SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૧૦૪ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જેન શ્રમણે પાસ કરીને વિશેષાંક [ સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાને એકાંતે આગ્રહ શી રીતે રાખી શકાય ? 1 છે (પૃ. ૧૭ ) છે ઉ૦ શકિત સંપને સ્વદ્રવ્યથી પૂજા કરવાની સાથે અન્ય સાધકને પૂજાની ન 8 અનુકૂળતા કરી આપવામાં ય ધર્મ જ છે. એ અનુકૂળતાને ઉપગ કરવો જ પડે છે. કે તે કેટલે અને કેવી રીતે કરતે વિવેક અનુકૂળતા લેનાર સાધર્મિકે ખવાનો છે. 1 { આપનારે ઉદારતા રાખવી અને લેનારે સંતેષ રાખ એ આપણું શાસનની મર્યાદા છે. છે આમાં પરસ્પર વિરોધ જનારાને શાસ્ત્ર આવડતાં નથી. પ્રશ્રાવકોએ સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ' આ વાત તો ? ઘર દેરાસરના માલિક શ્રાવક માટે જ છે, તમામ શ્રાવક માટે આ નિયમ છે લાગુ પડાય ? ઉ. ગૃહમંદિરના માલિકે ગૃહ મંદિરે સ્વદ્રયથી પૂજા કર્યા પછી પણ જે સંઘ કે રાજ્યમાં જે સ્વદ્રવ્યથી પૂજા કરવી જોઈએ તેવું વિધાન છે તે ઘરદેરાસર વગરનાઓએ છે પણ સવદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ તે પણ છે. ગૃહ ત્યવાળા શ્રા કે, ગૃહ ત્યછે માં આવેલી સામગ્રીથી નહિ, પણ સ્વદ્રવ્યથી જ સંઘચ ત્યમાં પૂજા કરવી એવું વિધાન { છે. આમાં “હ ચ મ વગરના શ્રાવકે દેવદ્રવ્યમાંથી પૂજા કરવી” એવું તો પર્ય કાઢનારા. નું ભણતર ફૂટી નીકળ્યું એમ જ કહેવાય. પ્ર. (આશાતનાને ભય રહે) આવું કહેનારા ઘણાખરા લેકે ઘરમાં * દેરાસર કરવા પ્રત્યે અણગમો ધરાવતા હોય છે. તે માટે તેમને આ આશા? તનાનું બહાનું મળી જાય છે. આ રીતે ઘરમાં ભગવાનનો પ્રવેશ ન થવા ૫ દેવા એ જ શું અતિમેટી ભગવાનની આશાતના નથી શું ? ઘરમાં બધા છે છે રહી શકે, ભગવાન જ નહિ ! અરેરેરે.... ( પૃ ૭૬ ) ઘરદેરાસર કરવા માટે ! લેખકશ્રીએ કેવી સુંદર પ્રેરણું કરી છે ? છે ઉ૦ ઘરદેરાસર કરવા માટે ખરેખર સુંદર પ્રેરણું કરી છે. પણ મારે પંન્યાસજી R ને પણ આવી જ એક બીજી સુંદર પ્રેરણું કરવી છે : શકિત સંપન્ન બાવક ભાવના | છે સંપન ન બને તે સ્વદ્રવ્યને બદલે દેવદ્રવ્યથી પણ પૂજા કરે તે આ લેખકશ્રીને તેમાં ! છે દેષ જણ નથી ઉપરથી સમ્યગ્રદર્શનની શુદ્ધિ માટે આવી પૂજા ઉપાદેય માને છે. શકિતસંપન્ન શ્રાવક પોતાના સાંસારિક દરેક કાર્યો સ્વદ્રયથી કરે, માત્ર લાગવાનની પૂજા
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy