SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ + ૧૮ : શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જૈન શ્રમણોપાસક ૨ ના વિશેષાંક 1 - શ્રી સુદર્શન અભયારણીનું નામ દેવા ધારિત, તે દઈ શકે તેમ હતા. પોતે અભયાનું નામ છે કે, એ માટે પોતાના બચાવની અનેક બારીઓ હતી. અભયા જ પૂરેપૂરી ગુન્હેગાર હતી. શ્રી ૧ સુદર્શન સાવ નિર્દોષ હતા. આખી રાત અભયાએ શ્રી સુદર્શનને સંતાપ્યા હતા. શ્રી સુદ. | છે શનને ધ્યાનમાંથી ચળાવવાનો પ્રયત્ન કરવામાં અભયાએ કમીના રાખી નહતી. શ્રી સુદર્શનનું છે છે મૌન તેડાવવા માટે અભયાએ એનાથી શકય બધું જ કર્યું હતું. લાલચ બતાવી, 8 કરગરી, કુટીલતા વાપરી અને ધમકી પણ આપી. આટલે સીતમ ગુજાર્યા પછી પણ અભ- ૨ છે યાએ, શ્રી સુદર્શનને કલંકિત તરીકે જાહેર કર્યા. શ્રી સુદર્શન પ્રાણદંડની શિક્ષા પામે, 8 એવું કલંક મુકયું. આમ છતાં પણ શ્રી સુદર્શન મૌન રહે છે. રાજા પુદ છે, વારંવાર છે છે પુછે છે, છતાં મૌન જ રહે છે, સદાચાર જીવનમાં કેટલે ઓતપ્રોત થઈ ગયે હશે, એ છે 3 વિચારી જુઓ. શ્રી સુદશને એવા સંગમાં અભયા ઉપર કૃપા બતાવી છે કે–એ છે સંગેને જેમ જેમ તમે વિચાર કરશે, તેમ તેમ તમને લાગશે કે-આત્મા જ્યાં સુધી છે. વાસ્તવિક રીતિએ અનુકૂળતાને અનથી ન બને, ત્યાં સુધી તે આ જાતિની સદાચારિ. તાને સેવી શકે જ નહિ. માર્ગની વાસ્તવિક પ્રતીતિ અને સત્વશીલતા જો ન હોય, તે છે { આવા સયાગેમાં આત્મા પિતાના સદાચારને સહેજે દેષ લગાડયા વિના રહી શકે નહિ. શ્રી સુદર્શન અભયાની કુટીલતા રાજાને જણાવી છે, તે બચી જાય એમ હતું. ( શ્રી સુદર્શન અભયાનું નામ દઈ. પિતાની જાતને બચાવી લીધા પછીથી, જે ધારે તે છે એ પણ બચાવ કરી શકે તેમ હતું કે મારે તે અભયાનું નામ દેવું જ નહિં હતું. રાજાએ પુછયું પણ હું ચૂપ રહેત. રાજા બહુ બહુ તે મને શું કરત? શુલીએ ચઢાવવાની શિક્ષા કરત, એટલું જ ને? 8 છે એમાં મોટી વાત શી હતી ? મરવાનું તે વહેલું કે મેડુ છે જ; એમાં ડરવા જેવું છે હું કાંઈ હતું ય નહિ અને છેય નહિ. આપણા ભેગે જ જો એક જીવ ઉપર કૃપા થઈ શકે ? તેમ હોય, આપણું મૃત્યુ જ જે એક જીવને બચાવી શકતું હોય, તે એ મૃત્યુ પણ છે વધાવી લેવાય ? એટલે તે મરવા તૈયાર હતે ? વળી લેક પાછળ શું બેલશે છે એનીય ચિન્તા શી? લેકને ફાવે તેમ બેલે આપણે નિર્દોષ હતા તે લેકન બેયે પાપી ! છે ન ઠરી જાત ! પણ મારે તે અભયાનું નામ એટલા જ ખાતર દેવું પડયું કે મેં જોયું છે જ અત્યારે એક મહાદેષિત ઉપર કૃપા કરવા રહીશ, તે મારા નામે શાસન નિન્દાશે !! 5 અજ્ઞાન લોક શાસન માટે જેમ-તેમ બેલશે. રાજા ફરી આવા ધર્મપર્વના પ્રસંગે કે છે ધર્માત્માને ધર્મની આરાધના કરવાની અનુકૂળતા જોઈતી હશે તે નહિ આપે. એમ કહે- ૧ આ વાશે કે જેને એવા લુચા છે કે ધર્મના બહાને રજા મેળવી, પાછળ એકલા રહી, 5 છે રાણીવાસમાં પણ ઘુસી જાય છે. શાસનની આવી બદનામી થાય તે કેમ સહાય? એક оооооо оооо.
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy