________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજિનેન્દ્રાય નમ. પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિ નમઃ પૂ. આ. શ્રી વિજયામૃતરિભ્ય નમઃ છે સ્વદ્રવ્યનિમિત પરમકલ્યાણકારી શ્રી શંખેશ્વર પાશ્વનાથજી મંડિત એડ્રી શ્રી ૧૦૮ શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ [ જૈન મંદિર ] અંગે
આ નિવેદન અને નમ્ર વિનંતિ
મુ. દેવાચી આનંદી [ તા. એક છે. પૂના ] મહારાષ્ટ્ર સુઝ ધર્મપ્રેમી સાધર્મિક બંધુ શ્રી
પ્રણામ સાથે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં જેનને જેમ વસવાટ વધતે ગમે તેમ છે. છે તેમ ધર્મની જાગૃતિ વધવા લાગી. પૂ. ગુરૂભગવંતના વિહાર ચાતુર્માસ વિગેરેથી શ્રી છે -સમાં ઘણી જાગૃતિ આવવા લાગી અને આજે મહારાષ્ટ્રમાં ધર્મમય વાતાવરણની 8 પરિમલ પ્રસરી રહી છે. આ જાગૃતિ અને ઉલાસના પ્રભાવથી પુનાથી ૨૦ કિ. મી. છે
અને હુ રેડ સ્ટેશનથી ૧૫ કિ. મી. વાંચી આળંદી ગામ ને ત્યાં તીર્થને અનુકુળ ૨ આ ભાવવધેક વાતાવરણ અને આરાધનાની એકાગ્રતા મળે છે તે માટે ત્યાં એક તીર્થ થાય છે
તેમ ભાવિકેને ભાવ થયા. અને તે ભાવના પરિપાક રૂપે ત્યાં ૧૦૮ શ્રી શંખેશ્રવર 6 પાર્શ્વનાથ તીથ નિર્માણન એજના થઈ.
#રતા ૧૦૦ મંદિર અને મૂળ મંદિરમાં બે ચ મુખથી ૮ મંદિ એમ ૧૦૮ ૪ 8 પાશ્વનાથજીના મંદિર થશે. આ મંદિરોમાં કયાંય દેવદ્રવ્યની રકમ મંગાવીને વાપરવાની છે કે નથી અને એથી ભાવિક પુણ્યાત્માઓ સ્વદ્રવ્યથી જ આ મંદિર અને પ્રતિમાજીને લાભ ?
લે તેવી યોજના રાખી છે. પ. પૂ. મહારાષ્ટ્રાદિ દેશે દ્ધારક વ્યા. વા. આચાર્યદેવશ્રી કે ૧ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પ. પૂ. હાલારદેશદ્ધારક આચાર્યદેવ શ્રી વિ. 8
અમૃતસૂરીશ્વરજી મ. ની પરમકૃપાથી અમે આ કાર્યમાં સફળ થયા છીએ અને પ્રાચીન છે સાહિત્ય દ્ધારક પુ. આ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ.ના પુનીત માર્ગ દર્શનથી અમે . આ કાર્યમાં આગળ વધી રહ્યા છીએ. શિલા સ્થાપન થઈ ગયું છે. અને ભોંયરાનું કામ છે. પણ ચાલુ થઈ રહ્યું છે. અવશ્ય મુલાકાત લેશે.
જણાવતા આનંદ થાય છે કે ૧૦૮ જિનાલયમાં ફરતા શિખવાળા ૧૦૦ જિના- ર 1 લયે રવદ્રવ્યથી લાભ લેનારા ભાગ્યશાળીઓના નામે પ્રાપ્ત થઈ ગયા છેહવે મુખ્ય ૮ જિનાલયે જે બે ચૌમુખજીરૂપે છે. જિનાલયે મૂળનાયક અને પ્રતિષ્ઠાને આદેશે ચાલુ છે. તેની વિગત નીચે મુજબ છે. આપ આ મહાન તીર્થના આઠે મૂળનાયક અને
તેની પ્રતિષ્ઠાના જે લાભે છે તે માટે આત્મભાવના જગાડીને આ મંગલ કાર્યમાં છે આપને સહકાર આપશે એવી નમ્ર વિનંતિ છે.