SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ . - વર્ષ ૮ : અંક ૨૨ તા. ૨૩-૧-૯૬ - * ૫૫૯ ઓછું કરે. તે પાપ કરે છતાં ય તેને અહ૫ બંધ થાય તેનું કારણ શું? તે પાપ છે રાજીથી કરતો જ નથી માટે. આ ખબર છે ? “સમ્મદિઠ્ઠી છ, જઈ વિહુ પાવ સમાયરે કિચિ; * અપ્પા સિ હાઈ બધે જેણે ન નિદ્ધવંસ કુણઈ.” રોજ આ ગાથા બેલે અને મઝથી મોટાં મોટાં પા૫ કરે તે ચાલે ? જરાક દુખ આવે તે “ધર્મમાં માલ નથી, સાધુમાં ય માલ નથી, ભગવાનમાં ય માલ નથી” છે આવું બોલનારા ઘણા છે. તે બધાને કેવા કહેવાય? ધર્મ પામેલા કહેવાય ખરા? આ સંસારનું સુખ ઇરછતાં જેવું નથી, મેળવવા જેવું નથી, ભોગવવા જેવું ? ર નથી, ભોગવવું પડે તે કમને ભેગવવાં જેવું છે. અને મેં પાપ કર્યું તે દુખ આવે છે જ. અને તે મારે મથી વેઠવું જોઈએઆવું માનસ તમારી પાસે છે? જેનું આવું જ માનસ હેય તેને મેહને ભય લાગે છે તેમ કહેવાય. પછી તેને સગે કમાઉ રે છે હોંશિયાર દિકરે સાધુ થવાનું કહે તે બાપ રાજી રાજી થઈ જાય. મેહને ઝાટકે લાગે ? ને દુ:ખ થઈ જાય તે બને. પણ તે માને કે-“આ ભાગ્યશાળી છે. હું ફસી ગયો છું.' ! 1 મારા ઘરને સારા માણસ સાધુ થ જ જોઈએ. કદાચ છેક સાધુ ન થઈ ? ન શકે અને તેને પરણાવવો પડે તે તેને પરણાવતી વખતે પણ આવું કહેનાર બાપ છે કે 1 દિકરા ! આમાં ફસાવવા જેવું નથી. હું ફસી ગયે છું. હજી સમજી જાય તે ન 'સારૂં છે.” કે પછી દિકરા-દિકરીના લગ્ન મથી કરનારા, તેમાં ધાર્યા પૈસા ખરચનારા 8. તમો છે? ૧ એ જ અહીં આવનારા આ બધું ન સમજે તે ચાલે? રોજ સાંભળનારા ‘સમજ ૪ નથી? તે કેમ સમજતા નથી? તમાર સમજવું નથી માટે નથી સમજતા કે અમે ? સમજાવ્યું નથી માટે નથી સમજતા ? આજને માટે ભાગ એમ જ માને છે કેL$ “સાધુએ તે બેલ્યા કરે. તેમનું કહ્યું કરીએ તે ઘર ન ચાલે. દુઃખ તે કોઈને ગમતું ? ૧ હશે? સંસારનું સુખ મળ્યું તે કેમ ન ભોગવીએ?” જે સંસારનું સુખ મથી ભગવે તેને નરક-નિગોદમાં લઈ જાય તે સુખ ધમીને ગમે ખરું? મોક્ષનું સુખ જ સાચું છે, બીજુ બધું સંસારનું સુખ નકામું છે આવું જ્ઞાન પણ કેને થાય? મોહમાત્રથી ગભરાતે હોય તેને. આવું જ્ઞાન થવા માટે દશનામહનીયને પશમ જરૂરી છે. જેને દર્શન મેહનીય ક્ષપશમ ન થયો હોય તેને જ્ઞાનાવરણીયને સારે પશમ હોય, ગમે તેટલે માટે જ્ઞાની ગણાતો હોય તે પણ
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy