઉત્તમ પુરુષ વિને વડે વારંવાર હણાતમ છતાં પણ પ્રારબ્ધ કરેલા કયારેય ત્યાગ કરતા નથી.
તેમનો પ્રબલ વસ્તૃવશકિત આગળ બૃહસ્પતિ પણ ઝ પડે, મુખમુદ્રા સૌમ્ય હતી, દેદીપ્યમાન તેજોમૂર્તિવાળા હતા, શાંત-શાંત-મનહર નયનમાંથી પણ તેના કિરણો નીકળતા જે સૌને શાતા આપતા હતા, સત્ય તત્તાપ સિંહગર્જના : શુંજારવ તે હજી પણ આપણા મનમાં ગુંજી રહ્યો છે. માન-પાન કરતાં પણ શામા જ પ્રિય હતી, પ્રમાદને પડછાયે પણ ન પડે તે માટે હમેશા વાંચનને ખતમાં મગ્ન રહેલ આધાર અમર કીતિ દેહ અને અા અક્ષય દેહના સ્વમિના ગુણ કી નથી. આપણા જીવનમાં પણ એકા ગુણ આવી જાય તે આપણે બેડે પાર થઈ જાય “થલે યથાતિયત નિયમ’ એ નવા જ અલ્પમતિ છતાં ય ગુરૂભકિતથી પ્રેરાઈને ગુણાતીતાને પ્રયાસ કર્યો છે. તેઓ શ્રીજીએ બતાવેલા માર્ગે ચાલી આપણે સૌ વાચકે આત્મકલ્યાણની ભાભી બનીએ અને પ્રાપ્ત શાસનને સફળ કરવા પુરૂષાર્થ કરીએ તેજ, મમલ કામના સહ, અનંતે પકારી, પ્રાતઃસ્મરણીય પરમારાથપાલ, ભદલિત્રાતા પૂજય પરમગુરૂax આ. શ્રી વિ, રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાધિરાજ ના ચરણમાં અનતાશા વંદનાવલિ સહ વિરમું છું.