________________
: શ્રી જૈન શાસન અઠવાડિક)
૩. ગાડી છૂટાના ચાર કલાક અગા અને ૧ દિવસની અંદર રદ કરાવતાં ૨૫ ટકા ઓછા મળે.
૪. ગાડી છૂટી ગયા બાદના ૩, ૬ અને ૧૨ કલાક સુધી જે રીઝવ ટિકીટ ૨૦૦ અને ૫૦૦ કી.મી. ના અંતરથી વધારે અંતરની હોય તે ૫૦ ટકા ઓછા મળે. વેઈટીંગ લીસ્ટ અને આર. એ. સી. ટિકીટ રદ કરાવે તે રૂા. ૧૭ એછા મળે.
૫. સંજોગવશાત મુસાફરીની તારીખ ફકત એક વખત રૂ. ૧૭ ભરી, બદલાવી શકાય છે. ટિકીટ ૨૦ કરાવવાની જરૂર નથી.
૬ ને રીઝર્વ ટિકીટ ગુમ થાય અથવા ફાટી જાય તે ટિકીટની કિંમતના ૨૫ ટકા ગાય છુટયા અગાઉ ભરવાથી ડુપ્લીકેટ ટિકીટ મળે.
. હવે દ્વારા નિમાયેલ ટ્રાવેલિંગ એજન્ટને પ્રત્યેક મના પહેલા મુસાફરી માટે સેકન્ડ કલાસના રૂ. 9 અને અન્ય વગના રૂા. ૧૫ ચુકવવા પડે અને બાકીના પાંચ મુસાફરો માટે સેકન્ડ કલાસમાં વ્યકિતદીઠ પાંચ અને બીજા વર્ગો માટે રૂ. 40 ચુકવવા પડે. વધારે કમીશન લેનાર એજન્ટ પાસેથી રસીદ મેળવી ફરિયાદ કરવાથી રકમ પાછી મેળવી શકાય છે. ટિકીટ ભાડામાં છૂટછાટની વિગતે
વગ ટકાવારી ૧ ઘરથી શાળા, કેલેજ, પરીક્ષા માટેના ઉમેદવાર. દ્વિતીય ૫૦ ટકા છે તથા ખાનગી વિદ્યાથીને. ૨ આર્ટિકલ કલાર્કસ, રીસર્ચ સ્કોલસો
છે ૫૦ ટકા ૩ ભારત સ્કાઉટૂસ અને ગાઈડસ
રપ ટકા ૪ વિદ્યાર્થી અને પાસ થયેલ ખર્ચ
* ૨૫ ટકા ૫ અંધજન, શારીરિક છેડખાંપણ, લય રાગના દદીએ
અને કેન્સર તથા લકવાના દદીઓની સંભાળ પ્રથમ અને દ્વિતીય ૭૫ ટકા રાખનાર સાથે. ૬ પાગલ અને તેનું ધ્યાન રાખનાર સાથે
પ્રથમ અને દ્વિતીય ૭૫ ટકા ૭ સંપૂર્ણ રીતે મુંગા અને બહેરા મુસાફરને પ્રથમ અને દ્વિતીય ૫૦ ટકા ૮ ૬૫ વર્ષથી ઉપરના વયોવૃદ્ધ નાગશ્કિને
દ્વિતીય ૨૫ ટકા કેન્ફરન્સ સરિશ)
મૂળરાજ નથુભાઈ સંપત