________________
: શ્રી જેને શાસન [અઠવાડિક).
પવું અમારા પરિણામ બદલાયા છે. મોક્ષના પરમ સુખની તાલાવેલી લાગી છે. તેથી બાને કહે છે, કે જે, મા, તું મને કેમ આવી અવળી શિખામણ આપે છે, જે સંયમે પાપીને પણ હાર્યા છે. અને જે આપણા ઓછા હશે તે આપને પણ જરૂર તારશે. શું કરવા ગટને રાગ કરે છે. જે સુખ મેં જોયા છે તેની આ સુખ તે જાણે મારી ક્રૂર મશ્કરી કરી રહા હૈય તેમ મને લાગે છે પણ મા હા ના કર્યા કરે છે. આ તેને જરાયે ગમતું નથી. અવંતિ સુકમાળે તરત જ અંદર જઈને પિતાના હાથે કેચ કરો અને સાધુના કપડા પહેરી ધર્મલાભ આપે આવી ઉભા.
માતા કહે તે આ શું કર્યું ? તારા સુખને જોઈને જે સુખ દેખાતું તે દુઃખને પણ ઠારી નાખતું હતું. તારે વિયેગ મારાથી કેમ સહન થઈ શકશે. વળી તારી સ્ત્રીઓમાં શું અવગુણ છે ? તારી સેવા કરતી હતી. તારી દાસી થઈને રહેતી હતી. તેમનું શું થશે? જરા વિચાર તે ક્રર પણ અતિ સુકુમાર અડગ હતા, અચળ હતા, તેથી એકની બે ન થઈ, માતાએ રજા આપી અને એ પણ રજા આપી કુંવર ઘણે ખુશ થયે અને નાચી ઉઠ્યો. અને કહે છે તમારા ઉપકાર ભૂલે નહિ ભૂલાય. * : ગુરુ પાસે આવે છે, અને ચારિત્રને ગ્રહણ કરે છે. ભદ્રામાતા પણ ત્યાં આવે છે. અને ગુરૂને કહે છે મહારાજ ! મારે હૈયાને હાર છે. કલેજ કેર છે અને દેહને પ્રાણ છે, તેને સંભાળશે. ભાઈ જે વ્રત લે તેને બરાબર પાળજે અને આત્માનું કુળનું
- એવંસિ કહે પ્રભુ મારાથી લઈને ત૫ થઈ શકે તેમ નથી. અને લાંબુ ચરિત્ર પણ પસાય તેમ નથી. પણ કહે. તે અનશત કરી દઉ' અને થોડા જ વખતમાં શિવ: પુરી જાઉં કેટલી બધા હશે. ચારિત્ર ઉપર પિતાને પિતા ઉપર દેવગુરુ ધામ ઉપર અને કેટલું મનબળ આત્મબળ હશે ? ગુરુએ તેની સહગ શબ્દા જિઈ અનુમતિ આપી. બધાની સાથે સામાપના કરી શાની રજ લઈ ચાલી નીકળ્યા.
- સ્મશાનમાં તે રસ્તા તરફ ચાલી નીકળ્યા અંધારુ છલાઈ ગયું છે. તારાએ પિતાને પ્રકાશ પથ પર પાથરવા અયક્તિમાન બન્યા છે, જે સ્ત્રીમાં ઘણી ઠોકરે લાગી છે. કેળા જેવી અને ગુલાબની કળી જેવા કેમળ પગમાંથી શ્રેણીની શેરે ફૂટી નીકળે છે. ઘર અને શાંત સ્મશાનમાં આવે છે. જગ્યા પૂછ અને ઈશાન ખુણા તરફ નમુથુણું સૂત્ર બેલે છે. જે પ્રભુ જાણે સવસરણ માં બેઠા છે. જગતના અને શારે છે. અને મને પણ તારણે
ધમનું શરણું અંગીકાર કરી નાસિકા તરફ દૃષ્ટિ પર કાઉગમા ઉમા છે. કાઉસગ એટલે સ્થાન ધ્યાન અને મૌન થી નિશ્ચલતા, કયાં સુધી ? અધ્યાં સુધી દેહમાં