SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - ૪ - - - - &લાદ. ૨.જmવિજયસૂરીશ્વરેજી મહારાજની - w l Horat eu no era el de Pui vel yellos 4 M ડ્રન ડ્રહણી NSS. • wઠવાફિક • * પ્રેસવેદ મેઘજી ગુઢ ૮jજઈ) હેન્દ્રકુમારંમજસુજલાલ tej. " (૨૦૦૪ ) કરેજચંદ્ર કીરચંદ ઐe (વઢવા) : 1 જાથે મર્જર ગુઢક્ત (જજ જa). * * કા વિઝg , શિવાય ચ મઝા વ ક ક્ષમાપના વર્ષ : ૮ ] ૨૦૫ર ફાગણ સુદ-૧૫ મંગળવાર તા. ૫-૩-૯૬ [ અંક ૨૭ . # પ્રકીર્ણક ધર્મોપદેશ -પૂ. આ. શ્રી વિ. રેમચંદ્રસેરીશ્વરજી મહારાજા કે ૨૦૪૩, અષાઢ સુદ-૧૩ ને ગુરુવાર, તા. ૯-૭–૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય હું મુંબઈ –૬. . . (પ્રવચન ૯ મું) | (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, -અ૧૦ ). સુરગણુસુહં સમગ્ગ, સબ્સક્રાપિઠિય અણુન્તગુણું ન વિ પાવઈ મુક્તિમુહ, jતાહિ વિ વગવગૃહિં - અત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્ર- 3 છે કાર પરમષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદર સૂરીશ્વરજી મહારાજ, જે આત્માએ ધમ છે 8 કરે છે તેઓને એક મહત્વની વાત સમજાવે છે કે, ભગવાનને ધર્મ એક એવી ચીજ ? છે છે કે જે-આત્માને આ ભયંકર સંસારથી છેડાવી એવા સ્થાને મોકલી આપે છે કે જ્યાં છે ૨. આત્મિક સુખ એવું છે કે જેનું વર્ણન ન થાય. તે સુખ એવું છે કે જેમાં દુખને છે 8 લેશ માત્ર નથી, પરિપૂર્ણ છે અને કદી નાશ નહિ પામવાના સ્વભાવવાળું છે. સદાય છે એક સરખી અવસ્થામાં રહેવાનું છે. તમને બધાને પણ અનુભવ છે કે પરાધીનતા, જેવું એક દુખ નથી અને સ્વાધીનતા જેવું એક સુખ કે નથી મેક્ષના આંત્મા સંપૂર્ણ સ્વાધીન છે, તેમને કેઈની પરાધીનતા નથી.'
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy