SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૮ : અંક-૧૧ તા. ૭-૧૧-૯૫ : * ૩૫૩ તપાસવી સ» ટ પૂ. આ. દેવ શ્રી રાજતિલક પ. પૂ. મુનિરાજ શ્રી લાભવિજયજી મ. સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા સૂરિ સાહેબ તથા પ. પૂ. મુનિરાજ શ્રી હિત રામના પટ્ટ પ્રભાવક પૂ. ગચ્છાધિપતિ આ. દર્શનવિજયજી મ. સા. ની શુભ નિશ્રામાં દેવ શ્રી મહોદય સૂરીશ્વરજી મહારાજ પટ્ટણી પ્રવિણચંદ્ર ગીરધરલાલ તરફથી સાહેબની ‘શ્ય શુભ નિશ્રામાં આસે તેમના ધર્મપત્નિ વિણાબેનના આત્મ માસની શાવતી નવપદજીની આયંબિલની શ્રેયાર્થે આ સુદ ૭ થી ત્રણ દિવસની એની તથા પારણા શા. સમરથમલ ભભુ- પરમાત્મા ભકિત મહોત્સવ ખૂબ જ ભવ્ય તમલજી સાદડીયા પરીવાર તરફથી થયેલ રીતે ઉજવાયેલ આસો સુદ ૧૦ ને મંગળસાથે ૧૦ દિવસન જિનેન્દ્ર ભકિત મહ- વારે બપોરે વિજય મુહર્તે શાંતિનાત્ર ત્સવ વિવિધ પૂજા ૧૮ અભિષેક શ્રી બૃહત ઠાઠથી ભણવાયેલ જીવદયાની ટીપ ખુબ સિધ્ધચક્ર મહાપૂજન તેમજ શાંતિસ્નાત્ર સુંદર થઈ હતી. બાદ શ્રીફળની પ્રભાવના , યુકત ઉજવાયેલ દરરોજ પરમાત્માને થયેલ વિધિ વિધાન જામનગરવાળા શ્રી ભવ્યાતીભવ્ય અંગ રચનાઓ ફળ-નવેદની નવિનચંદ્ર બાબુલાલ શાહની મંડળીએ વિવિધ પ્રકારે ગોઠવણ પૂજા-પૂજનમાં ખૂબ સુંદર રીતે કરાવેલા સંગીતમાં શ્રી - વિવિધ પ્રભાવનાએ સવાર-સાંજ શરણાઈ. જિનેન્દ્ર ભક્તિ મંડળે સારી જમાવટ કરી વાળા અને જિનમંદિરમાં દિપકની રોશની હતી. વગેરે થતું હતું. આસો વદી ૧ નાં રોજ પીડવાડા, (રાજસ્થાન) – તપસ્વી સવારે ઓલીનાં આરાધકોને પારણા કરાવ- સમ્રાટ પૂ. આ. દેવ શ્રી રાજતિલક સૂ. વામાં આવેલ. તથા ચાંદીની નેકારવાળીની મ. સા. તથા ગચ્છાધિપતિ પૂ. આ. દેવ પ્રભાવનાં તેમજ જુદા જુદા ભાવિકે તર- શ્રી મહોદય સુ. મ. સા. ચાતુર્માસ ફથી રોકડા રૂપિયાની પ્રભાવનાં કરેલ બીરાજમાન છે, ચતુર્વિધ સંઘમાં આરાબપોરે વિજય મુહુર્ત શાંતિસ્નાત્ર ખૂબ જ ધના આદી સારી રીતે ચાલી રહી છે. પુ. ઉમંગ અનેઉત્સાહ પૂર્વક ભણાવાયેલ સજે, આ. દેવ શ્રી રાજતિલક સૂ. મ. સા. ને સંઘ સ્વામિવાત્સલ્યનું જમણ થયેલ. ૨૦૦+૮૨ મી વર્ધમાન તપની ઓળીનું વિધિ વિધાન માટે જામનગરવાળા શ્રી પારણું ભાદરવા વદી બા રવીવારના નવિનચંદ્ર બાબુલાલ શાહની મંડળીયે ખુબ જ શાતા પૂર્વક થયેલ, આ નિમીતે કરાવેલ સંગીત માટે બોટાદથી હરેશકુમાર ભાદરવા વદ ૧૧ થી પાંચ દિવસનો નાયક પધારેલ અત્રેના વેરસ મંડળે દરેક જિનેન્દ્ર ભકિત મહોત્સવ, નવપદપૂજન, પ્રસંગમાં ખૂબ જ સાથ અને સહકાર સ્નાત્ર પૂજન મહેસવ, ૧૦૮ પાર્શ્વનાથ પૂજન તથા બૃહદ અષ્ટોતરી શાંતિનાત્ર * રાજકેટ- અ શ્રી વર્ધમાનનગરે યુકત ખુબ જ ભયતાથી ઉજવાયેલ. આપેલ.
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy