________________
ભાભર નગર ડેન
શ્રી સુનિ સુવ્રતસ્વામિ જિનાલય શતાબ્દિ વર્ષ # શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારો
પ્રતિષ્ઠા દિન. વિ. સ. ૧૯૫૨ શ્રાવણ સુદ ૧૦ શતાબ્દિ દિન. ` વિસ'. ૨૦પર શ્રાવણ સુદ ૧૦
ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી માભરનગરની ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયને સે। વર્ષ પૂર્ણ થ રહ્યા છે. આ પ્રસગે સકળસઘની સમક્ષ ભાભરના ધમ પરિચય ટૂકમાં પ્રસ્તુત છે ૧૦૦ વ પ્રાચીન મ"દિરથી મ`ડિત ભૂમિ તીસ્વરૂપ ગણાતી હોવાથી સકળ સંધને તી་સ્વરૂપ ભાભરનગરના જિનાલયાના દર્શન પૂજન નિમિત્ત પધારવા ભાવભીનું આમંત્રણ છે.
પાંચ જિનાલયા : ૧. મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦ વર્ષ ૨. શ્રી શાંતિ નાથ જ્યાંથી જિનાલય ૩. શ્રી શખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ૪. શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલયમ શ્રી સ‘ભવનાથ સ્વામી જિનાલય.
શ્રાવક શ્રાવિકા સંઘની આરાધના માટેના ભ ઉપાશ્રયા, ઘળા, ભાજનશાળા. અપાળ જીવદયાની ન્યાત જલતી રાખતી પાંજરાપાળમાં કાયમ માટે દ્વારને આશ્રય મળતા હોય છે. અને દુકાળના વર્ષમાં ૨૫૦૦ જેટલા પૌત્રય મળતા હોય છે.
જ્ઞાનમંદિર : શ્રી શાંતિચન્દ્રસૂરીશ્વરજી જૈન પાઠશાળા-જ્ઞાનમ"દિર જૈન બર્ડીંગ આદિ સસ્થાઓ દ્વારા સમ્યગ્ જ્ઞાનની અપૂર્વ યાત જલતી રહે છે
ભાભરનગરને અનેક રીતે ધર્મ સમૃધ્ધ બનાવનારા ગુરૂ ભગવા તરીકે ધર્માંદાતા પરમેાપકારી પૂ. બુધ્ધિવિજયજી મ. સા. તથા પૂ. ૫. શ્રી તિલકવિજયજી મ. સા. પૂ. આ. શ્રી શાન્તિચન્દ્ર સુ. મ. તથા પરમ વાત્સલ્યનિધિ પૂ. આ. શ્રી કનકપ્રસ સૂ, મ. ન ઉપકાર ભૂલી શકાય એવે નથી.
તા.ક. ભાભર આવવા માટે અમદાવાદ પાલનપુર-ડીસા-શ‘ખેશ્વર –ભીલડી-વાવ થરાદથી બસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલુ છે. ભાભર તીથની યાત્રાએ પધારે.
મ
મુ. ભાભર, તા. દીઓદર જી. બનાસકાંઠા (ઉ. ગુજરાત)
અમારા શ્રી સ ંઘે આ શતાબ્દિ મહોત્સવ વિરાટ સ્વરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનું નકકી કર્યુ છે.
સૌજન્ય : શ્રી જૈન શાસન સેવા મંડળ (ભાભર) સુંબઇ ફાન ૮૪૨૬૯૭૧