________________
૭૦ ?
શ્રી જેન શાસન [અઠવાડિક]
પરિણામ, સાચી સમજ સમજ પ્રમાણે આચરણ અને તેના ઉપરની પૂરી અવિહડ-અખંડ શ્રદ્ધા વિના પેદા થતા નથી માટે પરિણામની નિમલતા માટે ય આત્માનું જાન જરૂરી છે. ૧૩
- “સંતેષ ગુણની પ્રાપ્તિ વિના સઘળી ય સુખ-સંપત્તિ-સાહ્યબી અસમાધિની જ જનેતા છે તે વાત બતાવે છે
લદ્ધા સુરનર રિદ્ધિ, વિસય વિ સયા મિસેવિ આણેણુ; પુણ સંસેણુ વિણા, કિ કી વિ નિવૃઇ જાય? મારા
આ જીવે દેવ અને મનુષ્યની અદ્ધિ-સુખ સાહાબી મેળવી અને વારંવાર વિષયે પણ સેવ્યા છતાં પણ સતેવ” ગુણ વિના તેને કયારે પણ સાચી શાંતિ અનુભવાઈ
અનાદિ અનંત કાળથી આ સંસારમાં પરિભ્રમણ કરનારા આપણા આત્માએ અનંતી અને તીવાર દેવપણાની અને મનુષ્યપણાની સુખ-સાહાબી–સંપત્તિ મેળવી. પાંચેય ઈનિદ્રાના અનુકળ અને મનગમતા વિષયને ઉપભોગ પણ અનંતીવાર કર્યો છતાં પણ અગ્નિમાં દાહય વસ્તુની જેમ કયારે પણ આત્મા તૃપ્ત ન થયે એટલું જ નહિ પણ જ્યારે તેવી સામગ્રી પાસે ત્યારે જાણે પહેલીવાર જ ન પામ્યા હોય અને ફરી જાણે મળવાની પણું ન હોય તેમ ચી–માચીને પાગલની જેમ તેને ઉપગ કરી પોતાની પાશવી વૃત્તિઓનું જ પ્રદર્શન કરે છે. છતાં ય અશાંતિમાં જ કરે છે. જે એક સંતેષ ગુણ આવી જાય તે જ સાચી શાંતિ-સમાધિને અનુભવ થાય. તેથી નર સદા સુખી ની અનુભૂતિ પામે. આ પ્રસંગે મારા અસીમ ઉપકા પરમ તારક સૂરિપુરંદરનું પ્રવચન મૌતિક યાદ આવે છે કે- “સ વી ગરીબ પણ મહાસુખી છે અને અસંતેવી શ્રીમંત પણ મહાદુખી છે? ૧૪
પોતે જ પોતાને દમન બને છે તે વાત બતાવે છેજીવ ! સય ચિએ નિશ્મિએ, તણુધણુ રમણી કુટુંબ નેહે; મેહેણું વ દિણનાહ, છાઇજજસિ તેઅવંતે લિ. ૧૫
જેમ તેજવી-પ્રકાશિત એ પણ સૂર્ય મેઘ વડે ઢંકાઇ જાય છે તેમ હે જીવ! તું કાલોક પ્રશક એવા કેવલજ્ઞાનના પ્રકારો કરીને તેજવાન છે છતાં પણ પોતાની એળે જ ઉત્પન્ન કરેલા શરીર, ધન, સ્ત્રી અને કહેબના તેહશી કાઈ જાય છે.
આમા, અનંતજ્ઞાનાદિ ગુણને ધણી હોવા છતાં પણ કર્મ જન્ય રોગના