________________
૪૬
લક્ષ્મણે
રામચંદ્રુના ચરણામાં નમીને રહેતાં રહેતા કર્યું કે- મહાસતી સીતા ઢવીના તમે આ ત્યાગ કર્યો છે તે જરાય
ઉચિત નથી.’
હવે પછી એક શબ્દ માલીશ આમ
પશુ આગળ રામ' જીએ સત્તાવાદી શબ્દો સભાંળતાં વસ્ત્રથી મુખ ઢાંકી દઈને રડતાં રડતાં જ લક્ષ્મણજી પેાતાના આવાસે ચાલ્યા ગયા.
''
કૃતા તવદનને રામચંદ્રજીએ કહ્યુ કેસીતાને સમ્મેત શિખરની યાત્રા કરવાના મનાથ છે માટે તે બહાને અહી થી તુત જંગલમાં લઈ જા.'
ં કૃતાંતવને પણ સીતાદેવીને સમ્મેત શિખરની યાત્રાની રામચદ્રજીની વાત કહીને થમાં સીતાજીને ચડાવીને જદીથી હંકારી મૂકયા.
ય
દુનિમિત્તો અને અપશુકના થવા છતાં પણ સીતાદેવી રથમાં જ બેસીને દૂર દૂરના રસ્તે જરાય શકા વગર આવી ચડયા. (સીતાજીને હકિકતની તા ખખર જ નથી. )
વર
ગંગાસાગર ઉતર્યાં પછી જ્યાં સિહાની જ ગર્જના થયા કરે છે તેવા લેકારમાં ભે કાર સિહનિનાદ ગયા. અને થને અટકાવીને સેનાપતિ કઇક વિચારવા લાગ્યા.
રદ અરચાં રથ ખાવી
રડી રહેલા અને ગમગીન થઈ ગયેલા સેનાપતિને જોઇને સીતાદેવીએ પૂછ્યું કે
1 જૈન શાસન [ખઠવાડિક
આ રીતે કેમ
તુ આમ શાક સહિત દુઃખી મન ઊભા છે ?
સારથિએ વચન
સાથે
કહ્યું કે- ન કહી
શકાય
તેવા
હું શી રીતે
આવુ વિ! એક સેવક બનીને મારે આજે ન કરી શકાય તેવુ કામ કરવુડ યુ' છે. હૈ નિર્દોષ ધ્રુતિ લકાના આવાસના વસવાટથી લાકએ આપના માટે ઉભા કરેલા અપવા દથી ડરી જઈને રામચંદ્રજીએ આપને વનમાં તજી દીધા છે. તમારી ત્યાગ કરવા લક્ષ્મણુજીએ અટકાવ્યા છતાં શમે સખ્ખત શબ્દોમાં લક્ષ્મણને આજ્ઞા કરતાં તે રહેતાં રડતાં જ ત્યાંથી ચાલ્યા ગયા હતા. માતના સ્થાન જેવા લય કર જંગલમાં આપને સથવારો માત્ર આપની પ્રભાવના જ રહેશે. આવા હીન કામ માટે અરેરે છે વિ હું જ પાપાત્મા મેકલાચા છું,
આટલું સાંભળતા તા સીતાદેવી માઁ ખાઈને રથમાંથી નીચે પડી ગયા. મૃત્યુ પામેલા સમજીને સેનાપતિ પાતાને પાપીષ્ટ ગણતા ઇન કરવા લાગ્યા.
કેટલાયે સમય વીત્યા પછી વારવાર સૂર્છા ખાઈ ખાઈને ઢળી પડતાં સીતાદેવી માંડ માંડ સ્વસ્થ બન્યા. (મરજંગલમાં તજવાના સ્થાને જ આવા જ અસતીનુ’ કુલ ૪. ચડાવીને સભાગના સમાચાર સાંભળ્યા હશે ત્યારે મહાસતી શીયળન ના સંરક્ષક સીતાદેવીને કેવી કેવી પીડા નહિ થઈ હોય ?)