SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ : એવી સાવી સન્માગે પાછી આવી ગઈ. આજે તે સમજાવનાર સુરિ હિત માર્ગસ્થ ગીતાર્થ એવા પુણ્યપુરૂષ પણ હતા. છતાં ય તેમનું પણ ન માને, તેમને ય ખોટા કહેવાની ધૃષ્ટતા કરે તેમનાં વચને વાતને અનાદર કરે, વિપરીત પણે દુરૂપયોગ છે 4 કરે તે બીજાનું તે શું માને ? સમજે ? તે બધા સમજે કે ન સમજે, પણ આજની ! હવામાં આપણે ન તણાઈ જઈએ અને આપણું અકલ્યાણ. અહિત ન થાય તે માટે પણ આપણે સાવચેત રહેવાની જરૂર છે. લોક જુવાળ ગમે તે બાજુ ડેય પણ સત્ય છે આપણુ પક્ષે છે, સત્ય પુરવાર કરવાના બધાં જ સાધનો આપણી પાસે જુદ છે માટે આમ કલ્યાણના અથી મુમુક્ષુજનેએ સન્માગમાં મકકમ બની સ્વ પરના આત્મ ૧ કલ્યાણમાં સહાયક બની, આ શ્રી ઢક શ્રાવક જેવા વિચક્ષણ બની, માર્ગના સાચા છે જ્ઞાતા બનવું ખૂબ જરૂરી છે. જેથી આપણું શ્રેય તે સુનિશ્ચિત છે. “ઘર વેચીને વરો ? કરવાની વાત જૈન શાસનમાં છે જ નહિ માટે આપણા સત્ય સિદ્ધાન્તમાં મકકમ બની 8 સૌ સાંચા આત્મ કલ્યાણના ભાગી બને તે જ મંગલ કામના. શાસન દેવ આપણને તે તેના રક્ષણનું બળ આપે અને પ્રાણના ભેગે પણ તેનું રક્ષણ કરવા કટિબદ્ધ બનીએ તે આપણું આત્મ કલ્યાણ નકકી જ છે. સૌ આવી ઉત્તમ દશાને સાથે આરાધ - ૫ રક્ષક બની, આ શાસનની પ્રાપ્તિને સાર્થક કરનારા બને તે જ ભાવના. { કાલ સીરિક કસાયને દિકરો સુલસ -રતિલાલ ઠી. ગુઢકા-લંડન રાજગૃહિમાં જ ૫૦૦ પાડાનો વધ કરનાર કાલ શૌકરિક અતિ પાપના ઉદયે છે દાહજવર શરીરમાં ઉપડયે- તેને દિકરે શાણે સંસ્કારી હતે સુલસ પિતાની શાંતિ ? માટે તેણે પુ િશય્યા પધરાવી સુગંધી છંટકાવ કર્યા ચંદન-બરાશના વિલેપન કર્યા છે શીતલ વીંઝણા વીઝાવ્યા મનગમતા ખાન પાન કરાવ્યા વેદના વિસરી જાય માટે કર્ણપ્રિય ગીત સારા મીઠાં સંગીત રખાવ્યા સારા નવકાર મહામંત્ર અને પ્રભુવીરના હિતકારી વચને સંભળાવ્યા જેમ જેમ આ કરવા માં આવે તેમ વધારે વધારે વેદના કારણે કર્મને ઢગ અને અભિવ્ય આત્મા હતું. તેના મિત્ર અભયકુમાર હતા. સુખદાતા કીધું આવું અઘેર ? પાપ કરનાર અવશ્ય નકે જાય છે. જેથી ખારા પાણી અશુચિના વિલે પન કાંટા કાંકરાની પથરાની પથારીમાં સંથારે કરવાથી તેને શાંતિ થશે. ને શાંતિ થઈ અને મૃત્યુ ? પામી તે સાતમી નરકે ગયે પછી બધા કહેતા બાપ દાદાને ધંધે છે કરો- તે સુલસે છે ના પાડી પાપ લાગે તે કહે બધા પાપ લાગતું હશે તે બધા વેંચી લે શું કુહાડી છે છે મંગાવી સુલશે પગ ઉપર મારી ડે પાડવા લાગ્યા ખમાતું નથી પણ દુઃખ લેવા ? 8 કરગરે છે કે ઈ લેતું નથી– તે બધા કહે સૌનું પોતાનું દુઃખ પોતે જ ભગવે બીજા છે શું કરે? સુલશે શ્રાવક ધમ ૧ર વૃત આરાધી સ્વર્ગગામી બજે.
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy