________________
૯૦૮ ૩
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
ટ્રેક વ્રત નિયમ ક્રરવાથી ઉત્તમ સુખ મળે છે જે માણ મા ને સફળ બનાવી અવિચલ ઇ આપે છે.
બાકી આ કથામાંથી ખાસ પ્રેરણા લેવાની છે કે વૃતની આરાધનામાં સમય મર્યાં. પાનું ખાસ મહત્વ નથી થાડા સમય માટે પણ તેનુ વિશુધ્ધ પણે મારાધન કરવાથી બધા તૂટે છે અને કાળ ક્રમે આત્મા સકળ કથી મુકત બની જાય છે. એજ મુજ ભાવના શિવમસ્તુ સર્વ જગતઃ
આ લખાણમાં કોઇપણ જાતના અવિનય કે જિન આજ્ઞા વિરૂદ્ધ લખાયુ. ત ડાય તો ક્ષમ્ય ગણ્યા મને માથું કરશે એજ શુભ ભાધના સાથે સત્ર જીવે સા સુખી થાઓ. સર્વ જીવા પાપ મુકત થાએ સર્વ જીવા માક્ષને પામે એજ શુભ ભાવના.
વિવિધ વાંચનમાંથી...
--સાધ્વીજીશ્રી હષ પૂર્ણાશ્રીજી મ.
ચિત્તને અનુસરવાવાળી એવી સ્ત્રી, વિનયમાં તત્પર એવા પુત્ર, અને શત્રુ વગરનું રાજય હાય તેવા પુરૂષનું જીવન સફળ જાણવું. ધર્માંની આરાધના સિવાય બધુ ગ્રંથ સમજવુ,
૫૨ નિંદા જેવું પાપ માઢુ મીનુ થયું નથી, અને થશે પણ નહિ', તેમજ પોતાની નિદા જેવુ' પુણ્ય બીજું થયું નથી અને થશે પણ નહિ.
.
પુણ્યશાળીઓ ઉવસગ્ગહર' Ôાત્રનું સ્મરણ કરે છે, તે પુણ્યશાળીને વનમાં પણ દુશ્મન, સિંહ હાથીના લાગતા નથી.
શય
જેને જીભ વશ નથી, તેને ત્રણે જગત રાજા તરફથી બહુમાન, ઉત્તમ લેાજન, સાથે ૧ર બ ધાય છે. અને જેની જીભમાં પુષ્કળ ધન, શુધ્ધ પાત્રમાં દાન, હાથી (અમૃત-મીઠાશ) વસે છે, તેને ત્રણે લેાકવાડા તથા નરનું. વાહન, ભાવપૂર્વક ગીતવવતી રહે છે. વિદ્યા પણ જીભના ટેરવે ગાન દેવના જેવું સુખ આ બધુ. પૂના રહે છે, મિત્ર અને માંધવા પણ જીભથી પુણ્યથી પ્રાપ્ત થાય છે, જ પેાતાના થઈ રહે છે, જીભના ટેરવે બધ અને મેક્ષ તથા જીભના ટેરવે જ પરમપદ રહેલ છે, માટે સવ કાય માં જીભને વશ રાખવી.
શ્રી જિનેશ્વરને પ્રણામ, જિનેશ્ર્વરની પૂજા, નમસ્કાર મંત્રનુ સ્મરણુ કાન, આચાૉંને નમસ્કાર, તથા તેમની શકિત અને ત્રસજીવોની રક્ષા એ શ્રાવકાનુ નિકૃત્ય છે,