Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek
Catalog link: https://jainqq.org/explore/005367/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાંડવચરિત્ર ગ્રંથ. મલધારી મહા પંડિત શ્રી દેવપ્રભસૂરિવિરચિત ની સંસ્કૃત ભાષામાં લોકબદ્ધ છ જરી ભાષામાં ભાષાંતર કરી, જિનવમવલંબી સર્વ સજ્જનોના હિતને અર્થ, - શા. ભીમસિંહ માણકે, છપાવી પ્રસિદ્ધ કરે છે. મુંબઈ મધે, યુનિયન પ્રેમમાં હુાનાભાઈ રૂસ્તમજી રાણીનાએ છોકો છે. તવત ૯૩૪ ના ૪ સુદ્ધ ૨ વાર સેમે d૦ ૩ જી માહે જુન સન ૮૭૮ આ પુસ્તક સંબંધી સર્વ હક સ્વાધીન રાખ્યા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ - ક S SOછ૪૦ ૭ 0૯૦૪૧છે 3 જીજી હતી - અણિ પત્રક જીજી/00S09/09 SEEMESSESSESSEலலலSES હા. શ્રી જિનવરને નમન કરિ, માંગું મનથી એમ; જ્ઞાનવૃદ્ધિ જે જન ચહે, ક વૃદ્ધ તે તેમ. હરિત છંદ. પાંડવ ચરિત્ર પવિત્ર રૂડો ગ્રંથ જગ વિખ્યાત છે, શ્રી દેવ પ્રભસૂરી રચિત સેમિ પ્રખ્યાત તે કરિ તેહ ગુર્જર વાણિમાં કરવો સિદ્ધ બધા લે, એવી કરીને ચાહમજ આજ્ઞા કરી જેણે ભલે. એવા અતી ગંભીર મનના ધીર નરસી શેક છે, કરાવનિ નાયકના સુપુત્ર પવિત્ર જેની ઠ છે; એ શેઠ કેશવજીતણા ગુણનાં વખાણ હું શું કરું, યશ જેહને સઘલે પ્રસિદ્ધ થએલ તે મતિમાં ધરું. અતિ શૈઢ બુદ્ધિ પ્રતાપ મોટો રાજયમાન સુશોભતા, તેજશ્વિ તેમ થશવિ જેહ ધનાઢ્ય ચ ન ક્ષોભતા; અતિ પુણ્ય દાન કરે સહી જિન ધર્મને દીપાવવા, કરિ જન્મ જવામાં સફલ ઉજવલ કીર્તિ શુભ ભાવવા. ૪. ત્રિભંગી છંદ. જે અતિ રૂપાળા, ગુણ મણિમાળા, સજજન શાળામાં શોભે; મન ઉદારભારી, પરોપકારી, દુઃખ પ્રહારી નિજ મોભે; નરનાયક પેરે, નાયક ઘેરે, જમ્યા છે રે આ ગમાં; કેશવજી સુખકર કુલ દીપકવર, ધર્મ ધુરંધર, ભવમગમાં, ૫ જિક Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ કિ 2800 3800 38869998 0 4 ห้อง દાન અમાન નિદાન કરે, અભિમાન ધરે મનમાં ન લગારે; પ્રેમ સદા જિનધર્મવિષે, નિતને સુકર્મ કરે સુવિચારે; બ્રાત સમાન સ્વધર્મ ચહે, વલિ માત પડે જિન આણ સંભારે; જ્ઞાતિવિષે પણ પ્રીય ઘણા ત્યમ અન્યપુમાન ચહે અતિ પ્યારે. ૬, દૂમિલા સિંહાવલોકન. જગમાં ભધિ ભાંતિ સુશાંતિ લધા, ન રહ્યા કદિ પાપ મહા દવમાં; દરશાંતક જીવનની પર જે, દર ચહિને વશે ભવમાં; ભવ હરક જ્ઞાનતિ કરે, ન ધરે રિતિ અજ્ઞાણી મા રવિ તેજ પ પ પર છે, એ છે કે કૃત્ય સહુ લવમાં ૭ --- ગીતિ અં. જ્ઞાન વૃદ્ધિ કરવાની, નિશિદિન.મનમાંહિ ચાહ છે જેને; એહ પ્રયત્ન કરચાથી, દીપક જિન આણના કહું એને. જન્મ ધર જગમાં તે, સફલ થ કૃત્ય એહ શુભ કીધે; ધન્ય ધન્ય કેશવજી, શેઠ ખરા જન ભકિતને લીધે. પૂર્વ જે ભૂપ થયા, જિન શ્રદ્ધાવાન શ્રેણિકખ્ય ઘણાં; તેમ શાલિભદાદિક, શ્રાવકની પર એહમાં ન મા." પુત્ર તેમના નરસી, શેઠ તે પણ ઘણા ગુણે ગરવા; જ્ઞાન વૃદ્ધિને કાજે, તેમજ જિન ધર્મ વૃદ્ધિને કરવા. તન સુરૂપ મને કરૂણા, જન સમૂહમાં વખાણવા જેવા; જ્ઞાન વૃદ્ધિ ઈચ્છાથી, ખરે બધાથી શ્રેટ કા એવા. એવું જાણિ કરું હું, અર્પણ આ ગ્રંથ પ્રેમથી તેને; ગુર્જર ભાષાંતરની, અતિ ઉત્કંઠા ખરી થઈ જેને. • સૂર્ય ચંદ જ્યાં સૂધી, સમસ્ત વ અખંડ આ જગમાં; રહો કીર્તિ ત્યાં સુધી એ સુત ને તાતની ખરા મગમાં. કિંઈ800 800 800 800 800 800 800 800 & 268806 Jહo Soછે , 0 0000S 0S 0S 0Sg 00000 છે 00 ૭૭age (9) Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. આ, સુષ્ટિમાં સર્વ પદાર્થો પ્રવાહ રૂપે કાલના પ્રભાકરી ચૂનાધિકતા પણે પ્રવર્તે છે, એવું આ સર્વજ્ઞ કથનથી અને વિદજજનોના અનુભવથી સિદ્ધ થાય છે. એક સમયમાં જે પદાર્થ, સર્વોત્કૃષ્ટ તો ) સ્થિતિને પામીને, એવી યોગ્યતામાં આવી ગયો હોય છે, તે સમયમાં તેની તુલના કરનાર છે (બીજો કોઈ પદાર્થ મલતો જ ન હોય, અર્થાત અનુપમેય હોય. તેજ પદાર્થ, કાલાંતરે એવીતો છે 0 કનિષ્ટ સ્થિતિમાં આવી જાય છે, તેની પૂર્વની અત્યુત્તમ સ્થિતિ વિષે સ્મરણ કરતાં પણ આશ્ચર્ય છે થાય, એવો અદ્ભુત કાલને પ્રભાવ છે એનું ઉદાહરણ જોતાં, પુરાતન જૈન પંડિતોનું પાંડિત્ય અને & આધુનિક જૈન પંડિતોનું પાંડિત્ય સ્પષ્ટ દર્શાવી દિયે છે. જેમાં પુરાતન જૈન પંડિતોએ રચેલા ગ્રંથોની કાર ઉપર લક્ષ દેતાં હરેક સુજ્ઞ જનનું મન આનંદને પામે છે, તેમ હાલના સમયમાં તવા પાંડિત્યનો વ અત્યંતભાવ જોઈને તેઓનું મન શોક પણ પામે છે. કેમકે તેવા ગ્રંથોની હાલ રચના થવી તો એક શું કરે રહી, પણ તેઓનો યથાર્થ મર્મ સમજવો પણ હાલના સમયમાં દુર્ઘટ થઈ પડે છે. તે છે પૂર્વાચાર્ય રચિત અનેક ગ્રંથોના વિષયો જેવા ઉપરથી, તથા હાલમાં આ પાંડવ ચરિત્રનું ભાન (. પાંતર કરતાં મને સ્પષ્ટ જણાઈ આવ્યું છે. આ “પાંડવ ચરિત્ર દેવપ્રભસૂરિનું રચેલું છે. તે આચાર્ય હર્ષ પુરીય ગચ્છના હતા, તે એવા તો વિદાન હતા કે, જેની તુલના અતિ નામાંક્તિ જગત પ્રસિદ્ધ પંડિત વિના બીજા કોઈ સાધારણ છે પુરૂષની સાથે થાય નહી, એમની આ ગ્રંથ રૂપ ઉક્તિ ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે, એ મહા SEB બુદ્ધિમાન હતા અને મૃત જ્ઞાનના સમુદ્ર હતા, એટલે એમની પૂર્વ થઈ ગયેલા અતિ ઉત્કૃષ્ટ ) પંડિતો જેઓ વર્તમાન યુત જ્ઞાનના પારંગત અથવા મધ્ય વર્ત કહેવાયા છે તેમના રચેલા - ગણિત ગ્રંથમાંના પાંડિત્યની સાથે ઘણું અંસે એમનું પાંડિત્ય તુલના કરે છે. તેથી એ પણ વર્તSળી માન મૃત જ્ઞાનના પારંગત અથવા મધ્યક્તિ હતા એમ માનવામાં કઈ દોષ નથી, એ આચાર્ય, () શબ્દ શાસ્ત્રમાં એવા તે પ્રવીણ હતા કે અતિ વખણાયેલા પંડિતની પંકિતમાં કેટલેક અંશે એ તે પ્રથમ માન્ય કરવા યોગ્ય છે. એમણે આ “પાંડવ ચરિત્ર” નામક ગ્રંથની એવી તે સારી રચના કરી છે કે, પૂર્વ થઈ ગયેલા કવિઓના રચેલા કાવ્યોની કીર્તિના પ્રકાશ રૂપ ચંદ્રપ્રભાની ઉપર જાણે એ સૂર્ય પ્રભા જ પ્રકાશ થઈ હોયની? એ પંડિત સાહિત શાસ્ત્રમાં અત્યંત નિપુણ હતા, કેમકે આ ચરિત્રમાં કાવ્ય સંબંધી શબ્દ, અર્થ, રસ તથા અલંકારાદિકની સારી પ્રૌઢી બતાવી છે. આ ગ્રંથમાં પદ લાલિત્યતા, અર્થ ગૌરવતા, રસ પણ રીતિ તથા અલંકાર રચના પ્રકાર ૨) એવા તે ઉત્તમ રીતે દર્શાવેલ છે કે, એના ભોક્તાને સાનંદાશ્ચર્ય થયાવિના રહેતું નથી; તેમજ છે. છે કઈNQર ડેરી Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ છે. જિનધમાંભિલાષી શુદ્ધ શ્રદ્ધાવાન, સમ્યફદકી, વિવેકી સજજનના મનને આનંદ ઉત્પન્ન કરે છે SS નારા કથા પ્રસંગતર્ગત વૈરાગ્ય, નીતિ તથા સત્યપ્રતિજ્ઞા પ્રમુખ પરમાર્થ સાધક પદાર્થોનું ગુંથન જ ઘણીજ સારી રીતે કરેલું છે, બહુધા સર્વ પ્રકારના મનુષ્યના મનને રંજન કરવાને તથા તેમને વ્યવ( હારિક સન્માર્ગમાં પ્રવર્તાવવાને જેવા વિષયો જોયે તેવા સર્વ પ્રકારના વિષયોનો આ ચરિત્ર રૂપ કો ગ્રંથમાં સમાવેશ કરેલો છે તેથી આ ગ્રંથ સર્વોપયોગી છે. " આ ગ્રંથ જૈનધર્મ સંબંધી વ્યાવહારિક તથા પારમાર્થિક રત્નોની ખાણ છે. જિનધર્માવલંબી જનોના મનરૂપી ચાતકોને આલ્હાદ કરવાને ચંદ્રમા સમાન છે. અજ્ઞાનરૂપી અંધકારને નાશ છે કરવાને સૂર્ય સમાન છે, ભવભ્રમણરૂપ રોગની નિવૃત્તિ કરવાને અમોધ વૈદ્ય છે, આનંદરૂપ દુગ્ધના આસ્વાદનની ઈચ્છા ધારણ કરનારા અધિકારીઓને તો જાણે કામ ધેનુજ હોયની? એવો છે. આ ગ્રંથમાં શ્રી નેમિશ્વર ભગવાન, બલભદ, વાસુદેવ જે શ્રીકૃષ્ણ, પ્રતિવિષણુ જે જરાસંધ, પાંડવ, કૌરવ, ભીષ્મપિતામહ, કર્ણ, દ્રોણાચાર્ય અને કૃપાચાર્યાદિક અનેક વીરપુરૂષોનાં ચરિત્ર છે આવી ગયેલાં છે. તેઓની કથારૂપ અમૃતની ધારાનું પાન કરતાં કોઈપણ મનુષ્યના કાનને તૃપ્તિ તે થાય નહીં યદ્યપિ ત્રિષષ્ઠિ શિલાકા પુરૂષ ચરિત્ર તથા પ્રત્યેક તીર્થંકરાદિકના જૂદા જૂદા ચરિત્રો Sછે તથા શત્રુંજ્યમાહાભ્ય વિગેરે અનેક ગ્રંથો કેટલાએક મહાન પંડિતોએ પૂર્વે કરેલ છે, તેના અંતરગત આમા આવેલા કેટલાક મહાન પુરૂષોનાં ચરિત્ર આવી ગયેલાં છે, તે પણ અતિ મને- 9 રક છે; તથાપિ આ આચાર્યે ચરિત્ર થનાદિક કરવાની એવી તો શૈલી કરી છે કે, જાણે પુન: પુન: શ્રવણદિક કાજ કરીએ, કદાપિ તૃપ્તિ થાય જ નહીં. એ ગ્રંથમાં શ્લોક રચના પણ એવી ઉત્કૃષ્ટ કરી છે કે, તેવી બીજે દેકાણે કવચિત દીઠમાં આવશે. ઘણો અર્થ થોડા શબ્દોમાં ગોઠવીને પોતાના અભિણિત વિષયનું એવું તે પ્રકટીકરણ કરેલું છે કે, તેવી રચના સાક્ષાત વિધિથી પણ થવી દુર્લભ થાય. અધિક શું કહ! આ ગ્રંથની અને આ ગ્રંથ કત્તની જેટલી પ્રસંશા કરિયે વ તેટલી થોડી કહેવાય. પણ મારી એટલી બુદ્ધિક્યાંથી?કે હું એઓ વિષે યથાર્થ ગુણ પ્રમુખનું વર્ણન છે કરી શકીએ તો જે યથાર્થ મર્મજ્ઞ હોય તેજ વર્ણન કરી શકે. મેં તો આ ગ્રંથ તથા ગ્રંથ કર્તાની છે કીર્તિનું વર્ણન જેટલું કરવું જોઈએ તેનું એક લક્ષાંસ પણ કર્યું નથી. આ ગ્રંથ રચનાર આચાર્ય જેમ આ “પાંડવ ચરિત્રની રચના અત્યુત્કૃષ્ટ કરી છે, તેમ એમણે જે બીજા ગ્રંથો રચ્યા છે તે જોતાંપણ બધા એકેથી સુરસ દીઠમાં આવે છે. આ ગ્રંથકર્તાની હતી 9) ગુરૂ પરંપરાનાં નામ આ ગ્રંથ કર્તાએ પોતે જ આ ગ્રંથના અંતમાં આણ્યાં છે, તે ઉપરથી સ્પષ્ટ Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ 5 જણાય છે કે, એમની ગુરૂ પરંપરાની શ્રેણી ઉપર મહાવિદ્વાનો અને શુદ્ધ માર્ગોનુસારીઓએંજ આરોહણ કરેલું છે માટે એ ગ્રંથકર્તા અને ગ્રંથ, સર્વ સમ્યકકી સુદ્ધ શ્રદ્ધાવાન પુરૂષને માન્ય છે એમાં સંશય નથી. આ ગ્રંથ મૂલ સંસ્કૃત ભાષાના પદ્યમાં છે, તે હમણાં સમયાનુસારે સર્વને ઉપયોગી થાય નહીં ) એમ જાણીને, સમયસૂચક ગુણજ્ઞ શેઠ કેશવજી નાયક તથા તેમના સુપુત્ર ચિરંજીવી શેઠ નરસીભાઈ કરાવજી જેમને આ ગ્રંથ અર્પણ કરવામાં આવ્યો છે તેમના આશથી મેં ગુજરાતી ભાષામાં , ભાષાન્તર કરીને છપાવ્યું છે. તે સર્વ જિનધર્માવલંબી ભાઈઓને સ્વધર્મ ભાવ વૃદ્ધિકારક તથા ધર્મ, ] છે, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પદાર્થોને દેવાવાલો થાઓ. તથા સર્વ સજજનોને હું વીનંતિ કરૂં છું CS કે આ ગ્રંથનું અવલોકન કરે અને તેના શુભ ફલને પામો (અસ્તુ) ભીમસિંહ માણક. Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ - અથવા શ્રી પાંડવરાત્રિાનુક્રમણિકા ૬ આ ૧ પ્રથમ સર્ગમાં પાંડવોના પૂર્વજ જે સંતનું પ્રમુખ રાજાઓ થયા તેમનું વર્ણન કર્યું છે. ૧ થી ૪૫ સુધી. ૨ દ્વિતીય સર્ગમાં કૃષ્ણ જન્મ, નેમિ જન્મ, દ્વારકાં સ્થાપન અને યુધિષ્ઠિરને જન્મ ઈત્યાદિકનું વર્ણન કરવું છે . - ૪૬ થી ૭૫ ૩ તૃતીય સર્ગમાં લીમ, દુર્યોધનાદિકનાં જન્મ વર્ણન અને સર્વ કુમારનાં કલા પણ - સુદર્શનનાં વર્ણન કરાય છે ... • ૭૫ થી ૧૦૫ સુદ ૪ ચતુર્થ સર્ગમાં દ્રપદી સ્વયંવરનું સવિસ્તર વર્ણન કરવું છે એ ૧૦૫ થી ૧૨૨ ૫ પંચમ સર્ગમાં અર્જુનનું તીર્થયાત્રા વર્ણન અને યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કહ્યો છે . ૧૨૨ થી ૧૪૪ ૬ પર સર્ગમાં નલરાજાનું આખ્યાન, અને પાંડવોનું કૌરવોની સાથે વૃત વર્ણન કરાયું છે. ૧૪૫ થી ર૦૭ સુધો. ૭ સમ સર્ગવિષે લાક્ષાગૃહવિડંબન, અને ભીમે કરેલા બકાસુરનો વધ વર્ણન કરે છે. ૨૦૭ થી ૨૪૩ સુધી. ૮ અઠ્ઠમ સર્ગમાં કિરાતાર્જનીય યુદ્ધ, તલતાલ વધ ને કમલાહરણ એ ચરિત્રનાં વર્ણન કરયાં છે." • ૨૪૪ થી ૨૭૫ સુધી. ૯ નવમ સર્ગમાં દુર્યોધનમેચન અને કૃત્ય, ઉપદ્રવ નિવૃત્તીનાં વર્ણન કરેલાં છે . ર૭૫ થી ર૯૬ સુધી. ૧૦ દશમ સર્ગમાં વિરાટ નગરનેવિશે અવસ્થાન અને ગેગ્રહનું વર્ણન કરવું છે. ર૯૭ થી ૩૨૭ સુધી. G૧૧ એકાદશ સર્ગમાં દ્રપદ પુરોહિત એવા જે સંય, તેનાં અને શ્રીકૃષ્ણનાં દૂતત્વ વ- ર્ણન કરયાં છે. ” » ૩૨૮ થી ૩૫૪ સુધી. થી ૧૨ દિશસર્ગમાંસમક દૂતાગમનને પાંડવોએ યુદ્ધ કરવા સારૂ પ્રયાણ કરવું તેનું વર્ણન કર્યું છે. ૩૫૫ થી ૩૯૦ સુધી. S૧૩ ત્રદશ સર્ગમાં રવો અને પાંડવોનું યુદ્ધ વર્ણન કરવું છે ૩૯૧ થી ૪૭૮ સુધી. ૧૪ ચતુર્દશ સમાં જરાસંધ વધનું વર્ણન કર્યું છે. ” » ૪૭૮ થી ૫૦૦૨ સુધી. % ૧૫ પંચદશ સર્ગમાં ભીષ્મ સ્વર્ગારોહણનું વર્ણન કરેલું છે . ૫૦૨ થી ૫૧૧ સુધી. Sળો ૧૬ ડિશ સર્ગમાં શ્રીમન્નેમીનાથ વિવાહેપક્રમ અને કેવલ જ્ઞાનનો વર્ણન કરે છે. • ૫૧૧ થી ૧૩૬ સુધી, ૧૭ સપ્રદેશ સર્ગમાં દ્રૌપદીનું ધાતકી ખંથી પ્રત્યાહરણ ને દ્વારકા નગરીનું દાહ કથન કરવું છે •. ૫૩૭ થી ૫૬૩ સુધી, ૧૮ અષ્ટાદશ સર્ગમાં બલદેવ રવર્ગગમન, નેમિનાથ તિર્વાણું અને પાંડવ રાજર્થીના નિવણ વર્ણન કરયાં છે ૫૬૩ થી ૫૮૪ સુધી. ત્યાર પછી ગ્રંથ કર્તાની ગુરૂ પરંતરા વર્ણન કરેલી છે . ૫૮૫ થી ૫૮૮ સુધી, ઈતિ પાંડવ ચરિત્રાનુક્રમણિકા સમાપ્ત ••••••••••• છે ક ૧૮%) હેલી Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંપમેભ્યો નમઃ | अथ श्री मल्लधारी देवप्रभसूरिकत पांडवचरित्रनुं भाषांतर प्रारंभः પ્રથમ સર્ગ. ગ્રંથકર્તાએ આદ્યમાં ચાર તીર્થકરોનું મંગલાચરણ કરવું છે તે આવી રીતે – પ્રથમ શ્રી રૂષભદેવ ભગવાન વિષે મંગલાચરણ अनुष्टुप् वृत्तम् श्रियं विश्ववयत्राण, निष्णोः मुष्णातु वः प्रभुः॥ ફાંકઃ jરાહત, શ્રીમન્નાઈમામુવઃ | ૧ | અર્થ.. સ્વર્ગ મૃત્યુ તથા પાતાળ એ ત્રણ લોકનું રક્ષણ કરવા વિષે જે અતિ ચતુર છે, સર્વ પ્રાણીઓને સુખના કરનારા છે, જેમનાં કમળના જેવાં નેત્ર છે, અને જે શ્રીમન્નાભિરાજાના ગૃહને વિષે ઉત્પન્ન થયા છે એવા (શ્રીરૂષભદેવ સ્વામી આદ્યતીર્થકર) પ્રભુ તમારી લક્ષ્મીની તે પુષ્ટતા કરો. # ૧ - આ પદ્યમાં ગ્રંથકર્તાએ આ રહસ્ય રાખ્યું છે–આદ્ય તીર્થંકર શ્રીરૂષભદેવ ભગવાન CE સર્વ સમૃદ્ધિએ કરી યુક્ત હતા, તેમની પાસે જાણે ગ્રંથકર્તા એવી પ્રાર્થના કરે છે કે, સર્વ નિધન પર મશ્રિત પ્રાણીઓની વ્યવહારિક અને પારમાર્થિક પ્રમુખ સર્વ પ્રકારની લક્ષ્મીની વૃદ્ધિ થાય તેમ કરો. અહીં કોઈ આશંકા કરે કે, બીજી બધી રીતની પ્રાર્થનાને મૂકી દઈને માત્ર લક્ષ્મીની ૭) પુષ્ટિ કરવાની પ્રાર્થના કરવાનું કારણ શું? એને જવાબ એ કે, બધા પદાર્થોનો લક્ષ્મીને વિષે વસ ( સમાવેશ થાય છે. એનું વર્ણન શાસ્ત્રોને વિષે ઘણું કર્યું છે તે જાણી લેવું. વળી એથી શ્રી II આદિનાથ ભગવંત પોતે સર્વ લમીએ કરી સંપન્ન હતા એમ પણ સૂચન કર્ચ છે, કેમકે, જે છે પોતે જે પદાર્થની સંપત્તિવાન હોય તેની પાસે તે પદાર્થના દાનની પ્રાર્થના કરાય છે એવો સા- 4 ધારણ નિયમ છે. અર્થાત્ શ્રીનાભિરાજાના ગ્રહને વિષે જન્મ ધારણ કરવું છે તેથી ઐહિક લક્ષ્મીની સીમાવાન છે, તથા તીર્થકર હોવાથી પારમાર્થિક લક્ષ્મીની પણ સીમાવાળા છે, એમ સ્પષ્ટ સિદ્ધ થાય છે. એ સ્તવનાત્મક મંગલાચરણ છે અને “પુંડરીકાક્ષ એ પદવડે શ્રીભSS) વાનનાં નેત્રને કમલોની ઉપમા દીધી છે, તેથી ઉપમા અલંકાર જાણી લેવો. Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ બીજા શ્લોકમાં બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાન વિષે મંગલાચરણ. અનુદુ વૃત્તમ્ पुण्यप्रसूतिः निमः, पातु वो देशना गवी ॥ घासः स्मरादयो यस्याः, क्षीरं मोक्षसुखं पुनः॥२॥ અર્થ. કામ તથા ક્રોધાદિક નાના પ્રકારનું જે મહરાજાનું સૈન્ય છે તે જ સમસ્ત તણરૂપ ઘાસ જેનો ચારે છે, જે મોક્ષ સુખરૂપ દૂધને દેનારી છે, અને જેથી પુણ્યરૂપ વાછરૂની ઉત્પત્તિ થાય છે, એવી શ્રી નેમિનાથ ભગવાનની દશનારૂપ જે ગાઈ તે તમારું રક્ષણ કરે. ર II આ પદ્યમાં આ રહસ્ય છે—કામ તથા ક્રોધાદિક જે મોહરાજને પરિવાર છે તેનો નાશ થયા વિના મોક્ષસુખની પ્રાપ્તિ થતી નથી કેમકે, કામાદિક જીવને બંધરૂપ હોવાથી અત્યંત Sી દુઃખરૂપ છે, અને તે કામાદિક સર્વ બંધના નારારૂપ જે મોક્ષ છે તે અત્યંત સુખરૂપ છે તે ) અત્યંત દુઃખનો નાશ અને અત્યંત સુખની પ્રાપ્તિ જેથી થાય તેના જેવો જીવને રક્ષણ કરતા બીજો કોઈ પદાર્થ કહેવાય નહી એવો પદાર્થ એક બેધ સિવાય બીજો કોઈ નથી એ દેશના પણ કહેવાય છે, એ દેશનાથી સર્વ પાપોનો ક્ષય થાય છે અને પુણ્યની ઉત્પત્તિ થાય છે. દેશના છે ક સાધારણ માણસના મુખથી ઉત્પન્ન થએલી નહીં પણ સાક્ષાત શ્રી નેમીશ્વર ભગવાનના મુખા રવિંદથી ઉત્પન્ન થઈ છે. એને ગાઈરૂપ કહેવાનું કારણ એ કે, તે ગમે તેવા પદાર્થને ભક્ષણ ) કરીને પણ પોતાના આશ્રીતને સારું દૂધ આપે છે તેમ એ દેશના જે છે તે પણ કહેલા ના પદાર્થોને નાશ કરીને શ્રેષ્ટ મોક્ષસુખને આપે છે. આ પદ્યમાં પણ સ્તવનાત્મકજ મંગલાચરણ છે; અને રૂપકાલંકાર છે. તે આમ: દેશના રૂપ ગાઈ, કામાદિક ઘાસ પુણ્યરૂપ વાછરૂ અને મોક્ષસુખરૂપ દૂધ કહ્યું છે. ત્રિીજા લોકમાં નેવીમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાન વિષે મંગલાચરણ, अनुष्टुप् वृत्तम् पार्श्वनाथः सवः पाया, यदंगयुतिसागरे ॥ प्रवालकंदलायंते, फणिरत्नप्रभांकुराः॥३॥ જેમ સમુદને વિષે પરવાળાની અફરો ચમકિ રહે છે, તેમ જેના શરીરના તેજરૂપ સમુ- દમાં સપના મણિરત્નના કિરણો શોભી રહ્યા છે એવા જે શ્રી પાર્શ્વનાથ ભગવાન છે તે તમારી તો ૭) રક્ષા કરો. ૩ . Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ આ પદ્યમાં આ રહસ્ય છે. સમુદનું પાણી યદ્યપિ શ્વેત હોય છે તથાપિત દૂરથી કાળા જ વર્ણ જેવું દેખાય છે. તેના કોઈ કિનારા પ્રમુખ સ્થળમાં જ્યાં પ્રવાળા ઉત્પન્ન થાય છે ત્યાં તે રે છે. પ્રવાળાના અંકોનું પ્રતિબિંબ તે પાણીમાં પડ્યાથી કઈક રાતા રંગવાળું પાણી દીામાં આવે છે આ - ને તે પાણીની સાથે હલાયમાન હોવાથી ચમક મારે છે તેમ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શરીર કોડ શ્યામવર્ણ છે તેમના શરીરની જાલના ઉપદવથી રક્ષા કરવા સારૂ શ્રીધરણુંદ દવે નાગરૂપ ધારણ (D' કરીને મસ્તક ઉપર સાત કણો ધરી રાખી છે તે સમયે શ્રી પાર્શ્વનાથના શ્યામ શરીરના શ્યામ છે છે તેજ ઊપર તે નાગના કણોમાંની રક્ત મણીઓની કાંતિની કિરણોને ચલકાટ થતો હતો. ) છે. એમાં એવું સૂચન કરડ્યું છે કે, શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શરીર યદ્યપિ શ્યામ હતું તથાપિ તેને જ Sછે તેજ એટલો હતો કે તેમાં સર્પના મણિઓનું પ્રતિબિંબ પડતું હતું. એટલું તેજ તીર્થકર પદના છે પ્રભાવથી હતું. આ પદ્યમાં પણ સ્તવનાત્મકજ મંગલાચરણ છે એમાં દૃષ્ટાંતાલંકાર છે તે આવી જ રીતઃ– જેમ પરવાળાના અંકો સમુદમાં ચમકે છે તેમ નાગમણિના કિરણો શ્રી પાર્શ્વનાથ કો9) ભગવાનના શરીરના તેજમાં ચમકી રહ્યા છે. ચોથા લોકમાં ચોવીશમાં શ્રી મહાવીર સ્વામી વિષે મંગલાચરણ अनुष्टुप् वृत्तम् जयति वईमानस्य, जितदंभोलिवैभवाः॥ मोहांधतमसध्वंस, हेलयः सत्वकेलयः ॥ ४ ॥ અર્થ. જેઓએ વજના સામર્થ્યને છતિ લીધું છે, અને જે મેહરૂપ મહા અંધકારનો નાશ કરવાને સર્યો જેવી છે એવી શ્રીવર્લૅમાન સ્વામીની સત્વગુણ યુક્ત જે ક્રિયાઓ છે તે જ્યને પામો. | ૪ || આ પદ્યમાં આ રહસ્ય છે-જયારથી શ્રી મહાવીર સ્વામીએ ચારિત્ર લીધું ત્યારથી તે છે. મોક્ષગમન પર્યંત સંસારી જીવોનું ઉદ્ધારણ કરવાને અર્થે જે જે તેમના શરીર પ્રમુખવડે ક્રિ- ૧) યાઓ થઈ છે તે વજથી પણ વધારે સામર્થ્યવાન છે એટલે વજ એક શત્રુના શરીરનો નાશ કરે છે ૨ ને આ પ્રત્યેક ક્રિયારૂપ વજ અગણિત કર્મ શત્રુઓનો નાશ કરનાર છે. એથી જ વંજના સામ- રર ને જીતી લીધું એમ કહ્યું છે અને વજનું કૃત્ય તમો ગુણ મયી છે અને આ ક્રિયારૂપ વજનાં જ કત્યો સત્વ ગુણમયી છે. વળી એ પ્રત્યેક કેલિરૂપ કૃત્ય તે પ્રત્યેક સૂર્યરૂપ છે. જેમ સૂર્યના તો 9) ઉદયથી નિઃશેષ અંધકારને નાશ થાય છે તેમ એ પ્રત્યેક શુભકૃત્યરૂપ સૂર્યના પ્રકાશથી મોહરૂપ છે ૯૨૯ ( Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ મહાઅંધકારને નાશ થાય છે એવી જે શ્રી વીર ભગવાનની કેલીઓ છે તે સદા સર્વદા જ્યવાન છે, Sછે વત્તે અર્થાત જિન શાસનની હમેશ વૃદ્ધિ થાઓ. આ પદ્યમાં પણ સ્તવનાત્મક મંગલાચરણ ? છે છે. અહીં સંબંધોતિશયોકિત અલંકાર છે તે આમ –વજ અને કેલિઓને સંબંધ નહી છતાં છે. પરસ્પર સંબંધ વર્ણન કરીને કેલીનું મહત્વ દર્શાવ્યું છે. અર્થ કથારંભ. ( પાંડવોનું ચરિત્ર જે પરમ પવિત્ર છે તે હું કહું છું જેનું શ્રવણ કચાથી લોકમાં હિતોપદે. ) શાર્થ થાય છે. પાંડવોના ચરિત્રનું જે વર્ણન કરવું તે કામ અતિકઠણ છે, માટે ક્યાં પાંડવોનું ચરિત્ર અને ક્યાં હું જબુદ્ધિ! જેમ પાંગળો માણશ મેરૂપર્વતની શિખર પર ચડવાની ઈચ્છા કરે તેમ હું મૂર્ખ એ પાંડવ ચરિત્રનું વર્ણન કરવાની ઈચ્છા કરું છું. તોપણ જેમ વાયુની શકિતથી આ પૃથ્વી પરની ધૂળ ઊડીને આકાશને વિષે જાય છે તેમ પાંડવોના પ્રતાપની આકર્ષણશક્તિથી મારું તો મન પ્રેરિત થયું થયું તે ચસ્ત્રિનું વર્ણન કરવાને ઉગવાન થાય છે. આ ભરત ક્ષેત્રને વિષે જેના મહાભ્યની શીમા નથી, સર્વ રાજાઓનું આદ્યસ્થાન, ( સર્વ તીર્થકરોમાં પ્રથમ તીર્થકર, એવા જે શ્રીકૃષભદેવ ભગવાન તે શ્રીનાભિરાજના ગૃહને વિષે ( ઉત્પન્ન થયા. એમને એક પુત્રો થયા તેઓમાં કુર નામે એક પુત્ર હતો. જેના નામથી લો પૃથ્વી ઉપર કુરુક્ષેત્ર આજ દિવસ પર્યંત વિખ્યાત છે. તે કુરૂને પુત્ર હસ્તિ એવા નામે મહા ) દાનશૂર થયો. એ હસ્તિ રાજાની રાજધાની હસ્તિનાપુરી હતી. જે હજી કાયમ છે ને તે આજે દિલ્હી એવા નામે ઓળખાય છે. એ નગરીનું નામ તે રાજાના નામથી જ પડયું છે. એ હસ્તિનાપુરીને વિષે જે પાણીનો પ્રવાહ ચાલતો હતો તે જાણે રાહના ભયથી બધા ચંદ્રમા ત એકઠા થઈ નાશી આવીને એ પાણીના પ્રવાહરૂપજ થયા હોયની! અથાત તે પાણી અતિ સ્વચ્છ હતું. એ નગરીને ફરતો એક કિલ્લો હતો અને તે કિલ્લાને ફરતી એક ખાઈ હતી તે ખાઈમાં જે પાણું ભર્યું હતું તે એવું તો નિર્મલ હતું કે તેમાં તે કિલ્લાનું પ્રતિબિંબ અરીશામાં I દેખાય તેમ દેખાતું હતું તે જાણે તે ખાઈના પાણીમાં પોતાની સુંદરતાજ જેતો હોયની! અને ? થત કિલ્લો અતિ રમણીય હતો અને તે ખાઈ પણ અતિ સારી હતી. એ હસ્તિરાજાના વંશરૂપ સમુદમાં કૌસ્તુભમણિ જેવા સ્તુતિપાત્ર અને મહા તેજશવી લક્ષાવધિ રાજાઓ ઉત્પન્ન થયા. એમ ક્રમે કરી જેને બીજા સર્વ સામંત રાજઓ જીત્યા, જેનો ચક્રવર્તિ જેવો તેજ હતું અને E પ્રથ્વીને વિષે જણે ઇજ અવતાર ધારણ કર હોયની! એ અનંતવીર્ય નામનો રાજા ઉત્પન્ન કરો ) થશે. એ અનંતવીર્ય રાજાને પુત્ર કૃતવીર્ય નામે રાજા થયો. એ રાજની બાહુનું બલ ઐવું ( کے کے Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ છું 5) હતું કે તે કોઈથી જીતી શકાય નહી એ ન દેનારો એવો હતો કે યાચકને એક વખત તે દાન S: મલ્યું તો તેને બીજીવાર કોઈને યાચના કરવાની અપેક્ષા રહેતી નહીં. કૃતવીર્યનો પુત્ર સુબૂમ એ થશે. એ રાજા ચક્રવર્તિ થયું. એ રાજા એ તેજસ્વી હતો કે તેની શબે પણ કોઈ જોઈ સકે ઈ નહી. એ રાજાએ જમદગ્નિના પુત્ર પરશુરામની સાથે યુદ્ધ કર્યું હતું. એવા અસંખ્ય રાજા એ કુલમાં થઈ ગયા પછી સંતનુ નામે રાજા ઉત્પન્ન થયો. એ રાજા મહા શાંત વૃત્તિવાળ, અતિ તેજસ્વી, તથા બ્રહ્માના જેવો પ્રતાપી થયો. જેણે અન્યાયના છે અંશે મૂલસહિત છેદીને ન્યાયરૂપ વૃક્ષનું પોષણ કર્યું અને સર્વ રાજાઓમાં ઉપમાન ભૂત થયેલ. , છે એ રાજાની પ્રજા પણ અતિ ચતુર ને સારાસાર સમઝનારી બુદ્ધિવાળી હતી. ધર્મ અર્થ અને ૭ કામ એ ત્રિવર્ગ કરી સહિત હતી. એ રાજ અતિ પવિત્ર, વિવેકી તથા સર્વ વ્યસનથી રહિત છતાં , તેને હમેશા એક મૃગયા રમવાનું વ્યસન પડી ગયું હતું. કોઈએક સમયે સંતનુ રાજા પાપબુદ્ધિને વશ થયો થકો પોતાના બધા અમાં જે અતિ ચપલ અશ્વ હતો તેની ઉપર આરૂઢ થઈને વનમાં મૃગયા રમવા નીસરી પડશે. તે વનમાં કેટલેક 1. દૂર ગયા પછી એક સુંદર હરિણી હરણનું જોડું વિનોદ સહિત નૃત્ય કરતું હતું, તેમાંની હરિણિએ AI છે તે રાજાને જોયું તેથી સંતાપ પામીને તે નાશવા માંડી. તેની પાછળ હરિણ પણ નાશવા લાગ્યો. એ ( તેનું શરીર કાંઇક શિથિલ હોવાથી ધણું ઊતાવળે દોડી શકે નહીં તે પણ જેટલું તેનાથી બન્યું (તેટલું દોડીને તે હરિણીની પાછળ કૂદતી કૂદતો તે હરિણીની સાથે એક બાગમાં છે. તે ) કે બાગ અતિ સુંદર તથા રમણીય હતો. તે બાગમાં તે હરિણુ એકાએક ગુમ થઈ ગયો તે જોઈને જ Sણ રાજાએ તેની ઊપર જે બાણ તાક્યું હતું તે પાછું ખેંચી લઈને તે તે બાગમાં ફરવા લાગે છે? ત્યાં એક અતિ વિશાળ અને દિવ્ય ભુવન તેના જેવામાં આવ્યું. ત્યારે મનમાં વિસ્મય પામ્યો છે અને તે આવાશની અપૂર્વ રચના નિરખતો તે રાજ અંદર ચાલ્યો. જેવા સાત ગલાં અંદર 9) ગયો કે એક સુંદરી અદ્ભુત રૂપની તેના નિરખવામાં આવી. રાજાને આવતા જોઈ તે સુંદરીએ છે ( ઊઠીને તેની આગતા સ્વાગતા કરવા માંડી; અને આસન પર બેસવા કહ્યું ઈત્યાદિક ઘણા પ્રકારે છે તે સત્કાર કરીને તે સુંદરી પોતાની સાપર જઈ બેઠી. તે વખતે તે સુંદર સ્ત્રીની મુખમુદ્દા એવી ) કે દીડમાં આવતી હતી કે, તેના હદયરૂપ પૃથ્વીને વિષે પ્રેમરૂપ વૃક્ષને અંકુર ઉત્પન્ન થઈને જાણે મુખ દ્વત SE ઉપરના બે ગાળે રૂપ પલ્લવ કહાડ હોયની? એવું અતિ સુશોભિત સુંદર સ્ત્રીનું સુંદર વદન વિ- 2 લાસી જનનાં મનને હરણ કરે એમાં શું કહેવું? એવી અપૂર્વ રૂપવાળી સ્ત્રીને સન્મુખ બેઠેલી જોઈને સંતનુ રાજ તેની પાસે ગયો અને પૂછવા લાગ્યો કે હે પ્રભાતના પ્રલ્લિત કમલના જેવું આ પણ તારું સુકોમળ શરીર, શ્રેટ સુગંધિક કમલના જેવું વાસિત કયા ભાગ્યશાળી દંપતિના ઉદરથી ઉત્પન્ન થે Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ થયું છે? તું યોવનમદ યુક્ત છતાં નમ્રપદ ગ્રહણ કરીને આનંદ સહિત સુંદર વદન કમળ વિકાશિત રસ અભીપ્સિત ૧૮૫૬ર ચિત્ત હરણ કરનારી એવી હું સ્ત્રી તું કોણ છે? કયા રાજાની કુંવરી છે? ઈત્યાદિક રાજાનાં વચનો શાંભળી તથા તેનો અભિપ્રાય જાણીને પાસે સખી ઊભી હતી તેને શાન કરી એટલે તે ખોલવા લાગી, એક રત્નપુર નામના નગરનો જન્તુ નામે વિદ્યાધરોનો રાજા છે તેની આ પવિત્રાંગી ગંગા નામની પુત્રી છે. તે રાજા એક સમયે આ સુંદર કન્યાને પોતાની ગોદમાં લેઇને ખેઠો હતો. વાત્સલ્યતાને લીધે કાંઈ લાલન પાલન કરતાં તે ખોલવા લાગ્યો કે, પુત્રી તારૂં અલૌકિક અનૂપ રૂપ જોઇને તારો પતિ કેવો શોધવો? તે વિષે મને વિચાર થઈ પડ્યો છે, ત્યારે હવે તુંજ કહે કે તને કહેવા પતિની ઈચ્છા છે? ત્યારે આ કન્યા બોલી કે, હે પિતા, જો રૂપવાન હોઇને મારૂં કહ્યુ ન માને તેવા પતિને હું શું કરૂ! માટે જે મારી આજ્ઞાને ઉલ્લંધન કર્યું નહી તેવા પતિની મને ઈચ્છા છે. એવાં પોતાની કન્યાનાં વચન શાંભળી અને દૃઢ નિશ્ચય જાણીને કેટલાએક મહાસ્વરૂપવાન પુરૂષો તેડાવ્યા; અને અનુક્રમે તે પ્રત્યેકને પોતાની કન્યાને પરણવાનું કહ્યું, પણ તેમની સાથે તે સરત કરવા માંડી. એ શરત કોઈ કબૂલ કરે નહી. કેમકે, સ્ત્રીના કહ્યામાં રહેવું ને જેમ તે કહે તેમ કરવું એ પુરૂષને યોગ્ય નથી એવું વિચારી તે સર્વ પુરૂષો એ વાતનો તિરસ્કાર કરવા લાગ્યા; અને તે કન્યાને પરણવાનું બધા ના કહેવા લાગ્યા. તે સાંભળીને આ કન્યા અતિ નિરાશ થઈ અને મનમાં ઘણો ખેદ્ય કરવા લાગી. પછી પોતાના મનનો મનોર્થ સિદ્દ કરવા સારૂ એણે વ્રત ધારણ કરવાની ઈચ્છા કરી. કેટલાએક દિવશ પછી એક બિન આરાધના રૂપ એવા વ્રતને ધારણ કરચો કે તે ચારણશ્રમણ મુનિ વિના ખીજાને ધારણ કરવો અતિ દુર્લભ થાય તે વ્રતમાં દુસૈન પ્રકાશ થવાથી કોઈ વિધુ આવી પ્રાપ્ત થાય એવા ભયથી તે વિશથી આ આશ્રમમાં આવી રહીને શ્રી જિનેશ્વરની પૂજા કરતી ખેહીછે. ઍમ શ્રી જિનેશ્વરની પૂજા કરતાં ઘણાં વર્ષ વીત્યાં ત્યારે ત પૂજા આજ સફળ થઈછે કેમકે, ગઈ કાલ દિનેજ આ ખાઈનો પિતા જહુ રાજા અત્રે આવી કહી ગયોછે કે, હે ભદે, તેં ધારણ કરેલા શુભ વ્રતના મહાત્મ્યથી તારો મનોર્થ પૂર્ણ થવાની સંધિ આવીછે. આવતી કાલે અચાનક એક હણિ તથા હરિણીના જોડાની પાછળ લાગીને અતિ વેગે હસ્તિનાપુરનો સાંતનુ રાજ અત્રે આવશે તે તારો અંગીકાર કરશે. અર્થાત્ તે તારો ઊતાર થશે. એવાં વચન જ્યારથી અમે શાંભલ્યાં ત્યારથી બન્ને જણયો આ મહેલ ઊપર ચઢીને તમારા આવવાનો પંથ નિહાલતી બેઠી છેએ. એટલામાં આપ આવ્યા તેથી અમારો મનોર્થ પૂર્ણ થયો એવો અમારો દૃઢ નિશ્ચય થઈ ચૂકોછે. એવાં તે પવિત્રાંગી ગંગાની સખીનાં વચનો ૧. ઈચ્છા કરનાર. ર. ભમા, Jain Educationa International For Personal and Private Use Only www.jainellbrary.org Page #15 -------------------------------------------------------------------------- ________________ છે શાંભળીને તે વિદ્યાધર રાજકુમારીને સાંતનુ રાજા કહે છે કે, હે મૃગલોચની, આ સમયે પેલો મગ છે, Sી પશુ માટે બહુ ઉપકારી થયો છે અને તેણે જ મને આ તુજ સરિખી કુમુદાક્ષીનું દર્શન કરાવ્યું છે જ છે એમ માનવું છે. આ જગતમાં સર્વ લોકો લક્ષ્મી પ્રાપ્તિની ચાહના કરે છે પણ મારાં ભાગ્ય હું શા વખાણું કે તું આપોઆપ લક્ષ્મી મારી ચાહના કરે છે. પ્રિય, તારો બિરૂદ હું અતિ આદર કો યુકત માન્ય કરું છું. મારા અંતઃકરણના ભાવ પ્રમાણે તારાં વચન મને એવાં હિતકારક લાગશે કે, ( જેમ રોગીના રોગને શાંતી કરનાર વૈદ્યનો બોધ કે પ્રિયકર લાગે. તેની પઠે જાણી લેવું. અને ) તારાં વચનનું કોઈ વખતે પણ ઉલ્લંધન કરનાર નથી. કદાચ દેવયોગે જે તેમ બની જાય તે ) એક તારે મને ત્યાગ કરવારૂપ દંડ કરવો. એવાં હર્ષમય રાજા વચન કહેતો હતો તેવામાં તેની જ Sણ પછવાડે રહી ગયેલું સત્ય પણ ત્યાં આવી પહોચ્યું અને પોતાની પુત્રીને જોવાને માટે તે વિદ્યાધર પર રાજા જહુ પણ આવી પહોંચ્યો. પોતાના પિતાને આવતો જોઈ લજિત થઈ થકી આસન ઉપ રથી ઊઠી ઊભી થઈ અને પોતાની પ્રિય સખીને તેના મુખારે એ સર્વ વૃત્તાંતથી પોતાના 9) પિતાને જાણ કરવા કહ્યું. તે પ્રમાણે તે સખીએ સર્વ વૃત્તાંત જહુ રાજાને કહી શભળાવ્યું તેથી તે રાજા પ્રફુલ્લિત થઈને તથા બન્નેની અન્ય પ્રીતિનું અવલોકન કરીને ત્યાંજ મોટા - છે ત્સવથી તેઓને વિવાહ કરો. એવી રીતે તે ગંગા સુંદરીનું પાણિગ્રહણ કરીને શાંતનું રાજ છે છે પોતાના સૈન્યસહિત પાછો હસ્તિનાપુર આવી પહોતો. દિવસાનદિવસ તે બન્ને સ્ત્રી પુરૂષની તો છે. પ્રીતિમાં વૃદ્ધિ થતી ચાલી; તથા અતિ પ્રેમપૂર્વક સંસારનાં સુખ ભોગવવાં લાગ્યાં. એમ ઘણા દિવસ અત્યાનંદે વિલાસ કરતાં ગંગા સુંદરી ગર્ભવતી થઈ ગર્ભધારણ કરવાથી Gર તેનું રૂપ તેજોમય દીવા લાગ્યું. તેજસ્વી સૂર્યના કરતાં પણ તેની અધિક દેદીપ્યમાન કાંતિ દીશવા લાગી. તેના એસમયના અપૂર્વ તેજને લીધે જેણે સુમેરૂ પર્વત લધુ કંદુક થઈ ગયો હોયની!એવું ભાસવા લાગ્યું. સમુદ્ર ગોષ્પદ સરખો તેને દિસવા લાગ્યો એમ કરતાં પૂરા દિવસે 1 શુભ મુહર્તે તેણે એક પુત્રને જન્મ આપ્યો. તે એ તે તેજવી ઉત્પન્ન થયો કે, અન્ય રૂપ- 0 વાન પુરૂષોના તેજ તેના તેજ પાશે પ્રત્યક્ષ ચિત્રવત જણાવા લાગ્યા. તેના જન્મને લીધે સર્વ જ છેપ્રજાને એવો તે આનંદ થયો કે ઘરબાર ત્યાગી મોજ મારવા નગર બહાર નીકળી પડ્યા. જેથી તે નગર બધું શૂન્ય દીસવા લાગ્યું. તે ગંગાના પુત્રનું નામ, સર્વ અર્થજ્ઞ સંતનુ રાજાએ ગાંગેય 3 એવું રાખ્યું કોઇએક સમયને વિષે મૃગયા રમવામાં જેની ગાઢ પ્રીતિ છે, એવા સંતનું રાજને મૃગયા રમવા જવા તત્પર થએલો જાણી હાથ જોડીને અતિ નમ્રતાથી ગંગા કહેવા લાગી કે, હે પ્રજાને Sી વલ્લભ, પ્રજાના વિશ્રામરૂપ, નમ્ર, વિવેકી અને સર્વ શુભગુણ સંપન્ન પ્રાણપતિ, આ સમયમાં આ- હવે છg Qષેક કરો. Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ છે પની તુલ્યના કરનારે પૃથ્વીપર અન્ય ભૂષ કોણ છે? બીજો કોઈ પણ નથી આપ ઉત્કટ રૂપ ને Sવાન, કલાવાન, અને મહા ચતુર છો. એવા અનેક અત્યુત્તમ ગુણોથી ભરપૂર છતાં જેમ ચંદ્રમાને ? કલંક છે તેમ આપને વિષે. પણ એક મૂમયા કરવાનું કલંક છે. તેને ત્યાગ કરવો જોઈએ છે. જે પશુઓએ નિર્ભય સ્થળ જાણીને વનને વિષે વાસ કરેલો છે, એવા નિરપરાધી મૃગને મારવાથી અવશ્ય પાપ લાગે છે. વળી રાજાને સનાતન એવો ધર્મ છે કે, જેણે અપરાધ કરો હોય તેને શાશન કરવું, અને જે નિરપરાધી હોય તેનું પાલન કરવું તેમ ન કરતાં ઉલટું નિરપરાધી છવને મારવું તે આપત્તિનું કારણ છે. આપ તે યથાર્થ ન્યાયના જાણનાર છો કે હિંસાનું ફળ નરકની પ્રાપ્તિ છે. માટે હે પ્રાણવલ્લભ, પવિત્ર નાથ, આ જે મૃગયા રમવાને વ્યાધનો ધર્મ છે S: તેનો ત્યાગ કરીને સ્વધર્મ યુક્ત કર્મ કરવામાં પ્રવૃત્ત થાઓ. એ મારી પ્રાર્થના અવશ્ય માન્ય છે કરવી જોઈશે. આપ મારી પાસે વચને બંધાયેલા છે. માટે તે તમારાથી કોઈ પ્રકારે ઊaધન થઈ શકશે નહી તેમ છતાં એ મારી પ્રાર્થના અમાન્ય કરશે તો આપના વચનને ભંગ થશે અને ટ્ટ) મારા હૃદયમાં ખેદ થશે. હવે જે યોગ્ય હોય તે કરો. એવાં પોતાની ગંગા રાણીના વચન ( ( શાંભળીને રાજા કાંઈક પશ્ચાત્તાપ યુક્ત થઈ બોલ્યો કે હે ભદે, એ તારો બોધ અત્યુત્તમ છે અને તે (t, વળી હું એ સઘળું જાણું છું, કે એમાં અમિત પાપ છે. પણ શું કરૂણા એ વ્યસન મને દુરચ્છેદ ) (i) છે એટલે કેમે કરતાં મૂકાઈ શકાતું નથી. યદ્યપિ આજ દિવસ સુધી તે પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ ] કરવાનું પ્રયત્ન કર્યું નહોતું તે આજે સર્વને સુખકર ધરૂપ વચનામૃત વડે પૂર્ણ કરવાનો ઉદ્યોગ છે કરે તે મને અવશ્ય માન્ય કરવું જોયે છે અને તારી સાથની પૂર્વની પ્રતિજ્ઞા પણ મને સારી રીતે યાદ છે, તથાપિ તે પ્રતિજ્ઞા મારું આ દુર્વ્યસન ઉલ્લંઘન કરાવે છે. એવી રીતે વચન કહી અને પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરીને રાજ મૃગયા રમવા નીકળી પડ્યો. પ્રતિજ્ઞાનાનું અપમાન થવાથી ગર ૮ ગાને ધણું માઠું લાગ્યું. તેથી અતિ પશ્ચાત્તાપ પામી, પોતાના પુત્રને લઈને પોતાના પિતાના ૭) રત્નપુર નામના નગરમાં જઈ માહિરિયે રઈ અને ત્યાં પોતાના પ્રિય પુત્રનું પાલણ પોષણ કરવા હe માંડવું. પણ શંતનુ રાજ મૃગયા કરીને પોતાને ઘેર આવી જુએ છે તે પોતાની પ્રાણ પ્રિયા સ્ત્રી નિજ ભુવનને વિષે નથી. એમ જાણીને ત્યાંના દાસ દાસી વગેરેને પૂછવા લાગે ત્યારે તેમણે કહ્યું કે, આપ મૃગયાને વાસ્તે વનમાં જતાંજ રાણી સાહેબ સ્વપુત્રને સાથે લઈને પોતાના પિતાના નગર તરફ જતાં રહ્યાં. એવાં વચનો તે પરિજનોના મુખેથી સાંભળીને રાજ અતિ શે- ર કાતર થયે. અને નિરાશ થઈને પોતાની શય્યા ઊપર જઈ સૂતો. તે બિછાનું અતિ કોમલ છતા છે તેને તે કાંટાના બિછાના જેવું ભાસવા લાગ્યું. નિદ્રા આવવાનાં ઘણાં પ્રયત્નો કરે છે પણ ચિંતાં હતાં રૂપ શકય તે નિદાને પારોજ આવવા શાની દિયે કહ્યું કે “વિનાનુnt pલું નિg" હશે Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ છે તેની પ રાજને થયું અને જેમ સમુદને વિષે તગે ઊપર તગે આવ્યા જાય છે, તેમ રાજના જે S મનનાં શેકરૂપ સમુદ્રમાં પોતાની પ્યારી સ્ત્રી અને પ્રાણપ્રિય પુત્ર સંબંધી સ્મરણરૂપનાના પ્રકારના ? સંકલ્પ તથા વિકલ્પરૂપ તરંગે ઊઠી રહ્યા છે, અરે! મારા સુકુમાર લાડકવાયા પુત્રનાં હાસ્યયુકત મુખનું દર્શન થતાંજ મને બ્રહ્માનંદ જેવું સુખ થતું હતું. તેને એકાએકી વિયોગ થઈ ગયે. 5 હવે હું શું કરું! જેની વેદના કૃતિ તે જાણે મદનાવૃત્તિ જ હોયની! જોતાં જ જોનારનું મન હરણ છે કરી લિયે. તેનો વિરહ હવે હું કેમ સહન કરી શકશે. એટલું જ નહી પણ અધૂરામાં પૂરું વળી મારી પ્રાણવલ્લભા પણ મને મૂકી ગઈના! અહા! એનું એક એક શુભ લક્ષણ જાણે અમૂલ્ય રત્નજ હોયની! શ્રેટ પતિવ્રતાઓમાં પણ જે પ્રથમ ગણના કરવા યોગ્ય, એવી સ્ત્રી રત્નનું વચન મેં વ્યસનને વશ થઈને અમાન્ય કર્યું. એટલું જ નહી પણ મેં મારું વચન પણ ખોયું. તેથી જ આ પશ્ચાત્તાપરૂપ સમુદ્રમાં બૂડી રહ્યો છું. એવા પુત્ર અને પ્રિય સ્ત્રીના સામટા વિયોગરૂપી અકે બ્રિમાં રાજનું મન તથા તન દધ થવા લાગ્યું. એમ કેટલાએક દિવસ સૂધી રાજા શેકમાં શે- નો 9) કમજ મગ્ન રહ્યો અને વ્યસન વગેરે બધું ભૂલી ગયો. એક સમયે પૂર્વની પઠે પાપબુદ્ધિ ઉત્પન્ન હિ (” થઈ તેથી વ્યસનને આધીન થયે થકો તેણે મૃગયા કરવાનું શરૂ કર્યું. કહ્યું છે કે “જ્યારે માણસ છે વ્યસનને વશ થાય છે ત્યારે સર્વ સુખ દુઃખ વગેરે ભૂલી જાય છે. તેમ રાજા પણ સર્વ ભૂલિ ) ગયો. એક દિવસે એક પારધી આવીને રાજને કહેવા લાગ્યો કે, હે રાજન, નદીકિનારાને નજીક તો એક વન છે, તે આજકાલ મૃગયા કરવાને વાસ્તે સારું ઠેકાણું છે, માટે ત્યાં જે આપ પધારે તે આપનું મન પ્રસન્ન થયા વિના કદી રહેવાનું નથી. કેમકે ત્યાં અગણિત મગલાઓ નિઃશંકપણે વિચર્ચા કરે છે. તે વનપશુઓ એવા તો મત્ત થયા છે કે, જેઓના ઘરઘર શબ્દોથી આખું વન ગાજી રહ્યું છે. એ વનમાં ચિત્રકા (વાવ) પશુએ સૂકર પશુઓ, (ક) ઘણા વિચરી રહ્યા છે, તેમજ વનમહી (વનમાં પહાડાના જેવા જાનવરો થાય છે તે) બપોરના સમયે પાણીમાં પડીને ક્રીડાઓ કરડ્યા કરે છે. માટે એ વન માયા કરવામાં ઘણું સારું છે, એવાં તે વ્યાધિનાં વચનો સાંભળીને તથા તેને તે વન દેખાડવા પોતાની સાથે લઈને રાજા પોતાના કેટલાએક મા- I ST | સહિત તે તરફ ચાલ્યો; થોડા વખતમાં તે સંકેત કરેલા વનમાં આવી પહોતે. પછી તે વનની ચોતરફ પાસ નખાવ્યો, અને ધનુના ટર્ણત્કાર કરવાની માણસોને આજ્ઞા કરી, સીખેલા મગલાની પાછળ સીખેલા કૂતરાને મૂક્યા, તેઓ તે મૃગલાની પાછળ દોડવા S લાગ્યા; પિતાની સાથેના સ્વાસે ઘોડાને દોડાવવા લાગ્યા. એવા કૃત્યને લીધે વનના જન૨ વાગે જયાં ત્યાં નાચવા લાગ્યા; પણ નાશીને જાય ક્યાં જ્યાં જાય ત્યાં પેલો ફાસ આડે આવે તેથી અતિ વ્યાકુલ થયા અને તે જાલમાં પડવા લાગ્યા. મૃગલા બિચારા મોટા મોટા છલ હય - > K ) Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ મારી ભયભીત થયા થકા કૂદતી કૂદતા નાશવા માંડયા. જ્યારે કોઈ રસ્તો મળે નહી તેથી તે જ Sણ ફાસમાં અટકી પડે. સસલા પોતાના પ્રાણ રક્ષણાર્થે દોડતા દોડતા સંતાવાની ગા શોધતા ફરે આ પણ આખર નાઈલાજ થઇને તે ફશામાં સપડાઈ જવા લાગ્યા. મોટા મોટા વન હસ્તિઓ છે. મહા ભયને પામીને કારમી ચીરો પાડવા લાગ્યા. કેટલાએક મગલાઓ વૃક્ષોની કુંજમાં ભરાઈ ) બેઠા. કેટલાએક વનપહાડાઓ પાણીમાંજ છપવા લાગ્યા. શિયાળિયા પ્રાણત જાણીને અતિ ગાશ પામવા લાગ્યા. તરસ જાતના પ્રાણુઓ ભયભીત થઈ દશે દિશા તરફ ઉછાળા મારવા લાગ્યા. શરભ (અષ્ટાપદ) પક્ષી પોતાના આગળા ચાર હાથ જમીન ઊપર ટેકી પાછળા ચાર (1) પગ સંકોચી રાખી જેમ ઊંચા નીશાનપર તેફના મોરચા માંડેલા હોય તેમ થઈ બૈર્ય ધરીને જ્યાં ત્યાં બેઠેલા છે તે જણે તે વન પ્રાણીઓને શૈર્ય દેતા હોયની! અથવા પોતાનું શૌર્ય બતાવતા જ હોયની! કેશરી સિંહો પોતાના ગળાના ઘાટા કેશ ઊભા કરીને જાણે તે રાજાની સામે યુદ્ધ કરવાજ છે. 2. તૈયાર થયા હોયની! એવી રીતે રાજાએ તે આખું વન ખળભળાવી નાખ્યું તે વખતે મંદર પર્વતથી 45) સમુદ્ર મંથન થવાની પઠે ભાસવા લાગ્યું. એટલામાં અચાનક એક દિશા તરફથી શબ્દ થયું કે હે રાજન, આ કામ કરવું તેને યોગ્ય નથી માટે એમ ના કર. એવો શબ્દ શાંભળતાંજ તે દિશા તરફ જુવે છે તે એક પુષ્ટ શરીર યુક્ત કામદેવ સમાન સુંદર તરૂણ પુરૂષ દીઠમાં આવ્યો; તેણે છે પોતાના હાથમાં ધનુષ્યને ધારણ કર્યું છે, તેથી એવો છે કે જાણે એ વનનું રક્ષણ કરવાને છેઅર્થે સાક્ષાત ધનુર્વેદ મૂર્તિમાન થઇને આવ્યો હોયની. તેને રાજઃ-(પોતાના માનથી કહેવા લાગ્યો કે) આ જંગલમાં ફરનારા હરિને હું શિકાર ૫ કરું છું, તે એટકાવ કરવાની તને શું ગરજ છે? તરૂણ પુરૂષ હે મહાભાગ્યવાન રાજા, આ વનનાં પ્રાણીઓ એવાં છે કે જેઓને ભયની તે ખબરજ નથી, અને તે પણ કોઈને ભય અથવા ઉપદવ કરતા નથી. એવાં નિશંક Uઈ તથા નિરપરાધી વનપ્રાણીઓને મારવાને તમે એગ્ય નથી. કેમકે, તમારા જેવા શ્રેષ્ઠ પુરૂષ તે છે એવા પ્રાણીઓનું રક્ષણ કરે છે. જેમ આપણે જીવ આપણને પ્રિય છે તેમ સર્વ પ્રાણીઓને તો પિોત પોતાને જીવ પ્રિય છે; માટે પોતાના જીવની પેઠે સર્વ જીવોની રક્ષા કરવી જોયે છે. એવો પુરૂષ માત્રનો સાધારણ ધર્મ છે તેને ત્યાગ કરવો ન જોયે. - રાજા–ત્યારે ભગયા શબ્દના અર્થની તને ખબર જ નથી. જગતમાં બે પદાર્થો છે એક સ્થાવર બીજા રામ. એ બન્ને પદાર્થો ઊપગમાં લાવવા યોગ્ય છે, તેમ કરચાથી કાંઈ હિંસા કહેવાય નહી. જેમ સ્થાવર પદાર્થ ઊપર કોઈ નિશાણ મારિયે તેમ જંગમ પદાર્થ ઉપર નિશણ તા માસ્ત્રમાં શું હિંસા થાય છે કે હે બાલક એમાં હિંસા માનનારા તમે મૂર્ખ છો. કોઈ ધૂર્તે છે Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ 5 શિકાર કરવામાં પાપ છે એમ સમઝાવીને તને ભરમાવ્યો જણાય છે તેથી તે આ પ્રમાણે બકે છે. તે Sણ હવે તું છાને માને બેસી રહીને મારી શિકાર કરવાની ચતુરાઈ તે છે. સર્વ ક્ષત્રિયોને શિકારૂપ છે? ખેલ અતિ પ્રિય હોય છે અને એથી પરમાનંદ ઉત્પન્ન થાય છે. તરૂણ પુરૂષ-(તિરસ્કાર યુક્ત) હે રાજા, તમને ધનુર્ધરનો મિથ્યા અભિમાન છે. જે તમને જંગમ પદાર્થો ઉપર જ શિકાર કરવા શીખવું હોય તે આ સ્થળ મૂકી દઈને બીજે છેછે. કાણે જઈ સીખો. પહેલાં પ્રાણીઓને યુકિતથી ઘેરી લઇને પછી તેઓને મારવું એ તો ઘર કૃત્ય છે છે, એ કાંઈ મૃગયા રમણ કહેવાય નહીં. જે પશુની વનમાં સર્વ પ્રકારે પોતાના જીવનું રક્ષણ છે. કરવાની છૂટ હોય તે ઠેકાણે તમારું ચાતુર્ય પ્રગટ કરવું જોયે છે. એ પ્રમાણે તેણે રાજાને ઘણું છે પ્રકારે વા છતાં રાજા માનતા નથી અમ ભણીને ક્રોધે કરી આંખ લાલચોળ કરી ઘણા કડવાં વચનથી ફરી કહેવા લાગ્યું કે હે નિર્દય તને ધિક્કાર છે. અને તારા આ વૃદ્ધ વયને પણ ધિક્કાર હી છે. આટલાં બધાં વર્ષ તે પાણીમાં ઘાલ્યાં જાય છે. ધનુધરી થઈને બચાર આ નિરપરાધી 15 છે છને મારવા કે! એ તે વ્યાધોનું કામ છે તે તને કરવાની શરમ થતી નથી! તું આ વનના છેિ જ જીવોનું હૃદય ભેદન કરવાને તત્પર થયો તે ભણિયે મારાજ હદયને ભેદવા તૈયાર થયો છું એમ જે સમઝુંછું. તું ધર્મને મૂકી અધર્મમાં પ્રવૃત્તિ કરવા તૈયાર થયો છે તેનું ફળ તને હમણુજ મળશે ) એવાં તિરસ્કારયુક્ત વચનો બોલીને ઘણું ચાલાકીથી એક બાણ એ તો તાકીને માર કે તેણે રાજાના રથની વજા છેદી નીચે નાખી દીધી. તેટલી જ વાર તે રાજાને પણ બાણ મારતાં છે. લાગી હોત પરંતુ તેમ તેણે કરચું નહીં, તે એવા વિચારથી કે, એક સાધારણ સૂક્ષ્મ પ્રાણુને મા- ૧ SB રવું પણ યોગ્ય નથી તો સર્વોત્તમ જે મનુષ્ય પ્રાણી તેમાં વળી પૂથ્વીપતિ એવાને એકદમ વિચાર તે કહ્યા વિના મારી નાખવું મહા નિર્દયનું કૃત્ય છે, માટે એમ તે સર્વથા કરવું નહીં, પરંતુ પરા- ર કમ તે બતાવે છે, એમ જણ ધનુષ્ય ઊપર બાણ ચાવી સ્વામમોહ મંત્રનો પ્રયોગ કરી સારથીને માર, તેના મારથી તે મૂછિત થઈને પડી રહ્યો. એ તે તરૂણ પુરૂષને પરાક્રમ જોઈને તથા તેના હાથથી પોતાને પરાભવ થવા માંડે એમ જણને રાજા મહા ફોધમાં આવી ગયે. તેથી આંખે લાલચળ કરી તેની ઉપર એકદમ અગણિત બાણોની વૃદ્ધિ કરવા મંડી ગયે. તે બધા બાણેને જેમ પવન વક્ષને જડ મૂલથી ઊખેડી નાખી દિયે તેમ તે મહા પરાક્રમી તરૂણ પુરુષ લીલા માત્રમાં છેદી નાખવા લાગ્યો. એવું તેનું અતુલ યુદ્ધ ચાતુર્ય જોઈને જેમ ઘણા હછે રિયો એક સિંહને ઘેરી લિયે તેમ તે રાજાના માણસોએ તેને ઘેરી લીધો. અને પ્રત્યેક માણસ થત પોતાની શકિત પ્રમાણે બાણ મારવા મંડી ગયા. એવું ક્રૂર અને અધર્મ યુદ્ધ જેઈને તે તરૂણ વાં પુરૂષે મનમાં વિચાર કરો કે આવા પ્રસંગે કેવળ દયાને જ વળગી નિરૂદ્યમી થઈને વળ ગમાવીશ તો Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ) પ્રાણ જવાને સમય આવશે, માટે હવે પૂર્ણ રીતે ક્ષત્રિયપણાને અંગિકાર કરશે જેયે છે. એ જે Sણે મનમાં પાકો સંકેત કરી મહા ક્રોધમાં આવીને એવું તો હસ્ત કૌશલ્ય કર્યું કે બધા યોદ્ધાઓના 7 હસ્ત સ્વસ્થ થઈ ગયા અને તે મસ્ત તરૂણ પુરૂષે સમસ્ત પુરૂષને ઘાયલ કરી નાખ્યા. એ તેને અમે બળવીર્ય જોઈને રાજ ઘણું કોપાયમાન થયે. અને દાંત કરડીને મહા ક્રોધના ) આવેશમાં આવીને ધનુષ્યમાં બાણ ચાવવા લાગે છે, એટલામાં અતિ ત્વરાથી તે પરાક્રમી તરૂણ રે પુરૂષે અતિ ચાલાકીથી એક બાણ મારીને તેના ધનુષ્યની દોરી તોડી નાખી, એમ તેનું સાહસ કૃત્ય જોઈ જેમ સિંહના પરાક્રમથી હાથી વ્યાકુલ થાય તેમ તે શાંતનુ રાજા વ્યાકુલ થયો. અને (1) પોતાનો પરાભવ થયો તેથી ખેદ પામીને ફીકો પડી ગયો. એ સર્વ ખેલ ગંગા પોતાના મહેલમાં Sણ ઉભી ઉભી જોતી હતી. તે અતિ કલેશ વધવાનો સમય જોઈને તેનું નિવારણ કરવા સારૂ પોતે 7 રણભૂમિમાં આવીને પોતાના છોકરાને કહેવા લાગી. ગંગા–તને એટલે બધે અભિમાન શાથી આવ્યું કે, તારા પિતાની સાથે યુદ્ધ કરવા જે તત્પર થયો છે. પુત્ર–પોતાની માતુશ્રીનાં વચન સાંભળીને તે આશ્ચર્ય પામ્યો થકો બોલ્યો કે હે માછે તાજી, આપણે વનને વિષે રહેનારા છે ને એ તો રાજા છે તેમ છતાં એ મારો પિતા થાય છે જ એમ હું શા ઉપરથી જાણું? - ગંગાએ તારો પિતા જ છે; એમાં સંશય આણવાનું કારણ નથી. એમનું નામ શાંતનુ છે) છે. એમને પ્રથમથી શિકાર કરવાનું અતિ વ્યસન છે. એમનું મન એ વ્યસનને આધીન થઈ ઈ ગયું છે. એ તારે જન્મ થયા પછી એક વખતે હું ઘરમાં છતાં મૃગયા રમવા જવાને તૈયાર થયા હતા ત્યારે મેં ઘણી યુતિએ કરી સમઝાવીને તેમ કરવાની મના કરી છતાં એમણે મારું કહેવું માન્યું છે નહી; તેથી મને ઘણી રીશ ચઢી, તે દિવસથી તને સાથે લઈને મારા પિતાને ઘેર આવી રહી છું. AS શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “પતિ જે સ્ત્રીનું રક્ષણ કરે નહી તે સ્ત્રીએ પોતાના પિતાના ઘેર જઈ રહેવું જ પત્ર-હે માતુશ્રી, ઉચિત કર્મ કરવાનું મૂકીને જે અનુચિત કર્મ કરે તે કુકમ કહેવાય, વE - એવા કુકમી પુરૂષને હું પિતા કહેવાનું નથી. એ તો મારે કદ શિવૂ છે કેમકે, મેં રાત્ર દિવસ રક્ષણ કરીને જેઓનું પાલણ પોષણ કર્યું છે, તેને જે મારવા તૈયાર થયો તે પિતા શાનો. એવાં 'S ઘાતકી કર્મો કરનારા પિતા હોય કે પછી ગમે તે હોય તેને શિક્ષા કા વિના હું કદી રહેનાર નથી. ગંગા(પુત્રને અતિ ક્રોધને વશ થએલો જોઈ પોતાના પતિની પાશે આવી હાથ જે વ ૭) ડીને અતિ નમ્રતા યુકત કહેવા લાગી કે,) હે રાજન, આપને પોતાના પુત્રની ઉપર નિર્દય થવું છે Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ એ યોગ્ય નથી. આવું ભયંકર પિતા પુત્રનું યુદ્ધ જોઇને મજ સ્ત્રી જાતિનું ધૈર્ય રહેતું નથી, માટે તે કે કદાચ આ બાલકને અપરાધ થયો હોય તે આપ ક્ષમા કરવા યોગ્ય છે. એવાં અચાનક પોતાની પ્રિય પત્ની ગંગાનાં અતિ મધુર વચનો સાંભળીને પૂર્વની બધી વાતની સ્મૃતિથી રાજ સ્તબ્ધ થઈ રહ્યો. પછી રથમાંથી નીચે ઊતર. અને પોતાની સ્ત્રી તથા પુત્રની સાંબે નિરખી જોઈ ગદગદ કંઠ થઈ ગયો, ને આંખમાં પ્રેમનાં આંશુ આવવા લાગ્યાં. - થાયોગ્ય રીતે પોતાની પત્નિનું આશ્વાસન કરીને પોતે જ પુત્રની પાસે જ્વાની ઈચ્છા કરે છે, એટલે તે છોકરો પણ જાણે ગયો ને પ્રથમ પોતેજ આવી ધનુષ્ય નીચે નાખી દઈપિતાને મલ્યો. ) બન્નેને અતિ આનંદ ઉત્પન્ન થયો તેથી હૈયું ભરાઈ આવ્યું. આંખમાં પ્રેમનાં આસું આવી ગયાં. પછી છોકરાએ પિતાને નમસ્કાર કર્યો. રાજાએ છોકરાને છાતી સરસ ચાંપ્યો. તે સ મયે જેમ અમૃતની વૃષ્ટિથી દેવ પ્રસન્ન થાય છે તેમ પોતાના છોકરાને મળવાથી રાજા શાંત થયો. * પિતા પુત્રને પરસ્પર પ્રેમ જોઇને ગંગાને જે હર્ષ ઉત્પન્ન થયું. તેનું મુખથી વર્ણન કરવાને કદાચ ગંગા પોતે પણ સમર્થ થાય નહી તો વકતા તે કેમ વર્ણન કરી શકે. માટે સુજ્ઞ વાચકોએ એને ( વિચાર પોતાના હૃદયમાં કરી લેવો. રાજા–પિતાના મનહર પુત્રને અચાનક સંયોગ થયો તે મહા પુણ્યને પ્રભાવ જાણીને ( પોતાની પ્રિય સ્ત્રીને પૂછવા લાગ્યો કે, પ્રિયા, આ અલૌકિક રૂપવાન પુત્રને હજી મૂછ પણ આવી નથી તેથી પૂર્ણ તરૂણાવસ્થાને પામ્યો નહી છતાં એણે જે મને પરાક્રમ બતાવ્યો તે જોઈને હું છે વિસમયને પાછું; એને જોઈને મને આશંકા ઉત્પન્ન થાય છે કે, એનું આટલું નાનું વય છતાં આ S: વનમાં કેમ આવ્યો; આટલો પરાક્રમી કેમ થય; અને એનું પ્રતિપાલન તે કહેવી રીતે કર્યું તે કહે છે? ' ગંગા—હે રાજ શાંભળો, જ્યારે એ છોકરાને તેડીને મારા પિતાને ઘેર આવી તે દિવસથી માંડી પાંચ વર્ષ તો એને વિદ્યાધરોના ખોળામાં રમતાં રમતાં ગયાં છે. તે વખતે પણ એની એવી કાંતિ હતી કે તે વિદ્યાધરોના છોકરાઓમાંથી પણ જુદોજ ઓળખવામાં આવતો હતો. પછી પવનવેગ નામને એનો મામો જે સમગ્ર વિદ્યામાં કુશળ છે તે એને વિદ્યા ભણુંવવા લાગ્યો. એની બુદ્ધિ અતિ ચપલ હોવાથી થોડા દિવસમાં સંપૂર્ણ શાસ્ત્રો ભર્યો. તેમાં ધનુર્વિદ્યા તે એવી ભયે કે એને ગુરૂ જે પવનવેગ છે તે પણ અતિ આશ્ચર્ય પામવા લાગ્યો. SY એવી રીતે એણે એ વિદ્યાભ્યાસ કરો કે બધા વિદ્યાધર એની આગળ તૃણની માફક દે વાર ખાવા લાગ્યા. મારા પિતાને ઘેર એ અતિ વિનોદ કરવા લાગ્યો. બળ અને વિદ્યાના મટે કરી ઉદ્ધત થયે થકો પોતાના મામાના સર્વે કુટુંબીઓ સાથે લડાઈ કરવા લાગ્યો. એવા એના અચાટ કર્મને લીધે રખેને કોઈ મેણું મારે કે આ કોને છોકરો છે ને કોને દુખ દિયે છે એવા છે ક Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૪ થી ભયથી મેં ત્યાં રહેવું સારું વિચારવું નહી, ને છોકરો આવે કજીઆર હોવાને લીધે એને છે SS સાથે લઇને જયાં આપની સાથે મારું પાણિગ્રહણ થયું હતું ત્યાં આવીને રહી છું. ને શ્રીજિનેશ્વરની વાર છે પૂજા કરડ્યા કરું છું. ત્યાં એ પુત્ર ચારણભ્રમણ મુનિઓની પાશે ધર્મનો ઉપદેશ સાંભળતાં શાં- ર ભળતાં દયાધર્મની ઉપર વિશેષ પ્રીતિ કરવા લાગ્યો અને પ્રાણીઓની થતી હિંસા શાંભળી - કોખમાંથી આંસુ લાવી કોઈએ નિરપરાધી પ્રાણીઓને વધ કર નહી એવી પોતાની આણ મનાવી. આ અાવીશ ગાઊનું વન બનાવીને તેમાં નિરપરાધી પ્રાણુઓનું પાલન કરવા લાગ્યો છે છે. એના ભયને લીધે કોઈ પારધી આ જંગલમાં આવી શકતો નથી. આ વનમાં ઘણા ફર ) વાઘ વગેરે હિંસક પ્રાણીઓ રહે છે, તેઓ ગઉ પ્રમુખ ગરીબ પ્રાણુઓને કોઈ વખતે પણ મારતા નથી. એવો અહિંસા ધર્મ અંહી એણે પ્રવર્તાવ્યો છે. એ પુત્રના પ્રતાપથી યમદૂત પણ એવા બિહે છે કે, કોઈ પણ અલ્પાયુષી થતું નથી, માટે પ્રાણપતિ રાજા, એ છોકરાના અહિંસા - તનું તમને પણ સર્વ પ્રકારે રક્ષણ કરવું જોયે છે. રાજા–પિતાની સ્ત્રીના મુખે પુત્રનું વૃત્તાંત શાંભળીને અતિ પ્રેમના આવેશમાં આવી ' બોલ્યો કે, હે પ્રિય પત્ની, આજથી મેં તારું વચનથી સિકારને ત્યાગ કરો એમ સમઝ. માટે ) છેહવે આ શ્રેટ પુત્રને લઇને મારે ઘેર ચાલ. તારા આવ્યાથી ફરી મારું ભાગ્ય ઉદય થયું એમ હું ) n માનીશ અને તેથી મારા ઘરની અતુલ ભા થશે. ગંગા—હે સ્વામીનાથ, હવે તો મારું મન ઘણું ધર્મશત થયું છે, પ્રથમની પેઠે ભોગની તષ્ણ મને નથી. મારી ઈચ્છા જિનોપાસના કરવાની છે. માટે હું રાજ, આ છોકરાને લઈને તમે નગ્નમાં જાઓ અને પૃથ્વીનું રાજ્ય કરશે. એમ કહી પુત્રની તરફ જોઈ તેને કહેવા લાગી કે) હે પુત્ર, હવે તું તારા પિતાની સાથે જઈને મનઈચ્છિત સુખ ભોગવ. આવો શતનું સરખો પિતા તારવિના બીજને મળવો દુર્લભ છે. તેમજ તારા જેવો પુત્ર પણ સંતનુવિના બીજાને મળવો દુર્લભ છે. જેમ ચંદમાં તેના બુધ નામના પુત્ર સહિત લે છે તેમ તમે પણ પિતા પુત્ર (SP શેભાને પામો એવું મારું આશીર્વચન છે. ગાંગેય—હે માતુશ્રી, જ્યારથી હું શુદ્ધિમાં આવ્યો છું ત્યારથી તમારાવિના બીજા છે. કોઈને જાણતા નથીમારું માતા પિતા તમેજ છો. તમારી સેવાવિના મારે એક દિવસ પણ Sણ ખાલી કેમ જાય! માટે હું પ્રાર્થના પૂર્વક આપને વિનય કરું છું કે તમારાં ચરણ કમલથી મને દર ચાર જ કરવો ન જોયે, અને એ વિયોગ મારાથી સહન થવાનું નથી. હું મમ માતુશ્રી કહીને કોને ન બોલાવીશ? આપના દર્શન કર્યા વિના મારા હૃદયમાં શાંતિ કેમ ઉત્પન્ન થશે? આપ પરમ તો ) કૃપાળુ છતાં મજ નિરપરાધી વત્સ ઉપર આટલી બધી નિર્દયતા કેમ કરો છો? એમ કહી પગે (e Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ચડી રડી પડેછે તે આંખમાં આંશુનો પ્રવાહ વહ્યા જાયછે તેને જોઈ સ્નેહાકર્ણને લીધે ગંગા પણ રોદન કરવા લાગે છે પણ વિચાર આવે છે તેથી પુત્રનો હાથ ઝાલી ઉઠાડી આંશુ લૂઇને) હે પુત્ર, તારા જેવા મહાપરાક્રમી અને ધૈર્યધર સુપુત્રને આવી રીતે સ્નેહને વશ થઈ રહેવું યોગ્ય નથી. મારા ઉદરમાંથી ઉત્પન્ન થયો છતાં આવો કાંયર ક્રમ થાય છે? અમે સ્ત્રી જાત પણ પોતાનું મન વાળવાને સમર્થ હૈયે છેયે તો તું પુરૂષ છતાં કેમ પોતાનું મન વાળી શકતો નથી? તું આજ્ઞા પાલક પુત્ર છતાં મારૂં વચન ઉલ્લંધન કરવું જોઈતું નથી. તારા પિતાનું વય વૃ થયું છે તે સાચું જોઇને જેમ તેમને સુખ થાય તેમ કરવું જોયેછે. મારે હવે કેવલ ધર્મમાં પ્રીતિ કરવી છે તેમાં વિવ્ર કરવો તને યોગ્ય નથી, માટે તારા પિતાની સાથે જઇને તેમને રાજ્યમાં સહાય કર. તારા જેવા પુત્ર જે વૃદ્ધ પિતાની · સહાયતા ન કરે તો બીજો કોણ કરશે? હે પુત્ર, તારા પિતાનો તારા ઉપર એટલો પ્યાર થશે કે, મને કોઈ દહાડો તું યાદ કરીશ નહી, એ પ્રમાણે ધણી યુક્તિથી ગંગાએ પોતાના પુત્ર ગાંગેયને ોધ કરચો, તોપણ સ્નેહના પ્રાબલ્યને લીધે કાંઈ ન ખોલતાં સ્તબ્ધ બની ગયો. પરંતુ પોતે જાતે ધણો બુદ્ધિમાન તેથી મનમાં વિચાર કરીને માતાની આજ્ઞા માન્ય કીધી અને સાષ્ટાંગ માતુશ્રીને નમસ્કાર કરીને પોતાના પિતાની સાથે વાને તૈયાર થયો. તે વખતે રાજા, હર્ષી તથા શોકના તરંગોરૂપ દેવ તથા દૈત્યોના સૈન્યમાં જાણે સપડાઈ ગયો હોયની! એટલે પુત્રાગમનજન્ય હર્ષના તરંગરૂપ દેવ સૈન્ય પોતાની તરફ ખેંચેછે, અને સ્ત્રીવિયોગ જન્ય શોકના તરંગરૂપ દૈત્યસેન્ય પોતાની તરફ ખેંચેછે, તેથી પેચમાં પડી ગયા જેવી મુખમુદ્રા ખની ગઈ; અને એવા મનના બન્ને ભાવ યુક્ત પુત્ર તથા સ્ત્રીની સાંખે પ્રેમ દૃષ્ટિથી જોવા લાગ્યો. તે સમયે નૅત્રોમાંથી હર્ષે તથા શોકાવ્યુ નીકળવાં લાગ્યાં. તે ખન્ને નેત્રો જાણે હર્ષ અને શોકનું રૂપ ધારણ કરીને અશ્રુદ્વારા આનંઢ અને ખેદને દર્શાવતાં હોયની? તેને જોઇને ગંગાને પણ અતિ દુ:ખ થયું પણ પાછું મનને વાળીને પુત્ર અને પતિનું સારી રીતે સમાધાન કરી વિદ્યાય કર.. તેને માન્ય કરીને તે બન્ને પિતા પુત્ર પોતાના નગરમાં આવ્યા. પોતાનો પુત્ર અતિ સદ્ગુણી જાણી શુભ મુહૂર્તો જોઈ નગર્ ાણુગારીને મોટા મહોત્સવ સહિત તેને યુવરાજ્ય પદ આપ્યું. કહ્યુંછે કે, “યોગ્ય શિષ્ય અથવા પુત્રની પ્રાપ્તિથી લક્ષ્મીની વૃદ્ધિ થાય છે, શાંતનુ રાજાએ પોતાના પુત્ર ગાંગેય ઊપર આખા રાજ્યનો કારભાર નાખી દીધા પછી તેણે ખધા શત્રુઓને જીતીને પોતાનું રાજ્ય નિષ્કંટક કરવું, તેથી આ મોટું રાજ્ય કોણ ચલાવશે એવી જે રાજાને ચિંતા હતી તે મટી ગઈ, અને પોતાના પુત્ર ઉપર ધણો પ્રસન્ન થયો. પોતાના માથા ઊપરથી ભાર ઊતરી ગયો તેથી શાંતનુ રાજા મહા આનંદ પામીને પુત્રની રક્ત લઈ પૃથ્વી Jain Educationa International For Personal and Private Use Only ૧૫ Page #24 -------------------------------------------------------------------------- ________________ હા પર્યટન કરવા નીકલ્યો. ફરતાં ફરતાં યમુનાને કિનારે જઈ પહોતો. ત્યાં એક સેડીમાં એક જ S: મનહર કન્યા બેલી દીક તેનું અપર્વ રૂપ જોઈને રાજાનું મન તેની ઉપર અતિ આશત થયું ? અને સર્વ અંગમાં કામ વ્યાપી ગયો. પછી તેની પાસે જઈને પૂછવા લાગ્યો કે, રાજા–હે સુંદરી, તું કોની છોકરી છે? તારું નામ શું છે? અને મને તારી હોડીમાં બેશ- કોડ ડીને પેલે પાર પહોંચાડવાને તને કાંઈ હરક્ત છે? - નાવિકન્યા આ યમુનાને કિનારે રહેનાર એક માછીના સરદારની હું કન્યા છું. મારું નામ સત્યવતી છે. મારે પિતા જે મને આજ્ઞા આપે તે હું આ હોડીમાં બેસાડીને તમને પહેલે પાર પહોચાડું. કેમકે, હું પિતાની આજ્ઞાનું ઉલ્લંધન કરતી નથી. એવાં તે નાવિક કન્યાનાં વચન સાંભળીને તે નીતિમાન શાંતનુ રાજા તેના પિતાની પાશે ? તેની યાચના કરવાને ગયો. તે નાવિકે રાજાને જોઈને તેનો ઘણો સત્કાર કરો અને બોલ્યો કે, નાવિક-હે રાજન, આપના દર્શનથી મને ઘણો આનંદ થયો છે. હવે આ દાસને 5) કાંઈ સેવા કરવાની આજ્ઞા કરો. રાજા-તમારી પુત્રી સત્યવતીને પરણવાની હું ચાહના કરું છું, તે મારી ઈચ્છા પૂર્ણ કરવી જોયે. નાવિક–હે દેવ, આપના જેવા યાચકને કોણ ના કહેનારે છે? હું આપની યાચના ( માન્ય કરવાને રાજી છું. પરંતુ એ વાત મારા હાથમાં નથી. મારી પુત્રીએ સ્વયંવર વરવાને ) નિશ્ચય કરે છે માટે તેની ઉપર મારી સત્તા નથી. બીજી અડચણ એ છે કે, આપના પુત્ર ગાં- ) ગેયની કીર્તિ આખા જગતમાં વિખ્યાત થઈ છે, તથા તેણે ઘણું શત્રુઓ જીત્યા છે. એવા કે પુત્રને મૂકીને મારી છોકરીને જે પુત્ર થાય તેને તમારાથી રાજ્ય અપાય નહી. એ કારણથી હું તો મારી પુત્રીને દુઃખી કરવા ચાહત નથી. રાજના જનાનામાં જ રહેવું તે બંદીખાનાની માફક છે. વળી રાજને પરણીને તેને પિટથી પુત્રની ઉત્પત્તિ થઈ છતાં તે પુત્ર જે રાજય ભોગવવા યોગ્ય ન થયો તો તે મંદ ભાગિણું સ્ત્રીને તે પુત્ર પ્રાપ્તિથી તથા સજાને પરણવાથી પણ શું ફળ થાય? મારી પુત્રીના પેટે જે પુત્ર થાય તો તેને રાજ્યપદ પ્રાપ્તિ તો થાય જ નહી, માટે હે રાજા, તમે મારી ઊપર કૃપા કરી કોઈ બીજી કન્યાને શોધ કરો, આપના જેવા પથ્થી પતિને કોઈના જ આ કહેનાર નથી. ગમે તેટલી કન્યા મળી શકશે. આ પ્રસંગે મુજ ગરીબ ઉપર ક્ષમા કરવી જોયે છે. કે રાજએ નાવિકનાં એવાં વચન સાંભળીને જેમ ધનુર્ધરને પોતાનું નિશાણુ ચુકવાથી ખેદ થાય તેમ પોતાના મનમાં ઘણો ખેદ કરો. અને પોતાની પ્રથમની યાચના નિસ્ફળ થઈ તેથી અતિ દુખિત થયો. પછી મનમાં વિચાર કરવા લાગ્યો કે નાવિકે જે વાત કહી તે બધી સાચી છે. 5) કેમકે, એની દીકરીનો દીકરો રાજગાદી ન પામે છે અને તે પરણાવવાનું ફળ શું! અને જેમ વ G Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ છે. આકાશને પ્રકાશ કરવાને સવિના બીજો કોઈ સમર્થ નથી. તેમજ મારું રાજ્ય સંભાળવામાં ગાં ગેયવિના બીજો કોઈ સમર્થ નથી. એવો કલાનિધિ પુત્ર છતાં મારાથી બીજા રાજ્ય કેમ અથાય? એ બધાં કારણો છતાં એ નાવિક કન્યા ઉપર મારું મન ઘણું આશત થયું છે તેનું હવે શું કરવું? એ પ્રબલ ઈચ્છાને લીધે હું એવા સંકટમાં પડ્યો છું કે, હવે બીજું કાંઈ સૂઝતું નથી. કો. છે એ પ્રમાણે વિચાર કરતાં જેમ વાઘ શિકાર કરવા નીકળેલો હોય તેને શિકાર નહી મળવાથી નિ- ૯ રાશ થાય છે; તે પ્રમાણે નિરાસ થઈને તે શાંતનુ રાજા પોતાના નગર પ્રત્યે આ. પણ જ પોતા ને સંકલ્પ નિષ્ફળ ગયાથી અહર્નિશ અતિ ચિંતાતુર અને મહા વિહલ મને પોતાના મ- ૨) છે. હેલમાં રહેવા લાગ્યો. એમ કેટલાક દિવસો ગયા પછી ગાંગેયે પોતાના પિતાનું મુખ સ્વાન ન ST થએલું જોયું, તેથી તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યું કે, હું કાંઈ ભૂલી ગયો છું કે કોઈ પુર કે બીજા પરિજને તેમની આજ્ઞાનું ઉલ્લંધન કરવું છે? કે મારી માતુશ્રીનું એમને સ્મરણ થયું છે? છે જેથી રાજાને એશે ફીકો માલમ પડે છે. એ વાતની મને ખબર કેમ પડશે? જો હું પોતે પૂછીશ છો તો મને સાચી વાત કહેનાર નથી. માટે એમની સાથે અહર્નિશ ફરનારા પ્રધાનને પૂછવાથી I' એ વૃત્તાંત જાણ્યામાં આવશે, ને પછી જે મારાથી પ્રયત્ન થાય તે કરવું જોયે છે; કેમકે, પિતાની ! જ ઈચ્છા પૂર્ણ કરવી એ પુત્રની ફરજ છે. એવી રીતે વિચાર કરી એકાંતમાં પ્રધાનને પછવા લાગે છે છે ત્યારે તે પ્રધાને સર્વ હકીક્ત તેને કહી. તે સાંભળી લઈને તરત ત્યાંથી નીકળીને તે નાવિકની | પાસે ગયો અને તેને કહેવા લાગ્યું. ગાંગેય—હે ભાગ્યશાળી નાવિક, રાજા શાંતનુ કોઈની પાશે યાચના કરવા જાય નહી તેમ છતાં તારી પાસે તેણે કરેલી યાચનાનો તે ભંગ કરે તે સારું કરડ્યું નહી. નાવિક–(અતિ પ્રસન્ન થઈને કહે છે, હે રાજપુત્ર, તમારા તીર્થરૂપ જે શાંતનુ રાજા, તેમની યાચનાનો ભંગ કરવાનું કારણ આ છે-શોનો પોત પોતાનાં બનાવ હોતો નથી એ દુનિયાને સાધારણ નિયમ છે. તેમ થવાથી પુત્રીને દુઃખની પ્રાપ્તિ થાય. વળી જેને પ્રથમ એક સ્ત્રી પુત્રવતી હોય તેને દીકરી દેવી તે કામ ખરેખરું દીકરીને કુવામાં નાખવા જેવું છે થાય છે. તમે એમની પ્રથમ સ્ત્રીના પુત્ર છો. માટે તમારાથી એને હરેક પ્રકારની પીડા થાય છે. છે તે તે એનાથી સહન થાય નહીં. જેમ જે વનમાં સિંહ જાગ્રત હોય તે વનમાં હરિણે નિર્ભય- Sણ પણે રહી શકે નહી. તેમ તમે છતાં મારી છોકરી કે તેની પ્રજાને કોઈ પ્રકારે સુખ થવાનો સં છે. ભવ ન થાય. તમારું એવું સામર્થ્ય છે કે કોઈ દરિદી ઉપર કૃપા કરશે તો તે ક્ષણમાં ધનાઢ્ય થઈ જાય. ને કોઈધનાઢ્યઉપર કોપ કરશે તો તે પલવારમાં દરીદી બની જાય, એવી રીતે સર્વ પ્રછો જાનું હિત તથા અનહિત કરવાનું જેમ તમારા હાથમાં છે તેમજ મારી પુત્રી તથા તેના ઉદરથી Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઉત્પન્ન થએલી પ્રજા તે ભલેને સારી હોય તોપણ તેનું સારૂં અને નરશું કરવું તેપણ તમારાજ હાથમાં હોવાથી તે જન્મસુધી પરાધીન રહે તેથી તેને કદી સુખ થનાર નથી. ઉલટું વપત્તિમાં નાખવા જેવું થાય. જેમ મોટી નદી સમુદવના બીજા કોઇને મળી શકે નહી તેમ રાજ્ય લક્ષ્મી તમાવિના ખોજાને મલવાનો સંભવજ નથી. જેમ ચંદ્રમા આકાશ સ્થળ મૂકીને પાતાળમાં જાયજ નહી, તેમ રાજ્ય સંપત્તિ તમને મૂકીને ખીજાના હાથમાં જનાર નથી, તમારા સુનીતિપણાને લીધે પ્રજાની જેટલી તમારા ઉપર પ્રીતિ છે તેટલી બીજા કોઈના ઉપર પણ થનાર નથી. એ બધાં કારણોનો વિચાર કરતાં મારી પુત્રીની સંતતિને રાજ્ય લક્ષ્મી કોઈ કાલે પણ પ્રાપ્ત થાય નહી, ત્યારે પુત્રી આપવી તે શા સારૂ! વળી મારી પુત્રી ઉપર માણે અતિ પ્યાર છે, તેને આખો જન્મ સુધી મહા કલેશમાં નાખું તો તેથી મને મરણ તુલ્ય દુ:ખ થાય. અને તે ખટકું મારા અંત:કરણમાંથી કોઈ કાલે પણ જાય નહી. (એવો વૃત્તાંત તે નાવિકના મુખથી શાંભળી) ગાંગેય હે પ્રારબ્ધવાન, એવો વિચાર કરતાં તમે મોટી ભૂલ કરોછો. એવો તુચ્છ વિચાર તમારે કન્નુન્ય નથી. અમારા કુલ શાંખે તમારે જોવું જોયેછે. બીજા કુલની ચાલ ઊપરથી અમારા કુલ વિષે વિચાર કરવો યોગ્ય નથી. જેમ રાસની તથા કાગડાની ખરાખરી થાય નહી, તેમ કુવંશના રાજ્યવંશીઓની તથા અન્ય રાજ્યવંશીઓની ખામી થાય નહી, કુવંશમાં કોઈ સ્ત્રીએ પોતાની શોકયને કોઈ પ્રકારે દુ:ખ દીધું એવું આજ દિવસસુધી મારા શાંભળવામાં આવ્યું નથી, તેમ બીજા કોઇનાં પણ શાંભળવામાં આવ્યું નહી હોય. મારા પિતાના સાથે તમારી છોકરી સત્યવતીનું લગ્ન થયાથી તે મારી ગંગા માતુશ્રી તુલ્ય થઈ ચકી એમ મને માનવું જોયેછે, મારી માતુશ્રી ગંગાની સાથે મારો એટલો અધિક સંબંધ રહ્યો કે તેના ઉદરથી જન્મ ધારણ કરડ્યો છે. પણ પિતાની તરફ દૃષ્ટિ કરતાં બન્નેની સાથે સરખો સંબંધ કહેવાય. મારા પિતાની જે સત્યવતી ઉપર અધિક પ્રીતિ થશે તો તે મને મારી ગંગા માતુશ્રી કરતાં પણ અધિક માનવી જોયેછે. કેમકે, માતૃ સંબંધ કરતાં પિતૃ સંબંધ અધિક હોયછે, એવું શાસ્ત્રનું વચન છે. માટે મારા પિતા સાથે એ સંબંધ થઈ ગયા પછી જે સત્યવતીના ઉદ્દી કોઈ પુત્રની ઉત્પત્તિ થાય તો તે મારે સગો ભ્રાતજ માનવો જોયેછે. અને તે સમયને પણ મારે ધન્ય માનવો જોયેછે કે જે સમયને વિષે મારી દૃષ્ટિ વડે હું બીજા ભાઈને જો એવો દિવસ કોઈ મહા ભાગ્ય શાળીનેજ પ્રાપ્ત થાય. હું પ્રતિજ્ઞા પૂર્વક કહુંછું કે તમારી પુત્રનું મારા પિતાની સાથે દાંપત્ય સંબંધ થયા પછી તેને હું મારી માતુશ્રી કરતાં પણ અધિક માનનાર છું, એટલુંજ નહી પણ માતુશ્રી કરતાં વધારે સુખ આપીશ. મારા પિતાને બીજી સ્ત્રી કરવાનો અભિપ્રાય એજ છે કે જેમ એ ચાવિના રથ શોભતો નથી તેમ બે પુત્રોવિના મને શોભા નથી; માટે બીજે પુત્ર થાય તો હું • Jain Educationa International For Personal and Private Use Only www.jainlibrary.cfgg Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૯ છપાઈ ઝ પણ સંતુષ્ટ થાઊં ને મારે વડીલ પુત્ર જે ગાંગેય તે પણ સભ્રાતા થાય. એવી રીતે તે દુઃખિત થયો થકો આ કાર્ય કરવાને તત્પર થયો છે. માટે એ શુભકાર્ય કરવામાં તમારે કોઈ પણ પૂર્વવત શંકા આણાવી નહી જોયે. રાજ્ય મળવા વિષે જે તમને મેટી શંકા છે તે વિષે આજે તમારી પાશે એવી પ્રતિજ્ઞા કરું છું કે, જે સત્યવતીને પુત્ર થાય તે ખચિત રાજ્ય પદવી તેને જ મળશે. તો બીજાને સર્વથા મળનાર નથી. અને તોજ હું શાંતનુ રાજ ખરો પુત્ર કે જે સત્યવતીના ઉદરથી જ ઉત્પન્ન થએલા મારા બીજા ભાઈનું રક્ષણ મારા હાથમાં ધનુષ્ય બાણ લઈને કફ. મારા પિતા ' છે ને સત્યવતીની પ્રાપ્તિ થવાથી તેમને જે પ્રસન્નતા થશે તેથી હું એમ સમજી કે મને દૈવજ પ્ર- ) છે. સન્ન થયો. તેથી મને સમગ્ર પૃથ્વીનું રાજ્ય મળ્યું. એવાં ગાંગેયનાં ગંભીર ઉદાર વચને સાંભળવાને દેવોએ પણ પોતાનાં વિમાને ઉભા રાખ્યાં; અને એકાગ્ર ચિત્ત શાંભળવા લાગ્યા. તો માણસનું મન રંજન થાય તેમાં શું કહેવું! પેલો સત્યવતીને પિતા લોભને વશ થયો થકો વિસ્મયને પામ્યો. અને ગાંગેયના બોલવા ઉપર વિશ્વાશ 5 રાખીને બોલવા લાગ્યો - નાવિક–હે રાજપુત્ર, તમે ધન્ય છો. કેમકે, તમે ઘણા પિતા ભકત છો. પિતાની ઊપર થી એવીજ પુત્રની પ્રીતિ હોવી જોયે છે. તમને પોતાના પિતાનું રાજ્ય પ્રાપ્ત થયું છતાં તેની પરવા ) ' રાખતા નથી, એ મોટો ગુણ કહેવાય. કેમકે, રાજ્ય મેળવવાને વાસ્તે કેટલાએક રાજપુ મહા 7) પાપનું આચરણ કરે છે. એવું રાજ્ય મળ્યું છતાં તેનો અનાદર કરીને પિતાને સુખ થવાનો પ્રયત્ન ) કરો છો, માટે તમે સંપુરૂષોમાં ગણના કરવા લાયક છો. તમે વાત કહી તે બધી સાચી છે, તે Sછે તેમાં કાંઈ પણ કુતર્કો કરવા જોઈતા નથી. તે પણ મારો અભિપ્રાય આમ છે કે, તમારી પ્રજાને છે છે અને મારી દીકરીને પ્રજા થાય તેને બનવાનું નથી. તમે પોતે જેવા શકિતમાન છે, તેવી જ તમારી જ પ્રજ થવાને પણ સંભવ છે, કેમકે પુત્ર તે પિતાના જેવો જ થાય છે. તે એ મહા શૂરવીર તમારા હ) જેવોજ પુત્ર ઉત્પન્ન થયાથી તે પોતાની મરજી પ્રમાણે ગમે તેમ કરી શકે. જેમ સિંહને પુત્ર 8) સિંહના જેવોજ પરાક્રમી હોય છે, તેમ તમારો છોકરો તમારા જેવો થાય તેમાં સંશય શું એવા છે છે સિંહના કુમારોની આગળ મારી છોકરીના છોકરાનું શું ચાલનાર છે. જે પણ હું સારી રીતે જ- ) હું છું, કે તમારી સંતતિ પણ તમારા જેવી શુભ ગુણ સહિત હોવી જોયે અને તેનાથી અન્યાય થSણ નાર નથી, પણ કાલનું માહાત્મ મોટું છે, કોઈ વખતે સારા માણસની બુદ્ધિમાં પણ ફેર પડી છે છે જાય છે ને તેનાથી અર્થનો અનર્થ થાય છે. તેમાં કોઈ વખતે તેને રાજ્ય હરણ કરવાની ઈચ્છા થાય તે એક ક્ષણવારમાં લઈલિએ. અને તેની સામે મારા દૈહિત્રની અલ્પ શક્તિનું શું જોર 5) ચાલે! ઈત્યાદિક વાતને વિચાર કરતાં તમારા પિતાને મારી પુત્રી આપવાની ઉત્કંધ થતી નથી. હું Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ * ગાંગેયએ તમારો અભિપ્રાય કતકરૂપ છે. તેમાં હું પ્રતિજ્ઞા પૂર્વક ખંડન કરૂંછું તે તમે તેને શાંભળે, અને (આકાશ તરફ જોઈને) હે દેવ તમે પણ સાંભળે. કેમકે, આ વાતમાં તમને હું ? સાક્ષી રાખું છું. આજથી હું પાપ વછનાનો ત્યાગ કરું છું. ને જે વ્રતના આચરણથી સ્વર્ગ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે, એવા બ્રહ્મચર્ય વ્રતને હું આજથી ધારણ કરું છું. જેથી મારા પિતાની ઈચ્છા કર્ણ થશે, (નાવિકની સખે જોઈને તમારા મનની ભ્રાંતિ જશે, તમારી પુત્રી નિશંક રહેશે, તેને (1) ઘરે પુત્રની ઉત્પત્તિ થયાથી તે સ્વતંત્ર રાજ્યાધિકારી થશે. અને મને પરમાર્થ મળશે. એ વ્રત છે હું આજેજ ગ્રહણ કરું છું એમ નથી. પૂર્વે ચારણ શ્રમણ મુનિએ પણ મને કહ્યું છે કે, ચાર ) વ્રતમાં પહેલું તથા ચોથુ એ બે વ્રત સર્વોત્કૃષ્ટ છે. તે પોતાના હિતની ઈચ્છા કરનારા પુરૂષ અવશ્ય ધારણ કરવાં જોયે છે. એ તેમને ઉપદેશ સાંભળીને તેમનું પ્રથમ અહિંસા વ્રત તે છે મેં તે સમયથી જ ધારણ કર્યું છે. એટલે નિરપરાધી પ્રાણીને સ્કૂલે સકે પણ મારવું નહીં. તે કોઈ પુન્યના પ્રભાવથી અથવા તે સત્પષના પ્રતાપથી આજ દિવસ સુધી અડિગ રહ્યું છે. વલી આજ વિશેષ ભાગ્યદયને લીધે હાલ બ્રહ્મચર્ય વ્રત લેવાનું મને કારણ મળ્યું, તેથી હું પિતાને ધન્ય સમજું છું. વળી આજેથી એવી પ્રતિજ્ઞા કરું છું કે હરેક વિપત્તિમાં પડેલા પ્રાણીનું કલ્યાણ કરવું. એ સાધારણ ત્રીજ વ્રતનું ગ્રહણ કરું છું. હાલ હું પિતાની સેવા વિના બીજું કશું કરનાર નથી. છે એ પરોપકાર જણ નહી, પણ મારે સ્વભાવિક ધર્મ હું માનું છું. તે સમયને વિષે અંતરિક્ષથી ઘણા ભ્રમરોએ કરી સહિત એવાં પુષ્પોની વૃષ્ટિ થવા માંડી. અને આકાશમાંથી ધન્ય ધન્ય શબ્દ દેશના મુખથી વાણી નીકળવા લાગી. દેવહે ગંગતનય તમે ધન્ય છો. અને તે શાંતનુ રાજ તમે પણ ધન્ય છે કે, જેના પર ઘરને વિષે આવા અમૂલ્ય પુત્ર રત્નની ઉત્પત્તિ થઈ છે. જેણે ગૃહસ્થાશ્રમમાં રહીને બધાં વ્રતેને ગ્રહણ કર્યા. એ પુરૂષ કોઈ આજ દિવસ સુધી થયો નહોતો. જેણે પિતાની ભક્તિને લીધે ભીષ્મ એટલે ભયંકર બ્રહ્મચર્ય વ્રતનું ગ્રહણ કરવું. માટે આજથી એની ભીમ એવા નામે લેકમાં પ્રખ્યાતી થશે. કહ્યું છે કે, પરાક્રમ વિના બીજા ગુણો શોભતા નથી, તેમ પરાક્રમ હોય તે તે બીજા ગુણેની જરૂર નથી. પરાક્રમ છે તે સર્વ ગુણોનું મત છે તેમ બ્રહ્મચર્ય વ્રત છે તે બધા જ વ્રતનું મૂલ છે. અહિંસા, બ્રહ્મચર્ય તથા પિત ભકિત એ ત્રણ અમૂલ્ય ગુણો આ શાંતનુ રાજના પુત્રમાં છે માટે એ ધન્ય છે. (એથી) હે ગાંગેય તમારા વ્રત સફળ થાઓ. એ વ્રત કોઈ કાલે પણ ભંગ થવાના નથી એવો અમારો તમને આશીર્વાદ છે તે પછી તે દેવે આકાશ માર્ગ પોતપોતાને સ્થાનકે ગયા; તે વખતે તે નાવિકે પોતાની સત્યથી વતી પુત્રીને બોલાવી ખોળામાં બેસાડી ઘણો પ્યાર કરી તેને દેખતાં ગાંગેયને કહેવા લાગ્યો – જ Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ - નાવિક–હે રાજપુત્ર, તમારા જેવો કોઈ સત્વરૂષ નથી, જેણે પોતાના પિતાની ઈચ્છા રે પૂર્ણ કરવાને વાસ્તે બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું. એવું તમારું આચરણ જોઈને મને મોટો હર્ષ અને થયો છે. હવે મારા મનમાં કાંઈ આશંકા રહી નથી. માટે મારે કાંઈક વૃત્તાંત તમને કહી શંછે ભળાવું છું, તે ચિત્ત દઈને શાંભળ:-એક વખતે હું યમુના નદીને કિનારે ફરતે ફરતે આશે૭) પલ્લવના વૃક્ષતળે વિરામ લેવાને બેઠો. એટલામાં કોઈ નિર્દય માણસ આકાશ માર્ગે આવીને ( પુત્રીરત્નને જમીન ઉપર નાખી દેવા લાગ્યો તે મેં નજરે દીઠું. ત્યારે હું આશ્ચર્યને પામીને તેની પાસે ગયો. અને મને પ્રજા નહોતી તેથી તે ગમે તે જાતની હોય તો પણ મારે છે છે ઘેર લઈ જઈને એનું પાલણ પોષણ કરવું એવો નિશ્ચય કર્યો. પછી તે પુત્રીને તેના હાથથી લ- તે S ઈને મારા ઘર તરફ લઈ જતો હતો એટલામાં ઓચીતી આકાશમાંથી એવી વાણ થઈ કે, રત્નપુર અને જ નામના નગરમાં રત્નાંગદ નામને રાજ છે. તેની રત્નાવતી નામે રાણી છે. તેમની આ પુત્રી છે. એના પિતાનો એક શત્રુ છે તેણે આ છોકરીને ચોરી લઈને ફેંકી દીધી છે. માટે હે ના વિક તું એ પુત્રી રત્નને લઈ જઈને એનું સારી રીતે પાલન પોષણ કરજે. એને શાંતનું રાજા (' પરણશે. એવી વાણી શાંભળીને મારે ઘેર લઈ આવી મારી સ્ત્રીને શોંપી. ને એનું નામ સત્ય- 9 વતી એવું રાખ્યું. પછી જેમ પુષ્પવલ્લીનું પોષણ જ કરે છે, તેમ માત્ર સ્ત્રીએ આ દુહિતારૂપ છે લતાનું અતિ મમતાયુક્ત સ્નેહોત્સુકતા ફૂપ જલથી પાલન પોષણ કરવા માંડયું. તે વાગે આ - વયને પામી છે. એ કન્યા ગુણોનો સમુદજ છે. અને સુરૂપમાં તે એના જેવી ત્રણે લોકમાં થી બીજી કોઈ નથી. જેમ કલ્પલતાને જન્મ સુમેરૂ પર્વત ઉપર થાય છે ને તેનું પોષણ પણ ત્યાં જ થાય છે, પણ મરૂસ્થળમાં થઈ શકે નહી; તેમ આ કન્યાનો જન્મ તે ઉપર કહેલા શ્રેષ્ટ રાજના ઘરમાં થયો છે તે યોગ્ય જ છે, પણ એનું પાલન પોષણ મારા જેવા ગરીબથી થઈ શકે નહીં; તેમ છતાં એ કન્યાના પ્રારબ્ધના પ્રતાપે હું મારી શક્તિ પ્રમાણે પાલન પોષણ કરી શકો છે. તેથી હું મને કૃતાર્થ જાણું છું. એવી મારી યોગ્યતા ક્યાંથી કે આ કન્યારત્ન મારા ઘરમાં હોય! ૭ તેમ છતાં કોઈ પૂર્વ પુન્યના પ્રભાવે મારો એ કન્યાની સાથે પિતા પુત્રીરૂપ સંબંધ થયે, જેથી નૃપષ્ટ શાંતનુની સાર્થે શ્વશુર જમાતરૂપ સંબંધ તથા તમારી સાથે માતામહ દૌહિત્રરૂપ સંબંધ થયો. હવે મારા જેવો ધન્ય પુરૂષ કોણ છે? યદ્યપિ આ સત્યવતીને પતિ તમારા પિતા શાંતનુST રાજા થશે એવી મને પ્રથમજ ખબર હતી, તથાપિ આટલી બધી જે મેં આનાકાની કરી તે રેરી છે માત્ર તમારી શ્રદ્ધા જેવા સારૂ, તેની મને ક્ષમા કરજે. હે રાજપુત્ર આજથી આ કન્યા તમારા - પિતાને આપું છું. માટે હવેથી એના સુખદુઃખના જાણનાર તમે છો. મને મારા પ્રાણ કરતાં કોડ છે પણ પ્રિય છે તેનો વિયોગ હું કેમ સહન કરી શકીશ. (એમ કહીને રડી પડે છે. ફરી ધૂને Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ધારણ કરીને તે કન્યાનો હાથ ઝાલીને ગાંગેયને શોપેછે. પછી તે કન્યાપ્રત્યે ભીષ્મ ખોલ્યો:—) ગાંગેય—-હું માતુશ્રી તમે આ થમાં એશો. એવું ગાંગેયનું બોલવું માન્ય કરીને તરત સત્યવતી રથમાં બેઠી. ત્યારે રથ ચાલવા લાગ્યું અને કેટલાસ્મેક વખતે તે સર્વ પોતાના નગરમાં આવી પહોતા. એ સર્વ વૃત્તાંત પ્રથમથીજ રાજાએ દેવોના મુખથી શાંભલ્યો હતો, એટલામાં સત્યવતીને લઈને ગાંગેય પણ આવ્યો; તેણે તે કન્યા પોતાના પિતા શાંતનુને અર્પણ કરી. તે સમયે જેમ યોગીશ્વર નિાત્માના અનુભવથી પરમાનંદમાં મગ્ન થઈ જાયછે, તેમ તે રાજા અતિ ઉલ્લાસને પામ્યો. તે અતિ પ્રેમને વશ થઇને પ્રથમ પોતાના પુત્ર ભીષ્મને આલિંગન આપ્યું. તે વખતે એવો હર્ષે ઉત્પન્ન થયો કે તેનું વર્ણન તે પોતે પણ કદાચ મુશ્કીલીથી કરી શકે તો બીજાથી તે કેમ થાય! પછી આ પૃથ્વીને વિષે શોભોંનો આક્ષય જે ભીષ્મરૂપ વૃક્ષ, તેને અમૃત દૃષ્ટિરૂપ વૃષ્ટિથી જોઈ પોતાના ખોળામાં ખેરાડીને શાંતનુરાજા ખોલવા લાગ્યો; શાંતનુરાજા— હે પુત્ર, આ ગતમાં પિતાની આજ્ઞા માન્ય કરનારા સુપુત્રો ચિતજ હોયછે. તેમાં પણ તે આજ્ઞાને યથાર્થ પાળનારા તો કોઈકજ હોયછે. ત્યારે પિતાના મનનો ભાવ ાણીને તેની ઈચ્છા પૂર્ણ કરનારો તારાજેવો પુત્ર કોઈ વિરલો ભાગ્યેજ નીકળે, એવો આ વર્તેમાન સમયમાં તારાજેવો તુંજ છું જેમ છીપમાંથી મોતી નીપજે છે, તેમ તું ગંગાના ઉદ્મરથી ઉત્પન્ન થયોછે, તેમાં એવા શ્રેષ્ઠ ગુણ હોય તે યોગ્યજ છે. માટે હે ભીષ્મ, તારૂં હજાર વર્ષનું આયુષ્ય થાઓ, એવો હું મન:પૂર્વક તને આશીૌઢ આપુંછું. આ કુરૂવંશમાં તું ઘ્વજાની પડે ઉચ્ચ પદ્મીને પામીશ. એવાં પુત્રપ્રત્યે પ્રેમનાં વચન બોલી શુભમુહૂર્ત્ત જોઇને શાંતનુરાજાઐ સત્યવતીની સાથે વેદવિધિષ્મ લગ્ન કરયું. ઍવી રીતે તારૂણ્યતનવાન રૂપનિધાન સત્યવતી સ્ત્રી શાંતનુ રાજાને મળવાથી ત્રણ પુરૂષાર્થમાંનો કામ પુરૂષાર્થં સાક્ષાત્કૃત્તિમાન થઇને પોતાના સર્વે વૈભવ જાણે રાજાને અર્પણ કરતો હોયની! એમ રાજાને ભાસવા લાગ્યું. સ્ત્રી પરણવાના બે હેતુ હોયછે, એક કામભોગ અને ખીજે પુત્રપ્રાપ્તિ તેઓમાંનો પુત્રપ્રાપ્તિરૂપ રાજાનો ખીન્ને હેતુ તો પ્રથમન પૂર્ણ થયો હતો. માત્ર પહેલો કામભોગરૂપ હેતુ અપૂર્ણ હતો તે આ સ્ત્રીની પ્રાપ્તિથી પૂર્ણ થયો; એટલે રાજાને કાંઈ વાંછા રહી નહી. અને પોતે મહા આનંદમાં રહેવા લાગ્યો. એવા સમયમાં પોતાની પ્રીય પત્નીને ગર્ભ રહ્યો, ને પૂરે માસે પુત્ર પ્રસવ્યો; તે વખતે જે રાજાના આનંદમાં વૃદ્ધિ થઈ તે અકથનીય કહ્યા વિના બીજો ઉપાયજ નથી, તે પુત્રનું નામ ચિત્રાંગદ રાખ્યું. તે ખાલક એવા તો તેજથી દેખાવા લાગ્યો કે, તેની સાંખે કોઈ એકનજર કરી જોઈ Jain Educationa International For Personal and Private Use Only www.jainulltbrary.org Page #31 -------------------------------------------------------------------------- ________________ છે શકે નહી. જે પુરૂષ વીર્યવાન થવાનું હોય તેની જન્મતી વખતે અતિઅદ્ભુત કાંતિ હોય છે. જો કે પછી કેટલે એક સમય વ્યતીત થયો ત્યારે રાજાના આનંદની શીમારૂપ બીજો પુત્ર ઉત્પન્ન થયે. તે એ દીપવા લાગ્યો કે જાણે એ કોઈ દેવજ ફરવંશને વિસ્તાર કરવા સારૂ આ પૃથ્વી ઉપર આ વ્યો હોયની! તેનું નામ વિચિત્રવીર્ય પાડ્યું. એનાથી કુવંશનો આગળ વિસ્તાર થયો છે. શાંતનુ રાજાના ગૃહવિષે સત્યવતીના ઉદરથી ચિત્રાંગદ ને વિચિત્રવીર્ય એ બે પુત્ર જમ્યા પછી તે બે છે પુત્રો દિવસાનદિવસ એવા તે સદ્ગણી નીકલ્યા કે, ગાંગેયને સ્વસમાં પણ સાપત્ર બ્રાતા જેવો છે છે. ભાસ થતો નહોતો. કિંતુ તેઓની ઉપર શક ભાઈથી પણ અધિક પ્રીતિ બંધાઈ. રાજા પુન:પુનઃ જી છે તે બન્ને પુત્રોને પોતાની ગોદમાં બેસાડી અતિ વિનોદ કરવા લાગ્યો. અને તેઓ પણ એવી Sણ રીત ક્રીડા કરવા લાગ્યા કે, જેથી રાજ પોતાને સર્વોત્કૃષ્ટ માનવા લાગ્યો. આગળ જતાં તે બન્ને પછે તાના પુત્ર મહા શૂરવીરો થશે એવાં તેઓનાં ચિન્હો જોઈને પોતાના કુલને પશુધન્ય માનવા લાગ્યો. એવી રીતે આ સંસારના અગણિત ઉત્તમ વૈભવ ભોગવીને ધર્મતત્વવેત્તાઓમાં શ્રેષ્ઠ રાજા પોતાનું આયુષ્ય હવે અ૫ રહ્યું છે, એવાં ચિહ જોઈને ધર્મધ્યાનમાં રત થઈ રહ્યો. પછી છે. કેટલાક દિવસે આ નરદેહને ત્યાગ કરો. તેની ઉત્તર ક્રિયા શાસ્ત્રોકત રીતે ભિષ્મ કરી. કહ્યું છે છે કે, જે સુપુત્ર હોય છે તે પોતાના માતપિતાના જીવતાં જેમ સેવા કરવામાં તત્પર હોય છે તેમજ ) 1) તેઓનું મરણ થયા પછી પણ ઉત્તર ક્રિયારૂપ સેવા કરીને પોતાની ફરજ બજાવે છે. પછી પોતાના માતામહ નાવિકની પાસે જે પ્રતિજ્ઞા કરી હતી તે યાદ કરીને પોતાને લધુ ભાઈ ચિત્રાંગદ જે પણ નાનો હતો તો પણ તેને ભીમે રાજ્યાભિષેક કરે. ચિત્રાંગદ ગાદીએ બેય પછી તેની કાંતિ એવી તે પ્રકાશવા લાગી કે, જાણે વૈશાખ માસને સૂર્ય જ હોયની! પછી છે જે વિરોધ કરનાર રાજાઓ હતા તેની સાથે ચિત્રાંગદ એકલો જ યુદ્ધ કરવા લાગ્યો. તેથી તે . રાઓને સંતાપરૂપ એ ભયંકર રોગ ઉત્પન્ન થયો કે, તેની ચિકિત્સા કોઈ પણ વૈદ્યથી થઈ 5) શકે નહી. ચિત્રાંગદ પોતાના મનમાં પોતાને મહા પરાક્રમી સમઝવા લાગ્યો. અને મારે બીજા (1) કોઈની મદત લેવાનું કોઈ કારણ નથી, એમ ધારીને કોઈ પણ વખતે ભીષ્મની સહાયતા લીધી નહી, કોઈ એક સમયને વિષે જેમ ચંદ્રમા અને રાહુનું યુદ્ધ થાય છે, તેમ નીલાંગદ અને ચિત્રાગદ એ બન્ને વચ્ચે યુદ્ધ થયું. તેમાં નીલાંગદ રાજાએ કપટથી ચિત્રાંગદને ઘેરી લીધો. અને તેને સર્વસ્વ સંહાર કર. એ વૃત્તાંત ભીષ્મને જણ્યામાં આવતાંજ જેમ રાહુનું માત્ર માથું છે તે પણ સમય પામીને ચંદ્રમાને ગ્રહણ કરી લિયે છે, તેમ ગુનાનો હોય તે પણ પોતાનો દાવ આવ્યાથી મોટાને છતી લિયે છે માટે તેને નાશ કરવોજ ઉચિત છે, એવો વિચાર કરીને તે નીલાંગદ ઉપર ચડી જઈ તેને પરાભવ કરીને સંહાર કરો. અને પોતાના ભાઈ ચિત્રાંગદનો શિર લઈ આવ્યો. હa છે ક @ @ી . Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૪ * પછી તેનો નાનો ભાઈ જે વિચિત્રવીર્ય તેને અતિ પ્રેમથી ભીમે ગાદી ઉપર બેસાડશે. જે Sી અને પોતે તેની મદતમાં રહ્યું. તેથી જેમ હાથીનું બચું હાથીની પાસે હોય તો તેને કોઈપર- છે ભવ કરી શકતો નથી, તેમ ભીષ્મ પશે હતો તેથી વિચિત્રવીર્યને કોઈ પરાભવ કરી શકાય નહી . આ વિચિત્રવીર્યનો સ્વભાવ અતિ નમ્ર તથા વિનયયુકત હતો, તેથી ભીષ્મને તેની ઉપર સ્નેહ રહે. કો વિચિત્રવીર્યનું લગ્ન થયું નહોતું તેથી એના લાયક કોઈ સારી કન્યા ભીન્ને શોધવા માંડી. ઘણાં માણશે વિદેશ મોકલ્યાં. એક દિવસે ભીષ્મ કોઈ સુંદર સ્થાનમાં ઉભો છે એટલામાં જેના આગ ઉપર ઘણી ધૂડ ઉડી છે એવો એક પિતાનો દૂત આવીને કહેવા લાગ્યો કે, હે સ્વામિન, જેની ) % સમીપે ભાગિરથી વહે છે એવાં કાશી નામના નગરમાં એક રાજા છે. તેની અંબા, અંબિકા, કે તથા અંબાલિકા એ નામની ત્રણ કન્યાઓ છે. એ ત્રણે એવી સુરૂપવાન છે કે, જેમની પાસે છે. અપ્સરાઓ પણ તૃણ સમાન છે. તે ત્રણે કન્યાઓને હાલ સ્વયંવર થાય છે. તે સ્વયંવર મંડ- ઈ. પમાં રાજાઓને બેસવાને એવી તે સુંદર બેઠકો બનાવી છે કે, તે જોતાંજ માણવાનું મન ચકિત ! છો થઈ જાય. તે નગરમાં થોડાક રાજાઓ તો આવેલા છે, બીજ આવતા જાય છે, ને હવે પછી જ ટલાએક આવનાર છે. એ ત્રણે કન્યાઓ ગુણથી રૂપથી સુશીલતાથી તથા કુલથી શ્રીમનું વિચિત્રવીર્ય રાજાને લાયક છે. એવાં તે દૂતના મુખનાં વચનો સાંભળીને ભીષ્મને અતિ આશ્ચર્ય થયો કે, કાશીના રાજાએ છે બધા રાજાઓને બોલાવ્યા છતાં મારા ભાઈ વિચિત્રવીર્યને તેન મોકલવાનું કારણ શું આમંત્રણ છે છે. વિના કોઇને ત્યાં જવું તે મોટા ભાણાને યોગ્ય કહેવાય નહીં. માટે હવે હું એકલો જ જઇને તે ત્રણે કન્યાનું હરણ કરી આવું એટલે પીડ પતી. એ વિચાર કરી રથમાં અતિ ચપલ ઘડઓ જોડાવી તેમાં પોતે બેશીને તરત કાશીર્થે ગયે. જેમ વેમાનોમાં દેવ બેશીને અંહી તહીં વિચરે છે, તેમ તે નગરપ્રત્યે પોતપોતાના રથમાં બેસીને આવતા રાજાઓને ભીમેં દીઠ. તે કોઈની પરવા છો ન કરતાં અને કોઈથી ન બીહતાં, જેઓના હદય ઉપર સુંદર અમૂલ્ય મોતીઓના હાર શોભી , રહ્યા છે એવી તે ત્રણે કન્યાઓનું વિચિત્રવીર્યને અર્થ હરણ કરવાને ભીમે વિચાર કર. અને સ્વયંવર મંડપમાં ગયો. ત્યાં બેઠેલા રાજાઓ પોત પોતાના મનમાં લાડુ ખાઈ રહ્યા છે, પેલો છે જણે કે મને પરણશે, કોઈ મૂછો ઉપરજ તાઓ દીધા કરે છે, કોઈ રૂમાલથી મહોરું જ લૂછડ્યા કરે છે, વલી કોઈ મોટું વાસીને જ બેઠો છે, કોઈ તેરમાં ને તેરમાં બોકડાની પ મોડું હલાવ્યા કરે છે, કોઈ પોતાના અંગ ઉપરના આભૂષણ તથા કપડાની શોભાનેજ જોઈ રહ્યો છે. કોઈ છે ગર્વમાં ને ગર્વમાં અક્કડ થઈ બેઠે છે, કોઈ તપશ્વીની પ મનમાં તે કન્યાઓનું સૈદ ધ્યાન તો Sી કરતો બેઠો છે. કોઈ પોતાના કુલનું સ્મરણ કરે છે કે મારું આવું કુલ મૂકીને બીજા કોને વરનાર હશે Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૫. હતી. કોઈ પોતાના બલવિષે વિચાર કરતો બેઠો છે કે, બીજાની મગદૂર શું છે કે, મારી પાસેથી G! પરણી જાય! કોઈ પોતાના શરીરની સુંદરતાના જ તૌરમાં નિશ્ચિત થઈ બેઠો છે ને મનમાં જાણે છે કે મારા જેવો બીજો રૂપાળો કોણ છે, કે જેના ઉપર મોહિત થઈને એ કન્યાઓ ભૂલી જશો! કોઈ કહે તો પોતાના મનમાં પોતાના દેવને ભારત બેઠો છે કે, એવાં મારું ભાગ્ય ક્યાંથી કે કો મને એ કન્યાઓ મળે! કોઈ તેને પોતપોતામાં વાત કરતાજ બેવ છે. એ સર્વ તમાસો જોઇને હજી ભીષ્મ હસવા લાગ્યો. એટલામાં તે કન્યાઓની સખીઓ પ્રત્યેક રાજાનું વર્ણન કરવા લાગી. તે છે છે બધું મૂગે મોડે ગરૂડની પદે ભીમ શાંભળતો બેઠો હતો. સમય આવ્યાથી મહાપરાક્રમી જે છે ભીષ્મ તેણે બધા રાજાઓની સાંબે, અને બધાને દેખતાં તે કન્યારૂપી ત્રણ રત્નોનું હરણ કરી Sણ રથમાં બેસાડીને પોતાના નગરની તરફ ચાલતો થયો. એવી રીતે સમુદ્રના જેવો મોટો સ્વયં- ર વર તેને એક્લા ભીષ્મ મથન કરીને પોતાનું કાર્ય સિદ્ધ કરી લીધું. અતિ સુકુમાર શરીવાળી જે તે ત્રણ કન્યાઓ તેઓ રથમાં બેઠી બેઠી મહા ભયને પામવા લાગી એમ જાણીને તેઓને કોમ ભીષ્મ કહેવા લાગ્યો – ( ભીમ-છે રાજકન્યાઓ, તમને માત્ર ભથ કરવો યોગ્ય નથી. હું તમારો હિતિ ( જ છું. મારું નામ ભીષ્મ છે. હું શાંતનુ રાજાને પુત્ર છું. મારો ભાઈ વિચિત્રવીર્ય મોટો દેશ- ) છે ધિપતિ છે. તે એ તો પરાક્રમી અને સદ્ગણી છે કે, આ બધા એકબ થએલા રાજઓ તેની છે છે. પાશે તૃણ સમાન છે. તે કામદેવ જેવો તો સુરૂપવાન છે. તે રાજાની પ્રીય પત્નઓ થઇને 8 છેતમે ત્રણે જાણીએ હસ્તિના પુરમાં ઘણાં વર્ષો રાજ્યને ઉપભોગ કરશે. હું એ રાજા જયેટ બ્રાતા છું. તેના માટે હું તમને અંહીથી લઈ જાઊં છું. તે ત્રણે કન્યાઓએ એવાં ભીષ્મના અતિનીતિપર વાકયો શાંભળીને જેમ વૈદ્યના વચનથી અગી નિર્ભય થાય તેમ તે ભયરહિત થઈને કહેવા લાગી કે, ત્રણ કન્યાઓ-આપનાં વચન અમે મસ્તક ઉપર ચડાવીએ છે. છે એમ કહીને અતિ ખુશીથી તે કન્યાઓ ભીષ્મને આશ્રિત થઈ રહી. ભીમે કહેલી વાત છે ઊપર પાકો ભરોશો રાખ્યો. અને ભીમે કહેલું તે બધું સાચું માન્યું. તે કન્યાઓનું મસ્તક હલવાથી કાનમાં પહેરાલા અતિ અમૂલ્ય હીરાના કુંડલે એવા ચલકવા લાગ્યા કે જાણે તેઓના મુખરૂપ ચિંદમાની આસપાસતાર ચમક્તા હોયની! એવી સુંદર રૂપવતી તે ત્રણે કન્યાઓ અતિ આ- 2 નંદથી પોતાના હાથમાં આવી તેથી ભિમેં પોતાને કૃત્યકૃત્ય માનીને જતાં વિચાર કર્યો કે છે ચોરની પડે અથવા કોઈ લૂટારાની પડે છળકરી કાંઈ હરી લઈ નાશી જવું તે શૂર પુરૂષનું લક્ષણ ૭) નથી. કિંતુ પિતાનું સામર્થ્ય. દેખાડી રે મેદાને બધાની આખોમાં રજ નાખી લઈ જવું છે @> @ Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ એજ ક્ષત્રિયનું કામ છે. એવો પાકો સકિત કરી હાથમાં ધન્યુષ્યબાણ લઈ સર્વ રાજાઓ પ્રત્યે અતિ ગંભીર શબ્દથી ભીષ્ય બોલવા લાગ્યો – ભીષ્મ-હે મહા પરાક્રમી રાજાઓ, તમારી સાંજ હું આ ત્રણ રાજકન્યાઓનું હરણ કરું છું. તે તમે સારી રીતે જુઓ છો. ને એ કૃત્ય તમારાથી સહન થઈ શક્વાનું નથી. એમ હું જાણું છું ત્યારે બહેતર છે કે, જે તમારામાં શક્તિ હોય તે આયુધ લઈને મારી સાથે યુદ્ધ કરો. હું સવને અનાદર કરી તથા સર્વને માથે પગ દઈને ચાલ્યો જાઊં છું, તેનો અટકાવ કશ્યા વિના કાયરની પઠે બેસી રહેવું તે સૂર પુરૂષને ઉચિત નથી. માટે કોઈ ધનુર્ધર શૂરવીર પુરૂષ છે. જગત હોય તો મારી સાંબે આવી જાય. હું આ કન્યાઓને કાંઈ ચોરી લઈ નથી પણ SS મારા બળવીથી લઈ જાઉં છું. એવાં અતિ ચાણકનાં ભીષ્મના મુખમાંથી વચન પડ્યાં તે સાંભળીને તે સભામાં બેઠેલા R. સર્વ રજાઓ સમુદની પડે ગર્જના કરી ઊઠી ઊભા થયા. તે ગર્જના શબ્દ વડે પૃથ્વી અને આકાશ ભરાઈ ગયા. અને તે ભયંકર શબ્દને લીધે સર્વ દિશાઓ ગુંગ થઈ ગઈ. પછી તેમના કેટલાએક રાજાએ અતિ જપથી એકની પાછળ એક એમ અનુક્રમે હાથમાં આયુધ લઇને સંગ્રામ કરવા તૈયાર થયા. કેટલાક નારાવા માંડ્યા. પણ ભીડ ઘણું હતી તેથી તેનાથી નરાયું નહી. તે ગરદીમાં ઉભેલા રાજાઓના ગળામાં પહેરેલા અમૂલ્ય મોતીઓના હારે યોદ્ધાઓના આંગ સ્પર્શથી ભચાઈ ઈતેઓને ચૂસે થઈથ્વીઉપર પડ્યો તેથી તે રણ ભૂમિ એવી ભવા લાગી કે જાણે તેણે ભીષ્મના અતુલ ઉજવલ તેજરૂપ ચંદનથી પોતાનું અંગ લેપન કીધું હોયની! રજાઓના બાઝ્માં જે રત્નોના બાજુબંદ હતા તે એક બીજાની સાથે ઘસાવા લાગ્યાથી - S માંથી જે અગ્નિ નીકળ્યો તેથી સર્વ રાજાઓના અમૂલ્ય વસ્ત્રો બળવા લાગ્યાં. તે સમયે કે ટલાએક રાજાઓના ભીમે હાથ કાપી નાખ્યા, તે એવા હેતુથી કે જાણે તેઓને ચોરી કરવાનો આ અભ્યાસ હોવાથી તેને ન્યાય કરીને શિક્ષા કરી હોયની! તેથી તેની અતિ પ્રસંશા થઈ. અતિ I) પ્રતાપી ભીષ્મના તેમાં સર્વ રાજાએ અંજઈ જઈ ભયભીત થઈ કાંપવા લાગ્યા તેથી તેઓના મુગટ પૃથ્વી ઉપર પડી ગયા, તેનું તેઓને ભાન રહ્યું નહી. કેટલાક યુદ્ધ કરવાની આકાંક્ષાથી આયુધ લઈને ઊભા રહ્યા છે. કેટલાક પોતાના પરાક્રમના અભિમાનથી આગમાં બકતર પહેરે છે. કેટલાએક રાજાઓને એવું શૌર્ય ચડવું કે, શરીરની રૂવાંટી ઊભી થઈ આવી. એ રીતે બધા જ રાજાએ કાશીરાજને સાથે લઈને ગર્વથી ભીષ્મ પ્રતે બોલવા લાગ્યા. રાજા– ક્ષત્રિય કુલભૂષણ, અઘટિત રીતે આ સ્વયંવસ્માથી રાજ કન્યાઓનું હરણ કરતાં તને કાંઈ પણ મનમાં ભય થતું નથી. શું બીજે શૂરવીર ક્ષત્રિય કોઈ પૃથ્વી ઉપર નથી કે Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ છે એ કૃત્ય કયાથી તારું સાર્થક થનાર નથી. તેમ છતાં જો એ પાપકર્મ તું કરીશ તે આ અમારાં જે ઘ ધનુષ્ય તારા ગુરૂરૂપ થઈને તીક્ષણ બાવડે તને પ્રાયશ્ચિત્ત આપ્યાવિના રહેનાર નથી. અર્થાત છે જરૂર તારું મસ્તક છેદન થશે. આ ભીમ(અતિ ગંભીર વચનથી બોલે છે – હે રાજાઓ તમે જે કર્યું તે સર્વ સત્ય છે. કો) અને એવો ન્યાય છે. પરંતુ કન્યા તથા પથ્થી એ બે વસ્તુ સર્વને સાધારણ છે. જેનામાં અધિક છે. પરાક્રમ હોય તે લઈ જાય. તેમ છતાં પરાક્રમવિના તમે આ કન્યાઓને લેવા ધારે છો માટે જે તમને ધિક્કાર છે. એ તો જેમ દરિદી પેશાવિના રત્ન લેવા ધારે તેની પ થયું. એમ કસ્યાથી છે છે. તમે પોતે મશ્કરીના પાત્ર થયા છો. વળી પરાક્રમ રૂપી ધન ખરચ્યા વિના આ કન્યારૂપી રત્ન & $ લઈ જવા માંગો છો માટે તમે એની પદે અપરાધી છો. એવા અપરાધીઓને દંડ દીધાથી રે મને કોણ પૂછનાર છે! - એવાં વચન બોલીને ભીમે બાણવતે રાજાના રથોની વજાઓ તોડી નાખી. તેથી તે ૭) બધા રાજાએ ક્રોધાયમાન થઈને ભીમના રથને ઘેરી લઈ તેને અતિ તીક્ષણ બાણ મારવા લાગ્યા. છે તેથી ભીષ્મને કાંઈ પણ પરાભવ ન થતાં ઉલટા તેના રથને જાણે છત્રીની પછાયા કરતા હોયની એવા શારવીરપણાને અભિમાન રાખીને બીજાની નિંદા કરનાર રાજાઓને જેમ સિંહ હરિણોને! ) ગણકારે નહી તેમ ભીષ્મ તુચ્છ ગણવા લાગ્યો. તે ગર્વિષ્ટ રાજાઓએ ઘણા બાણોને બહાર ળ છે. કે જેથી ભીષ્મ દેહાંત થયો હશે એમ ધારવા લાગ્યા. અને પોત પોતાના અહંકારવડે છે આ બલને ભરશે અતિ ઉદ્ધત થઈ રહ્યા છે. એવું ભયંકર યુદ્ધ જેઈને પેલી રાજકન્યાઓ રથમાં બેઠી બેઠી પોતાના મનમાં પરચાત્તાપ કરવા લાગે છે રાજકન્યાઓ-(મનમ) અમે કેવી ભાગ્યહીણ છે કે માટે આ હજારો માણશોનો નાશ થશે. અને અને ભ્રષ્ટ તથા તોબ્રટ થઈશું માટે અમને ધિક્કાર છે. કેમકે, હતા એ ભાગ્યણીઓમાં મુખ્ય છે. આ મહા બલવાન અગણિત રાજાઓનો પરાક્રમ ક્યાં ને જેનો વધ સાથે માત્ર એક સ્વભુજાઓને જ સહાય છે એવા આ ભીષ્મને પરાક્રમ ક્યાં! એનો જે દે. તો જ હત થશે તો અમારા સર્વ મનોરથ નિષ્ફળ થશે. એવી રીતે રાજકન્યાઓ અતિ નિરાશ થઈ ગઈ, મુખમુદા ઊતરી ગઈ અને દુઃખના નિશ્વાસ નાખવા લાગી. ઈત્યાદિક પ્રકાર જોઈને તથા તે કન્યાઓનાં મનની વાત જાણીને ભીમે પોતાનો એ પરાક્રમ બતાવ્યો કે, તે જોઈને સ્વર્ગના દેવો પણ આશ્ચર્યને પામવા લાગ્યા. છે અને મસ્તકો ઘણાવતા હતા. ભીષ્મ પોતાના નામથી ચિન્હિત અપરિમિત બાણ પ્રત્યેક રાજાને તો ૭) એવી ચાલાકીથી મારવા લાગ્યો કે તે સર્વ રાજાઓ મોટા સંદેહમાં પડી ગયા. કે ભીષ્મ એક છે Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૮ છે કે ઘણા છે? બધા રાજાને આગમાં બાણ ભેદાવા લાગ્યા. તેથી જે ક્ષત (ધા) થયા તે જાણે બાણરૂપ S૪ કલમવડે ભીમે પોતાના યશના અંક લખ્યા હોયની! તે સમયનેવિષે ભીષ્મરૂપ ગ્રીષ્મરૂતુના સૂર્ય પર પોતાના બાણુરૂપ કિરણએ કરી ક્ષત્રરૂપ નક્ષત્રોને એવી રીતે આછાદન કરી લીધું કે તે કિંચિત- પિ માત્ર પણ દેખાવા લાગ્યા નહીં. માત્ર તે રણરૂપ આકારમાં કાશીરાજરૂપ શુક્ર નિસ્તેજ થયો ) થકો થોડો થોડો દેખાવા લાગ્યો. એ ભીષ્મનો મહા પરાક્રમ જોઈને તે ત્રણે રાજકન્યા છે ('. અતિ પ્રસન્ન થઈ અને પોતાની લજા મૂકીને જન્ડવીના પુત્રની પાસે જઈ બેઠી. તેઓની છે આનંદિત મુખમુદ્રા જોઈને ભીષ્મ સંતુષ્ટ થયો. પછી કાશી નગરીના રાજાની પાસે જઈને ) છે. તેને સંતુષ્ટ કર્યો ને કહ્યું કે તમારી આ ત્રણે પુત્રીઓ મારા નાના ભાઈ વિચિત્રવીર્યની સાથે તો પરણાવવાનો મનોરથ કરે. એવું ભીષ્મનું બોલવું સાંભળીને તેણે તરત અતિ આદરથી મોટા છે માનની સાથે તે ત્રણે કન્યાઓ તેને શપી. તે પોતાની સાથે લઈને અતિ હર્ષયુકત થયો થકો જય મહોત્સવ થઈ રહ્યો છે એવા હસ્તિનાપુરમાં આવી પહો. પછી તે ત્રણે કન્યાઓનું પોતાના ભાઈ વિચિત્રવીર્યની સાથે લગ્ન કરવું. - તે ત્રણે કન્યાઓનાં શરીરો એવાં ઉત્તમ હતાં કે જાણે શૃંગાર રસની જ એ પૂતળીઓ પણ કર્તાએ બનાવી હોયની! એવી અતિ સુંદર સ્ત્રીઓને સાથે લઈને નાના પ્રકારના બગીચારૂપ (” શ્રેટ ક્રીસ્થાનમાં વિષયસુખ ભોગવવાને અર્થે વિચારવા લાગ્યું. અને તે તરૂણ સ્ત્રીઓની છે. સાથે મદનવિલાસ કરતાં મહા આનંદને પામવા લાગ્યો. કહ્યું છે કે, શેળ cર્ષની સ્ત્રી અને પચીસ વર્ષ પુરૂષ એવું જોવું જે સર્વ સુખસાધનયુક્ત મહ્યું હોય તો તેને આ લોક સ્વર્ગ સમાન છે. રાજા વિચિત્રવીર્યે પોતાની ત્રણે સ્ત્રીઓની સાથે પાંચે ઇંદ્રિયોના વિષય ભોગ એવી રીતે ભોગવા લાગ્યો કે તે સ્ત્રીઓને અતિ પ્રીયકર થઈ પડશે. તે સ્ત્રીઓની સાથે કામશક્ત થયો થકો અન્ય ગાઢ પ્રીતિ સંબંધને લીધે મન પૂર્વક કામદેવની સેવા કરવા લાગ્યો. કહ્યું છે કે, બધા યૌવનધ પુરૂષ કામને આધીન થાય તેમાં આશ્ચર્ય નથી. વિચિત્રવીર્ય પોતાનું રાજકાજ સર્વ ભૂલી ગયો. અને જેમ રહ સૂર્ય તથા ચંદન ગ્રાસ કરે છે તેમ રાજના ધર્મ અર્થ તથા કામ એ ત્રણેને કામદેવે ગ્રીસ કરો. રાજ એવો લુબ્ધ થઈ ગયો કે તે સ્ત્રીઓ શિવાય ? બીજું કાંઈ તેને ગમે નહી. કામદેવ પોતાના તીક્ષ્ણ બાણ મારવા લાગ્યો તે રાજને અતિ પોર સુખકર ભાસવા લાગ્યા. કેમ કે, તે વખતે તે પોતાને સ્નેહી હતી. કહ્યું છે કે, સ્નેહભાવમાં ગુર વજૂનો માર પણ પુષ્પના ભાર જેવો લાગે છે. કામદેવ પોતાના પતિને મિત્ર હોવાથી સ્ત્રીઓ પણ તેને ઘણી ચાહાતી હતી. કહ્યુ છે કે, જે પોતાના પતિને પ્રય મિત્ર હોય તેને સુલક્ષણી સ્ત્રીએ પોતાના પતિની માફક આદર સનમાન દેવું છે. એમ કામવશ થયો થશે રાજ ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨e ઝ પૂર્વાપર વિચાર ભૂલી ગયો. અને વિચારવાન પુરૂષે અતિશય કામનું સેવન કરવું નહી એવી છે નીતિનું રાજને જ્ઞાન છતાં તેને ભૂલી જઇને પુનઃ પુનઃ સેવન કરવા લાગે કહ્યું છે કે, ગમે તેવો પુરૂષ બલવાન છતાં જે કામનું અતિ સેવન કરે તે સર્વ પ્રકારે ક્ષયતાને પામે. તેમ રાજા પણ કામનું ઘણું સેવન કરચાથી બલ રહિત થઈ ગયો. સર્વ શક્તિ ક્ષીણ થઈ ગઈ કહ્યું છે કે, અનં ગમાં જે પુરૂષ અતિ નિમગ્ન થાય છે તે આખરે વિરંગતાને પામે છે. ઈત્યાદિક કારણ જાણીને Gી ભીષ્મ પિતાના ભાઈને બેધ દિયે છે(D ભીમ–હે વત્સ, તારે કામદેવને વશ થવું યોગ્ય નથી. જેમ મણીમાં કીડો ઉત્પન્ન ) © થઈને મણિને દોષ યુક્ત કરી નાખે છે, તેમ તારી સ્વચ્છતામાં આ વિષયાશકિત ઉત્પન્ન થઈ ને Tણે છે તે દોષરૂપ છે. જ્યારે અંગ રહિત અનંગેજ તને જીતી લીધો ત્યારે માહાન અંગ યુક્ત અને છે બલવાન શૂરવીર પુરૂષોને તું કેમ જીતી શકીશ. કામશકત પુરૂષના ધર્મ અને અર્થ એ બન્ને નાશ થાય છે અને સર્વ પુરૂષાર્થનું મૂલ જે આ શરીર તે પણ ક્ષીણ થઈ જાય છે. હેવીર, જે મ- 5 દનના પુષ્પમય બાણ તારાથી સહન ન થયા તે મહાન શત્રુઓના લેહમય બાણ તું કેમ સહન કરી શકીશ? જેનામાં બલ નથી એવી સ્ત્રીએ તારે આવો પરાભવ કરો, તે જ્યારે અતિ બલ(2 વાન શત્રુઓ સાંબે આવી ઉભા રહેશે ત્યારે તારી કોણ જાણે શી વળે થશે? તે પુરુષને સ્ત્રીઓમાં એટલું બધું આશત થવું યોગ્ય નથી. કેમ કે એના સેવનથી મેમેય ઉત્તમ nિ ગુણને નાશ થાય છે. એ પ્રમાણે વિચિત્રવીર્યને ભીષ્મ પિદેશ કરે છે એટલામાં સત્યવતી ત્યાં હું આવી આંખમાં આંસુ લાવી બોલવા લાગી.) સત્યવતી–હે વત્સ, એટલામાં જ તું મારા મને રથનો કેમ ભંગ કરે છે? જે હું પ્રથમ તારી સ્ત્રીઓના મુખરૂપ ચંદમાં જોઈને અતિ આનંદને પામતી હતી કે, તેથી સંતતિ થશે તે હું જોઈશ; પણ હે પુત્ર, આજે તારું આવું દુર્બલપણું જોઈને હું પણ દુર્બલ થઈ છું. કેમ કે, જનની- કોડ Sણ એને એ સ્વભાવ જ હોય છે કે, પુત્રને આનંદિત જેઈને પોતે આનંદમાં રહેવું, અને કઈ છે દુઃખી જુવે તે પોતે પણ મહા દુઃખને પામે છે. બીજી બધી ક્ષત્રિય સ્ત્રીઓ કરતાં હું મને ધન્ય સમજું છું કે મારો આ વીર પુત્ર થયે તેથી હું વીરપ્રસૂતી ગણાઊં છું. એ વાતનું ધણા ) દિવસ સુધી મને અભિમાન હતું, તેને હાલ તે છેદ કરી નાખ્યો છે તે ગ્ય નથી. હે જ ભાઈ, તારું પ્રથમનું શૌર્ય જોઈને જેવો મને આનંદ થતો હતો, તેવુંજ હાલનું તારું વ્યસન જોઇને મને દુઃખ થાય છે. આપણા કર્વામાં આજ દિવસ સુધી તારા જેવો પુરૂષ કોઈ પણ થયો નથી. . છે અને મોટો આશ્ચર્ય થાય છે કે આ તે કોના સહવાસથી થયે છે! હવેથી મારું એટલું જ કહેવું છે કે છો કે હું તથા તારો મોટો ભાઈ ભીષ્મ એ બન્ને આનંદને પામીએ એવું આચરણ કરી : Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ને પોતાની સત્યવતી માતુશ્રીનો તથા ભીષ્મને એવો ઉપદેશ શંભળીને પોતાનાં કૃત્યેનું - સમરણ કરી વિચિત્રવીર્ય મહા લજજને પામે. અને જેમ સૂર્યનો તેજ દર્પણમાં અતિ પ્રકાશને પામે છે, તેમ તેના અંતઃકરણમાં ઉપદેશ અત્યંત ઉત થયે. પછી જે દિવસથી પોતે ઉપદેશ જ પાઓ તેજ દિવસથી ધર્મ અર્થ તથા કામ એ ત્રણે પદાર્થો ઉપર સમાન વૃત્તિ રાખવા લાગ્યું. તેની ત્રણ સ્ત્રીઓમાંથી અંબિકાને ગર્ભ રહ્યો. તેથી તેને ઘણા ટોળા થવા લાગ્યા. ને પછી ગ“ના માસ પૂરા થયાથી તેણે અતિ રૂપવાન એક પુત્રને જન્મ આપે. પુત્ર જન્મ સમયે મેટો ઉત્સવ કરીને સત્યવતી તથા ભીષ્મપિતાએ તેનું નામ ધૃતરાષ્ટ્ર એવું પાડ્યું. તે પૂર્વ જન્મના ) સંચિત કર્મથી જન્મથી જ અંધ થયે કહ્યું છે કે, ઘણું સમર્થ હોય તેનાથી પણ પૂર્ણ કરેલાં શુSભાશુભ કર્મોને રોધ થાય નહી. ત્યાર પછી કેટલાક દિવસે બીજી અંબાલિકા સ્ત્રીને પુત્ર થયો. તેને જન્મથી માંડ નામને રોગ તે માટે તેનું નામ પાંડુ એવું પાડ્યું. ત્યાર પછી ત્રીજી સ્ત્રી જે અંબા તેને એક પુત્ર થયો તે જાણે સર્વ શુભ ગુણોનો ભંડાર જ હોયની. એનું નામ ભીમે વિદુર પાડ્યું. એ ત્રણ છે. પુત્રના જન્મથી કરવંશ અતિ શોભવા લાગ્યો. સર્વ શુભ શકુન થવા લાગ્યા. અને અશુભ છે. ચિન્હોને નાશ થયો. સર્વ રાજયમાં વ્યભિચાર, કપણુતા, ચોરી, તથા બીજા બધા નિદ્ય કૃત્યો તો શું પણ તેવો મુખમાંથી કોઈ શબ્દ પણ ઉચ્ચાર કરે નહીં એવું થયું. બધા દેકાણે ન્યાયનું પ્રાબલ્ય થયું, તથા અન્યાયનું મૂલ પણ જતું રહ્યું. સર્વ એક છત્ર રાજ્ય થયું. કોઈ પણ છે કાયિક તથા માનસિક પીડા રહી નહી. કોઈ બલવાનનું દુર્બલ ઉપર ભય રહ્યું નહી. અર્થાત કોઈ કોઈને મારી શકે નહી. અતિ વૃષ્ટિ તથા અનાવૃષ્ટિ થાય નહીં. દુષ્કાલ તથા તત્પત્તિ થઈ થાય નહી. વૃક્ષો નિયમિત સમયે ફલિત થઈને ફલે આપવા લાગ્યા, પુષ્પ તથા ફળમાં સુગંધી. મધુરતા તથા રસ વગેરે હમેશના કરતાં અધિક થવા લાગ્યાં. એવી રીતે તે રણે રાજપુત્રના પ્રભાવથી પૃથ્વીનું એવું મહાભ્ય થયું કે, જયાં ત્યાં મહાSP ત્સવ જેવું થવા માંડ્યું. કહ્યું છે કે, જ્યારે કોઈ મહાત્મા પુરૂષ પથ્વી ઉપર જન્મને ધારણ કરે છે ત્યારે નિરંતર પૃથ્વીનું એવુંજ મહાભ્ય થાય છે. કેટલાક દિવસ પછી વળી પ્રથમની પહેજ વિચિત્રવીર્ય સ્ત્રીઆશક્ત થયો. તેથી શરીર મહા દુલતાને પામીને ક્ષીણ થવા લાગ્યું, ને Sજ થોડા દિવસમાં તેને ક્ષયરોગ ઉત્પન્ન થયો, તેથી ખાશી શ્વાશ તથા બીજે પણ ક્ષય રોગનો પરિ- ર છે વાર પોતાનો અમલ ચલાવવા લાગ્યો. જુવો કામશકિતથી કવો પરિણામ થાય છે કે જેથી જ આ વિચિત્રવીર્ય અતિ આકુલ વ્યાકુલ થઇને આ લેક મૂકી પરલોકે ગયો. તે સમયે જેમ સૂર્યનો તોડ ૭) અસ્ત થયાથી અંધકાર થઈ જાય છે તેમ વિચિત્રવીર્થંના મરણથી સર્વ દિશાઓ નિસ્તેજ દીસવા . ' છે Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ લાગી, અને સત્યવતીને એ શોક થયો કે તેનું વર્ણન થઈ શકે નહી. અતિ વિલાપ કરવા ? લાગી. હે પુત્ર, તું કયાં ગયો? તારા વિના હું એકલી કેમ રહી શકીશ? હવે હું તને કયાં છે છે શેધવા જાઊં? હે વત્સ, બધા કરતાં તારી ઉપર માસે અધિક સ્નેહ હતો. તું કરૂલમાં ભૂષણ- ( રૂપ હતો. તેની આવી દશા થઈ તે હું જેવાને શા સારૂ જીવતી રહી? ઈત્યાદિક વિલાપ કરતાં 9) મૂર્ણિત થઇને પૃથ્વી ઉપર પડી ગઈ ત્યારે બીજા સ્વજનોએ સારો ઉપદેશ કરો તેથી તેની ' મૂછી વળી. અને ફરી વિચિત્રવીર્યના ગુણોનું સ્મરણ કરીને રૂદન કરવા લાગી. રાજાની ત્રણે સ્ત્રીઓ પણ સબ પાસે આવીને બેઠી. અને છાતી ફૂટી અતિ રૂદન કરવા લાગી કે, હે પ્રાણછે. પ્રિય, જેમ સૂર્ય અસ્ત થયા પછી કમલિની મહા દુર્દશાને પામે છે તેવી તમારા મરણથી અમારી અવસ્થા થઈ છે. તમે કોઈ સમયે ક્રીડા પર્વત ઉપર પણ અમ સ્ત્રીઓવિના એલા રમ્યા નથી. તે અમને અહીંજ પડતી મૂકીને પરલોકમાં કેમ રમણ કરવા ગયા? તમારાથી દૂર અમે એક આ ક્ષણ પણ રહી શકીએ નહી, એવી અમને મૂકીને અતિ દૂર કેમ જતા રહ્યા? તમારે વિયોગ નો ૭) અમે કેમ સહન કરી શકીશુંહે પ્રભુ, આપ સારી રીતે જાણો છો કે, મારા વિના મારી સ્ત્રીઓ ( રહી શકશે નહી તેમ છતાં અતિ કર મન કરીને કેમ મૂકી ગયા! હે પ્રાણ પતિ, અમારી પાસે છે આવી, આપના મુખાદિમાંથી મધુર શબ્દરૂપ મકરંદનું અમને પાન કરાશે. જેથી અમે - કમાંથી મૂકાઈને ઘેર્યને ધારણ કરિયે. એ પ્રમાણે વિલાપ કરતાં મૂછને પામી. તેઓને જાગત છે કરીને ભીષ્મપિતાએ સારી રીતે ઉપદેશ કરો. પછી તેની ઉત્તર ક્રિયા કરી ને શોકની સમાપ્તિ કરી. જે વિચિત્રવીર્યના મનહર નાના છોકરાઓ દિવસાનદિવસ વૃદ્ધિ પામવા લાગ્યા. તેઓની સ ઉપર આસ્ત રાખીને બધા કુટુંબીઓ પોતાના મનમાંથી રાજાના મરણના શેકને ભૂલી જવા છે લાગ્યા. તે છોકરાઓ નાના પ્રકારના ખેલ ખેલે તેને જોઈને પોતાનું મન વાળી લઈ સત્યવતી ( માતુશ્રી ઘણા પ્રયાસથી પોતાના શકને સંકોચ કરવા લાગી. તે ત્રણે છોકરાઓમાં પરસ્પર Sી એ સ્નેહ થયે કે એક બીજાથી ક્ષણ પણ જુદા પડે નહી. રાજા વિચિત્રવીર્ય મરણ પામ્યો છે ' તે વખતે પણ રાજ પુત્રો નાના હતા તે પણ ભીષ્મપિતાના પરાક્રમથી તે રાજ્યને કોઈ ગાંજી છે. શકશે નહીં. એટલું જ નહી પણ તે ફેશની સરહદ ઊપર પણ કોઈ ચડી શકશે નહી. કેમકે, . ભીષ્મ પિતા અસ્ત્ર અને શસ્ત્રવિદ્યામાં મહા ચતુર હતા તેની પાસે બીજા કોઈનું કાંઈ ચાલતું નહી. 2િ પછી લને ધારણ કરનારે મેઘ જેમ સમુદ્રમાંથી જલને ગ્રહણ કરે છે તેમ આગળ જતાં છે મોટા પરાક્રમી થનાર જે રાજપુગે તે સમગ્ર વિદ્યામાં કુશલ જે ભીષ્મ, તેમની પાસેથી જ સમગ્ર ૬ તક વિદ્યાનું ગ્રહણ કર્યું. એ ત્રણે ભાઈઓમાં મધ્યમ જે પાંડુ તે જેમ ત્રણ લેકમાં મનુષ્ય લોક સાર છે, O) ભૂત છે તેમ વિચિત્રવીર્યના ત્રણે પુષમાં ઉત્તમ થયો. તેના શ્રેષ્ઠ ગુણ જોઈને બધાથી મોટો જે GS છે છે ભરઉભી Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ધૃતરાષ્ટ્ર તે પણ અતિ માન દેવા લાગ્યો. કેમકે, એના ગુણો સર્વે લોકોને અતિ પ્રીય હતા, એક દિવસે ભીષ્મે ધૃતરાષ્ટ્રને કહ્યું: ભીષ્મ-હે ધૃતરાષ્ટ્ર, આ ત્રણે ભાઇઓમાં તું મોટો છે માટે આ હસ્તિનાપુરનું રાજ્ય કરે, ધૃતરાષ્ટ્ર—હું રાજ્ય કરવા યોગ્ય નથી. જેમ દિવસ સૂર્યથી શોભાને પામે છે તેમ આપણી રાજ્યલક્ષ્મી આ પાંડુથી શોભાને પામશે. માટે પાંડુને રાજ્ય ગાદી ઊપર એશાડવો જોઇયે. પાંડુ રાજ્ય કરવાને સમર્થ છે. જેમ હારના મધ્ય ભાગને વિષે ઝાવ અતિ શોભાને પામે છે તેમ પાંડુ મધ્યમ ભાઈ હોવાથી અતિ શોભાને પામશે, અને બહુ માન મેળવશે. ગુણનો સમુદ્ર તથા અતિ દીપ્તિમાન પ્રકાશ છે જેનો એવો જે આ પાંડુ ભ્રાતા, તેની સેવા કરવાને હું નિરંતર તત્પર રહીશ. એવી રીતે ધૃતરાષ્ટ્રનો અતિ આગ્રહ જોઇને ભીષ્મે શુભ મુહૂર્ત્ત સમયે પાંડુને રાજ્યગાદીએ એશાડડ્યો. ગાદીએ ખેડા પછી પાંડુ રાજાની કીર્ત્તિ ત્રણે લોકમાં વ્યાપી ગઈ. તેથી નગરના લોકો અતિ આનંદ પામવા લાગ્યા. પૃથ્વી ઊપર જ્યાં ત્યાં અતિ પ્રખ્યાતી થઈ ગઈ. રાજ્ય કારભાર ભીષ્મ તથા ધૃતરાષ્ટ્ર ચલાવવા વાગ્યા. તેથી પાંડુને કાંઈપણ શ્રમ પડતો નહોતો. કેટલાએક મહા પરાક્રમી અધગી રાજાઓને વશ કરવા. એક દિવસે સુખલનો પુત્ર શકુની નામનો ગાંધાર દેશનો રાજા પોતાની સાથે પોતાની આઠ બેનો તેડી આવ્યો, તેઓ એવી સુરૂપવાન હતી કે જાણે રતિનું રૂપા તેઓએ હસ્યુ કરી લીધું હોયનો! પછી ભીષ્મપિતા પાશે આવી હાથ જોડીને કહેવા લાગ્યો: શેકુની—હૈ ગાંગેય, અપરિમિત પરાક્રમી જે ધૃતરાષ્ટ્ર રાજા, તેને પરણવા સારૂ આ આઠ કન્યાઆ પોતાની જનનીના ઉપદેશથી અત્રે આવી છે. માટે મોટા હાથી એનું લગ્ન કરવું જોઇયેછે. એવાં શકુનીનાં સ્તુતિપૂર્વક વચન શાંભળીને ભીષ્મ પરમ આનંદને પામ્યો. અને તેની આકાંક્ષા પ્રમાણે શુભ મુહૂત્તે જોઇને ધૃતરાષ્ટ્રની સાથે તે આઠે કન્યાઓનું લગ્ન કરી દીધું. હવે પાંડુને માટે સારી કુલીન, ચતુર તથા સર્વ પ્રકારે યોગ્ય સ્ત્રી જોઇયે, એવું મનમાં લાવીને તે વિષે ભીષ્મને ચિંતા ઉત્પન્ન થઈ. પછી એક સમયે ભીષ્મ પોતાના ભત્રીજા પાંડુ રાજાને સાથે લઈને નગરમાં ફરવા નીકળ્યો હતો. તે સમયમાં કોઈ પ્રવશી પુરૂષ પોતાની સાથે એક ચિત્રપટ લઈને આવતો ઢીઢો તે ચિત્રપટ કન્યાનું હતું. જે કન્યાનું ચિત્ર ચિતાર્રેલું હતું તે એવી તો સુરૂપવાન હતી કે, તેને જોતાં પાંડુનું ચિત્ત વિઠ્ઠલ થઈ ગયું. અને મનમાં વિચાર કરવા લાગ્યો કે, શું આ જગતનું સર્વ સૌંદર્ય આ કન્યાએ હરણ કરી લીધું છે! કેમ કે, એના જેવી બીજી કોઈ આ પૃથ્વી ઊપર દીઠામાંજ આવતી નથી. શું એ રતિ છે! કમલા છે કે રોહિણી છે! એનાં આ કોમળ ચરણની રકતતા તથા શોભા કમળોને પણ લજજાયમાન કરેછે. આંગળીઓ તો જાણે કમળની પાંખળીઓજ હોયની! એના સૌંદર્યરૂપ રસની આગળ કમળનું મકરંદ ॥ હિબમાં છે! અથાત્ યરણોની Jain Educationa International For Personal and Private Use Only www.jainellbrary.org Page #41 -------------------------------------------------------------------------- ________________ શોભા કમલથી પણ વિશેષ છે. પગની નળીઓને ઉપમેય કરીને કમળની ડીઓ શું ઉપમાન ( થવાની હતી કે કદી નહી. ધા તે જાણે કામદેવના આ યૌવનરૂપ મહોત્સમના શરીરૂપ મંડપના જ કેળના સ્તંભ હોયની! અતિ ગૌરવર્ણ છતાં મહા તેજરવી મુખ તે જાણે કામેચની ઊપર ચંદમાને ગર્વ હરણ કરવા સારૂ ઉત્પન્ન કર્યું હોયની! જેમ ચંદમાને ઉદય થસણી ચક અને ચકવી પ્રેમને વશ થયા થકા પોત પોતામાં લડે છે અથવા ક્રિીડા કરે છે. તેમ આ સુખરૂપ (ચંદ્ર વિકસિત થતાંજ ઉચ્ચ સ્તરૂપ ચકવો અને ચકવી જાણે હદયરૂપ મંડળને વિષે લડત છે ( હેયની અથવા ક્રીડા કરતા હોયની! કામદેવ પિતાને રહેવાને કોઈ સારૂં સ્થળ જોતાં જોતાં આ છે. છે. નિતંબરૂપ નગરને પસંદ કરી રહ્યો થકો જગતના સર્વે લોકોને જાણે વ્યાકુલ કરતો હોયની! યૌવન અવસ્થાના અતિ સ્વચ્છ રકતની વૃદ્ધિને લીધે ગ્ય પુછતા ચિન્હ દર્શક ઉદર ઊપર રેષાઓ પડેલી છે તે એવી શેભેછે કે તેને જોતાંજ મન લલુપ થયા વિના રહેતું નથી. અપરિમિત મોતીઓના હાથી એનું સ્તન મંડળ અતિ રમણીય દીઠમાં આવે છે. મસ્તક ઉપરના કાળા ) કેશ તો જણે ભમરાના રંગને વેશ ધરી રહ્યા હોયની મદોન્મત્ત થએલા હાથીને બાંધવાને વાસ્ત ( જેમ લોહની શાંકળ હોય છે, તેમ કામદેવને બાંધવાને વાતે આ સ્ત્રીના શરીર ઉપરનાં અતિ ) ( લતિ રૂમાળારૂપ કડીઓથી ગુંથન કરેલી શરીકૃતિ પ્રમાણ૫ રાંકળ બનેલી છે એમ મનાય છે છે. એનું લલાટ જોતાંજ એવી ભ્રાંતિ ઉત્પન્ન થયા વિના રહેતી નથી કે આ દિતી રાત એક જ ન હોય. જેમ ગુંજ વડે સુવર્ણનું તોલન થાય છે તેથી શું ગુંજને સુવર્ણ તુલ્ય કહિયે તેમ રીના આ મુખને ચંદ્રમાની ઉપમા દેવાય છે તેથી શું આ સ્ત્રીના મુખની તુલના ચંદા કરી શકે છે. શું મિ દમાની કાંતિ આ મુખની શોભા કરતાં અધિક થવાની નથી. તેમજ યદ્યપિ સ્ત્રીને કથાદિકને ઘમરના વર્ણાદિકની ઉપમા દેવાય છે ખરી, તથાપિ આ સ્ત્રીને શરીર તથા અવયવાદિકનું ઉપમાન કદાચ કોઈ શોધુંજ મળે. એ પ્રમાણે તે શોભાવિસ્તૃત, તારૂણ્ય વિચિત્રિત, પટચિત્રિત સ્ત્રીના સંદર્યવિષે ચિંતવન કરતે કરતે પાંડુ રાજા ભીષ્મની સાથે ઘેર આવ્યો. એને અભિપ્રાય ભીષ્મ fy સારી રીતે જાણું ગયો. અને તે પ્રવાસી મુશાફરને પોતાની પાશે તેડાવી લઈ તેને પૂછવા લાગ્યો. ભીષ્મ-આ કમલ વદની, સ્ફટિક રદની, ગર્વ કદની, અપસરાઓથી પણ સુશોભિત છે અને સર્વ સ્ત્રીઓના રૂપને જીતનાર કઈ સ્ત્રીનું ચિત્ર છે! પ્રવાસી પુરૂષ-(મંદ હાસ્ય યુક્ત થયો થકી) હે આયુમન, મથુરા નામની એક સુ કરી એબિત નગરી છે. જેને યમુના નદીએ ચોતરફ વીટી લીધેલી છે. જેમાં ઘણા ઉત્તમ લોક વિશે જ છે. તેમાં એક યદુ નામનો મહત પરાક્રમી રાજા થઈ ગયો. તેને વંશજ હાલ પણ રાજયકર તો હજી યદુ રાજાનું મરણ થયા પછી તેને પુત્ર શૂર ગાદી પર બેઠો. એ સાક્ષાત પૂર જૂની CD Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Ste છે તુલના કરનારો હતો. જેમ સૂર્યને ઉથ થયાથી ઉલૂક (ઘુવડ) નાશી જઈ છાની જ્ઞામાં ભરાઈ છે બેશો છે, તેમ એના પસકમથી અન્ય રાજાઓ ગુફાઓમાં સંતાઈ બંધ હતા. એ બે પુત્રવાન થr થયો. તેમાંના એકનું નામ શૌરી ને બીજાનું નામ સુવીર હતું. એ બન્ને ભાઇઓ એવા ગુણવાન થયા કે તેનું વર્ણન કરવાને મહાન કવિઓ પણ સમર્થ થાય નહીં. તેમાં શૌરીને રાજ્ય પ્રાપ્ત થયું. તથા સુવીરને યુવરાજ્ય પદ મળ્યું. ઈત્યાદિક પોતાના રાજ્યની વ્યવસ્થા કરી, સ્વ સંપત્તિ પરહરી, સંસાર ત્યાગ કરી દીક્ષા લઈ, વનમાં જઈને પૂર રાજા તપશ્ચર્યા કરવા લાગ્યો. પાછળ તેના છે. બન્ને પુત્રોએ સારી રીતે રાજય ચલાવવા માંડયું. એ બન્ને ભાઇઓ એવા તો શૂરવીર થયા કે, પોતાના શૌર્યની આગળ ઈદને પણ તુચ્છ જ Sણ ગણવા લાગ્યા. રામ અને લક્ષ્મણના ગુણોની જેઓ તુલના કરે એવા થયા. તેથી સર્વ શત્રુઓ ? જ ભયભીત રહેતા હતા. એમ રાજ્ય કરતાં કેટલાએક દિવસ ગયા પછી કોઈ એક સમયને વિષે શૌરી રે કે રાજા પોતાના ન્હાના ભાઈ સુવીરને મથુરાનું રાજ્ય સોંપીને પોતે કથાવ તેમના દેશમાં તો! ફરવા નીકળી ગયો. ત્યાંહાં જઈને એક શૌર્યપુર એવા નામનું નગર રચ્યું. તેમાં એવા લોકો છે આવીને વશ્યા કે જેઓ સર્વ પ્રજા જનોથી પોતાને મહત કહેવરાવવા લાગ્યા. તેઓની પાશે ) કોગ્નાવધિ દિવ્યરૂપ લક્ષ્મી એવી રીતે વાસ કરી રહી હતી કે તેઓ ઇંદની લક્ષ્મીને પણ તુચ્છ ) » ગણતા હતાં. શરી રાજાના અંધકચ્છિ પ્રમુખ ઘણું પરાક્રમી પુત્ર થયા. તેઓમાંના તો છે અંધષ્ણુિને પોતાના રાજ્ય ઉપર બેસાડ્યો. પછી તે સંસારથી વિરકત દશા ધારણ કરી, જ તે એક સુપ્રસિતિ નામા મુનિ રાજ્યાશથી દીક્ષા લઈ, ચારિત્ર પાળીને મોક્ષે ગયો. - સુવીર રાજાના પણ ભજવૃશ્મિ પ્રમુખ ઘણું પુત્ર થયા. જેના પ્રતાપથી શત્રુઓનાં મુખ નિરંતર કલેશમાં રહેતાં હતાં. કેટલાએક કાલ પછી પોતાનું રાજ્ય ભોજવૃષ્ણુિને આપ્યું. અને તે સિંધુ નામના દેશમાં ફરવા ગયો. ત્યાંહાં સિંધુ નદીના કિનારા ઉપર એક પિતાના નામનું તો છ નગર રચાયું; તેનું નામ સુવીરપુર રાખ્યું. તેમાં રહીને નિરંતર બાગબગીચા, વન, કુવા તથા C તળાવ પ્રમુખ મનને આનંદ કરનારાં સ્થળોને વિષે વિચરીને સુખોપભોગનું રહસ્ય લેવા લાગ્યું. I પણ તેમાં આશક્ત થયો નહી. અહીં ભજવણિને ઉગ્રસેન નામે મહા પરાક્રમી પુત્ર થયો. અને અધકવિણની SS સમાચરણી સુભદ્રા નામની સ્ત્રી હતી તે મહાધર્મશાળ તથા પતિવ્રતા હતી. તેના ઉદરથી કરી નીતિમાન તથા દશદિશાઓના દશ દિગપાલોના જવા પરાક્રમી દશ પુછો થયા. તે બધામાંના આ મેટા પુત્રનું નામ સમુદવિજ્ય, બીજાનું અક્ષોભ, ત્રીજાનું સ્વિમિત, ચોથાનું સાગર, પાંચમાનું ! હ) હિમવાન, છાનું અચલ, સાતમાનું ધરણ, આઠમાનું પૂરણ, નવમાનું અભિચંદ તથા દશમાનું હિ), Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૫ % નામ વસુદેવ રીંખ્યામાં આવ્યું હતું. ત્યાર પછી એક પુત્રીનો જન્મ થયો. જેથી સર્વ લોકોના જે Sછે મનને મોટો આનંદ થયો. એનું જન્મ લગ્ન જોઇને મોટા જોતિષિઓ એમ કહેવા લાગ્યા કે, એ કન્યા મહા ચક્રવર્તિ પુત્ર પ્રસવતારી થશે. એવી ભાગ્યશાળી પુત્રીને જન્મ થયાથી અંધક આ વૃષ્ણિ રાજા મહહર્ષિત થયો. અને જન્મ મહોત્સવ કરી ઘણું દાન દીધું. જન્મ દિવસે આખા ઠોડ નગરમાં કોઈ મરણ થયું નહી. એવાં ઘણાં શુભ શકુન થયાં. એ પુત્રીનો પુષ્ય નક્ષત્રમાં જન્મ થયો તેથી કુંતિ એવું નામ પાડવું. જન્મથી જ એની ઊપર બધા પ્રીતિ કરવા લાગ્યા. ત્યાના છે. વયમાંજ એ મોટા મોટા મને રથ ધારણ કરવા લાગી. તેથી લોકોએ પૃથા એવું એનું બીજું પણ છે નામ પાડ્યું. પછી દિવસો દિવસ વધવા લાગી અને યુવાવસ્થાને લગભગ આવી પહોતી, ત્યારે તે GS એની માતાને એને પતિ શેધવાની ચિંતા ઉત્પન્ન થઈ એક દિવસ કુંતિ પોતાના પિતાના ખે- ળામાં રમતી હતી ત્યારે તે અંધકવૃષ્ણિ રાજાએ પોતાના વડા પુત્ર સમુદવિજ્યને બોલાવીને કહ્યું કે, અંધકવૃણિ રાજા – હે વત્સ, આ પુત્રીને યોગ્ય વર કેમ મળશે? એ ચિંતાથી હું અતિ દુખિત થયો છું. - સમદ્રવિજય – હે રાજન, ચિંતા કરવાનું કોઈ કામ નથી. એવીજ તમારી સાંપ્રત સમયે • જે ઈચ્છા હોય તો એ મરીને ગ્ય વર શોધી કાહાડે તેવા યોગ્ય માણશ જોઈને દશે દિશાઓમાં ) તેવા રાજકુમારને શોધ કરવાને મોકલાવે. જેથી મારી બેનને ઉત્તમ, મહા બુદ્ધિમાન, એગ્ય, ળિ છે રૂપવાન, તથા કુલીન સ્વામીની પ્રાપ્તિ થાય. એ ઉપાય સર્વ કરતાં સારું છે. યદ્યપિ રાજા- ઈ. છે. એમાં સ્વયંવર રચીને પુત્રીને વર કરી દેવાને ચાલે છે. અને તેથી શ્રેષ્ઠ વરની પ્રાપ્તિ પણ થાય છે, ઈ તથાપિ સ્વયંવરમાં મળેલાં હજાશે રાજાઓમાંથી એકને પસંદ કરીને તેને કન્યા પતે વરવાથી બી- ૭ જ બધા રાજાઓને અપમાન કરવા જેવું થાય છે; તે એક જાતનો દોષજ કહેવાય. માટે એમ કરવાની કદાચ આપની ઈચ્છા હોય તો પણ મારું મત અનુકૂળ થશે નહી. - એવું પિતાના વડીલ પુત્રનું બોલવું. શાંભળીને રાજાએ મને બોલાવ્યો ને કહ્યું કે, રાજા–તમે દેશ જઈને આ કન્યાને યોગ્ય વરની શોધ કરશે. અને તેની તરત શો કે મને ખબર આપે. - એવાં રાજાનાં વચન સાંભળીને તે દિવસે આ પટ ઉપર તે રાજકન્યાનું યત્કિંચિતપણે ચિત્ર B કહાડવું અને આ ચિત્રપટ સાથે લઈને તે કાર્ય કરવાના અર્થે હું પોતે પ્રવાસ કરવા બાહર નીકળી એ પડ; તે દેશદેશ ફરતો ફરતો અહીં આવી પહોતો છું. અહીં આવે અને થોડા એક દિવસ જ થઈ ગયા છે. આ નગરીના પાંડુ રાજાની લક્ષ્મી તથા તેનું રૂપ જોઈને હું ઘણોજ હર્ષિત થયો... છે અને મારો મનોરથ પૂર્ણ થયો એમ હું માનું છું. મારી આપની પાસે એટલી જ વિનંતી છે કે ત્રણ Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ આ રાજકન્યાનું લગ્ન માં રાજાની સાથે કરશે. જેમ સુગંધયુક્ત માલતીના પુષ્પથી બ્રમર શેભાને છે પામે છે. તેમજ એ કન્યાથી રાજા શેભાને પામશે. વળી એ કન્યાની એક શકી નાની બેન 2. માદી નામની અતિ રૂપવાન છે. તેની ઉપર ચેદી દેશના દમઘોષ નામના રાજ ઘણે પ્રેમ જ છે. પણ મોટી દીકરીનું લગ્ન થયા વિના નાની દીકરીને પરણાવવી એ અઘટિત છે. એમ જાણીને તે પુત્રીને રાજાએ પરણાવી નથી. પહેલાં મોટી છોકરી પરણે તો પછી નાની છોકરીનું લગ્ન કરવામાં કોઈ દોષ રહે નહીં. માટે હે ભીષ્મ, એ રાજ કન્યાઓનાં લગ્ન સંબંધી સર્વ કાર્યતમારાજ છે છે. હાથમાં છે. તે ત્વરાથી કરવું જ છે. - એ પ્રકારે તે પ્રવાસી પુરૂષનાં વચનો શભળીને ભીષ્મ અતિ પ્રસન્ન થયો. અને પોતાને જ મને રથ પ્રયાસ વિના સિદ્ધ થયો એમ જાણીને પાંડુને જણાવ્યું તેથી તે પણ પરમાનંદને પામ્યો. રાજકન્યાના શરીરનું ચિત્ર પાંડુ રાજાના ચિત્તરૂપ પટને વિષે કામદેવરૂપ ચિતારે પ્રથમ આલેખી રાખ્યું હતું, તે યદ્યપિ ભાવપણે વૃત્તિ ગોચર તો હતું પણ દિવ્યપણે દષ્ટિ ગોચર નહી હોવાને લીધે બીજ ઉત્તમ સ્વચ્છ પટ ઊપર ચીતરાવીને પોતાની પાસે રાખ્યું. તેથી તેની વૃત્તિ અતિ શાંતિને પામી ગઈ પણ કામાગ્નિએ કરી શરીર તપ્ત થઈ ગએલું તે આલિંગનરૂપ જલ વિના શીતલતાને કેમ પામે. અર્થાત આલિંગનની ઈચ્છા થવા લાગી. તેથી તે સ્ત્રી વિષે પાંડુને આ થાન થયું અને ફરી ફરી ચિંતન કરવા લાગ્યો કે, જે દિવસે મારા ને ભમરાઓ બનીને કંતિના મુખરૂપ કમળની લાવણ્યતા રૂપ મકરંદને પાન કરશે, તે દિવસને હું ધન્ય માનશ - પછી ટલાએક દિવસ વીત્યા કેડે ભીષ્મ સત્યવતીને પૂછીને કરક પોતાના માણસોને પિતાના કાર્યને માટે તે પ્રવાસી પુરૂષની સાથે શૌર્ય પુર જવાને મોકલી દીધો. તે બન્ને વિદાય થઇને તે નગને વિષે આવી પહોતા. પછી શુભ સમયે રાજ દરબારમાં ગયા. ત્યાં કુંતિ પોતાના પિતાના ખોળામાં બેઠેલી છે. તેને જોઈને તે પ્રવાસી બોલ્યો. (9) પ્રવાસી –મહારાજ, આપની આજ્ઞાનો અંગીકાર કરીને દેશદેશ ફરતાં એક દિવસે હું મદોન્મત્ત હસ્તિઓએ કરી યુક્ત જે હસ્તિનાપુર તેમાં હું ગયો. ત્યાંહાં પ્રકુલિત કમલના જેવા છે જેના નેત્ર, તથા ચંદના જેવું છે જેનું મુખ, એવો સુંદર અને મહાપ્રતાપી પાંડુ રાજા રાજ્ય છે. કરે છે. એ પુરૂષ રત્ન જોતાંજ મને એવું થયું કે, આ પૃથ્વીનું નામ જે રત્નગર્ભા છે તે સાર્થક પર છે. જેના બાહુ પર્વતની પદે સ્થિર, પુષ્ટ તથા ઉચા છે. અતિ વિશાળ જેનું વક્ષસ્થળ છે. જેમ કલ્પવૃક્ષ સ્વઆશ્રિત જનોની સર્વ મનકામના પૂર્ણ કરે છે, તેમ જેનાં હસ્ત યાચક જનોના સર્વ મનોરથ પૂરે છે માટે એના હસ્ત તે કલ્પવૃક્ષજ છે. સ્વનગરની રક્ષા કરવાને અર્થે જેને પસછે કમરૂપ પ્રાકારજ હોયની! એવા પરાક્રમની ઇંદ પણ અભિલાષા કરે છે. જેનાં સર્વ લક્ષણો છે Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તિના વાં છે. જે બધી કળાઓમાં પરિપૂર્ણ છે. જેનું દર્શન કરાથી સમગ્ર લોકોનાં ચિત્ત Sશાંત થાય છે. ઇત્યાદિક ઉત્તમ ગુણોએ કરી યુક્ત પાંડુ રાજ વિષે વિચાર કરતાં એનાથી અધિક પર શ્રેષ્ઠ વર મળવો મુશકીલ છે. એની સાથે કુંતીનો સંબંધ થયાથી જેમ રોહિણી અને ચંદનું જોર શોભે છે તેમ એ દંપતિ પણ શોભાને પામશે. એવું સ્પષ્ટ દીઠમાં આવે છે. ભીષ્મ જેનો કકો કોડ ૭) છે. તેને આપ પણ જાણતા હશે. ને તેજ એના પિતાને ઠેકાણે છે. તેણે જ ચિત્રપટ જોઈને હું તથા તે વિષે માર મુખથી સર્વ વત્તાંત શાંભળીને તમારી સાથે સંબંધ કરવાને અર્થે આ પોતાને છે I માણસ મારી સાથે મોકલ્યો છે. માટે હે મહારાજ, આપને જે કાંઈ કર્તવ્ય હોય તે કરો. અને ) મજ આજ્ઞાંકિત ચરણ કિંકરને વિદાય કશે. - એવાં પોતાના અનુચરનાં વચન સાંભળીને ઉદાસીન વૃત્તિથી પેલા હસ્તિનાપુરથી આવેલા કોરકને રાજાએ કહ્યું કે, આવતી કાલે તમને જવાબ મળશે. એમ બોલીને રાજ ઊઠી ગયો. આ કરક પોતાને સ્થાનકે ગયો. કુંતી પણ પાંડુ રાજાના ગુણ શાંભળ્યાથી હર્ષિત થઈથકી જનાન ખાનામાં ગઈ. ત્યાંહાં કુતીની સખીએ તેની માતા પાસે સૂર્ય જેવા પ્રતાપવાળા પાંડુ રાજાના (SP નિર્મલ ગુણોનું વર્ણન કર્યું. તે સાંભળીને તે પણ અતિ ખુશી થઈ. અને મનમાં વિચાર કરવા ) લાગી કે એવો પરાક્રમી, રૂપવાન, ન્યાયી તથા વિનયવંત જમાત મળ્યાથી હું મારું મોટું ભાગ્ય માનીશ. પરંતુ ધારેલું કામ હમેશા પાર પડતું નથી. જે કર્મ પ્રતિલ હોય તે ધારેલું શુભ કામ છેવણશી જાય છે ને જે કર્મ અનુકૂલ હોય તે અણધારેલું કૃત્ય ફલદ રૂપ થાય છે. કુંતી પોતાની દાઈ છે પાશે તે બધી વાત કહીને આનંદ પામવા લાગી. એવી રીતે તે રાત વીતી ગઈ અને દિવસ થયો ત્યારધારા પ્રમાણે રાજા રાજ્ય સભામાં આવી છે. અને પોતાના પ્રવાસી પુરૂષને બોલાવી લીધો. અને તેને કહ્યું કે, પાંડુ રાજા પાંડુ રોગી છે માટે હું તેને મારી પુત્રી આપવાનો નથી. એમ શાંભછે ળીને તરત તે પુરૂષે પેલા હસ્તિના પુરથી પોતાની સાથે આવેલા કોકને તે વાત કહી. તે સાંભળીને જ Sી તે પાછો હસ્તિનાપુર ગયો, ને ભીષ્મની પાસે બધે ઈર્ઘભૂત વૃત્તાંત કહ્યો. તે પાંડુ રાજાએ પણ ON શાંભળ્યું પરંતુ તે અતિ ઊત્યંતિ હોવાથી તે દૂતને એકાંત સ્થળે બોલાવીને પૂછવા લાગે. પાંજ–મારા વિષે એ રાજ કન્યાનો કેવો પ્રેમ છે. દૂત હે રાજન, પ્રેમની હું શું વાત કરું. જ્યારે પેલો પ્રવાસી પુરૂષ પોતાના રાજાની પાશે , SE આપના ગુણોનું વર્ણન કરતો હતો, ત્યારે તે રાજકન્યાનું મુખ અતિ પ્રકૃલિત દીઠામાં આવતું ? હતું. અને પ્રેમના આવેશથી ગાળ લાલ ચોળ થઈ આવેલા દેખાતા હતા. જ્યાંહાં સુધી તે પણ ગુણાનુવાદ કહેતો હતો ત્યાહાં સુધી નેત્રોનાં પાંપણ જેના સ્તંભ થઈ રહેલાં હતાં. બધી વાત એકાગ્ર કૉUS ચિત્તથી સાંભળતી હતી. બીજી વાત ઊપર લગાર પણ લક્ષ દેતી નહોતી. સુકુમાર અંગ જેનું છે 2િ. Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૮ છેકંપાયમાન થતું હતું. વલી હેરાજા આપના ગુણો શાંભળવાના અભિલાષથી પાશે પાશે થતી જતી હતી. અને મનમાં અતિ કુલાતી થકી કામાતુર માણુરાની પદે દેખાતી હતી. ઈત્યાદિક બધાં ચિનહી જઇને તે વખતે એ તર્ક કર્યો કે, એ રાજ કન્યાની આપની ઊપર ઘણી પ્રીતિ . બંધાઈ ગઈ છે, એમાં સંશય નથી. ટ્ટ) કરકના મુખથી એવાં વા શભળીને કામદેવના પાંચે બાણકરી હણાયે થકો પાંડુ રાજા હિ (” મહા પીડાને પામવા લાગ્યો. કોઈ પ્રકારે ચેન પડે નહીં. ક્ષણમાં બાગમાં જઈ કુવારાની પાશે ) (B ઊભો રહે, ક્ષણમાં પલંગ ઊપર જઈ બેશે, ક્ષણમાં ફૂલની શય્યા ઊપર આલો, ક્ષણમાં પાણી ) જ છટેલો પંખ લિયે, ક્ષણમાં આગ ઊપર ચંદન ચોપડે, ક્ષણમાં અજવાળામાં જઈ ઊભો રહે, હર Sઈ ક્ષણમાં શરીર ઊપર કપૂર પડે, અને ક્ષણમાં ઘણાં કમલવાળા સરોવરના કાંધ ઉપર જઈ બેશે ? ઈત્યાદિક અનેક ઉપાય કર્યા પણ મદનતાપ શમ્યો નહી. પછી પુના ઘણા વૃક્ષોવાળા બગીચામાં ગયો. ત્યાંહાં કુંતીના વિરહથી વ્યાકુલ થઈ ફરતાં ફરતાં એક ખેરનું ઝાડ જોયું. તેના થડની સાથે એક હોંસ ઊડી ગએલા માણસને ખીલાથી જડી રાખેલો દીઠો. તેના શરીરમાં મા રેલા લોખંડના ખીલાઓથી તે મહા પડને પામી રહ્યો હતો. તેનું કામદેવના જેવું સ્વરૂપ જોઈને છે તેની પાસે જઈ તેના શરીરમાંથી લોહડના ખીલાં કહાડી નાખ્યાં; ત્યારે જેમ કાપી નાખેલું ) છે ઝાડ નીચે પડી જાય તેમ તે પૃથ્વી ઉપર પડી ગયો. તેની ઊપર પાંડુએ શીતળ પાણી છાંટીને તથા બીજા ઘણા ઉપાય કરીને ચેતના આણી તે સાવધ થયો ત્યારેનતા સહિત તેને પૂછવા લાગ્યો. 5 પાંડુ– મહા ભાગ્ય, તમે કોણ છો! અને આવી દશા તમારી કેમ થઈ! પુરૂષ-મહારાજ, વૈતાઢ્ય પર્વતની ઊપર ઘણા સમૃદ્ધિવાન લોકોએ કરી સહિત એક હેમપુર નામનું નગર છે, ત્યાં હું વિદ્યાધર રાજા છું, અને મારું નામ વિશાલાક્ષ છે. એક સમયને વિષે હું પૃથ્વી પર્યટન કરવા નીકળ્ય; ફરતાં ફરતાં આ બાગની સમીપે આવી પહોતો. એટલામાં મારી છે) પાછળ મારા કેટલાએક દુશમણે કોણ જાણે ક્યાંથી આવી પહોતા. મને એકલો જોઈને જેમ કોઈ છે હાથિણની પાછળ ફરતા એકલા હાથીને તેના પકડનાર ઝાલી લિયે તેમ મને પકડીને આ ઝાડની આ સાથે જોડી દીધો, તેથી મારી આવી દુર્દશા થઈ તેમાંથી મને મુક્ત ક; માટે તમે મારા પ્રાણુના દેનારા છો. એના બદલમાં જેવી ઈચ્છા હોય તે આજ્ઞા કરે, હું તે કાર્ય કરવા તત્પર છું. - પાંડજ–હે ભાઈ તું પાછો પોતાના રાજ્યમાં જઈ પ્રજાનું સારી રીતે પાલણ પોષણ છેકરશે તેના કરતાં વધારે સારું અને શું છે કે જે તારી પાસે માગું! મક વિશાલાક્ષ–મુખ મુદ્રાઊપરથી તમે અતિ ચિંતાતુર દેખાઓ છો; તેનું કારણ મને 9) સમઝાવે. (એવાં તે વિદ્યાધરનાં વચન સાંભળીને રાજાએ કુંતીનો સર્વ વૃત્તાંત કહી સાંભળવ્યો છુ Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ છે. કેમકે, સજજન પુરષોની પાશે પોતાનું દુઃખ કહ્યાથી કાંઈ પણ ફળની પ્રાપ્તિ થાય છે તે સાંભળીને S: વિશાલાક્ષ કહેવા લાગ્યો કે, હે રાજ, આ મુદિકા મારા વાપરંપરાથી મને મળી છે, તે આજે અને આપને અર્પણ કરૂંછું, એમાં એવો ગુણ છે કે આગલીમાં છતાં ઈચ્છિત કાર્યની સિદ્ધિ થશે. દેવતાએ આપેલી વસ્તુનો અદ્ભુત મહિમા હોય છે. જેમ કે, અદશ્ય થઈ જવું, કોઈને વશ કરી 9) લેવું, ઘા થએલો રૂઝાવી દેવો, વિષ ઊતારી નાખવો અથવા વિષ ચડવા ન દે, અને પુષ્પની પઠે ( આકાશમાં ચાલ્યા જવું ઈત્યાદિક ઘણુ ગુણો છે તે મેં અજમાવેલા છે; (પાંડુ રાજાએ તે લેવાની છે છે. અરજી કરી નહી, તો પણ તે વિદ્યાધરોના રાજાએ તેને બલાત્કારે આપી ને કહ્યું કે, એમાં બીજો ) છે. એક ગુણ એ છે કે, આપણે જે પુત્રસંતતિ થશે તેઓ એક બીજા ઊપર અતિ પ્રીતિ રાખશે. જ Sકોઈ દહાડે સ્નેહ તૂટશે નહી. (એવી રીતે કહીને પોતાની નગરીને વિષે ગયો. ને પાંડુએ પર છે. તે મુદ્રિકા પોતાની આંગળીમાં પહેરી લીધી. અને કુંતીનું ચિત્રપટ જોઈને તેની પાસે ક્વાની કિ ઈચ્છા કરી એટલે તે જ વખતે યહાં કુંતિ બેઠી હતી ત્યાં જઈ પહોતો. તે કોઈને દેખાય નહી. ૭) કુંતી પોતાની સખીની સાથે વાત કરતી હતી તે અદશ્ય પણે સાંભળવા લાગ્યો.) છે કંતી –હે સખી, આ દિવસ તે ઘણુ કષ્ટથી જેમ તેમ વીતી ગયો છે, પણ રાત તે કોણ છે જાણે કેમ વીતશે! જેમ સૂર્યના તાપથી પાણીથી છાંટેલો પંખો સૂકાઈ ગયો છે અને જેમ આ ( પ્રફુલ્લિત કમલ કરમાઈ ગયાં છે. તેમ મનના સંતાપથી આ મારું શરીર નિસ્તેજ થઈ ગયું છે. 4 એટલું જ નહી પણ એના જેથી મારા શરીર ઉપરના હાર ફૂટી જવા લાગ્યા છે. માટે હે સખી, આટલાં બધાં કમલ લાવીને તથા ચંદન ચોપડીને શાસારૂ પ્રયાસ કરે છે એમ કરયાથી મારા કલેશની કોઈપણ શાંતિ થવાની નથી. મને એ સંતાપ થવાને લીધે એક આશંકા ઉત્પન્ન થાય છે કે, કેરેક, કહ્યું હતું કે પાંડુ રાજા ચંદમાના જેવા શીતળ છે; ત્યારે મારા હૃદયમાં અગ્નિ કરતાં પણ વધારે પરિતાપ કેમ કરે છે? વળી હે સખી, મારો કોઈપણ અપરાધ નછતાં કામદેવ પોતાના બાણે કરી મને અત્યંત પીડ કરે છે; અને પાંડુ રાજાએ પોતાના રૂપવડે એને તિરસ્કાર કરે છતાં છે તેને લગાર પણ કલેશ કરતો નથી. કેમકે, જે તેમને કામદેવે પોતાના બાણકરી વીંધ્યો હોય તો છેઆટલા દિવસ સુધી મારી સ્મૃતિ કેમ ન થાય? ને જે સ્મરણ હોય તો આવ્યા વિના રહેવાય છે નહી. અને આ જે ચંદ્રમાનો નિર્મલ પ્રકાશ પાડ્યો છે, તે વળી અધૂરામાં પૂરું દુઃખ જેવું ભાસે છે. કહ્યું છે, જેનું ભાગ્ય પ્રતિકૂલ હોય તેને બધું અવળું જ થાય છે; જેમકે આ ચંદમાનાં કિરણે કોઈ છે શીતળ કહેવાય છે પણ મને અગ્નિના જેવા તત લાગે છે. તેમાં વળી વધારે સંતાપ કારક એ ? વક છે કે મને એમની સાથે પરણાવવાને મારા પિતાનો હેતુ દેખાતો નથી; તેથી હું નિરાશ થઈ છું; 5) હવે મને સાવિના બીજો કોઈ આશ્રય નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૦ - સખી–આટલો બધો બંદ કરવાનું કોઈ કારણ નથી, હું કદરી; જે વસ્તુ પ્રાપ્ત થવા જે યોગ્ય ન હોય તે પણ ઉમે કરી પ્રાપ્ત થાય છે, માટે તું શેક કરવે મુકી દેહું એવો ઉપાય કરીશ કે, તારો પ્રિય અતિ દૂર છતાં તત્કાલ પાશે આવી ઊભો રહેશે. (એમ ઘણા પ્રકારે સ ખીમે કુંતીની આવાસના કરી, તો પણ તેને સંતાપ શાંત ન થતાં ઉલટ વધવા લાગ્યો એમ છે) જોઈને સખી નવા નવા વૃક્ષોના અંકુર લેવાને દૂર ગઈ ત્યારે યાદોંદસુતા જે કુંતી તે વિચાર ૭ (6 કરવા લાગી કે આ સમય દેહત્યાગ કરવાનો સારો છે. એમ પાકો સંકેત કરી પોતાના વસ્ત્ર ) છે કચ્છ મારી આસો પલવના ઝાડની નીચે ગળે ફાસ ખાવા ગઈ) - કુતી–અહીંના વસનારા સર્વ વનદેવતાઓ, તમે સર્વ મારી વાત સાંભળે. જન્માંતરમાં પણ મારે પતિ પાંડુ રાજ થાઓ. • એમ કહી તે ઝાડની શાખા સાથે પાશ બાંધીને ગળામાં ઘાલવા લાગી. કહ્યું છે કે “સ્ત્રી( ઓને વ્યસનનો ઉદય થયાથી ઘણુકરીને એવો પરિણામ થાયછે એટલામાં હાથમાં પણ ધારણ કરેલ પાંડ રાજ અતિ ઉતાવેલો દોડતો દોડતે ત્યાંહાં Tી આવી ઉભો રહ્યો. પાંડુ –હે મુગ્ધ, આ સાહસકૃત્ય કયાથી જ પૂરું થવાનું નથી; કાંઈક આગળ ઊપર " વિચાર કરવો જોયે છે. એમ કહીને ગળામાંથી ફાશ કહાડી નાખે. અને પોતાના ખોળામાં લઈને પોતાના છે. ઉત્તમ વસ્ત્રવડે તેને પવન કરવા લાગ્યો. એમ કરતાં કેટલીક વાર પછી કુતીને મૂછ ઉતરી અને તે ચેતના આવી ત્યારે પોતાને પુરૂષના ખુળામાં બેઠેલી છતાં તે પવન કરી રહ્યો છે તે જોઈ અચાનક ચોકીને બોલી. - કુંતી:–અરેરે ! આ મને પાવન કરનાર પુરૂષ કોણ છે? હે વિધિ, તને ધિક્કાર છે કે કો ૭) મારે પાંડુ પતિ છતાં અને તેની હું પતિવ્રતા સ્ત્રી છતાં આ અન્ય પુરૂષનો સ્પર્શ થયે! મારા છે ( પતિવ્રત્યને પણ ધિક્કાર છે કે જે પોતાને લાંછન લગાડી લિયે છે. એટલામાં અચાનક તેના ' મુખઊપર દૃષ્ટિ પડી જાય છે, તેથી મનને તર્ક ફરે છે:-) અરે મારી પાસે કરકે જેવું પાંડુ રાજાનું છે. સ્વરૂપ વર્ણન કર્યું હતું તેવુંજ આ દેખાય છે ત્યારે; પણ એ તર્ક વ્યર્થ છે. શું એક આકૃતિના જ જેવી બીજી આકૃતિ નથી થતી! શું એક માણસના જેવું બીજું માણસ થતું નથી કે શું કહ્યું છે કે જેનું મન જેમાં લાગ્યું હોય તેને જ્યાંહાં ત્યાં તેજ દીવામાં આવે. વળી કહ્યું છે કે “અને અક્કલ ન હોય તેમ મને પણ થયું છે. એવી રીતે અચાનક ઈચ્છા તે કોઈ મહાભાગ્યશાળીની પૂર્ણ થાય છે. પણ મારા હૃદયમાં જે સંતાપરૂપ અગ્નિનો દાહ થઈ રહ્યો હતોતે અચાનક શાંત છે. Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ 6) Ce-2 -> થઈ ગયા જેવું હોવાનું કારણ શું! ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ થયા વિના મનનું સમાધાન થતું નથી. તો છે અને મનનું સમાધાન થયા વિના પદાર્થની ઈચ્છા જતી નથી. માટે ઈચ્છિત પદાર્થની જે પ્રાપ્તિ તે મનનું સમાધન છે. એ બન્નેની વચ્ચમાં અંતરાય નથી. ત્યારે એકનો ભાવ અને બીજ અભાવ સંભવે નહી. અહીં મનનું સમાધાન તો ભાવ રૂપે દેખાય છે અને ઈચ્છિત પદાર ર્થની પ્રાપ્તિ તો થઈનથી માટે તે અભાવ રૂપે છે. અને એક પદાર્થને વિષે એક સમયાવચ્છિન્ન ભાવાભાવ હોયજ નહી. તે આ પ્રત્યક્ષ દેખાય છે એ મોટી આશ્ચર્યની વાત છે. જે આજ પાંડુ રાજ હોય તો એમ બની શકે, પણ તે ક્યાંથી હોય! તેઓને અત્રે આવવાની કલ્પના શા ઉપરથી થાય! પણ કદાચ કાકતાલિય ન્યાયવત એમ પણ બની જાય છે ત્યારે શું મારી તીવ્ર પ્રીતિ Sા રૂપ આકર્ષણ શતિજ એમને તેડી આવી હશે! વળી મનમાં) પણ એજ પાંડુ રાજા છે એવો નિશ્ચય શા ઊપરથી થાય! જે પણ એમના અંગ સ્પર્શથી મને આનંદ થયા જેવું લાગ્યું; તોપણ જ એ તકે મારા ખરા થાય એવું ભાગ્ય ક્યાથી! | ઇત્યાદિક તર્કો થતા સુધી પૂરી મૂછ વળી નહોતી; જેમ કાંઈક નિદા અને કાંઈક જગત અવસ્થા હોય તેમાં માણશ નાના પ્રકારના વિચાર કરે છે, તેમ તેને નાના પ્રકારના વિચાર થયા છે છે પછી પૂરી સાવધ થઈ ઊઠી બેશીને સારી રીતે આંખ ઊઘાડીને જોવા લાગી, તો તેના હાથના કડા ) છે ઊપર “પાંડુ રાજ એવું નામ કોતરેલું જોવામાં આવ્યું. તેથી તે જાણે શેકની મૂછમાંથી ઊઠીને તો હર્ષની મચ્છમાં આવી ગઈ હોયની એવી રીતે સ્નેહને વશ થઈ થકી સ્તબ્ધ બની ગઈ. માત્ર " I ને ઊધાાં હતાં, તેઓની એકજ ટક પાંડુ રાજાની સાંબે લાગી ગયાથી જાણે જગત મૂછજ થે થઈ હોયની! એ ભાસ થતો હતો. તેમાં પ્રેમનાં આશુ નીકળી રહ્યાં છે. S પાંડરાજ-હે સુકુમારી, ઘણે આક્રોશ શા સારૂ કરે છે. તું જેને માટે અતિ દુઃખિત છે છે તે હપતિજ પાંડુરાજા છું. તારા નિર્મળ ગુણ સાંભળી તથા તારૂં ચિત્રપટ ઉપરથી અતિ મનોહર લL Sી રૂપ જોઈને મારું મન હરણ થઈ ગયું, તેથી હાથમાં લીધું છે ધનુષ્ય જેણે એવા મદન માત્રની જ ( સહાયતાથી હું અતિ ઉત્કંધથી આ તારા નગરમાં આવ્યો છું. છે. એ પ્રમાણે રાજ અતિ પ્રેમનાં વચનો બોલે છે એટલામાં તે સખી ત્યાં આવીને ચિન્હ ) * ઊપરથી આ પાંડુ રાજાજ છે એમ જણ: સખી–સતી પ્રત્યે) હે રાજકન્યા, આ મહારાજ પાંડુ તમારે ઘેર પણ દાખલ આવેલા હે છે, માટે ઊઠીને એમની યથાવિધ આશ્વાસના કરો. કુંતી સખી, હું સત્કાર કરવામાં સમઝતી નથી. માટે તું જ યોગ્ય સત્કાર કર. પછી તે સખીએ યથા શાસ્ત્ર બન્નેનો ત્યાંજ ગાંધર્વ વિવાહ કરો. હેતી Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૨ છે. સખી– (રાજ પ્રત્યે) હે રાજ, જેણે પોતાના યશવડે ત્રણે લોક શાંત કર્યો છે, એટલે કે જેની કીર્તિ ત્રણે લોકોમાં વ્યાપી રહી છે, અને એક ક્ષમા રૂપ ચક્ર તથા બીજું દિગ્વિજય કરવાનું છે? છેચક્રરત્ન ધારણ કરનારા ચક્રવર્તિ શાંતિજિનેશ્વર જે કુલમાં ઉત્પન્ન થયા છે, તે જ કુલમાં આ કુમા- રીએ પણ જન્મ લીધો છે. અર્થાત એ મોટા કુલમાં ઉત્પન્ન થએલી છે. અને તમે પણ પોતાના 9) ગુણે કરી ત્રણે લોક વશ કરયા છે; અથત સર્વ શુભ ગુણ સંપન્ન છો, તેથી એ કન્યાની તમારી છે (ઉપર અતિ પ્રીતિ થઈ ગઈ છે. એવું જાણીને યાદવોના રાજની સંમતિ વિના મેં બન્નેને વિવાહ ;) કરી દીધો છે. માટે હવે આ કુંતીના જેમ સર્વ મનોરથ પૂર્ણ થાય તેવો યત્ન તમને કરવો જોયે. ) - એમ કહીને તે સખો બન્નેનાં મન એકાંત સ્થળ સેવવા આતુર થએલાં જઈને ત્યાંથી જ જતી રહી. ત્યારે તે બન્ને એકાંત સ્થળમાં ગયા. ત્યાં કામદેવને પિતાને મરથ સિદ્ધ કરવાની ? તક મળી. કહ્યું છે કે “એકાંત સ્થળમાં મને મળેલાં સ્ત્રી પુરૂષ જે મળ્યા હોય તો ત્યાં કામદેવ છળ . કચાવિના રહેતો નથી. એવી રીતે એકાંત સ્થળ સેવન થયા પછી કામદેવ પોતાના મનમાં કો) વિચાર કરવા લાગ્યો કે, હું ધન્ય છું. કે આવા ઉત્તમ પુરૂષે પણ મારે વશ થઈ જાય છે. એમ હું ( હાસ્ય વિનોદ યુક્ત ક્રીડા કરતાં કરતાં આખી રાત્ર વ્યતીત થઈ ગઈ. કહ્યું છે કે, “સુખોપભોગ ) ( કરતાં કાલ ક્ષીણ થાય છે તે જણાતો નથી. પછી પ્રભાત થયે ન થયો એટલામાં પેલી સખી કે 1) છે જેને એ બધી વાતની ખબર છે તેની આજ્ઞા લઈને ગાંધર્વે આપેલી મુદ્રિકાના પ્રભાવથી પાંડ 1 | રાજા પોતાના નગરમાં આવ્યું. એટલામાં ઉદયાદ્રિ પર્વતના શિખર ઉપર સૂર્ય પોતાના કિર- ૧) છે ણોને પ્રસાર કર્યો એટલે સવાર થઈ ગઈ પાંડુ રાજાના સમાગમથી તેજ રાત્રીએ કુંતીને ગર્ભ રહ્યો. તેથી દિવસાનદિવસ જેવી વર્ષ તુના સમયે અન્ય પડવાથી નવા અંકુરોથી પૂથ્વી શોભાને પામે છે, તેમ ભરજુવાનીમાં આવેલી - કુંતી ધારણ કરેલા ગર્ભથી શોભવા લાગી. એ વાત પેલી એક સખીજ જાણતી હતી, તેણે અતિ ડો. ચાતુર્યથી એવી રીતે છાની રાખી કે, બીજા કોઈને ખબર પડી નહીં. તે ગર્ભના પ્રતાપે કુંતીને એ પરાક્રમ થયો કે ઈદને પણ તણુના જેવો ગણવા લાગી. અને ઉદારતા તે એવી થઈ કે - A તાનું સર્વસ્વ આપવાને પણ પાછી હટે નહી. મણીઓનાં તેજસ્વી કુંડલ તથા શો અતિ પ્રિય છે ભાસવા લાગ્યાં. એમ કરતાં નવ માસ પૂરા થયાથી સારા દિવસે સૂર્યના જેવી કાંતિવાળા પુત્રને જન્મ થયો. તે સમયને વિષે તેને આનંદ પણ ઉત્પન્ન થયો ને ગુપ્તપણાને લીધે મનમાં શેક પણ રહ્યો; તેથી વિચાર કર્યો કે પુત્રને દૂર કર્યા વિના છૂટકો નથી, એ વાત પ્રસિદ્ધ થવી જેઆ ઇતી નથી એવા શેકમાં કુંતી પડી ગઈ અને બીજી બાજુએ તે પુત્રનાં અંગનાં ચિન્હ જેવાં તો છે કે મહા પરાક્રમી, અતિ ઉદાર, તથા સામ્રાજ્ય પ્રાપ્તિ હોવાનાં જઈને કુંતી તથા ધાત્રી એ બને છે Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ પુત્ર ત્યાગ કરવાનું મન થાય નહી. પણ કરે શું! "પુત્ર તો અતિ શ્રેષ્ઠ છે પણ ગેર રસ્તે ઉત્પન્ન થયો તેથી દૂર કરચા વિના બીજો કોઈ ઉપાય નથી. પછી તેને મણિ કુંડલ પ્રમુખ નાના પ્રકારનાં આભૂષણ પહેરાવી એક પેટીમાં નાખીને તે પેટી નદીમાં વહાવી દીધી. તેથી કુંતીને ઘણો શોક થયો; તે લખવું જોઇતું નથી પણ સમજવું જોયેછે. “એવા રત્ન જેવા પુત્રના વિયોગથી કોઇને પણ ખેદ થયા વિના રહે નહી.” તે શોકમાં કુંતીનું શરીર પ્રતિઢિન લેવાતું ગયું તે જોઈને એક દિવસે તેની માતા સુભદ્રા રાણીએ તેની સખીને પૂછ્યું. સુભદ્રા—મારી પુત્રીનો ચેરો ફીકો કેમ પડી ગયોછે! હાલ એનું મુખ અતિ નિસ્તેજ દેખાય છે. તેનું કારણ શું છે, જેવી તને ખબર હોય તે સાચે સાચું મને કહે. પછી તે સખીએ પ્રયમથી માંડીને છેવટ સુધી વાત તેને કહી સંભળાવી. તે વાત રાણીએ સમય જોઇને રાજા પાસે કરી. રાજાએ મનમાં વિચાર કરચો તો પાંડુ વિના ખીજો કોઈ એ કન્યાને યોગ્ય વર નથી, તેથી પોતાના ધરણ નામના અતિ તેજસ્વી પુત્રને બોલાવી તે બધી વાત કહીને તેની સાથે કુંતિને હસ્તિના પુર તરફ મોકલાવી દ્વીધી, તેણે પોતાની સાથે લીધેલા ધોડાના ખરોથી ઉડતી ધૂડ ગગનમાં વ્યાપી રહીછે, અને મદોન્મત્ત હાથીઓ સાથે લીધા છે તેઓને લીધે સાથેના માણસો બધા કંપાયમાન થઈ રહ્યા છે કે, રખેને કોઈ હાથી એછક થઈને કાંઈ તુ નુકશાન કરે! એવાં સૈન્ય સહિત હસ્તિના પુરને વિષે આવી પોહોતો. તેનો ભીષ્મે અતિ સત્કાર કરો, અને નગરની માહેર મેદાનમાં તેને ઉતરવાને જ્ગા આપી. પછી સ્નેહે કરીને હાષિત મુખ છે જેનું એવી પોતાની બેન કુંતીને રાજપુત્ર પાંડુની સાથે પરણાવી દીધી. તેના દેજમાં કંકણ ઢોરો છોડતી વખતે શો હાથીઓ તથા એક હજાર ધોડાઓ આપ્યા. વિવાહ મહોત્સવ થઈ રહ્યા પછી ધ પાંડુની આજ્ઞા લઇને પોતાને નગર પ્રત્યે ગયો. ત્યાર પછી ભીષ્મે વિદુરને દેવક રાજાની પુત્રી કુમુદવતી પરણાવી; અને પોતાના વૃદ્ધ વૃદ્ધ મંત્રીઓના આગ્રહથી પાંડુ રાજા ખીજ મદદેશના રાજાની કન્યા માદ્રીને પરણ્યો. ભીષ્મ તથા ધૃતરાષ્ટ્રની ઊપર પાંડુની ધણી ભક્તિ હતી. તેથી તે બન્ને પણ તેને અતિશય ચાહાતા હતા. પછી પાંડુએ ઢિગ્વિજય કરીને સમગ્ર શત્રુઓનો પરાભવ કરચો. એવી રીતે સુખે કરી પાંડુ રાજા રાજ્ય કરચા કરેછે. એમ કરતાં એક સમયને વિષે વસંત ઋતુ આવી. તે વસંત ઋતુ નહી પણ સાક્ષાત વસંતજ જાણે રાજાની સેવા કરવા આવ્યો હોયની! અમંદ સુરભિપુષ્પો પર મંદ મંદ પવન સુ ંદ વિહાર કરતો સમગ્ર વનને જાણે આનંદ કંદ કરી રહ્યો હોયની! આમ્રવૃક્ષના પુષ્પ ભક્ષણ કરી! પક્ષ યુગ્મધર્ કોકિલ પક્ષીઓ, કોમલ કંવડે મધુર શબ્દથી, નિયમિત વસંત (રાગ)ની સાથે પૂર્વપક્ષ ધરીને તેનું ખંડન કરી, નિયમિત વસંત (તુ)ની પાશે (જેમ રાજાની પાશે ગવૈયા ગાયન કરે Jain Educationa International For Personal and Private Use Only ૪૩ Page #52 -------------------------------------------------------------------------- ________________ છે તેની પ8) ગાયન કરીને તેનું મન રીઝાવતા હોયની! અથવા પોતાના નામ વાળી તુ આવ્યાથી વસંત (કોકિલ પક્ષી) મધુર સ્વરે કરી જાણે તમે પોતાનું નામ પ્રગટ કરતા હોયની! મન્મથ પોતાનું નામ સાર્થક કરવાને માટે વન વનને વિષે વિચરી રહેલા દિન દિન તે જાણે પંથી જનના મન મથન કરતો હોયની. માલતી રૂપી ભિલ્લની પોતાનું વદન પ્રકુલિત કરીને પોતાના મધુરૂપ પતિને જાણે મળવાને ઉત્કંઠિત થઈ હોયની! જ્યાંહાં ત્યાંહાં આનંદ કારક પુષ્પ યુક્ત નવ પલ્લવી વૃક્ષ તથા લતાઓનું સૌદર્ય જણે વિરહી જનોના મનને વિદારણ કરવાને ઉત્પન્ન થયું હોયની! પ્રફુલ્લિત મોગરાનાં પુષ્પ તે જાણે કામદેવ રૂપ ભિક્ષના અતિ તીક્ષ્ય બાણજ હોયની! અને સર્વ ) છે. સુખાભિલાષી નાયક તથા નાયકાઓનાં મન હરણ કરવાનેજ જાણે દક્ષિણ દિશાને અતિ શીતળ છે વાયુ વહાતો હોયની! એ જે વસંત તે ત્રણે ભાઈઓ સહિત પાંડુ રાજાને ક્રીડા કરવાને અતિ પસંન આવ્યો. એવા સમયને વિષે તે ત્રણે ભાઈઓ સ્ત્રીઓ સહિત મનોહર વનમાં જઈ હિ ળે બેશી આનંયુક્ત વિનોદ કરવા લાગ્યા. સ્ત્રીઓના મસ્તક ઉપર અતિ સુગંધિત કમલની ગ્રંથિત વીણીઓ શોભી રહી છે. તેની વચમાંનો જે કેશનો અંબોડો તે જાણે કાળો નાગજ પોતાની ફણ વિકાશીને તે પુષ્પોની વાસ લેતો હોયની! તે ઉપવન હોલા ઉપર બેઠેલી સ્ત્રીઓ મોટા હીંચોળાથી ભયને પામીને પોત પોતાના પતિઓને પકડી લિયે છે તે જાણે પ્રગટ આલિંગન ક્રીડા કરતી હોયની! અને એ રીતે હર્ષ યુક્ત પૂર્વ કોઈ વખતે પણ આલિંગન નહી થવાથી સારી રીતે આલિંગન કરીને અતિ હર્ષ પામવા લાગી. એવી રીતે તે વનમાં રમત ગમત કરતાં ઘણે પરિશ્રમ થય તેથી એક પાણીની વાવ્યની પાશે સર્વ જઈને બેહ. ત્યાં પણ યથેચ્છા ક્રીડા કરવા લાગ્યા કોઈ તો સ્ત્રીને સાથે લઈને પોતાની મરજી પ્રમાણે વિચરતાં ચંપા તથા મારા પ્રમુખના ઉત્તમ સુગંધિવાળા પુષ્પ વીણે તેઓને સ્ત્રીના ચોટલામાં એવી રીતે ગુંથન કરતે હતું કે કોઈ માલી પણ છે તેવી વીણી પ્રમુખ બનાવી શકે નહીં. એ ગ્રંથિત પુષ્પથી તે સ્ત્રીઓને એવી તે શોભા આવતી તો ) હતી કે, જાણે કોઈ દેવાંગનાઓ જ હોયને! એવી દેખાતી. કોઈ માલી ફલ ગુંથન કરી લાવે તો ) તે પોતાના પતિએ ગુંથેલા ફૂલના ચાતુર્યની પાસે તુચ્છ દેખાય તેથી તેઓ તેને ગણકારે પણ નહી. ત્રણે ભાઈઓએ મેઘરાના પુષ્પોની ગુંથેલી માલા પહેરી હતી તે તેથી એવા તો લાગતા છે. હતા કે ભણે વસંતનાજ આવતાર હોયની! એવા શોભતા હતા. કોઈ સમયે વનક્કી કરતાં શ્રમ કે થવાથી સ્ત્રીઓ સહિત જલ ક્રીડા કરવાને સરોવરમાં ઊતરી વિનોદ કરતા હતા. જેવી રીતે કામ કરી શાસ્ત્રમાં કામ ક્રીડા કરવાની યુક્તિઓ કહે છે તે પ્રમાણે કીડાઓ કરવા લાગ્યા. ભાઇઓ, 4. કામદેવની લીલા તે જુવો, કે જે એને વશ થાય છે તેને પ્રતિકૂલ આચરણ તે અનુકૂળ લાગે છે. તો Sછો એ મોટો આશ્ચર્ય છે. જલ ક્રિીડા કરતાં તે સ્ત્રીઓની ઊપર સારી રીતે જલ સિંચન ન કરે તો હું Page #53 -------------------------------------------------------------------------- ________________ તેઓને માઠું લાગે અને ખુબ એસથી પાણી ઉરાડે તો પરમાનંદ થાય જેથી મઢનોત્પત્તિ થાય એવા હાવભાવ કરવામાં જે અતિ ચતુર એવી સ્ત્રીઓની સાથે અગાશીમાં ખેશીને કોઈ વખતે ક્રીડા કરતા હતા; એવી રીતે ક્રીડા કરતાં... વસંત રૂતુ ગયા પછી જે દિવસોમાં પાણીથી છાંટેલો પંખો ચંદન અને ચંદ્રમા ધણું સુખ આપેછે, એવી ગ્રીષ્મ દ્યૂતુમાં સ્ત્રીઓને સાથે લઇને અતિશય શીતળ એવા કદલીના વનમાં જઈ ક્રીડા કરતા હતા. વર્ષાં રૂતુમાં પણ સ્ત્રીઓ પોતાની પાશે રહેતી હતી તેથી મહા આનંદમાં દિવસો કાડતા હતા; મંદ મંદ જલ વૃષ્ટી થઈ રહી છે, મોર શબ્દો કરી રહ્યા છે. ગગનને વિષે સમયે સમયે ગર્જના થઈ રહીછે; એવા કાલમાં સ્ત્રીના સંયોગનું સુખ કાંઇ ઓરજ હોયછે. શત્રુ રૂતુમાં જેઓની આસ પાસ ધણા ભ્રમર ગુંજારવ કરી રહ્યાછે, અને જે વિપુલ મકરંદે કરી ભરેલાં છે, એવાં પ્રફુલ્લિત કર્દમ પુષ્પો લઇને તેથીજ પોતાની સ્ત્રીઓને ભૂષિત કરતા હતા. અત્યંત સુગંધિત તથા સુશોભિત જે માલતીનાં પુષ્પ તેઓનો જેમ ભ્રમરાઓ ઉપભોગ કરે, તેમ તેઓ પોતાની સ્ત્રીઓનો ઉપભોગ કરતા હતા. તે મૃગાક્ષી સ્ત્રી મનોહર મૌક્તિકોના હારનો ત્યાગ કરીને પોતાના પતિએ ગુંથેલા પુષ્પોના હારને ધારણ કરતી હતી. હેમંત રૂતુમાં તે સ્ત્રીઓની સાથે જે ક્રીડા કરતા હતા તે જાણે કામ શાસ્ત્રનું અધ્યયનજ કરતા હોયની! જેમ કે, તે મનોહર મોહનીઓના અતિ ઉન્નતસ્તનો ઉપર, ગળો ઉપર, તથા કંઠે ઊપર કરારના રંગથી વિચિત્ર ચિત્ર લખતા હતા; શિશિર રૂતુમાં સ્વકામિનીઓનાં ઉષ્ણસ્તનોએ કરી તેઓ પોતાની ટહાડ ગમાવતાં હતા. એવી અપૂર્વ ઉષ્ણતાથી તેઓનું મન અતિ મોહિત થતું હતું. એ રૂતુમાં સર્વે જાતનાં પુષ્પો કરતાં કુંદ પુષ્પોની ઊપર તેઓની વધારે પ્રીતિ રહેતી હતી; કેમકે, તેઓને પોતાની સ્ત્રીઓના દાંતની પંક્તિના જેવીજ તેની શોભા દીામાં આવતી હતી. કહ્યું છે કે, પોતાને પ્રિય વસ્તુની તુલ્ય ખીજી વસ્તુ હોય તે પણ પ્રિય લાગે છે.” એવી રીતે:-- वसंततिलका वृत्तम्. सौधे कदाचन कदाचन काननेषु वायां कदाचन कदाचन केलिशैले; पंचेषुसायकसहाः सहवल्लभाभिः सर्वर्तुचक्रमतिचक्रमुरेवमेते. ॥ १ ॥ અર્થઃ—કોઈ સમયે રાજ સદનને વિષે, ક.ઈ સમયે વનને વિષે, કોઈ સમયે વાવ્ય પ્રમુખ લાશયને વિષે અથવા સમીપ, કોઈ સમયે પર્વતની ઊપર પોતાની વલ્લભાઓ સહિત કામદેવના પાંચ ખાણ યુક્ત કેલિ કરતાં સર્વે રૂતુચક્ર વ્યતીત કરતા હવા. ।।૧।। इति मलधारि श्रीदेवप्रभसूरिविरचिते पांडवचरिते महाकाव्ये पांडव पूर्वज वर्णनो नाम प्रथमसर्गस्य भाषांतरम् समाप्तम् ॥ १ ॥ Jain Educationa International For Personal and Private Use Only ૪૫ Page #54 -------------------------------------------------------------------------- ________________ -2 Fe અથ શ્રી દ્વિતીયસર્ગ પ્રારંભ હવે વિલાસ કરતાં કેટલાક દિવસ ગયા પછી પોતાના સ્વામીની ઊપર જેને ઘણો પ્રમ છે એવી ગાંધારીએ જેમ શમી અગ્નિનું ધારણ કરે તેમ ગર્ભ ધારણ કરવું; ત્યારે એના અંતઃકરણમાં હર્ષના ઉભરા આવવા લાગ્યા. દિવસે દિવસ સ્તન મંડળ અતિ પુષ્ટ થવા લાગ્યું. શરીર દુર્બલ થવા લાગ્યું. ગર્ભના પ્રભાવથી પૃથ્વીના સર્વ રાજાઓને જીતી લેવાની ઈચ્છા થવા લાગી. મુખ અતિ શોભાયમાન દીસવા લાગ્યું. સ્તનની ડુંટી શ્યામ થવા લાગી. જેમ ખેડુ પિતાના ખેતરમાં બી વાવોને આનંદને પામે છે, તેમ પોતાની સ્ત્રીને ગર્ભિણી જોઈને ધ્રુતરાષ્ટ્ર આનંદને પામ્યો. ગાંધારીને ગર્ભને લીધે ઘણા અભાવા થવા લાગ્યા. યુદ્ધની ઊપર અતિ પ્રીતિ થવા લાગી. લોકોને સંકટમાં જોઈને હર્ષ પામવા લાગી. જેમના પગમાં બેડીઓ ચડાવેલી છે એવા અપરાધીએને કેદખાનામાં પડેલા જોઈને સુખ માનવા લાગી. કારણ વિના ક્રોધમાં આવી ભકુટી ચાવીને વડીલોને પણ તિરસ્કાર કરવા લાગી. પુરૂષનો પોશાક પહેરી મત્ત હાથીની ઉપર બેશીને સ્વછંદપણે નગરમાં ફરવા લાગી. એમ જેમ જેમ ગર્ભ વધતો ગયો તેમ તેમ કર કર્મોની તૃષ્ણા પણ વધતી ગઈ કુંતિના પહેલાં મને ગર્ભ રહો એવું મનમાં આણી નમ્રતા છોડીને અતિ ગર્વિષ્ટ થઈ ગઈગાંધારી પોતાનો તિરસ્કાર કરે છે એવું જોઈને કુંતી અતિ કટને પામી થકી પુત્રની કામનાઓ ( કરી ધર્મનું અનુષ્ઠાન કરવા લાગી; અને પ્રભુની ઉપાસના કરવા લાગી. પોતાની કામના પરિપૂર્ણ થવા માટે પાકેલા ફળે લાવીને શ્રદ્ધાયુક્ત એક વૃત્તિઓ કરી જિન પ્રતિમાને અર્પણ કરવા લાગી છે ત્રાસિત તથા ભયભીત પ્રાણીયોને અભય દાન દેવા લાગી. જળાર્થિને પાણું, ફળાને ફળ તથા ક્ષધા નિવારણાર્થને અન્ન દેવા લાગી. સાધુઓની સેવા કરવા લાગી. અનાથ અને દીન પ્રાણીઓને વિવિધ વસ્તુઓનું દાન દેવા લાગી. એમ કરતાં એક સમયે રાત્રિને વિષે નિદ્રામાં તેને સ્વમ આવ્યું; તેમાં તેણે સાગર, સુમેરૂ પર્વત, સૂર્ય, ચંદ્ર તથા લક્ષ્મી એ પાંચ પદાર્થો જોયા. સવાર થતાં તે બધી વાત તેણે પાંડુ રાજાને કહી સંભળાવી. ત્યારે પાંડુ બોલ્યો કે, ન પાંડ–હે પ્રિયે, ગંભીરતા સુયશ તથા મહત પરાક્રમ વગેરે સંપૂર્ણ શુભ ગુણોનો સાગર છે અને ત્રણે લેકમાં સુકીર્તિ વડે પ્રસિદ્ધ એવો એક પુત્ર તને થશે. તું ચિંતા નહી કરો પછી જેમ સુવૃક્ષ થોડાજ કાલમાં ફળને ધારણ કરે છે તેમ તે જ દિવસથી કંતીએ ગર્ભને ધારણ કર્યો. કેમકે, પૂર્ણ શ્રદ્ધાકરી કરેલું જે ધર્માચરણ તે વ્યર્થ થતું નથી. ગર્ભના યોગ તેનાં સ્તને પુષ્ટ થવા લાગ્યા; ગાળ ફીકા પડી જવા લાગ્યાં; નેગે ચપલ થયાં; એવાં ચિન્હોથી બધાને નિશ્ચય થયું કે કુંતીએ ગર્ભ ધારણ કર્યું. જેમ ચંદન પ્રતિબિંબથી સરોવર શોભે તો હ૭) તેમ ગર્ભ ધારણ કરવાથી કૃતી શોભવા લાગી. જ્યારથી ગર્ભ રહ્યો ત્યારથી તે અત્યંત દીન તથા C Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૭ વિપત્તિયુક્ત પ્રાણીઓને જોઈને ઘણું કરૂણું કરવા લાગી. જિન ધર્મ ઉપર તો તેની એવી શ્રદ્ધા થઈ કે તેનું વર્ણન કોઈનાથી કરી શકાય નહી. લોકોની ઉપર ઉપકાર કરે તથા સંકટમાંથી પ્રાઆ ણીઓને મુક્ત કરવાં એવો અભિલાષ થવા લાગ્યો. પતિની કૃપાથી તેની સમગ્ર ઈચ્છાઓ પૂર્ણ હિ થવા લાગી. કેમકે, જેનો પાંડ પતિ તેને શું દુર્લભ છે. એમ કરતાં નવ માસ પૂરા થયા પછી જે લગ્નમાં જન્મેલો પુરૂષ ચક્રવર્તિ થાય તેવી લગ્ન શુદ્ધિને વિષે સર્વ ગ્રહ ઉચ્ચ સ્થાને રહેલા છા નક્ષત્ર અને ભૌમ વારને દિવસે અતિ ઉત્તમ મુહર્તમાં કુંતિને પુત્ર પ્રસવ થયો ત્યારે કુંતિને તે શું પણ સર્વ સ્થાવર તથા જંગમ પ્રાણીઓને અપાર આનંદ થયો. પ્રજા મહા હર્ષને પામી. ) છે. અંતઃપુરમાં રહેનાર માણશે ભીષ્મ, ધૃતરાષ્ટ્ર તથા વિદુરને વધામણી દેવાને અતિ ત્વરાથી દોડ્યા. દ્વ પ્રસન્ન થએલી દાસીઓએ એ વૃત્તાંત અંબા, અંબાલિકા, અંબિકા તથા સત્યવતીને અતિ ચપ- ર લતાથી જઈને કહ્યું. પ્રાત:કાલના સૂર્યના જેવા તેજવાળા પુત્રને જન્મ થતાંજ આકાશમાં દિવ્ય વાણી થઈ“આ પુરૂષ સત્ય બોલનાર મેટો સજજન, બુદ્ધિવાન, પરાક્રમી, સ્થિર, ગંભીર, વિનયવંત, ન્યાયી, અત્યંત ધાર્મિટ તથા ચક્રવર્તિ તુલ્ય થઈ વૃદ્ધાવસ્થામાં દીક્ષા લઈને અતિ મોક્ષ સુખ પામશે.” એવી વાણી સાંભળીને ભીષ્મને તથા બીજા લોકોને મહા હર્ષ થયો. તેનું વર્ણન કરવાને કોઈ સમર્થ થાય નહી. રાજાનો હુકમ થયા પહેલાં બધા લોકો મહોત્સવ કરવા લાગ્યા. તે વખતે સમગ્ર દેવતાઓએ દુંદુભિ વગાડીને પોતાને થએલો હર્ષ પ્રગટ કર્યો. પછી તે બાળકનાં કેટલાએક લક્ષણ જોઈને ભીમે તેનું નામ યુધિષ્ઠિર એવું પાડવું; અને ઘણુ તપથી તથા જ ઘણા ધર્મથી કુંતિને પુત્રનો લાભ થયો તેથી બીજા લોકો તેને ધર્મરાજા એવા નામે બોલાવવા લાગ્યા. * તેમજ તે કોઈને રિપુ સ્થાને માને નહી માટે તેને અજાતશત્રુ કહેવા લાગ્યા. પાંડુરાજને ઘરે પુત્રને જન્મ થયો એમ સાંભળીને બીજા રાજાઓને જ્યારે જ્યારે વધામણીઓ પહોચતી ગઈ ત્યારે ત્યારે તેઓ ઉત્તમ ઉત્તમ ભેટ મોકલાવી દેવા લાગ્યા. કુંતીના પિતાના ઘેરથી કોરક પણ હર્ષિત થઈ ઘણી ભેટ લઈને દેવાને આવ્યો; તેનો આદર સત્કાર કરીને તેને પાંડુએ ક્ષેમ કુરાળ પૂછવું. તેણે યથા યોગ્ય કહ્યું, પછી કુંતિની પાસે જઈ તેને સાષ્ટાંગ નમસ્કાર કર્યો. તેને કુંતિ પ્રેમથી પૂછવા લાગી. જો કુંતી–હે કોરિક, મારી સાસુની આજ્ઞા નહી હોવાને લીધે હં પિતાને ઘેર આવી શકી નહી. તેથી ત્યાંના વૃત્તાંતથી હું અજણી છું. હવે મારા કુટુંબીઓના કુશળ વર્તમાન કહીને મને હર્ષિત કર- કોરક–હે રાજપુત્રી, તમારા પિતા અંધકવૃષ્ણિએ સમુદ્રવિજ્યને રાજ્ય આપીને દીક્ષા લીધી છે; ભોજવૃષ્ણુિને પુત્ર ઉગ્રસેન મથુરામાં રાજ્ય કરે છે, તે તો તમે જાણે છે. સમુદ્રવિ જ્યનો પ્રેમ પોતાના ભાઈઓ ઉપર ઘણો છે; તથા એ પ્રજાનું સારી રીતે પાલન કરે છે. એની તો ) કૃષથી તા પોતાના પૂર્વ જન્મના પુણ્યથી વસુદેવને આ સમયે લોકો ઘણું માન આપે છે. એક છે Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આ સમયે સુભદ છે જેનું નામ એવા વણિકે પોતાના કંસ નામના પુત્રને વસુદેવની સેવા કરવા મે- તે S! કલ્યો. તેણે એવી સેવા કરી છે, જેથી વસુદેવ ધણેજ પ્રસન્ન થઈને તેને પોતાની પેકેજ માન અને આપવા માંડશે. એક દિવસે જેની ત્રણે ખંડના લોકો આજ્ઞા માને છે, અને આ પૃથ્વીની ઊપર જેનું ઇંદના જેવું જ છે એવા રાજગ્રહ નામના નગરના જરાસંધ નામના રાજાએ પોતાને દૂત મોકલાવીને મારા સ્વામીને કહેવરાવ્યું કે, દૂત–ઘણું છે પરાક્રમ જેનું એવો સિંહપુર નગરનો જે સિંહરથ રાજ છે, તે સ્વતંત્ર છે. બીજા સર્વ રાજાઓ મારી આજ્ઞા માને છે, પણ એ રાજા માનતો નથી. માટે તેને બાંધી છેઆણવાને જરાસંધ રાજાની તમને આજ્ઞા થઈ છે માટે મારી સાથે તમે લશ્કર લઈને પ્રયાણ કરે છે, એ રાજાને પકડી લાવ્યા પછી જરાસંધની જીવયશા નામની દીકરી છે તે તમને પરણાવી દેશે; અને સુવર્ણના મંદિરોએ કરી યુક્ત એક નગર પણ તમને આપશે. એવી વાત સાંભળીને તે દૂતને પાછો મોકલાવી દઈ તમારો ભાઈ સમુદવિજ્ય યુદ્ધમાં - ૭) વાની તૈયારી કરતો હતો. એવામાં વસુદેવ આવી કહેવા લાગ્યો કે, વસુદેવ-હે રાજન, જેમ સૂર્યને અગ્રેસર અરૂણ છે, માટે પ્રથમ પોતાને અંધકારને શાંત કરવો પડતો નથી, તેમજ હું જયાં સુધી તમારો અગ્રેસર છું ત્યાં સુધી તમારે ) " પિતાને વાની શી અગત્ય છે! એ એવાં પોતાના ન્હાના ભાઈના આગ્રહ પૂર્વક વચનો સાંભળીને તેની સાથે સેના આપી તો શત્રુને જીતવા સારૂ સમુદવિજયે વસુદેવને મોકલ્યો. વસુદેવ પોતાની સાથે કંસને લઇને યુદ્ધ કરવાને ણ ગયો ને કેટલાક દિવસ પછી સિંહરથને બાંધીને લાવ્યો. પછી મેટો ઉત્સવ કરીને રાજા રાજગ્રહ છે નગર અને જતો હતો, એટલામાં મોટો જ્ઞાની જે કૌટુકી તે રાજાને તથા રાજના ભાઇને બોલ્યો, કોષ્ટ્રકી—જે કન્યાને વિષે જરાસંધે પ્રતિજ્ઞા કરી છે, તે પોતાના પિતાને તથા પોતાના | સ્વસુરના કુલનો નાશ કરનારી છે; એમ એનાં ચિન્હો ઉપરથી જણાય છે. એવું સાંભળી રાજા સમુદવિ વસુદેવને કહેવા લાગ્યો) છે. સમુદ્ર વિજય—હે વસુદેવ, ત્યાં જવાથી કાંઈ શ્રેય થનાર નથી; માટે જવું નહી. (એવું છે રાજાનું બોલવું સાંભળી હાથ જોડીને.) વસુદેવ–મહારાજ, કાંઈ ચિંતા નથી, જે એમ હોય તો તે કન્યા બીજાને પરણાવી દેવી છે છે. તે કેવી રીતે તથા કોની સાથે પરણાવવી! એ વિષે હું કહું તે તમે સાંભળે. આપની આજ્ઞાથી એ સેના લઈ સિંહપુરને ઘેરો ઘાલ્યો ત્યારે જેમ સિંહ પોતાની ગુફામાંથી બાહર નીકળીને હસ્તિઓને ત્રાસ ઉત્પન્ન કરે છે, તેમજ સિંહરથ પોતાના નગરમાંથી નીકળીને મા સૈન્યને હણ Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ છે. ત્રાસ ઉત્પન્ન કરવા લાગ્યો. એ એવો તે પરાક્રમી ચતુર તથા સૂર છે કે એની સાથે યુદ્ધ કરતાં મને જે S: લલાટ ઉપર પરસેવો થયો છે તે હજી મ નથી; અને આપણાં લશ્કરનો પરાભવ થાય છે એમ જાણીને પુષ્ટ છે શરીર જેનું એવો જે આ મારો પ્રિય સારથી કંસતેણે ઝડપથી રથપરથી નીચે ઊતરીને આ જેમ ઇંદવથી પર્વતોને પૂર્ણ કરે છે, તેમ પોતાના વિશાળ બાવસિંહરથનો રથ ચૂર્ણ કરી ના- કોUS) ખ્યો અને જેમ વ્યાકને પકડીને પાંજરામાં ઘાલે છે, તેમ એને બાંધીને કંસે મારી પાશે ફેક. હિ (' એવો મારો સાથી કંસ મહા પરાક્રમી છે, માટે એને રાજગ્રહના રાજા જરાસંધની કન્યા પરણાવે છે છે. સમદ્રવિજય–વસુદેવ, એ ઘણી સુંદર યુક્તિ શોધી કહાડી છે. ન્યાય પણ એમજ છે. ) છે. પરંતુ તમે પ્રથમ મને એમ કહ્યું હતું કે કંસ વણિક છે. જે એ વાત ખરી હોય તો વણિકને જ કે જરાસંધ પિતાની કન્યા કેમ આપે! તેનો તુંજ વીચાર કરી જે છે એ પ્રમાણે બન્ને પરસ્પર વાતો કરે છે એટલામાં કંસ આવીને વસુદેવની સેવામાં હાજર A થયો. ત્યારે વસુદેવે રાજને કહ્યું. વસુદેવ-જેણે સિંહથને બાંધી આપ્યો તે મારે સારથી કંસ આ આવ્યો છે. એનું છે તેજ ક્ષત્રિયના જેવું છે. મહા રૂપવાન છે; અતિ બલવાન છે; યૌવન છે; તેને આપ જુવો. ) (રાજાએ તે પ્રશસ્ત બાહને નિરખી જોઈને.) - રાજ—એના જેવો અદભુત આકાર વણિક કલમાં તો થાય જ નહી; માટે એના પિતાને પૂછીને કુલ વિષે નિશ્ચય કરવો જોયે. (પછી રાજાએ તેના સુભદ પિતાને તેડી તેને પ્રતિજ્ઞા છે પૂર્વક પુછયું ત્યારે સુભદક બોલ્યો) સુભદ્ર–એક દિવસ શૌચક્રિયા કરવાને હું યમુનાને કિનારે ગયો હતો, ત્યારે એક પેટી છે અંળને પ્રવાહમાં વહેતી આવતી જોઈને તેને મેં બહાર કહાડી; અને મારે ઘેર લઈ આવ્યો. ત્યાં કઊઘાડી જોઈ તે તેમાં ચંદના જેવું છે જેનું મુખ એવું એક તેજસ્વી બાલક દી. એની પાસે હો. ઈ) ઉગ્રસેનના નામથી ચિન્હિત કરેલી એક મુમિકા હતી; ને એક પત્ર પણ લખેલું દીવમાં આવ્યું ( તેને સારાંશ આ પ્રમાણે:-“ઉગ્રસેનની સ્ત્રી ધારણી ગર્ભવતી થવાથી તેને પોતાના સ્વામીનું માંસ છે ભક્ષણ કરવાની ઈચ્છા થઈ ત્યારે બુદ્ધિવાન એવા પ્રધાનોએ કોઈ પ્રકારે કરી એને મનોરથ પૂર્ણ કર્યો. નવ માસ પૂરા થયા પછી પોષ માસના કૃષ્ણની ચતુર્દશીને દિવસે વિષ્ટિ કરણમાં કે SB પુત્રને પ્રસવ થયો. ત્યારે પ્રથમ થએલા અભિલાષ ઊપરથી એ તેજસ્વી પુત્ર પિતાને વૈરી થશે. જેમાં એમ જાણું પેટીમાં ઘાલીને ધરણી રાણીએ તેજ દિવસે સ્વામીનું રક્ષણ થવાના નિમિત્તે તે પેટીને યમુનાના ગંભીર તથા અથાગ જળમાં વહેતી મૂકી દીધી એ પ્રમાણે આ ઉગ્રસેનનો પુત્ર S) છે. એમ જાણી જેવો પોતાના પુત્ર ઉપર પ્રેમ રાખીએ તેજ એની ઊપર પ્રેમ રાખીને તે દિ- ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૦ છેવસે પુત્ર જન્મની ૫ મોટો ઉત્સવ કરો. અને કશાની પેટીમાંથી પ્રાપ્ત થયો માટે એનું નામ છે Sા કંસ એવું પાડવું. એ ન્હાન પણામાં પણ એવો ચપલ હતો કે બીજા છોકરાઓની સાથે રાત્ર પર છેદિવસ કઆ કરચા કરતે હતો. પછી જ્યારે લોકો એને માટે મને મો બકો દેવા લાગ્યા, વ ત્યારે મેં એને લાવીને વસુદેવની સેવામાં હાજર કરે. એમ સાંભળીને) સમદ્રવિજય–એ અમારા કુળમાં ઉત્પન્ન થયો છે માટે જ એવો તેજસ્વી છે. ' એમ કહી કંસને સાથે લઈ સમુદવિજય રાજા રાજગૃહી નગરીમાં ઈ ત્યાનાં રાજને સિ હરથ અર્પણ કરી એ બધો પરાક્રમ કંસનો જ છે એમ કહ્યું. ત્યારે જરાસંધે સંતુષ્ટ થઈને પોતાની HD ) છોકરી કંસને પરણાવી દીધી. કેમકે, મોટા કોની પ્રતિજ્ઞા કોઈ પણ વખતે અસત્ય થાય નહી. ઉગ્રસેનને તથા કંસને પરસ્પર વેર હતું માટે મથુરાનું રાજ્ય કરે જરાસંધ પાશેથી ઉગ્રસેનના વેરને લીધે માંગી લીધું; તે તેને જરાસંધે આપ્યું. સિંહરથને પણ મેટો પરાભવ થયો. પછી તે જરાસંધની સાંબે ઊંચે સ્વરે કરી રોદન કરવા લાગ્યો અને માફી માગી. ત્યારે તેની ઊપર - રાસંધે કૃપા કરીને તેનું રાજ્ય તેને પાછું આપ્યું. સમુદ્રવિજય તથા બીજા રાજાઓ પણ જરાસંધની આજ્ઞા લઈને પોતપોતાના નગરમાં આવ્યા. જરાસંધે આપેલું સૈન્ય સાથે લઈ મથુરામાં જઈને નગરને ઘેરો ઘાલ્યો. ઉગ્રસેને પણ પોતાનું લશ્કર લઈ એની સાથે એવી લડાઈ કરી કે, આપણો " જય થશે કે નહીં એવી કંસને ચિંતા થઈ. પછી અતિ કર એ જે કંસ, તેણે પોતાના પિતાને ળ પરાજય કરી ઘણી નિંદા કરી પકડીને તેને કાષ્ટના પાંજરામાં કેદ કરો. પગમાં મોટી લોડની બેડીઓ નાખી દીધી. તોપણ પોતાના છોકરાએ પરાભવ કર્યો છે એમ જાણીને ક્રોધ કરે નહી; પણ ઉલટ હર્ષને પામવા લાગ્યો કે પોતાનો છોકરો પોતાથી બળવાન થઈ પોતાને જીતી લિયે તેમાં શોક શાને કરવે; એથી તો ઉલટા રાજી થવું; એમ પોતાના મનને સમાધાન કરી રહ્યો. પછી કંસ પ્રથમને પોતાને ન્હાનપણના પાલણ પોષણનો ઉપકાર સ્મરણ કરીને સુભદ વણિકને થઈ શૌર્યપુરમાંથી બોલાવી પોતાના નગરમાં રાખીને તેની સારી રીતે સેવા ચાકરી કરવા લાગ્યો. તે અહી શૈર્યપુરમાં ક્રિકે પર્વત ઊપર રમણીય મહાલોમાં તથા બાગમાં વસુદેવ સ્વછંદ ક્રિીડ કરતો હતો. એનું રૂપ એવું સુંદર હતું કે સ્ત્રીઓ માત્ર વસુદેવ એજ ચતુરક્ષરી મંત્ર જપતી હતી. એક સમયે કેટલાક લોકો મળીને સમુદ વિજયને આવી કહેવા લાગ્યા. લેક–હે રાજન, તમારા જેવો રાજા વિદ્યમાન રાજય કરતા છતાં અમે બહુ દુઃખી રે છે. તે સાંભળ-જેનું કામદેવના જેવું સ્વરૂપ છે; એવો તમારે ન્હા ભાઈ જે વસુદેવ છે જ જ તેના રમણીય રૂપ ઉપર અમારી સ્ત્રીઓ મોહિત થઈને તથા પોતપોતાનાં ઘર મૂકીને એની પાન તો ) છળ રખડ્યા કરે છે. તેઓનાં અંતઃકરણ વસુદેવમાં એવાં લગ્ન થઈ ગયાં છે કે, અમારી ફાંઈ પણ ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ વાત કાને ધરતી નથી. ધર સંબંધી હરેક કાર્યમાં તેઓનું મન લાગતું નથી, તમે અનાથોના નાથ છો માટે કોઈ પ્રકારે અમારૂં કષ્ટ નિવારણ કરો. હવે તો અમારાથી એ દુઃખ સહન થતું નથી. અમારા શરીરોમાં પ્રાણ છે તે નહી જેવા છે. મૃત્યુ તુલ્ય થઈ રહ્યા છેયે. (એવી રીતે પોતાના આશ્રિતોને કળકળતા અને નીસાસા નાખતા જોઇને તેઓનું સાંત્વન કરીને.) સમુદ્રવિજય—હું સર્વ પ્રકારે બંદોબસ્ત કરીને તમારા દુ:ખનું નિવારણ કરીશ. અમ કહી ને સર્વને પોતપોતાને ઘેર મોકલાવી દીધા પછી વસુદેવને ખોલાવી પોતાના ખોળામાં બેશાડી કહેવા લાગ્યો, હે વત્સ, તું આવી રીતે સ્વેચ્છા પ્રમાણે વત્ત્તવાથી અતિ દુર્ખલ થઈ ગયો છે. તે જોઇને મને ધણું માઠું લાગેછે. માટે હવે બાહારનું કરવું મૂકી ને પોતાના સ્થળને વિષેજ રીરીર સુધરે તેવી કસરત કરો જેવી કે મુદ્ગળ ફેરવવા કુસ્તી મારવી, અનેક પ્રકારની કસરતો કરવી, જેથી શરીરમાં ખળ આવે; નવી નવી કળાઓનો અભ્યાસ કરો, પૂર્વ ભણ્યા છો જે ધનુર્વેદ્યાદ્રિક કળાઓ તે સંભાળો. શાસ્ત્રોનો અભ્યાસ કરો. એ પ્રમાણે રાજા સમુદ્ર વિજ્યની આજ્ઞા સાંભળીને એક મહાલમાં જઈ રહ્યો અને ગીત નૃત્યાદિક વિનોદ કરીને દિવસો નિર્ગમવા લાગ્યો. કોઈ એક સમયને વિષે સુગંધીમાન વિલેપન હાથમાં લઈને જનાનખાનામાંથી એક દાસીને આવતી દેખી. મશ્કરીથી તેના હાથમાંનું વિલેપન છીનવી લીધું; ત્યારે દાસી ક્રોધ કરી ખોલી. દાસી—હે રાજપુત્ર, આવું સુગંધી વિલેપન છીનવી લીધું તે તમે શું કહ્યું; એ તો શિા દેવી રાણીએ પોતે બનાવીને પ્રેમથી રાજા સમુદ્ર વિજયને મોકલ્યું હતું. એવી તમારી ડાંડથીજ રાજાએ તમને અહી વાડામાં કેદ કરી રાખ્યા છે. એવો જગતમાં માલ છે કે, જો સિંહનું ચું અન્યાય કરેછે તો લોક તેને પાંજરામાં પૂરી ક્રિયેછે; તેમ તમને પણ કરડ્યું છે. તો પણ તમારી આવી હુજતની ચાલ મટતી નથી! (મેવું સાંભળીને વસુદેવ તેને પછવા લાગ્યો કે), હું દાસી એ વિષે જે તું જાણતી હોય તે કહે! રાજાએ મને આ પૈકાણે શા સારૂ રાખ્યો છે! દાસી—કેટલાએક લોકોએ એકઠા થઇને રાજાની પાશે આવી તમારી ધણી બેઅદબી કહી; તેથી તમને આહીં રાખ્યું છે. તેમ છતાં હજી તમારી ખોડ ગઈ નથી એ મોટી શરમની વાત છે! એવી રીતે દાસીએ ધણું તિરસ્કાર યુકત કહ્યું, તે બધું સાંભળી લઈને તેનો વિચાર કરવાથી વસુદેવના ચેરો ફીકો પડી ગયો; અને મનમાં કાંઈ આવ્યું તેથી રાતના સમયે ત્યાંથી કયાંય બાહાર નીકળીને ચાલ્યો ગયો. એ વાતની રાજાને જાણ થઈ. સવાર થતાંજ રાજાએ કેટલાએક માણસોને ખોળ કરવા મોકળ્યા. તેઓ ખોળતાં ખોળતાં દરવાજા પાશે આવી જીવેછે તો એક ચિંતા ભર્સનો ઢગલો દીામાં આવ્યો. ઘડી એક પછી રાજ પણ ત્યાં આવી પહોતો અને તે Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ પર ચિતાભસ્મ જોઇને આશ્ચર્યને પામ્યા. મનમાં નાના પ્રકારના તો આવી રહ્યા છે એટલામાં અચાનક દરવાજાની ભીત ઊપર નજર ગઈ, ત્યાં એક કાગળ ચોહોડેલો જોયો. તેમાં આવી રીતે લખ્યું:“જે છોકરાને વાસ્તે તેના વડીલોને બધા લોકો વારંવાર તેની નરશી ચાલ વિષે મકો આપે, એવા પુરૂષને આ દુનિયાંમાં રહેવું યોગ્ય નથી. અપકીર્ત્તિ વાળા પુરૂષનું મૃત્યુજ કલ્યાણકારી છે; જેના આચરણથી વડીલોને ઉદ્વેગ થાય તેનું નિવારણ કરવાને એ શિવાય બીજો કોઈ પણ ઉપાય નથી એવો વિચાર કરી ક્ષણો પશ્ચાત્તાપ કરી અંહી ચિતા રચીને તેમાં વસુદેવે પોતાના પ્રાંણોનો ત્યાગ કરચો છે.” એવું લખેલું વાંચીને પોતાનો સગો ભાઈ નાશને પામ્યો એમ જાણી સમુદ્રવિજ્ય રાજા મૂôિત થઈને પૃથ્વી ઊપર પડી ગયો. કેટલીએક વાર પછી સાવચેત થઈને, અરેરે!!! હે ભ્રાત, તારા બહુ સારા ગુણોને યાદ કરતાં મારી છાતીમાં ઊભરો આવ્યા વિના રહેતો નથી! આવી રીતે પોતાના શરીરનો નાશ કરીને મોટા ભાઇને આવા દુ:ખ સમુદ્રમાં નાખી દેવો નહોતો! ઈત્યાદિક રાત ઘણા વિલાપો કરવા લાગ્યો. બીજા લોકો પણ વસુદેવ મોટો ભાગ્યવાન તથા સુરૂપવાન હતો વગેરે ગુણોની યાગિરી કરીને ઘણા શોક કરવા લાગ્યા. અની જનની સુભદ્રાએ તો એવો આક્રોશ કરો કે તેને જોઇને ખીજા લોકો પણ પોતાનું મન આવરી શકચા નહી. પછી સુભદ્રા પોતાના પુત્રના શોકથીજ ઝુરી ઝુરીને મરણ પામી. માતા અને પુત્રના વિયોગથી આખું સહેર શોકાતુર થઈ ગયું. ગાયન શાળામાં ગાયન કરવું બંધ થયું. નૃત્ય શાળામાં કોઈ નૃત્ય કરે નહી, તથા વાજિંત્ર શાળામાં કોઈ વાજનો આવાજ સંભળાય નહી. સમુદ્રવિજય રાજાને પણ એવો શોક થયો કે શરદૃરૂતુ જેવા સમયમાં પણ મોજ મારવા બાહાર જાય નહી. વસંત રૂતુમાં તો આખો દિવસ રોઈ રોઈને કહાડે. એમ કરતાં ધણા વર્ષો વીતી ગયા. કોઈ એક સમયને વિષે એક જ્યોતિર્વિદ્ર એટલે નિમિત્ત જોનારો ત્યાં આવ્યો. તેણે રાજાના દુ:ખનું સર્વ વ્રત્તાંત સાંભળી લઇને રાજાને કહ્યું કે, હે રાજન, આપ વ્યર્થ રોકે કોછો. આપનો ભ્રાતા વસુદેવ હજી જીવતો છે. એમ મારા પ્રશ્નમાં આવે છે. એવાં જોશીનાં વચનો સાંભળી રાજાનો શોક કાંઈક ઓછો થયો. અને તે બ્રાહ્મણનું ખોલવું તેને અમૃતના જેવું લાગ્યું. કેટલીએક રીતે મનને સંતોષ થયો. પછી થોડો થોડો રાજ કારભાર કરવા લાગ્યો. એમ કરતાં એક સમયે રૂધિર નામના અરિષ્ટપુર નગરના રાજાએ પોતાની દીકરી રોહિણીનો સ્વયંવર રચ્યો. ત્યાં આવવાને વાસ્તે સર્વે દેશના રાજાઓને આમંત્રણો કરચાં હતાં. તેમાં સમુદ્રવિજ્ય રાજાને પણ તેડું આવ્યું હતું. રાજા પોતાના ભાઇઓ સહિત ત્યાં જઇ મોટા દબદબાથી સ્વયંવરની રચના જોવા લાગ્યો). તે પેલી કન્યાની પ્રાપ્તિને અર્થે નહીં પણ પોતાંના ભાઈ વસુદેવના વિયોગથી થએલા દુ:ખને નિવારણ કરવા સારૂ જેતો હતો. Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ 5 સ્વયંવર મંડપમાં જરાસંધ તથા બીજ હોટ મેટા રાજાએ બેઠેલા હતા. ત્યાં યોગ્ય આસન લે SS ઉપર સમુદવિજ્ય રાજા પણ સર્વ જોઈ રહ્યા પછી જઈ બેઠો. અને બીજા રાજાઓ પણ કન્યાને વરવાની ઈચ્છાથી પોતપોતાના આસન ઉપર બેઠેલા છે, એવા રાજ સમાજમાં કામદેવના અંકુર રૂપી રોહિણી સર્વ રાજાઓને કટાક્ષોથી જોવા લાગી. તે વખતે જેમ ચંદને પ્રકાશ પડવાથી વ નસ્પતિ પ્રકૃતિ થાય છે તેમ તે સુંદરીનો મુખરૂપ ચંદમાં જોઈ સર્વ રાજાઓનાં મન પ્રફુલ્લિત છે ( થઈ ગએલાં હિસવા લાગ્યાં. પછી અનુક્રમે સર્વ રાજઓના ગુણ, રૂપ, કુળ, તથા રાજ સમૃદ્ધિ છે વગેરેનું વૃત્તાંત રોહિણીને તેનો સખી સંભળાવવા લાગી. બધું સાંભળી રહ્યા પછી એક વાર સર્વ ) રાજાઓનાં મુખ જોયા પછી મૃગનયની રોહિણીએ ફરીથી કોઈ રાજાના મુખ તરફ દૃષ્ટિ કરી નહીં. સોનાના મંચકો ઉપર ઊંચી બેઠકે બીરાજેલા રાજાઓમાં તેને કોઈ પણ પ્રીય લાગે નહી. તેથી જ બધા રાજાઓને તિરસ્કાર કરીને એક મૃદંગ વગાડનાર ગંધર્વ ઉપર મોહ પામીને તેની સાંબેએક દૃષ્ટિએ જોવા લાગી. તે સમયને વિષે તે ગંધર્વ નાના પ્રકારની ગતિએ કરી યુક્ત મૃદંગ વાદ્ય કળાનું એવું પાંડિત્ય પ્રગટ કરવા લાગ્યો કે, તે જાણે વિલંબને મુકીને હસુંદરી, આ વરમાળા મારા ગળામાં નાખ, એમ કહેતો હોયની! એવો એનો અભુત ગુણ જોઇને તત્કાલ તે કન્યાએ તેના જ ગળામાં વરમાળાનો આક્ષેપ કર્યો. તે જોઈને બધા રાજાઓ વિસ્મય થયા; અને મહા ક્રોધમાં ( આવીને કહેવા લાગ્યા કે, અરે આ દુકાએ શું કીધું. નગારું વગાડનાર કૂબડ કોઈની ગણતીમાં તો તે પણ નહીં તેના જ ગળામાં વર માળ નાખી દીધી! ઈત્યાદિક ત્યાં ઘણું કોલાહલ થઈ રહ્યો અને ૨) તે મુદગીની સાંબે જરાસંધની આજ્ઞાથી બધાઓ યુદ્ધ કરવા તત્પર થયા. તે વખતે રાજા - ધિર બેલ્યો કે, હજારો ઉપાય કરચાથી હવે કાંઈ વળવાનું નથી. મારી પુત્રીને જે વર ગમ્યો તે ખરો, હવે અન્યથા થનાર નથી. એમ કહીને રાજ તેની તરફેણમાં થયો. પોતાની સાંબે શત્રુઓ ઘણા હતા તો પણ જેમ ઘણા ભિક્ષુકનું ટોળું જોઇને ધનવાન ઘર મુકીને જતો રહેતો નથી, તેમ છો રૂધિર રાજા પણ સ્વયંવરમાં આવેલા રાજાઓના ભયથી ચલાયમાન થયો નહી. સર્વ રજાઓ મહા પરાક્રમી હતા તે પણ તેની સાંબે યુદ્ધ કરવાને ડ નહી. પરંતુ ઘણાઓની સાબે આ એક લડતાં તેને પરાભવ થાય છે એમ જોઈને પેલો મૃદંગી યુદ્ધ કરવા તત્પર થયો અને એ વિદ્યાધોએ આકાશમાંથી આવેલા રથમાં બેશી તથા તેઓએ આપેલાં શસ્ત્રો હાથમાં લઈને તેલ લાઈ કરવા આવ્યો. તે ગાંધર્વ એવો પરાક્રમ કર્યો કે, જેમ સૂર્યના પ્રકાશથી સમગ્ર તારાઓ તેજ હીણ થઈ જાય છે તેમ તેને જોઈને બધા રાજાઓ તેજ રહિત થઈ ગયા. પોતાનું બળ ગાં ધર્વનો પરાભવ કરી રાકવાનું નથી એમ જાણીને જરાસંધે સમુદવિજ્યને તેની સાથે યુદ્ધ કરવાનું તો Sછી કહ્યું. તે વાત તેણે માન્ય કરીને ગાંધર્વનું બળ તે કેટલું છે જે તે ખરો! એવી રીતે તિરસ્કાર છે t Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ કરીને તેની સાથે યુદ્ધ કરવા લાગે છે પરંતુ તે ગાંધર્વને જોઇને પોતાનું સૈન્યનાથવા માંડ એમ તો જાણીને વિસ્મયને પો; અને કહેવા લાગ્યો કે ગાંધર્વ છતાં એને પરાક્રમ ક્ષત્રિયના જેવો છે. અને છેપછી સમુદવિજયે પોતાના ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યું; એટલામાં પોતાના પગની આગળ તે 8. & ગાંધર્વનું બાણ આવી પડવું, તેની ઉપર અક્ષરે લખેલા હતા તે દીલમાં આવ્યા. તેથી આશ્ચર્ય તો પામીને તે બાણ હાથમાં લઈ તેમાં લખેલા અક્ષરે વાંચવા લાગ્યો કે, જેણે પોતાનું શરીર ચિતામાં છે બાળી નાખ્યું, એવું કપટ દર્શાવીને જે તમારા નગરમાંથી નાસી ગયો તેજ વસુદેવ તમારા ચરણ કમળની વંદના કરે છે. એમ વાંચતાં જ પોતાનું રથ મૂકીને જેના માં આનંદનાં અશ્રુ ભરાઈ ) આવ્યાં છે એવો સમુદવિ તેની પાસે ગયો. ત્યારે એમ મને વિષે હર્ષ વ્યાપી ગયો છે એ વસુદેવ રથમાંથી નીચે ઊતરીને પોતાનું પ્રથમનું રૂપ ધારણ કરી પોતાના મોટા ભાઈને જઈને પગે પડ્યું અને તેમાંથી પ્રેમનાં આંસુ નિકળી રહ્યાં છે તદ્રુપ જળ પોતાના પેટ આ ભ્રાતાના ચરણ રૂપ કમળોને જાણે છાંટતો હોયની. તેને પગમાંથી ઊડીને પોતાની છાતીની સાથે તો ઇ) ચાંપ્યું; અને મસ્તક ઉપર હાથ મૂકીને પૂછવા લાગ્યો કે, સમદ્રવિહે વત્સ, આજ દિવસ પર્યત એક વર્ષ થયા તું ક્યાં રહ્યો હતો. વસુદેવ–હે માહારાજ આપની કૃપાથી હું મારો વેષ બદલી તથા રૂપ છુપાવીને સ્વચ્છેદ છે પણે પૃથ્વી ઉપર હાં હાં ફરતો હતે. - ઈત્યાદિક બન્ને ભાઈઓ વચ્ચે વાત ચિત થઈ તેથી એ ગાંધર્વ નથી પણ રાજા સમુદવિ- ૨ જ્યનો ન્હાનો ભાઈ છે, એમ જાણીને કન્યાના પક્ષના રાજ રૂધિર વગેરેને ઘણો આનંદ થયો; SB અને રોહિણીને જે હર્ષ થયો તે અનુપમેય કહ્યાથી તેમાં કોઈ દોષ કહાડે તેની પરવા અમે ) રાખતા નથી. પછી ચંદ્ર અને રોહિણીના વિવાહની પદે વસુદેવ અને રોહિણીનો વિવાહ થયો. ત્યારે જેમ રોહિણું સ્ત્રીની પ્રાપ્તિ થયાથી ચંદ હર્ષને પામ્યો હતો, તેમજ શેહિણીની પ્રાપ્તિથી 9) વસુદેવ પ્રસન્નતાને પામ્યો. પછી સમુદ્રવિજ્ય વસુદેવને કહેવા લાગ્યો. સમુદ્રવિજય—હે વત્સ, હાલ ગ્રહ પણ પરક્ષેત્રથી સ્વક્ષેત્રમાં આવ્યા છે, તેમ આપણે પણ અસ્થાને જવું જોઈએ છે; અને આપણી નગરીના જેવું બીજું કોઈ પણ રમણીય સ્થાન નથી. પોતાના સ્થાનમાં રહ્યાથી મનુષ્ય સ્તુતિ પાત્ર થાય છે; માટે હવે આપણા નગર તરફ ચાલો. વસુદેવ-હે યેષ્ટ બ્રાતા, હાલ નગરમાં મારાથી અવાય એમ નથી; કેમ કે, મેં જે શે વર્ષ દેશાટન કર્યું તે ગાળામાં અને બીજી કેટલીક સ્ત્રીઓ પ્રાપ્ત થઈ છે. જેવી કે, રાજ કન્યાઓ, ગાંધર્વ કન્યાઓ, અને વિદ્યાધરોની કન્યાઓ વગેરે ઘણી છે. તે બધીને તેડીને હું નગરમાં આવીશ. એમ કહી પોતાના મોહોટા ભાઇને નમસ્કાર કરીને વસુદેવ રથમાં બેશી ઉત્તર દિશા તરફ છે Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ગયો; અને રાજા સમુદવિજય પતાનો પરિવાર સાથે લઈને નગરમાં આવ્યું. પછી વરું હવે S: હેવના પરકમની કથાઓ રાજેએ સમગ્ર કોને કહી. એમ કરતાં કેટલાક દિવસો વીતી ગયા છે પછી એક સમયે સુખ પૂર્વક રમણ કરતાં અચાનક ઉત્તર દિશા તરફથી મધુર શબ્દ રાજને હિ આ સાંભળ્યામાં આવ્યા. તે તરફ નજર કરી જુવે છે તો આકાશમાં મણિજડિત્ર અનેક વિમાને તો ઈઝ) દીઠામાં આવ્યા. તે વિમાનોની પંકિતની પંક્તિઓ એક પછી એક પોતાના શહેર ભણી આવે છે ” છે ને તે મહા અદભુત શોભે છે તે ચિત્તને અતિ આનંદ આપનાર અને પ્રત્યુત્તમ એવાં દેવ # વિમાનોની સાંબે રાજા જઈ રહ્યો છે, એટલામાં કોઈ વિદ્યાધર આવીને કહેવા લાગ્યો કે, હેરા ) છે. જન આપને ન્હા ભાઈ વસુદેવ માનમાં બેસીને આકાશ માર્ગથી આવે છે. એ વાત સાંભળી છે રાજાએ મેટો ઉત્સવ કર્યો; અને ઘણું ધામધુમથી વસુદેવની સાંબે જઇને તેને રાજરાહમાં લઈ આવ્યું. ત્યાં વસુદેવ આનંદથી રહ્યો. કેટલાક દિવસો વીતી ગયા પછી કંસ પોતાનું પ્રથમનું સુભટ પણું સંભારીને વસુદેવને મળવા આવ્યો; એમ કરતાં કેટલાક દિવસો વીત્યા પછી એક દિવસે સમુદવિજય રાજાને અતિ નમ્રતા પૂર્વક કંસ કહેવા લાગ્યો કે, કેસ-હે મહારાજન, વસુદેવને મથુરામાં લઈ જવાની મારી ઇચ્છા છે. રાજા-હું ખુશીથી આજ્ઞા આપું છું ને સુખે લઈ જા. પછી રાજાની આજ્ઞા લઈને વસુદેવ કંસની સાથે મથુરામાં ગયો. કંસે પોતાના કાકા દેવક ( રાજાની દીકરી અતિ રૂપવતી દેવકી નામની કન્યા તેને પરણાવી. તે વિવાહચ્છવના સમયમાં છેજેને પવિત્ર આત્મા છે. તથા જેને મોક્ષની ઈચ્છા છે, એવો કંસને ભાઈ અઈમ મુનિ ? ગોચરી કરવા આવ્યો. તેને યુવાનીના મદથી મત્ત થએલી એવી રાણી છવયેશા વાંદવા આવી ગઈ નહીં. અને પછી જયારે આવી ત્યારે જેણે કેશ છૂટા મૂકી દીધા છે, નાભી ઉધાડી રાખી મુકેલી છે, મદ્યપાન કરેલું છે, સ્તન મંડળ ઊપરથી ચીર ખશી ગયું છે, તેથી અસ્તવ્યસ્થ થઈ છી રહ્યા છેપહેલાં વસ્ત્રની બરાબર સ્થિતિ રહી નથી. એવા વેરાથી સાંબે આવી ઊભી રહીને કહેવા લાગી. હa જીવયશાહે દીયર, તમારી બહેનના લગ્ન સમારંભમાં ચાલો આપણે નૃત્ય કરિયે. છે, એમ કહીને વનમાં રહેનારી રીછરી જેમ પંખીઓને વળગી પડે છે તેમ જીવશ તે મુનિના આ ગળામાં હાથ નાખીને તેને ખેંચવા લાગી. ત્યારે મુનિ બોલ્યો; - મુનિ–હે નિર્લજજ દુષ્ટ, મદમત્ત, દૂર રહે. મને છોડી દે, જેના વિવાહના સમારંભમાં રે છે તું મદોન્મત્ત થઈને નાચવા કુદવાની ચાહના કરે છે તેનો સાતમો ગર્ભ તારા પતિને વાત કરશે. - એવું સાંભળતાંજ મુનિનું ગળું તેણે મૂકી દીધું; અને તે ભિક્ષા લીધા વિના એમને એમ ચાલ્યો ગયો. પછી તે મુનિનાં વચનો સાંભળવાની અસરથી છવયશાનો ઊતરી ગયા પછી Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૬ RSS ડી એ બધું વૃત્તાંત રાણીના મુખથકી સાંભળીને કંસને અપાર દુખ થયું. પોતાના મૃત્યુની વાત સાંભળીને કોને દુખ ન થાય; પછી તે છળ ભેદન જાણનાર જે કંસ તેણે બીજે દિવસે વસુદેવને એકાંતમાં બોલાવીને કહ્યું કે, - કંસહે મિત્ર, તમે મારા પ્રાણ પ્રિય છે; માટે હું તમારી પાસે વિનંતી કરું છું કે દેવકીના ) સાત ગર્ભ તમે મને આપજે. તે સાંભળી લઈને વસુદેવ દેવકીને કહેવા લાગ્યો કે, આપણે બળ- છે ભદ વગેરે ઘણા પુત્રો છે, માટે તારા ભાઈને તારા ઉદરથી થએલા સાત ગર્ભ દેવામાં કાંઈ * હરકત નથી. કંસ પણ પોતાની સંતતિ જાણીને તેમનું સારી રીતે પાલન પોષણ કરશે. ) જ ઈત્યાદિક દેવકીની સાથે વિચાર કરીને વસુદેવે કંસનાં વચનોને સત્કાર કર્યો; એટલે - G સની વાત કબુલ રાખી. પછી અનુક્રમે દેવકીને પ્રજા થવા લાગી. તેને તરત લઈ જઈને કંસ તેના .નાશ કરવા લાગ્યો. એવી રીતે છ સંતાનનો નાશ કરે તેની વસુદેવ તથા દેવકીને ખબર હતી નહી. કેમકે, તેઓને કંસ કહેતો હતો કે એ બાલકોને હું મથુરામાં લઈ જઈને સારી રીતે પાલન Sણ) પોષણ કરું છું. પરંતુ મધુરાની પ્રજામાં એવી વાત પ્રસરી કે કસે દેવકીના છ ગર્ભોને નાશ કર્યો. હું (” એ વાત ચાલતી ચાલતી વસુદેવ તથા દેવકીના કાને આવી તેથી તેમના મનમાં અત્યંત દુઃખ ) થયું. કહ્યું છે કે, પુત્રના વધ જેવું બીજું કોઈ પણ વૃત્તાંત અતિ દુઃખ કારી નથી. કેટલાએક દિવસ વીત્યા પછી એક સમયે રાત્રિને વિષે નિદાને વશ થએલી દેવકીને સાત મેટાં સ્વો આવ્યાં. છે તે ઉપરથી નિશ્ચિત છે ઉદય જેનો એવો અદ્ભુત સાતમે ગર્ભ દેવકીને રહ્યો. દેવકીએ પ્રાતઃ- ઈ. આ કાળમાં ઊીને તે સાત સ્વમનું વૃત્તાંત વસુદેવની આગળ કહ્યું; તે સાંભળીને વસુદેવ બોલ્યો કે, વસુદેવ-તારે આ ગર્ભ ભરતાદ્ધને મોટો રાજા થશે. દેવકી-હે રાજન, પુત્રના જન્મથી તે હર્ષ ઉત્પન્ન થાય છે, તેમ છતાં મને કંસની દુષ્ટતાને લીધે ત્રાસ ઉત્પન્ન થાય છે. આપના જેવો મારો પતિ છતાં હું એવી ભાગ્યહીણ છું કે મારા પુત્ર જન્મતાં જ તેઓને કંસ નાશ કરે છે. તેમ જે આ સાતમા ગર્ભને કંસ નાશ કરશે તે હે પ્રાણ પ્રિય. આપ નિશ્ચય જાણજો કે, દેવકી પોતાનો દેહ રાખનાર નથી. એવાં વચન સાંભળીને.) વસુદેવ- હે દેવકી, એ કૃત્ય થયાથી હું પણ મૃત્યુ તુલ્ય છું. કેમકે, જેમ કાઈ પશુ- ) ને નાશ કરે છે, તેમ કંસ મારા પુત્રોને નાશ કરે છે, એ વાત મેં જ્યારથી સાંભળી છે ત્યારથી જ S: મને મહાખેદ થાય છે. હવે આ સાતમા પુત્રનું કંસ રૂપ રાક્ષસથી હું રક્ષણ કરીશ. એ વાતની કઈ છે? પ્રકારે ચિંતા ન કરતાં તું સારી રીતે એ ગર્ભની સંભાળ રાખજે. ગોકુળને રાજાનંદ માસે મોટો મિત્ર છે. અમારા બન્નેમાં કઈ પણ અંતરાય નથી. જેવો હું તો તે છે માટે એ છોકરાને હું તો ૨) તેની પાસે લઈ જઈને એનું રક્ષણ કરાવીશ. એ ઉપાય મેં શોધી રાખ્યો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ છે એવી રીતે પતિનાં આશ્વાસન પર્વક વચને સંભળીને દેવકીતાના સાતમા ગર્ભની સારી રીતે સંભાળ કરવા લાગી. અહી કંસે પણ એ ગર્ભ મારો નાશ કરનાર છે, એમ ભણીને સૂતિકા સનો ઘણોજ બંદોબસ્ત રાખ્યો. પછી નવ માસ પૂરા થયાથી અતિ તેજ છે જેનું, અને જેનું વક્ષસ્થળ શ્રીવચ્છ અંકિત કરેલું છે. બીજું લક્ષણે ઊપરથી જેને ભરતાનું રાજ્ય નિધિમકી પ્રાપ્ત થવાનું છે. જેની ઊપર દેવતાઓની પૂર્ણ કૃપા છે. એવા મહા સ્વરૂપવાન પુત્ર દેવકીએ શ્રાવણ વદ્ય અષ્ટમીને દિવસે અતિ શુભ લગ્નમાં જન્મ આપ્યું. કંસના રક્ષપાળ સૂતિકાગ્રછે. હની ચોકી કરતા હતા. તે બધા ભરતાદ્ધ પતિના પૂર્વભવના મિત્રો જે દેવતા હતા તેને તો પ્રભાવથી નિદિસ્થ થઈ ગયા. એવું જોઈને દેવકીએ વસુદેવને જાગૃત કરી પુત્ર આપ્યો. તેને લઈને વસુદેવ કુળ તરફ ચાલતો થયો. તે સમયને વિષે સર્વ સ્થળે તેજોમય દીસવા લાગ્યા. છે. દેવ પુષ્પ વર્ષા કરવા લાગ્યા. દેવોના તેજથી વૃદ્ધિ પામે છે કાંતિ જેની, તથા દેવોએ ધારણ રહ્યું છે. દાત્ર તથા ચામર જેની ઉપર, એવા પુત્રને લઈ જતા વસુદેવ દરવાજાની સમીપ આવ્યો, છ) ત્યારે તેને જોઈને ઉગ્રસેન બોલ્યો કે, ઉગ્રસેનન્હે વસુદેવ, નેત્રને સુખ આપનારું એવું આ શું છે તે મને કૃપા કરીને કહો. વસુદેવ—(અતિ પ્રસન્ન થઈને તથા મંદ હાસ્ય કરતે થો) બોલ્યો કે હે બંધુ, આ (” બાળક તમને કેદખાનાથી મુક્ત કરનારે છે. ઉગ્રસેન–મારા જોવામાં એવું અદભુત આવ્યું છે કે, આથી જ હું કેદખાનામાંથી છૂટે છે. છે એવું નિશ્ચય થઈ ગયું છે તેથી હું તમારો મોટો ઉપકાર માનું છું. Sા પછી તે પુત્રના પ્રભાવથી વસુદેવ નિઃશંક યમુના નદી ઉતરી ગયો; અને નંદજીના ગોકુળમાં અને આવી પહોતો. તેજ વખતે દેવના મથી નંદની સ્ત્રી યશોદાએ દિવ્ય એવી એક કન્યાને જન્મ આપ્યું હતું. તેને લઈ પોતાના પુત્ર યશોદાને આપીને વસુદેવ પિતાને ઘેર આવ્યો અને તે છોકરી દેવકીને સોંપી ત્યારે તે કન્યા રોદન કરવા લાગી. તે સાંભળીને રક્ષપાળ જાગ્રત થયા GY અને તે પુત્રીને કંસની પાશે તેડી ગયા. તેને જોઈને કંસે વિચાર કરો કે, સમગ્ર રાજાઓનો . મારી ઉપર ઘણો પ્રેમ છે. મારાથી બધા શત્રુઓ બીહીને નાશી જાય છે એવો મારા બાહુનો અતુલ પરાક્રમ છે. એમ છતાં આ દુર્બલ કન્યા મને શું મારનાર છે. મૂર્ખ મુનિઓની અલ આ હણાઈ ગઈ છે; તેથીજ આડું અવળું ગમે તેમ બક્યા કરે. એમ કહી તે છોકરીનું નાક કાપીને તેને પાછી આપી દીધી. - અહી શ્રી ગોકળમાં જેમ ચંદ્રમાના ઉદયથી ઉદયાદ્રિ પર્વત અતિ રમણીય દેખાય છે, હક) તેમજ નંદના પુત્રથી શ્રી ગોકુળ અતિ ભવા લાગ્યું. છોકરાનું અતિ મનોહર રૂપ જોઈનક ઉમ ન હ૫. Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૮ છે ને તથા યદાને બહુ આનંદ થયો. કહ્યું છે કે, સર્વ ગુણ સંપન્ન પુત્રની પ્રાપ્તિ થયાથી રે આ કોને હર્ષ ન થાય તેનો કૃષ્ણ વર્ણ હતો માટે નંદે વિચાર પૂર્વક તેનું નામ કૃષ્ણ એવું રાખ્યું. છે. ગોપીઓ અતિ પ્રેમથી અહર્નિશ ખોળામાં બેસાડીને રમાડવા લાગી. જેમ સચિ દેવીના . આ હોદકથી નંદન વનમાં કલ્પવૃક્ષ વૃદ્ધિ પામે છે, તેમજ યશોદાએ પળન કચાથી તે છોકરો નાગ ગોકુળમાં વૃદ્ધિ પામવા લાગ્યો. એક ગોપીના ખોળામાંથી બીજીના ખોળામાં જય, અને * એકના હાથમાંથી બીજીના હાથમાં જાય. એવી રીતે રમાડતાં તેની ઉપર ગોપીઓને ઘણો પ્રેમ છે છે થયો. કોઈ કોઈ વખતે તેને જોવાને દેવકી પણ મથુરાથી આવતી હતી અને સ્નેહથી પોતાનાં ) સ્તનનું પાન કરવાતી હતી ને મહા હર્ષથી લાડ લડાવીને બોલાવતી હતી. એમ કરતાં દેવકીના Sજ મનમાં એક વખત એવું આવ્યું કે, હું કેવી અભાગણી છું કે આવા પુત્રને મેં લાડ લડાવ્યા નહી! કેર આ ઈત્યાદિક પોતાના મનમાં શોક કરીને એક સમયે દેવકી યદા પ્રત્યે બોલવા લાગી કે, 4 દેવકી–હે યશોદા, ત્રણે લોકોની સ્ત્રીઓમાં તમેજ ધન્યછો. કે જેના ખોળામાં નિત્ય કોડ આ પુત્ર રમે છે. તે વંશ ધન્ય છે કે, જેમાં આવું પુત્ર રત્ન ઉત્પન્ન થયું છે તથા ધન્ય આ ( ગોકુળ છે કે જેમાં આ બાળક રમત કરે છે. એવી રીતે યશોદાની પ્રસંશા કરીને પછી મથુરામાં ગઈ એમ કરતાં કેટલાક દિવસ છે ( વીત્યા પછી પોતાનું પ્રથમનું વર સ્મરણ કરી પૂતના તથા શકુની એ બે વિદ્યાધરીઓ કચ્છને છે છે મારવા આવી; અને ઘણા પ્રકારે માસ્વાનું યત્ન કર્યું પણ તેમાં તેઓ નિષ્ફલ થઈ અને દેવ છે છે તે બન્નેને મરણ પ્રાપ્ત થયું. કહ્યું છે કે જે નિર્દોષ સાધુઓને મારવાનું પ્રયત્ન કરે છે તે પર Sા તેજ નાશ પામે છે, એ વાત પ્રસિદ્ધ છે. કૃષ્ણ ભાખેડીએ ચાલતાં ચાલતાં અનેક બાળ ચેક કરવા લાગ્યું. એમ કરતાં કિશોર અવસ્થા પ્રાપ્ત થઈ ત્યારે ગોપાંગનાઓના ઘરમાં જઈ દૂધ % તથા દહીના ગેરસ ચોરી ચોરીને ખાવા લાગ્યો. એમ કરતાં લાગ આવેથી ખાતાં બચે તે હોળી : ) નાખે, ઈત્યાદિક ઉપકવ કરવા લાગ્યો તે પણ જેમ સૂર્ય ઘણે તત્પ થઈ અતિ ઉષ્ણતા કરે છે " તમે કોઈને અપ્રિય લાગતો નથી, તેમ કણ ઘણા પ્રકારે ગોકુળવાસીની સ્ત્રીઓને હેરાન કરવા છે છે. લાગે પણ તેના વિષે તેમની અપ્રિયતા થતી નહી. એમ કરતાં જ્યારે સાત આઠ વર્ષનો થયો છે ત્યારે જેમ ચંપાના પુષ્પની ખુશબો દશે દિશીઓને સુંગધી આપે છે, તેમ એની કીર્તિ સર્વ તરફ જ પસરી ગઈ એના કંઠને અવાજ પણ મધુર હોવાથી તે જ્યારે ગાતો ત્યારે બધા મોહિત થઈ ? જતા. એમ કરતાં મથુરાની સ્ત્રીઓ એમ કહેવા લાગી કે, ગોકુળમાં કૃષ્ણ નામ નંદજીને પુત્ર ૮ મહા અદભુત ગુણવાન છે. તથા તે કોઈનાથી છતાય નહી એણે બળવાન છે. એ વાત સાં. ત. ) ભળીનં કદાપિ કંસ એને ઘાત કરે, એવી મનમાં શંકા લાવીને તે બાળનું રક્ષણ કરવા માટે વસુદેવે ( Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ( એ પોતાના મોટા દીકસ બળદેવને ત્યાં મોકલાવી દીધો. કૃષ્ણને ખબર ન હતી કે બળદેવા માટે જે પણ ભાઈ છે; તો પણ પૂર્વ ભવના સંબંધથી કૃષ્ણને એની ઉપર ઘણે પ્રેમ થવા લાગ્યો. પછી બળ દેવની પાશેથી કૃષ્ણ સમગ્ર કળાઓ સીખ્યો. જેમ વિસ્તીર્ણ સમુદનું અસ્તિએ ક્ષણમાં પાન આ કરવું, તેમ થોડા જ દિવસોમાં અતિ વિસ્તીર્ણ એવી સમગ્ર વિદ્યાઓ કૃષ્ણ બળદેવની પાસેથી ૭) ગ્રહણ કરી લીધી. તેથી ઉપાધ્યાય તથા બંધુ એ બે સંબંધ બળદેવની સાથે કચ્છના થયા. એમ છે * કરતાં કેટલાએક દિવસ વીત્યા પછી કૃષ્ણની વનાવસ્થા થઈ ત્યારે તેનું રૂપ એવું રમણીય છે થયું કે, જાણે કામદેવને તિરસ્કાર કરવા સારૂ એની ઉત્પત્તિ થઈ હોયની; તેને જોઈને પ્રેમે ) કરી મોહિત થએલી ગોપીઓને કામદેવ અતિ પીડ કરવા લાગ્યો તેથી તે રૂપાનુરાગી પીઓ કચ્છની પાસે આવીને રમણ કરવા લાગી. જેમ કે, પ્રેમના વસે કરી ઊભાં થયાં છે જેના રોમાંચ, એવી કેટલીએક ગોપીઓ કૃષ્ણના ખભા ઉપર ચંદન દ્રવ્યથી વિચિત્ર પ્રકારનાં ચિત્રો કાહાડવા લાગી. કેટલીએક મોર પિંછ લઈને મુગટમાં ઘાલવા લાગી. કેટલીએક કાંપતી કાંપતી ન વીન પુષોના ગજરા લઈને હૃદય ઉપર આરોપવા લાગી. કોઈ કોઈ વખતે બધી ગોપીઓ ભેગી છે (' થઈ એની આસપાસ ઊભી રહી વિલાસથી નૃત્ય કરવા લાગી. કોઈ સમયે ગાયન કરવા લાગી. ' તેઓનું મન એવું તો હરણ થઈ ગયું કે જ્યાં સુધી કચ્છ એની દકિની આગળ રહે, ત્યાં સુધી ગોપીઓ આનંદને સુખને તથા હર્ષને પામે; અને જ્યાં સુધી કૃષ્ણનું મુખ દીલમાં નહી આવે . | ત્યાંસુધી નીરાત વળે નહી તથા સુખ પણ થાય નહી. ગોપીઓ કૃષ્ણને કામચેષ્ટા સીખવતીઓ K તે પણ કચ્છ જીલૅક્રિય થઈને સર્વ ચરિત્રને જીતી લેવા લાગ્યો. કામ શાસ્ત્રમાં એ એવો તો નિપુણ થયો કે, પોતાનું પાંડિત્ય પોતાના સીખડાવનારને બતાવવા લાગ્યો. એને ભાઈ બળદેવ ) $ એની રક્ષા કરતો હતો, માટેનિશંક કુળમાં ક્રીડા કરતાં કરતાં કેટલાક દિવસો વ્યતિક્રમ થઈગયા. હવે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની દ્વાદશીના પ્રાત:કાળના સમયે શૌર્યપુર નગરના રાજ સમુદવિજ્યની પટરાણી શિવારાણીને પોતાના સયન મહેલમાં નિદ્રામાં છતાં ચિત્રા નક્ષત્રમાં ગને સૂચન કરનાર ચૌદ સ્વમ આવ્યાં. ત્યાર પછી પ્રભાત થતાં શિવા દેવી જાગ્રત થતાં જ પોતાને આવેલાં સ્વોનું વ્રત્તાંત મોટા આનંદથી સમુદ્રવિજય રાજાને કહેતી હતી. એટલામાં મહા વિદ્વાન કોણકી તથા ચારણક્ષમણ એઓ ત્યાં આવ્યા. તેઓને સમુદવિ રાજાએ તે સ્વામીનું વ્રત્તાંત SિE સંભળાવ્યું. તે બધું સાંભળી લઈને તેઓ કહેવા લાગ્યા કે, હે રાજન, શિવા દેવી તીર્થંકરની માતા એ થશે એવું સ્વમ ઊપરથી જણાય છે. માટે હે પથ્વીપતિ, તમારો પુત્ર લેકોત્તર પરાક્રમી થશે; તથા ત્રિભુવનનું રક્ષણ કરવામાં સમર્થ એવો થશે, એ પ્રમાણે તેઓનાં વચન સાંભળીને રાજા કે ૭) તથા રાણીને ઘણે હર્ષ થયે, પછી તેઓને અપાર સત્કાર કરીને વિદાય કા. તે ગર્ભના પ્ર- ( Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ 299 5 ભાવથી રાણીનું રૂપ તથા તેજ અતિ સુંદર દીસવા લાગ્યું. રાજને ઉત્કર્ષ થવા માંડચો. બધા છે લોકોની મતિ નિર્મલ થઈ ગઈ પછી અનુક્રમે ગર્ભના માસ પૂરા થયાથી શ્રાવણ માસની શુ ? પંચમીને દિવસે ચિત્રા નક્ષત્રના સમયે સર્વ શુભગ્રહો લગ્નને જોતાં શિવા દેવીએ પુત્રને જન્મ . ન આવે ત્યારે ઇદે તેનું સ્નાત્ર કરયું એવું મેં સાંભળ્યું. હે રાજ પુત્રી, તે ઉત્તમ સમયને વિષે તો વોએ રત્નોનો વરસાદ કર્યો તે મેં મારી દૃષ્ટિએ જોયું. તે પુત્રના મહાભ્યથી જે પ્રાણીઓને ( સ્વઝમાં પણ સુખનો અનુભવ થએલો નહી તેઓ યથાર્થ સુખને દવા લાગ્યા. રાજએકેદી છે છે. ઓને બંદીખાનામાંથી મુકી દીધા. ગરીબ પ્રાણીઓને ઘણું દ્રવ્ય વેંચી આપ્યું. સમુદ્રવિજયનું છે છે શૌર્યપુર ધન ધન્યાદિકે કરી પરિપૂર્ણ થઈ રહ્યું. જેમ જેમી લતાઓનો નાશ કરે છે, તેમ તે જન્મ ત. દિવસે સર્વ ઓરિષ્ટને નાશ કર્યો. તેથી તે પુત્રનું નામ અરિષ્ટનેમિ એવું પાડવું. દશ દિવસ પર છેસુધી પુરને વિષે જન્મ મહોત્સવ થયો. અને સમુદ્રવિજયે પતિ તે પુત્રના જન્મનો એવો મહોત્સવ કર કે તેને બીજી ઉપમા જ દેવાય નહી. જુવો કે કૃષ્ણના જન્મદિવસે પણ એવો જ ઉત્સાહ થવાનો સંભવ છતાં તે ન થાય તેની કાર જાણે એ જન્મ મહોત્સવમાં કહાડી લીધી છે. હજી યની! તીર્થકરનો જન્મ અતિ આનંદ દાયક થાય છે. તે દિવસથી દેવો નાના પ્રકારની સેવા જે કરવા લાગ્યા; યાદવો પાળન કરવા લાગ્યા; અને ધાઈઓ અતિ આનંદથી અરિષ્ટનેમિને ઉછેરવા ) લાગી. વસુદેવે પોતાના પુત્ર કૃષ્ણના જન્મ સમયે જન્મ મહોત્સવ કો નહોતો તે પણ અ- Tો રિસ્ટમિના જન્મ મહોત્સવના સમય શુભ સમય જોઈને પોતે લાહો લીધો. એ મહોત્સવ - આ વખતે કેસ ત્યાં અવેલો હતો. તેણે પૂર્વ જે કન્યાનું નાક કાપ્યું હતું તે ત્યાં દીઠમાં આવી. ત્યારે મુનિનાં વાક્યનું સ્મરણ થઈને તેને બહુ કષ્ટ થયું અને ભયને પામવા લાગ્યું. કહ્યું છે કે, આ જગતમાં મૃત્યુના જેવું બીજું કોઈ દુઃખ નથી; તથા સંતોષના જેવું બીજું કોઈ સુખ નથી. પછી પોતાને ઘેર આવીને એક જોશીને પૂછયું કે, A કંસપૂર્વ મને મુનિએ કહેલું છે તે સત્ય થશે કે નહી તે વિષે યથાર્થ જોઈને મને કહે છે - જોશી–હે રાજન, મુનિના બોલ કદી જુd પડતા નથી. દેવકીને સાતમો ગર્ભ તમારે પૂર્ણ શત્રુ છે; તે હજી જીવત છે. પણ હું જાણતો નથી કે તે ક્યાં છે. તેના રહેવાના ઠેકાણાની તમને ખબર પડે એવો ઉપાય હું તમને કહું છું તે સાંભળો. તેથી તમને જણાઈ આવશે કે એ કે મારો શત્રુ છે. જેને શ્યામ વર્ણ છે, જે મહા પરાક્રમી છે, જેનું પુરું શરીર છે, જે મોટી ગર્જના કરનાર છે અને જે સાક્ષાત અહંકાર એવો જે તમારે અરિષ્ટ નામને બળદ છે તથા દુષ્ટ, પાપી છે અને કોને પી કરનાર એવો જે તમારે કેશિ નામનો ઘડો છે; એ બન્નેને પુષ્ટ તથા મત્ત તા. હણ કરીને મથુરા નગરની બહાર છોડી મૂકો અને સિંહ જેમ હરિણોને લીલામાત્રથી મારી છે Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ પણ છે નાખે તેમ જે મારી નાખશે તેજ તમારો ઘાત કરનાર શત્રુ છે એમાં સંશય નથી. બીજા અને Sા લોકો જેને સ્પર્શ પણ કરી શકે નહી એવું તમારું જે સારંગ નામનું ધનુષ્ય છે તેને જે ચડાવી શકશે તે તમારો પ્રાણ હરણ કરનારો જાણવો. એ કૃત્ય કશ્યાથીજ તેનું નામ સારંગ પાણી પર એવું લોકોમાં પ્રખ્યાત થશે. એવું આગળ પણ મોટા મોટા રૂષિએ કહી ગયા છે. તમારી સ૭) ભામાં જે ચાણુર નામ મા છે તે મોટો પરાક્રમી છતાં તેને લીલામાત્રથી જે પ્રતિમા થઈને જ મારી નાખશે. તેજ તમારો નાશ કરનાર છે એમાં કાંઈ સરાય નથી. તમારી પાસે પોત્તર છે છે તથા ચંપક નામના જે બે હસ્તિઓ છે તેઓના જે પ્રાણ લેશે તે તમારે પણ નિચેકરી પ્રાણ ) લેશે. યમુના નદીને વિષે રહેનાર કાલી નામના મોટા સર્પનું જે દમન કરશે તે તમારા મા- ણ વાયુનો નાશ કરશે; એમ નકી જાણજો એવું સાંભળીને કંસ અતિ કંપાયમાન થયે, તે પર છે જેશીને વિદાય કરો અને તે મહા ભયાનક આંખ વાળો કંસ પોતાના મંત્રીઓને બોલાવીને હું હ તેઓને કહેવા લાગ્યો) કંસહ મંત્રીઓ, આપણે અરિષ્ટ બળદ, કરી છે તથા હસ્તિઓને સારો ચારો ખ- |િ છે. વરાવી પુષ્ટ કરીને યમુનાના તીર ઉપર જંગલમાં મૂકી દિઓ. આપણા ચાણુર તથા મુષ્ટિક નામના છે ( જે બે મા છે તેઓને સારાં સારું રસાયણો આપીને એવા પુષ્ટ કરે છે, બીજા કોઈનાથી તેઓને ) પરાભવ થઈ શકે નહીં. અને એ પોતાની સાંબે આવેલાને જીતી લીયે. (મંત્રીઓએ રા- a જની આજ્ઞા પ્રમાણે સર્વ કર્યું) પછી ગોકળને વિષે શરદQતુના સમયે રાત્રીએ નિર્મલ ચંદ પ્રકાશી રહ્યો છે. તેવા અવSS સરે ગોપીઓ કૃષ્ણની સાથે અનેક પ્રકારની ગમત કરી રહી છે; નાચે છે, ગાય છે, વાજિંત્ર વગેડે છે. છે. છે; રમે છે, હસે છે, સામ સામી તાળીઓ લિયે છે, કમળો વડે અનેક પ્રકારના ખેળ કરી રહી છે મ છે. જળાશયમાં અન્યોન્ય ક્રીડ કરી રહી છે, એવા સમયે સ્વચ્છ ચાંદની રાત્રીએ કૃષ્ણ અને તો ગોપીઓ પોત પોતામાં રાસ ક્રીડા કરવા લાગ્યા. બીજી કેટલીક સ્ત્રીઓ પોત પોતાના ખેતર માં તથા પશુઓનું રક્ષણ કરી રહી છે; નાના પ્રકારના પુષ્પો પ્રફુલ્લિત થઈ રહ્યાં છે, વનમાં વિચરતા ) હસ્તિઓના કુંભસ્થળોમાંથી મદન ઝરણાં નીકળી રહ્યાં છે, કમળ પુષ્પોથી સરોવર અતિ શોભી છે રહ્યાં છે, આકાશ અતિ નિર્મળ દેખાઈ રહ્યું છે, ઈત્યાદિક વસંત રૂતુની શોભા જોઈને સર્વ આ- હા SE નંદિત થઈ રહ્યાં છે. એવી રીતે રાત્રિના સમયે કૃષ્ણ ગોપીઓની સાથે નાના પ્રકારની ક્રીડા કરે છે અને દિવસે ગોપીના છોકરાઓને સાથે લઈને વૃંદાવનમાં ગાયો ચરાવે; કોઈ એક સમયને વિષે યમુનાજીના તીર ઉપર સ્વચ્છેદે ફરતાં ફરતાં પેલા અરિષ્ટ તથા કશી ) એ બે દુષ્ટ પશુઓ ગોકુળમાં આવી લાગ્યા. ત્યાં લોકોના દ્વારા ફોડી, ઘરમાં પેશી, દૂધ દહી તથા ૯ h2 > @ી Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ માખણ પ્રમુખ વસ્તુઓ ખાઈ જઈ, મટુકીએ ફોડી ઘણું નુકશાન કરીને સર્વ લોકોને ઘણું દુઃખ ૨ દેવા લાગ્યા. બધા રહેવાસીઓને હેરાન હેરાન કરી મૂક્યા. પ્રજા આકુળ વ્યાકુળ થતી જોઇને ઘર નંદ રાજા અતિ ખેદ કરવા લાગ્યો. તેની સાથે ફની પણ ચિંતા થઈ કે રખેને એ દુષ્ટોના પાટામાં આવી જાય. પણે કૃષ્ણને એ સર્વ વૃત્તાંત ગેપોએ આવી કહ્યું. તેથી તે ગોકુળમાં આવી પહોતો. અને કશી તથા અરિષ્ટને હાક મારીને કહેવા લાગ્યું કે, હું દુ મારી સામે ' આવી જાઓ. પ્રજાને શા સારું દુખ દિઓ છો. એમ કહીને તેઓની પાસે ગયો. એટલામાં છે. જેના અણીએ વાલા શીંગડા ઊંચા છે એ પાવના જેવો અરિષ્ટ પણ કચ્છની સામે દોડ્યો, ID તે દુષ્ટ નજીક આવતાં જ કૃષ્ણ તેનાં સીંગડાં પકડી ગરદન મરોડી નાખી અને મુટીનો પ્રહાર કરીને તેને જીવથી મારી નાખ્યો. અરિષ્ટ પ્રાણુનો ત્યાગ કરતાં જે અદભુત શબ્દ ક તે કંસના મરણ નાટક નાંદી થયો એમ જાણવું. એવી રીતે કૃષ્ણ અરિષ્ટ દુષ્ટને મા એટલે ગોપીઓએ જ્ય જ્ય શબ્દો વડે તે સ્થળ ગજવી નાખ્યું. તે જણે નાટકરૂપ ગ્રંથ રચના કર્તા પ્રારંભમાં - કાર શબ્દ કરી મંગલા ચરણ કરતો હોયની! અને એજ કૃષ્ણના યશે વૃક્ષને અંકુર થયે. પછી કશી પણ લોકોને ઘણો ઉપદ્રવ કરે છે એમ જોઈને તેની સામે આવીને કૃષ્ણ કહેવા લાગ્યો કે, હે દુષ્ટ, તું પણ ગોકુળને ઘણું દુખ દિયે છે તે શું કૃષ્ણને જાણતો નથી. માટે તેને પણ હમણાજ ) અરિષ્ટની દશાએ પોચાડીશ. ગોકુળને કોઈ રક્ષક હશે એવી તને શું ખબર નથી. પણ હવે તો Sછે. મારા હાથ જો; એવાં કૃષ્ણના તિરસ્કાર યુકત વચને સાંભળીને કેશી પોતાનાં ખુણે વડે ક્રોધે વE કરી જમીન ખોદવા લાગ્યું. અને પોતાનું મુખ વિકાસીને કૃષ્ણની સામે એકદમ ચડી આવ્યો. ત્યારે તેની પાસે જઈ યમદંડના જેવા પોતાના હાથે તેના મુખમાં ઘાલીને જેમ જીર્ણ વસ્ત્રોને ફાડી નાખીએ તેમ શ્રીકૃષ્ણ તેને ચીરી નાખ્યો. તે જોઈને ગોકુળના રહેવાસીઓએ કૃષ્ણની સ્તુતિ કરવા માંડી. તરૂણ ગોપીઓ તેની ક્ષેમતા ચાહીને ઓવારણા લેવા લાગી. અને એવું માં અભુત કૃત્ય કર્યાથી તેના મુખની સામે જોઈ જોઈને સર્વ પ્રસન્ન થાતા હવા. ણે અરિષ્ટને તથા કશીનો વધ કર્યો એ વૃત્તાંત કંસના દૂતોએ કંસને જઈ કહ્યું. તે સાંભળીને કસે જાણ્યું કે મુનિની વાણી મિથ્યા થવાની નથી. પછી કંસે પોતાના હસ્પતિ નામના પ્રધાનને બોલાવીને કહ્યું કે, હે મંત્રી, ગોકળમાં મારો શત્રુ આનંદ પૂર્વક નિઃશંક વિચરે છે. તે શી રીતે પકડવો. તેનો વિચાર કરો. બહસ્પતિ–હે દેવ, ધનુયગ મહોત્સવ કરીને સમગ્ર ક્ષત્રિય રાજાઓને બોલાવો. તેની સાથે એમ કહેવરાવો કે, જે મારું સારંગ નામનું ધનુષ્ય ચાવશે તેને મારી સત્યભામાં ૭) નામની બહેન પરણાવીશ. એમ કરવા સારૂ એક સભા મંડપની રચના કરાશે. તેમાં બિરાજવા છે Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ છે. સારૂ તમારા શત્રુને પણ તે મોકલાવો. તેમાં તે જરૂર આવશે. તે મંડપના દારમાં પરાક્રમી ) Sદ્ધાઓના હાથમાં શસ્ત્રો આપીને પહોરે ભરવા ઉભા રાખવા, એટલે તમારો શત્ર મંડપમાં છે. આવે કે તરત તેને પકડીને ઠાર મારી નાખશે. (એવાં પ્રધાનનાં વચનો સાંભળીને) કંસન્હે પ્રધાન વ, મારી ઉપર કૃપા કરીને એ કામ તમેજ ત્વરાથી કરો. એવી રીતે રાજાની આજ્ઞા થતાંજ તે પ્રમાણે સર્વ ગોઠવણ તે મંત્રીએ કરવા માંડી. સ્વય- ( વર મંડપની રચના વગેરે સારી રીતે કરાવી. અને દેશદેશના રાજાઓને તેડાં મોકલાવીને બો- છે. લાવ્યા. તે પ્રમાણે તે સમારંભમાં રાજાઓ આવવા લાગ્યા. એ વૃત્તાંત બળદેવનો મોટો ભાઈ ) છે(અનાદ્રષ્ટિ) સાંભળીને શૈર્યપુરમાંથી મથુરા તરફ જવા નીકળ્યો. રસ્તામાં ગોકુળ આવ્યું છે SE ત્યાં પોતાના ભાઈના પ્રેમથી એક રાત્રે રહ્યો. પરસ્પર સમાચાર પૂછડ્યા. બીજે દિવસે સવાર / છે થતાં જ બળદેવની આજ્ઞાથી કશુને સાથે લઇને મથુરાં તરફ ક્વા નીકળ્યો. જતાં વાટમાં અરણ્ય હૈ. * આવ્યું તેમાં વડના વૃક્ષ ઘણા હોવાથી રસ્તો બિકટ હોવાને લીધે તે ઝાડીની અચણમાંથી રથ ધીમે ધીમે ચાલવા લાગ્યો. એમ જણને કચ્છ રથ ઉપરથી નીચે ઉતરી જેટલા ઝાડોની અરચણ હતી આ તે બધા ઉખાડીને ફેંકી દીધા. એ કૃષ્ણને પરાક્રમ જોઇને અનાવૃષ્ટિ અતિ પ્રસન્ન થયો છે છે અને પ્રેમના આવેશથી તેને પોતાના હદયની સાથે ચાપીને મુખ ઉપર ચુંબન દેવા લાગ્યો. 19 (” એમ કરતાં થોડા વખતમાં તે મથુરામાં આવી પહોતા. અને લાગલાજ મુકતાફળોથી સુશોભિત તથા છે અનેક પુએ કરી વ્યાસ એવા ચાપમંડપની પાસે આવ્યા. ત્યાં સર્વ દેશના રાજાઓ પોત પિતાની યોગ્યતા પ્રમાણે ઊંચા સિંહાસનની ઉપર બિરાજેલા છે. નગરમાં ઘેર ઘેર મહોત્સવ થઈ પર રહ્યો છે; અને તેણે બાંધેલા છે વગેરે મથુરાની અદ્ભુત શેભા જોઈને મહા હર્ષથી રથ ઊપસ્થી કરી નીચે ઊતરી રથને બહાર મુકી જ્યાં ધનુષ્યધારીઓ વગેરે બેઠેલા હતા તે મંડપ સ્થળને વિષે જઈ પહેચ્યા ત્યાં ધનુષ્યની સુવિધિએ પૂજા કરેલી છે અને તેની પણછની પાશે અપ્સરાઓના દિવ્ય સ્વરૂપને પણ જે લજિજત કરે એવી સત્યભામાં બેઠેલી છે એમ જોયું. કચ્છ આવતાં જ તેનો સુંદર દેહ તથા અત્યુત્તમ સ્વરૂપ જોઈને સત્યભામા મોહને પામી અને નેત્રોના કટાક્ષોથી નિર- ) - ખાવા લાગી. તે જાણે કામના બાણુજ મારતી હોયની! તેવા સમયને વિષે કલિંગ, વ્યંગ, છે કાશ્મીર તથા કીર પ્રમુખ દેશના રાજાઓ પ્રતિજ્ઞા પ્રમાણે ધનુષ્યની પાસે આવીને તેને ચાવવા લાગ્યા તે કાંઈ વળ્યું નહીં. ધનુષ્યનું ચડાવવું તે એકકોરે રહ્યું, પણ તેઓ ડગાવી પણ શક્યા છે નહીં, તેથી લજિત થઈને પાછાં પોત પોતાને આસને જઈ બેશવા લાગ્યા; એમ સર્વ રાજાઓ અનુક્રમે એક પછી એક પોત પોતાનું બળ અજમાવી ચૂક્યા પણ કોઈનાથી કાંઈ થયું નહીં છો તેથી અનાટિ તેઓની ઉપર હાસ્ય કરી તથા ક્રોધ કરીને શું કોઈ ક્ષત્રિયમાં વીર્ય નથી એમ ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ઝ કહી ઊઠીને તે ધનુષ્ય ચાવવા લાગ્યો. તે થોડુંક ઊચું થતાંજ વધારે બળ કરતાં પોતે નીચે છે S! પડી ગયું અને ધનુષ્ય છાતોની ઉપર ચઢી બેઠું. એવી રીતે તે ધનુષ્યને ચડાવતાં ઉલટું તે છે? પિતાની ઉપર ચડી બેઠું જોઈને તે પોતે પણ ઘણે લજિત થયો અને બીજાઓ પણ તેની ઉપર હાસ્ય કરવા લાગ્યા. એને મુગટ ભાંગી ગયો, મોતીઓના હાર તુટી ગયા, અને વચ્ચે અસ્તા વ્યસ્ત થઈ ગયા વગેરે અવસ્થા જોઈને સત્યભામાની સખીઓ હસવા લાગી. પછી જેમ તેમ તે ધન્યુષ્યથી છૂટીને પોતાના આસન ઉપર જઈ બેઠો. ત્યારે સર્વના મનમાં આવ્યું કે કોઈ છે છે ધનુષ ચાવનાર નથી. એટલામાં એકાએકી મહા બળવાન કૃષ્ણ ઊઠી ઉભો થયો; અને તે છે છે ધનુષ્યની પાસે જઈ તે ચાવવાની તજવીજ કરવા લાગ્યો. તે જોઈને બધા રાજાઓ હસવા લાગ્યા , SS અને પોત પોતામાં કહેવા લાગ્યા કે, આ જુઓ ધનુષ્ય ચડાવવા ઊડ્ય છે. એવી રીતે સર્વરાજાઓ જ છે. હાસ્ય કરી રહ્યા છે તથા કષ્ણ કેવી રીતે ધનુષ્ય ચડાવે છે તે જોવાની ઈચ્છા કરી રહ્યા છે એટલામાં ર. તે તો જેમ પૃથ્વી ઉપરથી પુષ્પ ઉપાડી લઈએ તેમલીલા માકરી ધનુષ્પ ચડાવીને શ્રીકૃષ્ણ તેના કડક અણ) કડકા કરી નાખ્યા. એવો મહા પરાક્રમ જોઇને સરાજાઓ મનમાં વિસ્મય પામીને બોલવા લાગ્યા પણ કે,આ ન્હાની વયના બાલકમાં આટલું બધું જોરાત જોઈ બધા લજિત થઈગયા. સત્યભામા કૃષ્ણનું બળ જોઇને પોતાને કૃતાર્થ માનવા લાગી. અને તેની સખીઓ અતિ આનંદાશ્ચર્ય પામવા લાગી. > કેટલાએક તટસ્થ લોકો એ પરાક્રમ જોઈને કૃષ્ણનાં વખાણ કરવા લાગ્યા. કુણે ધનુષ્ય ચડવ્યું છે છે માટે તેને સત્યભામા દેવી જોઈશે અને શત્રુ કાયમ રહેશે, તેથી એને પૂર્વ સંક્તિ પ્રમાણે અહીં જ આ કર કરવો એના જેવો એક ઉપાય નથી; એવો વિચાર કરીને કંસે પ્રધાને સાન કશ્યાથી તેઓએ મહા ક્રોધથી પુકારીને કહ્યું કે ધનુષ્ય ચડવનારને જલદીથી મારી નાખે એવી રાજાની આજ્ઞા થઈ છે; માટે જે પ્રકારે જેને લાગ ફાવે તેવી રીતે એની ઉપર હલ કરવો; એમાં ઢીલ કરવી નહી, છે એને તરત પકડી લિઓ અહીથી બહાર જવા દેશે નહીં. જે હાથમાંથી નીકળી જશે તે તો 6સર્વની ઉપર કંસ રજા કોપાયમાન થશે. જુવો તે ખરા આજ કાલને કોઈ રખડત છોકો હશે ધનુષ્ય ઉgવવા આવ્યો છે. એવા ધનુષ્ય ચડાવ્યાથી શું પ્રતિજ્ઞા પૂરી થઈ જાણીને તેને પુત્રી આપવી કે! બધું યોગ્યતા પ્રમાણે થાય છે, આવા રખડતા માણસ આવી મોટી સ્વયંવર સભામાં 2 આવીને બધા ક્ષત્રિય કલીન રાજાઓનું માન ઉતારીને પોતાનું કાર્ય કરી જાય તે સારું નથી. તે માટે એને તો હર મારી નાખવો જોયે છે. ઈત્યાદિક ઘણાં ક્રોધનાં વાત સાંભળીને જેમ શિયાળના ઘાંટાથી સિંહ ભયને પામતો નથી તેમ કિંચિત માત્ર પણ ડસ્ચાવિના કષ્ણ પોતાને સ્થાનકેજ સાંભળતો ઉભો રહ્યો હતો. પછી કારપાળો કૃષ્ણની ઉપર તૂટી પડવાનો વિચાર કરે છે એપ્લામાં સિંહની પદે ફાળ મારતોને અનાદષ્ટિને આગળ કરી જેમ સૂર્ય મધનો તિરસ્કાર કરે છે Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ છે તેમ કંસના સૈન્યનો તિરસ્કાર કરીને કહ્યું બહાર જવા નીકળ્યું. ત્યારે આપણે શત્રુ નાશી જે જાય છે તેને પકડે પકડો એમ કંસના સુભટો બોલીને કૃષ્ણની સામે થવા લાગ્યા. તેમાંથી જે પાશે અને આવે તેમાંના કોઈને લાત કોઈને મુકી તથા કોઈને કાંઈ મારતો અનાદષ્ટિની સાથે મંડમની બહાર ( કચ્છ આવ્યો. તેને અનાદષ્ટિએ પોતાના રથમાં બેસાડી ગોકુળમાં પહોચતો કરો અને પોતે તો ) શૌર્યપુરમાં ગયો. એની પછવાડે કેટલાએક સુભટો પકડે, પકો, મારે મારા કરતાં તા હતા તે છે ' બધાનું કાંઈ વળ્યું નહી તેથી નિરાશ થઈને પાછા મથુરામાં આવ્યા. અને બધું વૃત્તાંત કંસને કહેવા - લાગ્યા કેહેરાજા, એ કૃષ્ણ અમારાથી.છતી લેવાય એવો નથી. એવું સાંભળીને કસ મહા ખેદ ) 0િ) કરવા લાગ્યો અને પોતાનું મૃત્યુ પાશે આવ્યું એમ જણને અતિ ચિંતા કરવા લાગ્યો. પ્ર- S: કતિ બગડી ગઈ વિપત્તિને પાસે આવતી જોવા લાગ્યો. ચિત્ત ઠેકાણે રહ્યું નહી, ગુરૂને ગુરૂ તથા પિતાને પિતા કહી બોલાવવાનું સૂઝે નહી, નાહક જેની તેની ઉપર કોપ કશ્યા કરે, રાજ્યની હટ બરાબર વ્યવસ્થા કરે નહી; ન્યાય કરતાં અન્યાય કરી દિયે; બધું વિપરીત આચરણ કરે, કહ્યું છે કે કે, “વિનાશવારે વિપતિ વૃદ્ધિ થાય છે તેમ કંસને થયું. પછી એક સમયે કૃષ્ણને મારવાનો . સંક્ત કરીને મલ્લયુદ્ધ કરવાનો સમારંભ કરો, તે અવસરેબધા રાજાઓને ફરી આમંત્રણ મોકલ્યાં. ) તે પ્રમાણે તેઓ આવ્યા. એ બધું જોઈને વસુદેવે બળદેવને જાણ કરી કે, કંસ કૃષ્ણને માર" વાના અનેક ઉપાયો કરડ્યા કરે છે, તેમાંનો આ મલ્લયુદ્ધ કરવાનો ઉપાય કર્યો છે. માટે તમારે A તે ઘણું જ સાવચેત રહેવું. તેમજ સમુદવિજ્યને પણ વસુદેવે સર્વ હકીકતથી વાકેફ કર્યો કે, આ . યુક્તિ કંસે કૃષ્ણને મારવા માટે રચી છે. શિવાય બીજા સર્વ ભાઈઓ તથા સ્નેહિઓને કહી ર રાખ્યું કે, સર્વ મળીને કૃષ્ણની રક્ષા કરવી જોઈએ છે. - હવે દેશે દેશના રાજાઓ તે સભા મંડપમાં આવવા લાગ્યા. તે સર્વનું કસની આજ્ઞા આ પ્રમાણે અનુસરે આદરમાન કરવા લાગ્યા; અને યોગ્ય આસન ઉપર બેસાડવા લાગ્યા. તે સભા મંડપમાં કંસ પણ એક ઊંચા આસન ઉપર જેમ ઇંદ પોતાની સભામાં બેશે છે તેમ . જે ઇંદની આસપાસ જેમ દશ દિપાલ હાજર હોય છે તેમ દશાહને કંસે પોતાની પાસે હાર ( રાખ્યા. સમુદ્રવિય તથા તેના બીજા ભાઈઓ આવ્યા હતા તેમને અમૂલ્ય સિંહાસન ઉપર છે બેસાડ્યા. કેટલાએક રાજાએ ગોકુળને પાદરથી જતાં જોઈને કૃષ્ણ બળદેવને પૂછયું કે, ભાઈ Sણ આપણે પણ મલ્લયુદ્ધ જેવાને જવું જોયે; માટે પિતાની આજ્ઞા લઈને ચાલો. મને મલ્લયુદ્ધ જેવાની . ઘણી હસ છે. એ મારી કામના તમે સાથે આવીને પૂર્ણ કરે. તે સાંભળી બળદેવે મનમાં આ વિચાર કરે છે, જે પણ પિતાના કહેવા પ્રમાણે ત્યાં જવું ઘણું ભય ભરેલું છે તો પણ આ સમય કોઇ છે. કચ્છને લાભકારી છે માટે કોઈ પ્રકારે હાણી થવાની નથી તેથી જવું કે પછી કૃષ્ણને સાથે જ \ Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ લઈને યશોદાની પાસે આવ્યા અને બોલ્યા કે માતાજી, અમને જલદી સ્નાન કરાવો; અમારે તો મથુરા જવું છે. એમાં ઢીલ કરવી જોઈતી નથી; અમારે જવાની ઘણું ઉતાવળ છે. ત્યારે થશેદાએ કહ્યું કે, હમણ મને કુરશત નથી. એવું સાંભળી બળદેવને ઘણું ક્રોધ ચડળે ને કહ્યું કે, હે દાસી તું અતિ ગર્વિષ્ટ થઈ ગઈની! તું જાણતી નથી કે અમે કોણ છે એ! આટલો બધો અહં૭) કાર તને શા સારૂ આવી ગયો છે. એવાં વચને કહીને કચ્છને ખેંચી લઈયમુનાને કિનારે આવી છે સ્નાન કરી તે તીરની પાસે એક વૃક્ષની નીચે આવી ઉભા રહ્યા. ત્યારે કૃષ્ણનું મુખ ફીકું પડી છે B ગએલું જોઈને તેને બળદેવ પૂછવા લાગ્યો કે ભાઈ આજે તારું મુખ કેમ ઉતરી ગયું છે. અને તેઓ છે, ઉદાસ કેમ દેખાય છે. ત્યારે કૃષ્ણ કહ્યું કે તમે મારી માતાને દાસી કહી બોલાવી તે મારાથી કેમ કે ખમાય! કહ્યું છે કે, માતાની ઉપેક્ષા જોઈને કિયા પુત્રને શોક થાય એવું સાંભળી રોહિણીને પુત્ર બળદેવ શ્રીકૃષ્ણના મુખ ઉપર હાથ ફેરવી તથા તેને છાતી સરસો ચાંપીને બોલ્યો કે, હે આ ભાઈ, યદા તારી ખરી માતા નથી. તથા નંદ પણ તારે ખરે પિતા નથી. ખરી માતા તે કો5 9) દેવકીજી છે કે જે કોઈ કોઈ સમયે તને સ્તનપાન કરાવવા આવે છે. અને જેની દેવતાઓ પણ હું છે. પૂજા કરે છે એવો વસુદેવ તાણે પિતા છે; અને સમુદવિજ્ય તારા પિતાનો વો ભાઈ છે. ત્યારે ) શ, કૃષ્ણ બોલ્યો કે, તમે મારા સગા ભાઈ થાઓ છે. બળદેવે કહ્યું કે, હું તારો ઓરમાઈ ભાઈ છું. ) (9 એજ આપણું કબ જાણવું. સર્વ બળવાન યાદવો આપણા ભાઈઓ છે. તેને જોઈને મોટા મોટા છે દેવોએ કહેલું છે કે, એ ભરતાદ્ધપતિ થશે. એ વાતનો વિચાર કરતાં તારા જેવા ઉત્તમ પુરુષને જન્મ શું આ ગેકુળમાં થાયી જેમ મરૂદેશમાં આંબાના વૃક્ષની ઉત્પત્તિ થતી નથી તેમ મહા પ્રારબ્ધવાન પુરૂષની ઉત્પત્તિ અયોગ્ય સ્થળમાં થતી નથી. કદાચિત તું પૂછશે કે માતા તથા પિતાએ મારે ત્યાગ કેમ ક! તો એમ તારા હિતને માટે તેમને કરવું પડયું છે. તારું કુળ ગુણ તો ભયથી રાખ્યું છે. એ હકીકત સર્વ યાદવો જાણે છે. એવું સાંભળીને કૃષ્ણ બહુ આશ્ચર્ય પામ્યો અને વિસ્મય થઈ બળદેવને પૂછયું કે, એવું મારે માથે શું ભર્યું હતું કે મને ગોકુળમાં છુપે રાખ્યો; અને આ ગોપાળોને સહવાસ કરાવ્યો છે ત્યારે યોગ્ય સમય જણને જેમ ખેડુત જમીનમાં બી વાવીને તેની ફળોત્પત્તિ કરિ લિયે છે તેમ છે આ વખતે બધી હકીકત કહી સંભળાવ્યાથી આપણને ઈટ ફળ પ્રાપ્ત થશે; એવો વિચાર કરીને બળદેવે કંસની સર્વ હકીક્ત વિસ્તારીને તેને કહી. તેમાં પોતાના છ ભાઈઓને વધુ સાંભળીને કણ અતિ કોપાયમાન થઈને બોલ્યો કે, હે સિદ્ધો, હે ગાંધર્વો, હે વિદ્યાધરો હું પ્રતિજ્ઞા કરું છું - તે તમે સર્વ એક ચિત્તે સાંભળો, સર્વ રાજાઓને દેખતાં જે હું દુષ્ટ કંસને સંહાર ન કરું તો તે રૉ 9) ગર્ભોની હત્યા મને લાગે. હવે હું એને કદી મૂકનાર નથી. એ વાતમાં તમે સર્વ આકાશગામી એ @ કરવા, Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ દેવતાઓ સાક્ષી છો. એવી પ્રતિજ્ઞા સાંભળી બળદેવ મહુજ પ્રસન્ન થઈ કૃષ્ણને આલિંગન દઈ બોલ્યો કે, હે વત્સ, તું ધન્ય છે, જે આવો કુળતિળક થયો; જેમ આકાશને વિષે સર્વે નક્ષત્રોમાં ચંદ્ર શોભાને પામેછે તેમ સર્વ રાજાઓમાં તું શોભાને પામશે. ત્યારે હવે આ યમુનાજીમાં સ્નાન કરીને જલદી મથુરામાં જવું જોયે, એમ કહીને કૃષ્ણને જળના કિનાણ ઉપર તેડી ગયો અને સ્નાન કરવા માંડશું. ત્યાં જેના દર્શનમાત્રથીજ પ્રાણીઓનો નાશ થઈ જાય, એવો કાલીય નામનો નાગ દોડીને કૃષ્ણને કરડવાને આવ્યો. તે પોતાની ક્ણ ઊંચી કરીને કુવારી મારવા લાગ્યો. એવું જોઇને બીજા લોકો હાહાકાર કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે કૃષ્ણ બાળક છે તેને એ સર્પે દંશ કરચા વિના રહેશે નહી, અને બળદેવનું પણ આ કાળરૂપ નાગની આગળ શું ચાલવાનું હતું! વગેરે સર્વ જન શોક કરેછે એટલામાં તો તેણે કૃષ્ણના પગની આંગળીમાં ઉપરા ઉપરી ઢંખો મારીને વિષની જાલાઓનું વમન કરવા માંડ્યું; પરંતુ તે બધું નિસત્ય થઈ ગયું. અને કૃષ્ણે તેનું ડોકું ઝાલી લીધું. તેના મહોમાં કમળવેળની લગામ ખોસી બાલી, તેની પીઠ ઉપર ચડી બેઠો, તે જેમ ધોડાને ફેરાવીએ તેમ અહી તહી તેને હાકવા લાગ્યો. એવું અદ્દભુત કૃત્ય જોવાને દેવોએ પોતાનાં વૈમાનો ઊભાં રાખ્યાં; અને એવા દુર્દમ નાગને સહજ માત્રમાં કૃષ્ણે દમન કરવું જોઇને સર્વ કૃષ્ણની કીર્ત્તિ ગાવા લાગ્યા. એટલામાં વળી જેમ ઘોડાનો સ્વાર તેની કુખમાં એડીઓ મારે તેમ કૃષ્ણે તે નાગની કુક્ષીમાં એવી તો જોરથી એડીનો માર દેવા માંડયો કે તે ખચારો નરમ ઘેંસ થઈ ગયો; અને તેનું બધું વિષ મુખમાંથી નકળી ગયું. પછી જ્યારે મરણ તુલ્ય થઈ રહ્યો ત્યારે તેની ઉપર દયા કરીને તેને છોડી દઈને કિનાગ ઉપર આવ્યો. ત્યાં કૃષિઓ તપ કરતા બેઠા હતા તે બધા કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા; અને તેઓને ત્રાસ ટૅનારો વિષધર પ્રાણી નિર્વિષ થઈ ગયો તેથી આનંદ પામી મોટેથી કૃષ્ણને આશીર્વાદ દેવા લાગ્યા. એવું અદ્દભુત કૃત્ય કૃષ્ણે કર્યુ તેની આખા ગોકુળમાં ખબર પડી ગઈ તેથી સર્વે ગોપાળો આવી તેને મળીને આનંદના પુકારો કરવા લાગ્યા. કોઈ ગીત ગાયછે, કોઈ વાંરાળી વગાડે છે, કોઈ હર્ષથી નાચે છે, એવી રીતે સર્વે સખાઓ કૃષ્ણની સાથે તેના ગુણોનું ગાન કરતા ચાલ્યા ચાલ્યા મથુરા નગરીની પાશે આવ્યા. બળરામ તથા કૃષ્ણને તેઓના ગોપ સખાઓ સહિત આવતા જોઇને મથુરાના સર્વ લોક બહુ પ્રસન્ન થયા; અને આર્યને પામીને તે બધાઓને નિરખવા લાગ્યા. જેવા સભા મંડપની પાસે ગયા કે, કંસના હુકમથી મદોન્મત્ત દુષ્ટ તથા ક્રૂર એવા પોત્તર તથા ચંપક નામના બે હાથીઓને કૃષ્ણ તથા ખળદેવની સાંમે છોડી મૂક્યા. તેમાં પદ્મમોત્તર કૃષ્ણની સામે થયો અને ચંપક ખળદેવની સાંખે થયો, કૃષ્ણ ગજ શિક્ષામાં કુરશાળ હોવાથી પમોત્તરની સાથે ક્રીડા કરવા લાગ્યો, કેટલીએક વાર તેને રમત કરાવીને પછી Jain Educationa International For Personal and Private Use Only ૬૭ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૮ યમદૂત રૂપ થઈ તેના દંતુાળા પકડી મુન્નીના પ્રહારેજ તેના પ્રાણોનું હરણ કર્યું. તેમજ બળદેવ પણ ચંપક નામના હાથીનું સિંહની પ૪ કુંભસ્થળ વિારણ કરી તેના પ્રાણ હરી લીધા. એવી રીતે બન્ને હસ્તીઓને યમપુરીને વિષે વિદ્યાય કરીને જેમાં સુંદર રેતી પાથરેલી છે, અનેક પ્રકારનાં પુષ્પા જ્યાં ત્યાં પડી રહેલાં છે, તથા જેમાં દૃાઓ ઊભી કરેલી છે, એવા સભા મંડપમાં તેઓ પોતાના સખાઓ સહિત પ્રવેશ કરવા લાગ્યા. તે સમયે લોકો પોતાનાં સમગ્ર કામ પડતા મૅલીને હર્ષથી જોતા જોતા કહેવા લાગ્યા કે, આ કૃષ્ણેજ કેશીને મારચો છે, અણુન્ન અરિષ્ટનું દમન કરહ્યું છે, નાગનું ક્રમન પણ એણેજ કરવું છે, અને હમણાજ અણુ આપણી નજરની સાંખે હસ્તિને મારી નાખ્યો. એજ નંદનો પુત્ર છે અને એજ ગોપોનું ભૂષણ છે. એવી રીતે લોકો પરસ્પર ભાષણ કરતા હતા તે સાંભળીને બન્ને મહા આનંદવાન થવા લાગ્યા. પછી સભા મંડપમાં પ્રવેશ કરી એક સુંદર સિંહાસન ઉપર કૃષ્ણ જઈ બેઠો; તેની પાશે બળરામ પણ બેઠો. તે કૃષ્ણને કહેવા લાગ્યો. બળદેવ—હે ભાઈ, જેને રત્નજડિત મુગટ પહેરચો છે, જેના હાથમાં સુવર્ણનાં કડાં છે, હૃદયની ઉપર મોતીઓના હાર લટકે છે, જેનાં કાનોમાં દિવ્ય કુંડલો જલકી રહ્યાં છે, અને જે અમુલ્ય સિંહાસન ઉપર બેઠેલો છે, એજ કંસ નામનો તારો શત્રુ છે; એણેજ તારા છ ભાઈઑને મારા છે; આ સિંહાસન ઉપર બિરાજેલા સમુદ્રવિજય તારા પિતાના વડા ભાઈ છે; પણ તારા પિતા વસુદેવ ખેડેલા છે, અને તેની પાશે મહા શૂર એવા અક્રૂર વગેરે ખીજ ખાંધવો એકલા છે ઈત્યાદ્રિક સર્વેની ઓળખ પાડી, હવે આ સમયે અરિ વર્ગ તથા બંધુ વર્ગના મિલા૧૫માં સર્વે યથા યોગ્ય રીતે મળવું જોયેછે; કંસને તો આ લોક મૂકાવીને પરલોકને વિષે વિદ્યાય કરવો જોયેછે; અને આપણા વડીલોને પોતાના પરાક્રમવડે વિસ્મિત કરીને આનંદ્રિત કરવા જોયેછે. જેના એવાં બળદેવનાં વચનો સાંભળીને કંસને ક્રૂર દૃષ્ટિથી તથા સંબંધીઓને સ્નેહ દૃષ્ટિથી કૃષ્ણ નિરખવા લાગ્યો. ત્યારે સમુદ્રવિજય સ્નેહથી કૃષ્ણને જોઈ ન્હર્ષને પામીને વસુદેવ પ્રત્યે ખોલ્યો. સમુદ્રવિજય—હૈ ભાઈ, મને આજેજ સર્વ દેવતાઓ પ્રસન્ન થયા કે, આ ત્રૈલોકચનું ભૂષણ તારો પુત્ર મેં મારી નજરે જોયો! આટલા દિવસ મારાં નેત્રો અધન્ય હતાં, તેને આજે ધન્ય માનુંછું, કેમ કે, આટલા દિવસ સુધી આવો સુંદર, રમણીય તથા મહા પરાક્રમી પુત્ર જોયો નહોતો તે આજે જોયો. (પછી કૃષ્ણને જોઇને કંસ પોતાના પ્રધાન પ્રત્યે બોલ્યો.) કંસહે મંત્રી, આ કૃષ્ણનો મારા જેવો શત્રુ છતાં અથવા મારો આ કૃષ્ણ વૈરી છતાં તેનું વસુદેવે કેમ રક્ષણ કર્યું! એ મોટી આશ્ચર્યની વાત છે. પણ તેથી શું થયું! જ્યાં સુધી આ મારા ચાણ્ર તથા મુષ્ટિક ખે મહ્યો છવતા છે, ત્યાં સુધી મને કોણ ગાંજી શકવાનો છે! વસુદેવે એનું રક્ષણ કરશું તો શું થયું! આપણા હાથમાંથી હવે એ જીવતો જવાનો છેકે! Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ @ @ - - હ મંત્રી-હે રાજા, આપે કહી તે વાત યદ્યપિ સત્ય છે તથાપિ મુનિનાં વચન વ્યર્થ કેમ ? Sણ થશે. માટે આપણે નિર્ભય રહેવું ન જોયે, અને પોતાનું કાર્ય સાધી લેવામાં ઢીલ પણ કરવી ન ? . જોકે, તેમજ મુનિનાં વચને જરૂર સાચાં થનાર છે, એમ વિચારીને તે ઉદ્યોગને મૂકી દેવું જોઈતું પણ તા નથી. માટે શત્રુ સન્મુખ બેઠેલે છે તેનો પરાજ્ય કરવામાં હવે ઢીલ કરવી જોઈતી નથી, કંસ- બ્રહસ્પતિ, હવે શું એ આપણા હાથમાંથી નીકળી જવાનો છે કે, જેની ઉપર છે હું કોપાયમાન થાઉં તેની કોણ રક્ષા કરનાર છે. જો તો ખરો વસુદેવ પ્રમુખ એની કેવી રીતે ( રક્ષા કરે છે. બધાને દેખતાં હું એક પળમાં કૃષ્ણને મારી નાખીશ, કદી છોડવાનો નહી ચાર મધને બોલાવ્યો છે તે હમણા આવ્યો જોયે (એટલામાં મહા બળવાન તથા શરીર પુષ્ટ એવા ચાણુર અને મુષ્ટિક નામના બન્ને મલો ? ત્યાં આવી પહોચ્યા. તેમને જોઈ પોતાનું મોત પાસે આવેલું તેથી ભયભીત થયે થકો કંસ - તેમાના ચાણુરને દૂરથીજ શાન કરવા લાગ્યું કે આ કૃષ્ણને માર, તે ઈસારત સમઝીને તથા કો સભામાં આવીને કૃષ્ણની સાંબે ક્રૂર કટાક્ષો વડે જેવા લાગ્યો. જેઓના વાળો બાંધેલા છે, આંગ (ઉપર ચંદનનું લેપન કરવું છે, કમરમાં મજબુત વજૂ કછોટા મારેલા છે, અને જેઓનાં પાષાણુના ) જેવાં સખ્ત ઠગણું શરીર જોઈને લોકો આશ્ચર્ય પામવા લાગ્યા. તેમાંથી ચાણર બોલ્યો. ચાણ—હે સભા મંડપને વિષે બિરાજેલા ક્ષત્રિય, અહી જે કોઈ શૂર ક્ષત્રિયોમાં પણ છે | મહા શૂરવીર ક્ષત્રિય હોય તો તે મારી સાંબે યુદ્ધ કરવાને આવી જાય! આ મારું વચન સાંભળીને કે કાયરની પદે ગુપચુપ થઈ માથું નીચું કરી બેસી રહેવું કોઈ પણ ક્ષત્રિય વંશને ઉચિત નથી. આ સમય ફરી ફરી આવતો નથી. . એવાં સર્વ ક્ષત્રિઓને તિરસ્કાર કરનારાં ચાણનાં વચન સાંભળીને કૃષ્ણ સિંહની પઠે ઝટ સિંહાસન ઉપરથી નીચે ઊતરીને તેની પાસે જઈ કહેવા લાગ્યો. કૃષ્ણ—હે દુષ્ટ, શૂર ક્ષત્રિયોમાં પણ મહા શૂરવીર, બળવાનમાં બળવાન અને તાર ) શરીરનું ક્ષણ માત્રમાં ચૂર્ણ કરનાર આ તારી સાંબે મલ્લયુદ્ધ કરવાને હું તત્પર છું; હે મૂખે સર્વને આ દેખતાં દેખતાં રમત માત્રમાં આ તાર પુષ્ટ શરીરનાં બે ભાગ કરી નાખી દેઉં તોજ હું કૃષ્ણ આ અરે, અધમ, મેં તે પણ લીધું છે કે મારા પ્રતિપક્ષી બધાને મારી નાખવા. ત્યારે તું એકલો ણ તે શા હિસાબમાં છે!! માટે હવે તું સાવધાન થા, મારા હાથથી કદી છૂટવાનો નથી. - એવાં અતિશય ચાણકનાં વચનો કૃષ્ણના મુખથી નીકળેલાં સાંભળી આંખો લાલચોળ કરી અતિ ક્રોધાયમાન થઈને ચાણુર બોલ્યો. ચાણૂર–અરે બાળ ગોપાળ, તું શા સારૂ આટલી બધી લવરી કર્યા કરે છે. અને ગમે તે છેલ્ફફ્ટી . - Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૦ તેમ બચા કરેછે! તારૂં ગજું તે કેટલું છે! હજી તું ખાલક છે! તારા ધાવણનાં દાંત પણ ફરી આવ્યાં નથી. મુખમાંથી માતાના દૂધની ગંધ ગઈ નથી, એટલામાંજ પોતાને મોટો ખળવાન સમજીને મળવાનોની સાથે લડવાને તૈયાર થયો છે! એ મોટી આશ્ચર્યની વાત છે? કહ્યાં મારૂં શરીર અને કાં તારૂં શરીર! તે તો જરા નિરખીને તે; શું તારો જીવ તને પ્રીય નથી લાગતો! કે મારી શક્તિરૂપ અગ્નિમાં પડી મરવાની ઈચ્છા કરેછે! તારા શરીર ઉપર મુષ્ટિનો પ્રહાર કરતાં મને દયા આવેછે કે આ બાળક મારી મુષ્ટિનો માર કેમ સહન કરી શકશે! અને એવા નાલાયલ મનુષ્યપર્ અમારા જેવાએ માર કરવો તે શરમની વાત છે, પોતાના બરોબરીઆની સાથે યુદ્ધ કરવું યોગ્ય છે, માટે તારી સાથે હું શું લડું! જેમ ગાયનું વાછડું દૂધ પીને પુષ્ટ થયું હોયછે, પરંતુ તેમાં કુવત હોતી નથી; તેમજ આ તારૂં શરીર દૂધ પીપીને માતેલું છે તેથી તું પોતાને બળવાન જાણે છે કે ગોકુળમાં ગોપોના બાળકોની સાથે લડતાં અથવા રમત ફરતાં કોઈ વખતે કદાચિત તું ફાવ્યો હઈશ તેથી શું આ વજ્રકાળ મલને પણ જીતવાની હૉસ કરેછે કે! મારી બગળમાં હું તને દ્રાખીશ તો તું માકણની પડે પીળાઈ જઇશ, મારી સાથે લડતાં જેમ ઢાવાનળમાં પતંગ પડી મળી મરેછે તેમ મારા ખળરૂપ દાવા નળમાં પડીને તું શા સારૂ યમ લોકમાં જવાની તૈયારી કરેછે! વળી અમે તો જન્મથી મક્ષ કુસ્તીમાં ઊછર્યાં છેકે, અને તું દૂધ તથા દહી ખાઇને ઉછર્યો છે; ત્યારે વિચાર-કર કે, કર્યાં હું ને કાં તું!! એવું કહીને ચારે ખંભો ઠોકચો અને ગર્જના કરીને કૃષ્ણની ઉપર ધસ્યો, તે જોઇને લોકો હાહાકાર કર્વા લાગ્યા. અને ખોલ્યા કે, લોકો—ભાઇઓ, મોટો અન્યાય થાયછે, કચાં આ યમ સદૃશ ચાણ્ર મક્ષ, અને કાં આ સુકુમાર ગોકુળનો ખાળક! એ બન્નેનું યુદ્ધ નીતિ પૂર્વક કહેવાય નહી. નગરમાં એવો અન્યાય થતો જોઈને છાનામાના ખેશી રહેવું જોઇતું નથી. (એમ કહીને પ્રજાલોક અન્યાય અન્યાય મહા અન્યાય થાયછે એવી રીતે પુકાર કરવા લાગ્યા, તે સાંભળીને કંસ ક્રોધમાં આવી ખોલવા લાગ્યો.) કંસ—આ પ્રજા કેવી દુષ્ટ છે! અમે ચારે અને યુદ્ધ કરવાને ખોલાવ્યો હતો! એ ગો*ળમાં દૂધ દહી પીની મદોન્મત્ત થઇને પોતાનું બળ અજમાવવા આવ્યો છે, તેને અમે શા માટે વારિયે! (એવાં કંસનાં વચનો સાંભળીને સર્વે લોફ છાના થઈ રહ્યા એટલે કૃષ્ણ બોલ્યો,) કૃષ્ણ—હે ચાણ્ર, પોતાની પ્રશંસા કરવી પોતાને યોગ્ય નથી. બીજાઓ પ્રશંસા કરે તે યોગ્ય કહેવાય! તેં હાન પણથી મક્ષ વિદ્યાનો અભ્યાસ કરચો છે તે બધા લોક જાણે છે, અને હું તો નંદ ગોપનો છોકરો છું તે પણ બધાને વિદિત છે, પણ યાદ રાખજે કે, થોડીક વારમાંજ અહીં ઉભા રહેલા લોકો જોશે કે જેમ વંટોળીઆથી આકડાનું દૂર ઉડેછે તેમ કૃષ્ણ તને ઉરાડી નાખશે. Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ છે એમ કહીને કૃષ્ણ પણ ચાણની પદે પોતાને ખંભો છેક અને બન્ને સામસામા આવી ઈ ગયા. પછી બાથ ભીડીને મલ્લયુદ્ધ કરવા લાગ્યા. તેઓનું મહયુદ્ધ ચાતુર્ય જોઇને સમગ્ર રા- 2 જાઓ ચક્તિ થઈ ગયા. ચાણુરથી કચ્છનું ચાતુર્ય અધિક જોઈને સમુદ્ર વિજ્ય વગેરેને અપાર હર્ષ થશે. કેટલીક સ્ત્રીઓ જે પ્રથમ ચાણુરનું બળ જાણતી હતી, તેમાં કૃષ્ણની ઉપર કરૂણા પણ) આણુને શેક કરવા લાગી કે, આ પાડાની સાથે આ સકુમાર બાળકનું શું ચાલવાનું છે. અથવા હું છે તે આ અયોગ્ય કામ થાય છે. કૃષ્ણ તો પોતાનું શૌર્ય બતાવવા માંડ્યું, તે જોઈને બધા સ્તબ્ધ છે બની ગયા. કંસ અતિ ભયભીત થવા લાગે. કુદવાના પ્રહારે પૃથ્વી ધમધમવા લાગી. જેમ ) છે. પૃથ્વી કંપવા લાગી તેમ કંસનું હદય પણ કાંપવા લાગ્યું. ચાણૂરનું બલ હણ થતું જોઈને કંસે મુષ્ટિકને ઈસરત કરી કે જુવે છે શું ત્યારે મુષ્ટિક કૃષ્ણની ઉપર ધાયો. તેને જોઈને અતિ કોપાયમાન થયો થકો બળદેવ ઉઠી ઉભો થઈ મુષ્ટિકની સાંબે આવી હે દુષ્ટ, તારી યુદ્ધ કરવાની અરજી હોય તો આવી મારી સામે! તારા હાથની ખાજ હમણા મટાડી નાખું છું. એમ કહી સિંહના જેવો નાદ કરી તેની સાથે બાથ ભીડીને યુદ્ધ કરવાનું શરૂ કર્યું. એવી રીતે બે મહયુદ્ધ થવા ન લાગ્યાં. એટલામાં ચાર ઘણે જેશમાં આવીને જેટલું પોતામાં બળ હતું તે બધું એકઠું કરીને કચ્છના હદયમાં તેણે એક મુષ્ટિ એવા જોરથી મારી કે તેના પ્રહારથી કૃષ્ણ મૂછિત થઇને પૃથ્વી ) 9 ઉપર પડી ગયે; તેની સાથે તેના સંબંધી રાજાઓની આંખોમાંથી આસું નીચે પડવા લાગ્યા તે તે જોઈને સર્વ લોકો હાહાકાર કરવા લાગ્યા. કંસ મહા હર્ષને પામ્યો, અને બીજા મને ઉસક રવા માંડયું કે જુવો છો શું! માર મારશે, કોઈ વાતને વિચાર કરે નહી; એમ કહી પોતે પણ મર્યાદા મૂકી ધાયો અને ગમે તેમ બકવા લાગ્યો. કહ્યું છે કે, જેનું મરણ ટુકડે આવે તેને બોલવાનું ભાન રહેતું નથી. પછી કૃષ્ણને બીજો કોઈ નહીં પણ ચાણૂર ફરી મુષ્ટિ પ્રહાર કરવા આવે છે એમ જોઈને બળરામ મુષ્ટિકને મૂકી ચારની સાથે યુદ્ધ કરવા લાગ્યો. એટલામાં તો કૃષ્ણને પણ મૂછ ગઈ તેજ ઉઠી ઉભો થયો. તેની સાથે જાણે સર્વ યાદવોના મનોરથ પણ ઉઠી ઉભા થયા હોયની! જેમ મેધ નિવૃત્તિ પામ્યા પછી ઉલૂક સૂર્યના તેજને જોઈ શકતો નથી છે તેમ કંસ કૃષ્ણના તેજની સાંબે દષ્ટિ કરી શક્યું નહી. પછી અતિ ક્રોધમાં આવીને કણે એવો ચાણને મુષ્ટિનો પ્રહાર કરે છે, તે પ્રહારની સાથે જ તેના પ્રાણ નીકળી ગયા. એ હું કૃત્ય જોઈને કંસ નિસ્તેજ થઈ ગયે અને સમુદ્ર વિજ્ય પરમ આનંદિત થયો. એવાં દુચિત્ર ) જોઈને તથા પોતાના અવસાન સમીપ આવ્યો જાણીને કંસ પોતાના યોદ્ધાઓને કહેવા લાગ્યો. કંસ–જુવો છો શું; ચાણુરને મારનારાને પકડે, એ દુષ્ટ ઉન્મત્તને છોડશે નહીં. અને છે છો જે કોઈ એની મદત કરનારે ય તેને પણ પકડો, બહીશોમાં, જેમ ચોરને શિક્ષા કરા- ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ઓ ય છે તેમ ચરની સહાયતા કરનારને પણ શિક્ષા કરવી છે. (એવાં તેનાં વચનો સાંભળી પર વૃકુટી ચાવીને તિરસ્કારથી કૃષ્ણ બોલ્યો) કણ–હે દુર, તું ફોકટ શું બકે છે. તે પ્રથમ કરેલા દુર કમેનાં ફળો તને આ સભામાંજ પ્રાપ્ત થશે. (એમ કહી જેમ તિમિરને નાશ કરવાને ઉદયાદિ પર્વત ઉપર સૂર્ય ચડે છે તેમ કંસને મારવાને કૃષ્ણ તેના આસન ઉપર ચડશે. અને પોતાની માતાના છે ગર્ભ પ્રસવ થતાંજ ( આ દુષ્ટ મારવા છે એવું ધ્યાનમાં લાવીને નિ:શંક કહેવા લાગ્યો કે) હે અધમાધમ કંસ, જે કોઈ તારો મિત્ર અથવા બાંધવ હોય તેને તારી સહાયતા કરવાને અહીં બોલાવ, તંજ મારા તરતના ) જન્મેલા ભાઈઓને શિાળા ઉપર પછાડીને માણ્યા હતા નહીં! એ વાત હજી ભૂલી તે ગયો નહીં કે S હોઇ તને તારા પરાક્રમને અતિ ગર્વ હોય તે શસ્ત્ર લઇને આવ. (એવાં વચને બોલી તેના ? માથા ઉપર લાત મારીને તેનો મુગટ નીચે નાખી દીધો અને તેના કેશ પકડીને તેને સિંહાસન - ઉપરથી નીચે પાડી દીધી. પણે બળરામ પણ મુષ્ટિકની સાથે એવું તે ક્રૂર યુદ્ધ કરતો હતો કે, તેના વેષથી બધા લોકો કાંપવા લાગ્યા. કંસ જમીન ઉપર પડી પરસાથી ભીંજાઈ ગયે, અને તેમાંથી અશ્વની થઈ જી ધારાઓ વહી રહી છે; શરીર થરથર કાંપી રહ્યો છે અને દીન મુદાએ કરી ગમ જેવા લાગે. ) ( ત્યારે જેઓએ હાથમાં ભાલા લીધા છે, કોઈના હાથમાં ખડગ છે, એવાં કંસના ઘણા યોદ્ધાઓ, ત) આ દુષ્ટને પકડો, મારો, એવા અવાજ કરતા આવી કૃષ્ણને ઘેરી લેવા લાગ્યા. એટલામાં મુષ્ટિકને મુષ્ટિના પ્રહાર વડે બલદેવે મારી નાખ્યો; અને જેમ ગરૂડ પક્ષી સાપ ઉપર પડીને તેમને ક્ષણ વારમાં સંહાર કરી નાખે છે, તેમ બળદેવ તરત દોડીને પેલા યોદ્ધાઓનો સંહાર કરતો હો. પછી સભામાં કણે કંસની ઘણી નિંદા કરી કેશ ગ્રહી નીચે પાડી છાતીમાં લાત મારીને તેને યમપુરીએ મોકલાવી દીધો. કૃષ્ણના ભયથી કંસે જરાસંધનું સૈન્ય બોલાવીને પોતાની પાસે રાખ્યું હતું તે કૃષ્ણની ઉપર મારવાને તૂટી પડ્યું. તે જોઈને સમુદ્ર વિજ્યની ફોજ જરાસંધની ઉપર તૂટી પડી. પરસ્પર બન્ને ફોજનું તુમુલ યુદ્ધ થયું. જરાસંધની ફોજ ધણી વિનાની અને સમુવિજ્યની ફોજ સસ્વામિક હોવાથી જેમ ઘાસને પવન ઉરાડી નાખે છે તેમ તે બધું વિખેરી નાખ્યું. પછી કણે કંસના માથાના કેશ પકડી સભા મંડપમાં ફેંકી દીધો. તેને જોઈને સભામાં SB અતિ કોલાહલ થઈ રહ્યો. ત્યાંથી યાદવ ઉશને પોતપોતાને ઘેર ગયા. અનાર્દષ્ટિ ધ હર્ષિત ) થયો થકો બળદેવ અને કૃષ્ણ એ બન્નેને પોતાના રથમાં બેસાડીને વસુદેવને ઘેર લઈ ગયો. ત્યાં આ બીજા યાદવો પણ એકઠા થયા. તે બધા કુટુંબીઓને જોઇને કૃષ્ણ અતિ આનંદને પામ્યો. મથુ- ૮ ૭) રાના લોકો ટોળે ટોળા મળીને કૃષ્ણને નિરખવા લાગ્યા. વસુદેવ પોતાના પુત્રને જોઈ અતિ Cછે ૦ d Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ છે આનંદને પામીને તેને છાતી સરસ ચાંપ્યો. કૃષ્ણ પણ પોતાના પિતાને પ્રેમ સહિત પગે પડો. કે પર તેને ઊઠાડીને વસુદેવે ખોળામાં બેસાડ્યો. તેમજ સમુદ્રવિજ્યને પણ કૃષ્ણ સાષ્ટાંગ નમરકાર પર આ કર. ત્યારે તેણે તેના મસ્તક ઉપર હાથ રાખીને આશીર્વાદ આપ્યો. કૃષ્ણનું મહર . - તથા પ્રફુલ્લિત મુખકમળ જોઈને સમુદવિજ્યને એવો તો આનંદ થયો છે, તેનું કથન થઈ શકે છે છે) નહી. પછી પોતાની માતા દેવકીને કચ્છ જઈને પગે લાગ્યો. ત્યારે દેવકીએ પોતાના પુત્રને છે (પ્રેમાલિંગન દીધું. તેથી સ્તનમાંથી દૂધની ધારાઓ નીકળવા લાગી; તેણે કરી કંચુકી ભીજાઈ છે ગઈ અને પોતાને ધન્ય માનીને મહા હર્ષને પામવા લાગી. કંસનું મૃત્યુ થયા પછી મથુરાનું રાજ્ય ઉગ્રસેનને આપ્યું. તેણે પોતાની પુત્રી સત્યભામાં કૃષ્ણને પરણાવી દીધી. કેમકે, કૃષ્ણ સાધર ધનુષ્ય ચડાવીને સ્વયંવર મંડપમાં પ્રતિજ્ઞા પૂરી કરે- 1 જ લીજ હતી. કૃષ્ણ પણ વિધિયુકત સત્યભામાનું પાણિ ગૃહણ કર્યું. કંસ મુવો તે વૃત્તાંત સાંભળીને તેની સ્ત્રીઓ પોતાના પતિના શબની પાસે આવીને વિલાપ જ કરવા લાગી. ઘુળમાં આળોટીને મહા ખેદ પામવા લાગી. છવયશા પણ પોતાની બધી શેકોની છે. સાથે અતિ વિલાપ કરવા લાગી. પતિનું શબ ધુળથી ભરાયલું જોઈને બધી મૂછને પામી, પછી સાવધાન થઈને અતિશય શેક કરી છાતી ફૂટવા લાગી. એટલામાં કંસને ઉગ્રસેન વગેરે અગ્નિ છે ” સંસ્કાર કર્યો. પરંતુ જીવયશાએ એની ક્રિયા કરી નહીં; અને બોલી કે, મારે સિંહના જેવો છે છે પરાક્રમી પિતા જ્યારે આ મથુરાને આવીને ઘેરો ઘાલશે ત્યારે આ હરિના જેવા યાદવો ક્યાં છે. નાશી જનાર છે. અને આ બળરામ તથા કચ્છ પણ તેની પાસે જીવતા રહેનાર છે કે માટે હું Sા તેમની જોડે મારા પ્રાણ પ્રિયની ક્રિયા કરીશ. એવી તેની પ્રતિજ્ઞા સાંભળીને ઉગ્રસેન કોપાયમાને છે થઈને બોલ્યો કે, તું જરાસંધની પુત્રી છે તે બધા જાણે છે, ફોકટ બકવાદ શા સારૂ કરચા કરે છે! જો એમજ કરવું હોય તે બાપની પાસે જઈને કાં એ કામની ઉતાવળ કરતી નથી. એવું તિરસ્કાર Sી ભરેલું રાજાનું બોલવું સાંભળીને તરત જીવયા. ત્યાંથી નીકળી જઇને પોતાના બાપને ઘેર ગઈ હe ( અને તેને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. એ વાતની ઉગ્રસેનને ખબર પડતાં જ તેણે બધા યાદવને 3 તે એક કસ્યા. અને તેઓને કહેવા લાગ્યો કે, જરાસંધ આપણે મોટો વેરી થયો તેને શે ) ઉપાય કરો. ત્યારે બધાએ કહ્યું કે ક્રૌલુકીને પૂછી જુવો. પછી કૌટુકીને પૂછશ્વાથી તેણે કહ્યું કે, હ ST હે રાજન આ રામ અને કૃષ્ણ એ બે છોકરાઓ ભરતાના સ્વામી થવાના છે. પરંતુ હરેક મનુન છે. વ્યનું ઉત્કર્ષ થવું તે ક્ષેત્ર તથા કાલની ઉપર આધાર રાખે છે. હમણા તમે પશ્ચિમ દિશામાં સમુદના ૧ કિનારા ઉપર એક મોટું ક્ષેત્ર છે, ત્યાં પોતાના પરિવાર સહિત જઈને જે સ્થળને વિષે સત્યભામા Uછેબે ભાગ્યશાળી પુત્રને જન્મ આપે ત્યાં પોતાની રાજધાની કરવી. એમ કશ્યાથી સર્વ મનોરથ : Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ છે પૂર્ણ થશે. એવાં તેનાં વચન સાંભળીને સારી રીતે સત્કાર કરી વિદાય કરો. પછી પોતાની જ સમગ્ર પ્રજા લઈને બહાર પ્રસ્થાન કરવું. નીકળતાં સારાં શકુનો થયાં તેથી બધા આનંદિત થયા થકા માર્ગ ક્રમણ કરવા લાગ્યા. રસ્તામાં નદીઓ, પર્વતો, તથા અરણ્ય વગેરેનું દિન ( દિન પ્રત્યે ઉલ્લંધન કરતાં જે પ્રદેશ વિષે કોણકીએ કહેલું હતું ત્યાં આવી નિવાસ કર્યો. તે કોડ 9) સ્થળને વિષે જેમ મેરૂ ભમિમાં કલ્પવૃક્ષની ઉત્પત્તિ થાય છે તેમ સત્યભામાના ઉદરથી બે પુત્રોની છે ઉત્પત્તિ થઈ પછી દૈવજ્ઞોના કહ્યાથી સમુદ્રાધિષ્ઠાયકને પ્રસન્ન કરવાને કૃષ્ણ અઠમ તપ કરડ્યું. છે ત્યારે સમુદના અધિપતિ અતિ સંતુષ્ટ થઈને તથા પોતાની સાથે અમુલ્ય રત્નો લઈ આવીને કચ્છની ) પાશે મૂક્યાં. અને કહેવા લાગ્યો કે, મહારાજ હું તમારી આજ્ઞાને માન્ય કરવા તૈયાર છું. મને છે પિતાનો સેવક કરી જાણજે. એવું સાંભળીને કૃષ્ણ બોલ્યો કે, મારે એક ઉત્તમ નગરની રચના કરવી છે તે સારૂ તું એક સારું સ્થળ શોધી આપ એવું કૃષ્ણનું બોલવું સાંભળીને સમુદાધિછાતાએ તત્કાળ ત્યાં ઉત્તમ સ્થળ શોધી આપ્યું, તેથી સાથે પાંચજન્ય શંખ, અને કૌસ્તુભમણિ આપીને પોતાના સંબંધીઓની સાથે તે અંતરધ્યાન થઈ ગયો. પછી ઈદની આજ્ઞાથી વૈશ્રવણે જ્યાં કૃષ્ણને નગરી રચવાનું ઠેકાણું હતું ત્યાં આવી એક અહોરાત્રમાં દારકા નામની ઉત્તમ નગરી છ રચી દીધી. તેના વજૂના જેવા મજબુત બુર કરચા, વિશાલ છન્ન તથા ઝરૂખા રાખ્યાં, કોટ એવો તે ઊંક કે જાણે આકાશની સાથે વાત કરતો હોયની. તેની ભીતે મણિ તથા છે માણેકે જડી લીધી; તેમાં નાના પ્રકારના મહા અનુપમ શોભાયુકત નિવાસ ધામોની રચના કરી. તે એ બધું થઈ રહ્યા પછી વૈશ્રવણની આજ્ઞાથી બીજા યક્ષ દેવોએ તે નગરીપર સાડા ત્રણ દિવસો સુધી રત્નની અતિ વૃષ્ટિ કરી. તેની આસપાસ નંદન વનથી પણ સુંદર એવા અસંખ્ય બાગોની રચના કરી; તેથી તે નગરી એવી તો શેમવા લાગી કે જેનું વર્ણન કરવાને કોઈ કવિનું સામર્થ્ય ના ત્ર તે ક્યાંથી! પછી સમુદ્રવિયે કૃષ્ણને ત્યાં રાજ્યાભિષેક કર્યો. ત્યારે જેમ ઇંદની પુરીમાં ) ઇંદની સત્તા તળે દેવ આનંદ પૂર્વક ક્રીઝ કરે, તેમ કૃષ્ણની સત્તા તળે યાદવ નાના પ્રકારના (2) વિનોદ કરવા લાગ્યા. વાવ્ય, કુવા, તળાવ, બાગ, બગીચા, વન તથા પર્વત વગેરે ગમતનાં છે સ્થળામાં કૃષ્ણ, બળદેવ, તથા અરિષ્ટનેમી આદિ ઈચ્છા પૂર્વક ક્રીડા કરવાને અર્થે વિચરવા લાગ્યા. છે. પુરવાસીઓ બધા આનંદથી વસવા લાગ્યા. સર્વ પ્રજને મહા સુખને આશ્રય મળ્યાથી પૂર્વ તત સ્થળનું સ્મરણ રૂમમાં પણ થાય નહી; એવી રીતે કેટલોક કાલ વ્યતીત થઈ ગયા પછી એક સમયને વિષે હસ્તિનાપુરથી એક અનુચર આવ્યો; તેણે કહ્યું કે, હે મહારાજ કુંતિ દેવીને પુત્ર પ્રસવ થયો છે, તે સાંભળીને સમુદવિજ્ય સહિત બધા યાદવે મહા આનંદને પામ્યા. ના પછી સમુદવિજ્ય રાજયે મને ભેટ દઇને તમારી પાસે મોકળે. એવી રીતે કોક કહે છે કે, હે . by @ @ @ Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૫ એ કુંતિ, પછી ત્યાંથી નીકળે હું થોડા દિવસમાં અહી આવી પહોતો; અને તે સારી વધામણી ને લઈ આવેલા અનુચર પછી હું અહીં ભેટ લઈ આવી પહોતો ત્યાં સુધીનું સર્વ વૃત્તાંત તમને કહ્યું, અને પ્રથમ થએલું વૃત્તાંત પણ તમને કહ્યું. એવી રીતે કોરકના મુખથી પોતાના માવિત્રો વિષેની મક સર્વ હકીકત સાંભળીને કૃતિ દેવી મહા પ્રસન્ન થઈ થકી બોલી કે, હું કોક, તે અતિ ઉત્તમ મારા કો કુળની કથા મારી પાસે નિવેદન કરી. તારા મુખથી માર માહેરની ચડતી સાંભળીને મને માર છે પુત્ર જન્મના હર્ષથી પણ અધિક હર્ષ થયો છે. હવે મારા ભાઈઓ જીવતા રહે તેમનો પરિ- છે વાર સર્વ માહા આયુષ્યવાન થાઓ; એવી મારી આશીશ તેમને તું જઈ કહેજે,અવી રીતે કહી ) છે. તે કોરકન સારી રીતે કુંતિએ આદર સત્કાર કરી તેને યથાયોગ્યતાએ વિદાય કરો. પછી દિવસ- દિવસ માતાના વાત્સલ્ય રૂપ અમૃતના ગે યુધિષ્ઠિર કુમાર અવસ્થાને વ્યતીત કરવા લાગ્યો. वसंततिलका वृत्तम्. अव्यक्तवर्णरमणीयवचः प्रवारोरिंखन् कदाचन कदाचन पादचारी; नव्योल्लसद्दशनहास्यमनोहरास्यः, कस्य प्रतिक्षणमभून्न मुदे कुमारः॥ १॥ અર્થ–કોઈ સમયે સ્પષ્ટ અક્ષરોના ઉચ્ચાર વિનાની રમણીય વાણી બેલે, કોઈ સમયે હસ્ત પાદાદિકે કરી અથવા ગૃષ્ણ ઉદાદિકે કરી રિંગણ કરે એટલે ઘસરવા માંડે અને કોઈ સમયે આ ઊભો થઈ હળવે હળવે પગળા ભરી ચાલવા લાગે, એવા નવીન લસિત દાંત યુક્ત મનોહર મુખ થP વડે હાસ્ય કરતાં કુમારને જોઈને તે ક્ષણને વિષે કોને આનંદ ન થાય. ૧ इति मलधारि श्रीदेवप्रभसूरिविरचिते पांडवचरित्रे महाकाव्ये कृष्णनमिजन्मद्वारिकास्थापने युधिष्ठिरजन्मवर्णनं नाम द्वितीयः सर्गः ॥२॥ અથ શ્રી તૃતીય સર્ગ પ્રારંભઃ તદનંતર ધર્મરૂપ કલ્પવૃક્ષના ફળની પ્રાપ્તિ થવાની ઈચ્છા કરનારી કુંતિએ નાશિક્ય નગરમાં શ્રીચંદ્રપ્રભ સ્વામી આઠમા તીર્થંકરનું એક દેવાલય બંધાવ્યું. તેમાં નાના પ્રકારના મણિઓ ) જડાવ્યા તેઓને એવો પ્રકાશ પડતો હતો કે, અંધકારનો નાશ કરવાને અર્થે તે બધા જાણે છે દીપક પટવી રાખ્યા હોયની! દીપકો તો માત્ર શોભાને અર્થે કરવા પડતા હતા. એમ સર્વ પ્રકારે અને છે સુશોભિત દેવસ્થાન થઈ રહ્યા પછી કૃતિ પોતાની ભક્તિની વૃદ્ધિ કરવાના હેતુથી અથવા પોતે કરાવેલા દેવસ્થાનની પ્રખ્યાતી થવા સારૂ તે જિન પ્રતિમાની પુનઃ પુનઃ આવીને પૂજા કરવા લાગી. તો ઈ ધર્મ કત્ય કરવાનું તો જેને વ્યસનજ પડી ગયું છે. એમ કરતાં કેટલીક કાલ ગયા પછી કુંતિને છે Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ 5 > < > 5થયું. તેમાં જણે તોફાની વાયુએ નંદન વનમાંથી એક કલ્પવૃક્ષને ઉખેડી આણીને પોતાના ખોળામાં નાખી ગયો. સ્વમ મુકત થયા પછી કુંતિએ પોતાના સ્વામીને તે સર્વ હકીક્ત કહી સંભળાવી. પાડુંએ રૂખની વાત વિચારીને કુંતિને કહ્યું કે, પવનના જેવો મોટો પરાક્રમી, બળવાનોનો શિરોમણિ,તથા જગતને સુખ દેનાર એક પુત્ર તારા ઊદર વિષે ઉત્પન્ન થશે. એવાં પતિનાં વચન સાંભળી કુંતિ અતિ પ્રસન્ન થઈ; અને હર્ષ રોમાંચ ઊભાં થઈ આવ્યાં. કહ્યું છે કે, પુત્ર છે જન્મ થવાનું સાંભળીને કોને આનંદને કોલ ઉત્પન્ન ન થાય! તે ધારણ કરેલા ગર્ભના પ્રભાવથી કુંતિને એવું થવા લાગ્યું કે જાણે પર્વતને થડથી ઉખેડી નાખું, કે દળી નાખું, એવી રીતે તે ગર્ભના પ્રભાવથી કુંતિના શરીરમાં એવો તે પરાક્રમ આવ્યો કે, હીરાને પાકેલા કપૂરના કણની પ મળી નાખવા લાગી. ગર્ભના આવિર્ભાવથી કુંતિ મદ રહિત ઉન્માદ કરિ આનંદને પામીને દિવસ વ્યતિ ક્રમવા લાગી. ગાંધારીનો ગર્ભ એવો દુષ્ટ હતો કે, તે વીસ મહિના સુધી પ્રસવ થશે નહીં. તેના યોગે તેનું પેટ વધીને ગોળા જેવું મોટું થઈ રહ્યું. પછી ગાંધારી ઘણે લેશ પામીને વિચાર કરવા લાગી કે, મેં પૂર્વ જન્મને વિષે મહાપાપ કર્યું છે કે જેના ઉદયથી હું આ લોકમાં નરકના દુઃખને 1 આ અનુભવ કરું છું. એક તો મારા પહેલાં કુંતિને પુત્ર થયો એ મોટું દુઃખ, વળી ઘણુ કાલ સુધી ) પ્રસવ ન થતાં એમને એમ રહે છે તેટલામાં તો કુતિને બીજે ગર્ભ રહ્યો; ને તેના પ્રસવના દિવસ નજીક આવ્યા; તે પણ હજી મારે છુટકો થતો નથી; માટે હું મોટી અભાગણી છું. ઈત્યાદિક ચિંતા કરી તથા ઘણું દુઃખી થઈને પોતાનું પેટ ફૂટવા લાગી; તેથી અધુર ગર્ભજ પડી ગયો. તેને ગાંધારી જુવે છે તે માંસના ગેળા જેવો એક પિંડ પડેલો દીવામાં આવ્યું. ત્યારે આંખમાં આંસુ લાવીને પશ્ચાત્તાપ કરવા લાગી. ને બોલી કે, હું કેવી કહીણી છું કે મારે મને રથ પૂર્ણ થતું નથી. હું નિર્દય દેવ, મેં તે તારું કેવું વેર કર્યું હતું કે તું મનેજ દુઃખ દિયે છે. હવે આ માંસના ગોળાને લઈને હું શું કરું. એમ કહીને તે ગર્ભને ઉપાડીને ફેંકી દેવાને વિચાર કરે છે એટલામાં તે વાત વૃદ્ધ દાસીઓને જાણ થતાં જ તેઓ સમઝાવવા લાગી. દાસી—એમ કરવું તમને યોગ્ય નથી. આ રત્નતુલ્ય ગર્ભ એના કર્મને લીધે તારા ઉદરથી તક અધુરે દિવસે પડી ગયો તે જેમ પવનના યોગથી વૃક્ષ ઉપરથી કાચું ફળ તુટી પડે છે તેમ જણવું. તે એમાં બીજા કોઈને વાંક નથી સર્વ પાણી તથા લાભ પોતાના કર્મ વડે થાય છે. હવે એને નાખી . દેવો યોગ્ય નથી. અને એવી બુદ્ધિ કોણ જાણે તમને શા સારુ થઈ છે! ગાંધારી- હે દાસીઓ, હું રાજની પત્નિ થઈ નહી તેથી ઘણું દુઃખને પામી પણ પાછું તો છે) મન વાળી લીધું કે મને પ્રથમ પુત્ર રત્નની પ્રાપ્તિ થયાથી તે રાજ્ય યોગ્ય હોવાથી હું પૃથવી પતિની છે > < e) ક એ Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ છે. માતા તે થઈશ. એટલામાં તો કુંતિને યુધિષ્ઠિર પુત્ર થયે; ને વળી બીજો પુત્ર પ્રસવ થવાને પણ સમય પાસે આવ્યો છે એમ સાંભળીને મને ઘણું જ દુઃખ થયું. ને તેથી થતા કલેશને લીધે ખેદ છે? છે કરીને પેટ ફૂટવા લાગી એટલે આ અધુરો ગર્ભ પડી ગયો. આ મારાજ કૃત્યનું ફળ મને મળ્યું છે. કહ્યું છે કે જેવાં કર્મ કરડ્યાં હોય તેવી બુદ્ધિ થાય. તે વાતનો મને યથાર્થ અનુભવ થયો છે. તો ત્યારે હવે મારે શું કરવું જોઇ છે. તે કહો. દાસી–હે ગાંધારી, કુંતિની સાથે આવું માત્સર્ય તને કરવું જોઈતું નથી કારણ કે, તેના પૂર્વ જન્મનાં કર્મ એવો છે કે, તેને દેવ પણ અન્યથા કરી ન શકે તે માણશ તે શા હિશાબમાં છે છેિજેમાં હજારો ગાયોના ટોળામાંથી વાછડું પોતાની માને ઓળખી લિએ છે તેમ પૂર્વ જન્મનાં કર્મ પિતાના કર્તાને ઓળખી લિયે છે. માટે તેને વ્યર્થ ખેદ થયો છે. જેવાં સંચિત હોય તેવા ફળની પ્રાપ્તિ થાય છે. એવો વિચાર કરીને કોઈને દેષ નકરતાં ધર્માચરણ કરવું તેના જેવું બીજું કાંઈ નથી. કંતિને કેવો ધર્મની ઉપર રાગ છે અને કેવાં ધર્મ કૃત્ય કરે છે તે છે. તેને આટલો બધો લાભ થયો તે ધર્મનો પ્રભાવ છે. ધર્મ એક અદ્ભુત કલ્પદ્રુમ છે. જેથી સર્વ કામનાઓ પૂર્ણ થાય છે. તે માટે તેને જે ઇચ્છિત કાર્યની સિદ્ધિ કરવી હોય તો જેમ વૃક્ષના ફળનો અભિલાષી તેના ક્યારામાં છે. ( ઉદકની પૂરણું સારી પેઠે કરે છે તેમ તને પણ શ્રદ્ધાન કરવું જોયે છે કે જેથી ધર્મરૂપ કલ્પવૃક્ષના T મન ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય. હવે તારે કાંઈ ચિંતા કરવી નહીં. તારે આ પુત્ર પણ યુધિ5 ઝિરના જેવોજ થશે. ગીશ માસ સુધી એ પેટમાં રહ્યો તેમાં કાંઈઆશ્ચર્ય જાણવું નહી. કેટલાએક જ બાર બાર વર્ષ સુધી પણ ગર્ભમાં રહે છે. ઈત્યાદિક વાતને વિચાર કરી ચિત્ત સ્થિર રાખીને હવે જ જેમ આ પુત્ર જીવતો રહે અને વૃદ્ધિને પામે એવો ઉપાય કરવો જોયે છે. એવાં તે દાસીના વચન સાંભળીને ગાંધારી ધર્મની ઉપર પ્રીતિ કરવા લાગી. પછી દાસીઓએ રૂને ધીમાં બોળી તેમાં તે ગર્ભને વાટી તેને એક સુવર્ણના પાત્રમાં મૂકીને એક બાજુએ યત્નથી રાખ્યો. પછી જેમ મેધના ઉદકથી વૃક્ષોની વૃદ્ધિ થાય છે તેમ ગર્ભ દિન દિન પ્રત્યે વૃદ્ધિને પામવા લાગ્યો. જે દિવસે ગાંધારીએ પુત્રને જન્મ આપ્ય, તેજ દિવસે ત્રણ પ્રહર પછી કુંતિએ પણ પુત્રને પ્રસવ કરો. એમ તે બન્ને એક દિવસે જ જન્મને પામ્યા. પણ તેઓનાં ભાગ્ય છે ભિન્ન ભિન્ન થયાં. કેમ કે, ગાંધારીએ દુર્લગ્નમાં પુત્ર ઉત્પન્ન કરો અને કુંતિએ શુભ લગ્નમાં કે Sણ પુત્ર ઉત્પન્ન કરે. કુંતિના પુત્રનો જન્મ થયો ત્યારે આકાશવાણી થઈ કે, એ બાળક વિજ્યા, કેર વજૂ દહી, મહા બળવાન, તથા મોટા ભાઈની આજ્ઞાને પાળનારો થશે. તેમજ બધા લોકોનો આ બાંધવ, જ્ઞાની તથા અનુક્રમે સિદ્ધ પદ પામશે. પછી એના જન્મથી આનંદને પામીને દેવોએ આકા- કૉ S) માં મહોત્સવ ક. એજ સમયે પાંડુ રાજાર્યો બન્ને પુત્રનો જન્મ મહોત્સવ કરે. ધૃતરાષ્ટ્ર ૭ Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ છેપોતાના પુત્રનું નામ દુર્યોધન પાડવું તથા પાંડેએ પોતાના છોકરાનું નામ ભીમ રાખ્યું. અને તેને Sછે એના ગર્ભના સમયે કંતિના ખોળામાં પવન કલ્પવૃક્ષ ઉખેડી નાખ્યું તે ભીમના જન્મને સૂચક પર હોવાથી તેને લોકો પવન તનય કહેવા લાગ્યા. તે બન્નેનું પાળન કરવા સારૂ પાંચ પાંચ ધાવમાતાઓ રાખી. પછી જેમ સિંહના બાલકો ઉત્તરોત્તર વૃદ્ધિને પામતા જાય છે તેમ તેઓ દિવસાન દિવસ વધવા લાગ્યા. કોઈ સમયે તેઓ દાસીઓના ખોળામાંજ રમવા લાગી જાય; કોઈ સમયે સ્વતંત્ર રમતાં ભીમ દુર્યોધનને પગ ખેંચીને પાડી નાખવા લાગ્યું. કોઈ સમયે માતુશ્રીઓએ ખાવાને આપેલું ભીમ છીનવી લેવા લાગ્ય, કોઈ સમયે બન્ને રમતાં રમતાં રીસાઈ જાય, કોઈ સમયે ) બન્ને હર્ષથી રમ્યા કરે; કોઈ સમયે બન્ને ભેગા બેસી જમે; એમ કરતાં કરતાં કેટલાએક દિવસ વીતી ગયા; અને વસંત રૂતુ આવી. તેથી અરણ્ય અતિ શેભાને પામ્યું. વાસંતી લતાએ પ્રફુલ્લિત થઈ રહી, રાત્રિને વિષે ચંદ્ર મહા શોભાયમાન દીશવા લાગ્યો; મેઘરાના પુષ્પોની સુગંધી જ્યાં ત્યાં પ્રસરી રહી; આંબાને મોર આવ્યાથી તે મને હર દીસવા લાગ્યા. એવા સમયને વિષે કવિ કલ્પના કરે છે કે, નવા નીકળતા લતાઓના ગોળ અંકુર જેના અસ્ત્ર છે, પુષ્પ રૂપ જેના શસ્ત્ર છે; નવ પલ્લવ વૃક્ષો જેના યોદ્ધાઓ છે, અરણ્ય જેની રણભૂમી છે, વિલાસી જન જેના સહાયક છે, વૈરાગ્યવાન પ્રમુખ જેના શત્રુ છે, એવા કામદેવના સૈન્યમાં કોળિ તથા ભ્રમર પ્રમુખ વિવિધ પ્રકારના વિહંગમોના નાદ તથા સ્ત્રીઓના મધુર ગાયના શબ્દો તે જાણે દુંદુભીની ગર્જના થઈ રહી હોયની! તે જાતને જીતવા સારૂ પોતાના મિત્ર વસંતને પસંત કરી સાથ લઈ બહાર નીકળી પડી જ્યાં ત્યાં દિગ્વિજ્ય કરી રહ્યો છે. એવા ઊત્તમ સમયને વિષે પોતાને છ મહિનાનો પુત્ર ભીમ તથા પોતાની પ્રિયતમ સ્ત્રી કુંતિને સાથે લઈને પાંડુ રાજા વનવિહાર કરવાને નીકળી પડ્યો. ત્યાં બન્ને પત્ની પુરૂષ મહા આનંદ સહિત વન ક્રીડા કરવા લાગ્યા. પર્વતની ( શિખર પર અને ગુફાઓમાં જઈ રમણીક રચનાઓ નિરખવા લાગ્યા, ત્યાં કોઈ સ્થળને વિષે તો બકુળીનાં પુષ્પો પ્રકુલ્લિત થઈ રહ્યાં છે, કોઈ ઠેકાણે તિલક પુષ્પોની અતિ રમણીય શોભા દેખાઈ રહી છે, કોઈ સ્થાનકે ચંપાની અદભુત સુગંધી પ્રસરી રહી છે, એવી મનહર ગાઓમાં ફરતાં ફરતાં એક ઠેકાણે વિવિધ પ્રકારની વનસ્પતિ ખીલી રહેલી જોવામાં આવી; તેની કુંજમાં પ્રવેશ કરીને એક સુંદર વૃક્ષની નીચે જઈ બેહ, કુંતિ પોતાના પુત્ર ભીમને ખળામાં લઈ મહા આનંદ SB પર્વક લાડ લડાવવા લાગી. અને કુવંર મંડન, તથા મારા નેત્ર સુધાકર લાડકવાયાને જોઈ જોઈને માર તથા રમાડી રમાડીને મારી તિજ થતી નથી. એમ કહીને વારે વારે તેને ચુંબન દેવા લાગી. કે પછી પોતાના ખોળામાં પુષ્પોની સચ્યા કરીને તેની ઉપર ભીમને સુવરાવ્યો. અને પોતે પર્વતોની તો ગુફાઓમાં તથા વૃક્ષનો કુંજોમાં પુનઃ પુનઃ પરિક્રમણ કયાથી પરિશ્રમિત થઈ જવાને લીધે તથા ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ઉગેઝેes જો મંદ મંદ સુગંધિ વાયુની લહેરોથી નિર્દો વશ થઈ ગઈ પાંડુ રાજા પ્રથમ વિચરવા નીકળી જઈ તો Sી ત્યાંથી ચળી પ્રમુખ સુંદર સુવાસિક પુષ્પો વણી તેનો હાર કરીને લાવ્યું. તે કુંતિને પહેરાવવા પર સારૂ તેને ગાડીને તેના કંઠમાં મહા હર્ષથી આરોપ કરવા લાગ્યો. તેથી કુંતિ મહાઆનંદને પામી; ટા અને પિતાને ધન્યમાની કહેવા લાગી કે મારા જેવી ભાગ્યશાળી કોણ છે કે જેને માટે પતિ પતે તો પિતાના હાથથી હાર ગુંથન કરીને મારા કંદને અલંકૃત કરે છે. એવો પ્રમોદ થયે તેથી પોતાના હક ખોળામાં સુતેલા પુત્રની વિસ્મૃતિ થઈ જ્યાં એકદમ પતિને જોઈને ઊડી ઊભી થઈ અને તે છે હારને ધારણ કર્યો. તેથી ભીમ નીચે પડી જતાં તેને ઝાલી લેવાને એક હાથ તરફ કરો અને છે. બીજો હાથ પેલા હાર ઉપર જ રહેવા દો. ભીમ હાથમાંથી નીકળી જવાથી જેમ પર્વતની શીખર પડે તેમ તે નીચે ગગડી પડી ગયો. તે જોઈને કુંતિ હાહાકાર કરવા લાગી; અને આકુળ વ્યાકુળ થઈ ગઈ હદય જાણે ફાટી જતું હોયની! તેમ થયું. પછી જમીન ઉપર પડી આંખોમાં આંસુ આણી સેદન કરવા લાગી. તેને જોઈને સાથેના માણશે પણ અતિ ખેદ કરવા લાગ્યા. એટ લામાં સર્વના દેખતાં ગગડત ગગડત તથા ગોલાટી ખાતો ખાતે ભીમ પર્વતના થડમાં જઈ પડશે. (SP તેની પાછળ વાંદરાઓની પડે કૂદતા કૂદતા રાજાના અનુચરો ભીમને બચાવવા તુટી પડ્યા અને કે છે. તેને ઝાલી લે છે. અહીં કુંતિએ પોતાના પુત્ર જીવતે રહેવાની આશા મુકીને વિલાપ કરવા છે માંડ્યું. હે પુત્ર, તું આટલી વારમાં ક્યાં ગયો. હે વત્સ! હે વત્સ! હું તારી વૈરી થઈ. હવે હું આ | તને પાછો ક્યારે જોઈશ જેવો મારા ખોળામાં સુતો હતો તેવો જ હું હવે તને ક્યાંથી જોઉં આવી શિળાઓમાં ગગડવાથી શરીર છંટાયાની સાથે પ્રાણોની પણ કોણ જાણે કેવી વળે થઈ © હશે! અરે! અરે! ઘડીકમાં આશાની નિરાશા થઈ ગઈ! ઈત્યાદિક કરૂણારસ્વરે કરી તથા અતિ મોટા અવાજથી મર્મના ભેદ કરનારું વાક્ય વડે કુંતિ રૂદન કરવા લાગી; તેની સાથે પાંડુ રાજ , પણ રડવા લાગ્યું. તેઓને જોઈને મનુષ્યો તે શું પણ જાણે વૃક્ષો પણ કરણને વશ થઈને રહેતા હોયની! એમ રોતા રોતા બન્ને પર્વતની નીચે આવી પહોતા; ત્યારે કુંતી બોલી. કુંતી–હે પ્રાણપ્રિય, આ બધા પાષાણને કોણે ચૂર્ણ કરી નાખ્યા હશે? આપણો પુત્ર છે એજ પાષાણે ઉપરથી ગગડી પડતાં છુંદાઈ ગયો હશે! મને મોટો આશ્ચર્ય થાય છે કે, પાષાણે તે A કેમ સૂર્ણ થયા છે. મારા પુત્રને ચૂર્ણ કરવાથી તે પાપને લીધે તો ચૂર્ણ નહી થયા હોય! પાંડુ-પ્રિયા, મને પણ એજ શંકા થાય છે. કેમકે, એમ થવું ઘણું દુર્ઘટ છે. પથરાઓને ચૂર્ણ કરી નાખવાનું કામ કાંઈ જેવું તેવું નથી. કોઈ શત્રુએ આવીને તો એમ કર્યું નહીં હોય! કોણ જાણે કોણે કરવું છે. તેની કાંઈ ખબર પડતી નથી. કુંતી પર્વત ઉપર ઉતરતાં થાકી ગઈ તેથી તથા પુત્રશોકના આવેશથી મૂછ પામીને જમીન Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ^Sઉહરિ જ ઉપર પડી ગઈ. એટલામાં પોતાનું સૈન્ય જે પુત્રને બચાવવા દોડ્યું હતું તેને હર્ષયુકત દુરથી આ કિસ SS વતું જોઈને રાજા અતિ આશ્ચર્યને પામ્યો. અને મનમાં કોઈ તર્ક આણ છે તેટલો યથાસ્થિત ? બાલકને લઈને પ્રફુલ્લિત મુખયુક્ત અનુચશે પાશે આવી લાગ્યા. અને નમસ્કાર કરી હાથ જોડીને કહેવા લાગ્યા કે હે નાથ, આપને પુત્ર ક્ષેમકુશળ છે. એવું સાંભળીને રાજાએ કુંતીને ઉઘડીને કહ્યું કે, તારો પુત્ર સુરક્ષિત છે, તેને જે. એવા શબ્દો કાને પડતાંચ કુંતિને શુદ્ધિ આવી ને ઉઠીને બેઠી થઈએટલામાં એક અનુચર પાસે આવીને બોલ્યો કે, હે સ્વામી, જે પણ એ છે છે. પુત્ર રત્ન પર્વતની શિખર ઉપરથી ગગડતાં નીચે થડમાં આવી પડે છે તે પણ એના અંગને ) લગારે ઈજા થઈ નથી; અને કાંઈ પણ વાગ્યું ન હોય એમ સાફ દીઠમાં આવે છે. એટલું જ નહી પણ બીજું એક અદ્ભુત થયું છે તે તમને જોવામાં આવશે? હવે કૃપા કરીને જે સ્થળે આપને બાલક સુખરૂપે છે તે દેકાણે પધારીને તેને તેડી લિયો. એવું સાંભળતાંજ રાજા તથા તી અતિ ત્વરાથી જ્યાં ભીમ પડ હતો ત્યાં આવ્યા. અને જુવે છે તે જે જે શિળાની ઉપર ભીમ પડ્યો હતો તે તે ચૂર્ણ થઈ ગએલી દીઠમાં આવી; તેમ છતાં ભીમ યથાસ્થિત સુરક્ષિત આનંદ પૂર્વક બળ દેખાય તેથી મહા વિસ્મિત થયા થકા હર્ષને પામ્યા. ભીમના અંગના પ્રહારથી કેટલીએક શિલાઓ પૂર્ણ થઈ ગઈ એવી પાકી ખાતરી થયાથી તે કુંતી અને પાંડ ) છે અતિ મદ યુક્ત ચકિત થવા લાગ્યા. પોતાના મા બાપને જોઈ હાથ ઊચાં કરીને ભીમ નાચવા લાગ્યો. એટલે કુંતી પાસે જઈ ઊચકી લઈ, છાતીની સાથે દાબીને ચુંબન કરવા લાગી. પછી છે મકર સ્તનપાન કરાવ્યું. ત્યાર પછી પાંડુએ કૃતીની પાશેથી ભીમને લઈને આલિંગન આપ્યું ? અને ફરી ફરી ચુંબન કરવું. બન્ને પતિ પત્ની ઘણા રાજી થયા. ત્યારે કુંતીને આશંકા થઈ છે તેથી પોતાના પતિ પાંડુ રાજાને પૂછવા લાગી. - કુંતીછે પ્રાણપ્રિય, આ પર્વતની શિળાઓ અતિ કણિ છતાં આ સકુમાર બાલકના ૭) અંગના પ્રહારથી કેમ પૂર્ણ થઈ ગઈ. એ મને મોટો સંશય છે. - પાંડુરાજ હે પ્રાણપ્રિયા, આ પુત્રના જન્મ સમયે “આ બાલક વજૂદેહ છે એવી આકાશવાણી થઈ હતી તે શું તું નથી જાણતી! માટે જેમ વજૂના પ્રહાથી ગમે તેવી શિળાઓનું સૂર્ણ થઈ જાય છે તેમ એના અંગના લાગવાથી પણ શિળાઓ ચર્ણ થઈ જાય તેમાં નવાઈ શાની આપણે રસ્તામાં આવતાં જે ચૂર્ણ થએલાં પાષાણે જેમાં તે આ બાલકની બાલ લીલા જાણવી. એવાં પાંડુ રાજાનાં વચનો સાંભળીને કુંતિને અતિ આનંદને ઉભરો આવ્યો તેથી પોતાના - બાલકને રાજાની પાસેથી લઈને ફરી આલિંગન તથા ચુંબન વગેરે આપીને પોતાનો પ્રેમ દેખાડવા ) લાગી. પછી પર્વતની શિખર ઉપરના જે ઠેકાણાથી ભીમ પડ્યો હતો અને પડતાં પડતાં જેટલા છે Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ઠેકાણે અથડાયો હતો. તે બધા સ્થળોની પુષ્પ તથા અક્ષતો વગેરેથી તેઓ પૂજા કરવા લાગ્યા તે બધું કરી લીધા પછી તે ખાલકને સાથે લઈને કુંતિ તથા રાજા પોતાની રાજધાનીમાં આવ્યા. અને ત્યાં મોટો ઓચ્છવ કરો. પછી આનંદે કરી સુખ ભોગવવા લાગ્યા. એમ કરતાં કેટલોએક કાલ વીત્યા પછી કોઈ એક સમયને વિષે પ્રાત:કાળે કુંતિએ સ્વપ્રમાં ઈંટને ઐરાવત ઉપર બેઠેલો દીઠો. પછી જાગી થઇને તે સ્વમનું વૃત્તાંત પાંડુ રાજાને કહ્યું. તે શાંભળીને રાજા બોલ્યો કે, તને ઈંદ્રેના જેવા પરાક્રમી પુત્ર થશે. તે શ્રવણ કરીને કુંતિ રાજી થઈ. તે દિવસથી કુંતિને ગર્ભ રહ્યો. કેમકે, પ્રાત:કાળમાં આવેલા સ્વપ્રનું ફળ જલદીજ પ્રાપ્ત થાયછે. અનુક્રમે તે ગર્ભના પ્રભાવથી કુંતિને ધનુષ્ય ધારણ કરી સમુદ્ર પરિવેતિ પૃથ્વીને વિષે થતા ઉપદ્રવોને નાશ કરવાનો અભિલાષ થવા લાગ્યો. પ્રાણાંત કરનાર યમ, યોગ્ય સમયે પ્રાણીઓના પ્રાણને હરણ કરવા રૂપ પોતાનું નિયત કૃત્ય કરતો છતાં તેની ઉપર ક્રોધાચમાન થઈને તેને પણ શિક્ષા કરવાની ઉમેદ કરવા લાગી. રાહુ તથા કેતુ માત્ર કોઈ કોઇ સમયેજ ચંદ્ર તથા સૂર્યનું ગ્રહણ કરતા હતા, તોપણ તેને દંડ કરવાની આકાંક્ષા થવા લાગી. ઈત્યાદ્રિક અનેક મનોરથો તે ગર્ભના પ્રભાવથી તેને થવા લાગ્યા. એવા ક્રમે કરી નવ માસ પૂરા થયાથી શુભ મુહૂર્ત્તમાં કુંતિએ પુત્રને જન્મ આપ્યો. તે સમયે આકાશવાણી થઈ કે, આ પુત્ર, મોટા ભાઈઓની ભક્તિ કરનાર, મોટો ધનુર્ધર, મહા વીર, નીતિમાન, શૂર તથા આનંદી થશે. અને અનુક્રમે દીક્ષા લઇને મોક્ષ પામશે. પછી આકાશમાં દેવો દુંદુભી વગાડવા લાગ્યા. રંભા તથા ઉર્વશી પ્રમુખ અપ્સરા નૃત્ય કરવા લાગી. મોટા મોટા કિન્નરો મનોહર ગાયન કરવા લાગ્યા. એ પ્રમાણે એ પુત્રનો જન્મ થયાથી આકારાવાશી દેવોને પણ હર્ષ થયો તો માણશોને થાય તેમાં શું કહેવું! તઃનંતર પાંડુએ જન્મ મહોત્સવ કરો. એના ગુણો સહસ્ત્રાર્જુનના જેવા હોવાથી એનું નામ અર્જુન એવું પાડશું. · સ્વપ્રમાં ઇંદ્રનું દર્શન થયા પછી કુંતિને ગર્ભ રહ્યો તેથી અને ઈંદ્રપુત્ર પણ કહેવા લાગ્યા. કેટલાએક દ્વિવસો વીત્યા પછી એક સમયે માદ્રીને એક શુભ સ્વપ્ર આવ્યું, અને સગર્ભા થઈ, પછી તેણે પૂરે માસે યુગલ પુત્રોને જન્મ આપ્યો. તે સમયે આકાશવાણી થઈ કે, એ બન્ને પુત્રો, સાત્વિક, શૂર, સિદ્ધ, તથા ગુરૂપ્રિય થશે. પછી પાંડુએ તે પુત્રોમાંના એકનું નામ નકુળ ને ખીજાનું નામ સહદેવ પાડશું. એમ કુંતીના ત્રણ પુત્ર અને માદીના બે પુત્ર મલી પાંડુના પાંચ પુત્રો થયા એ પાંચે પુત્રોની કીર્ત્તિ ાનપણથીજ આખા જગતમાં પસરી ગઈ. ધૃતરાષ્ટ્ર રાજાની જે ગાંધારી પ્રમુખ આઠ સ્ત્રીઓ હતી તેઓને દુર્યોધનના જન્મ પછી Jain Educationa International 1 For Personal and Private Use Only ૮૧ Page #90 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમે બીજા નવાણું પુરો થયા; તેઓનાં નામ આ પ્રમાણે-દુર્યોધન, દુઃશાસન, દુસહ , દુશળ, રણબ્રાંત, શમાર્ચ, વિંદ, સર્વસહ, અનુવિદ, સુભીમ, સુબાહ, દુધર્ષણ, દુર્મર્ષણ, સુગાત્ર, દુકર્ણ, દુઃશ્રવા, વૈરવંશ, વિકીર્ણ દીર્ધદ, સુલોચન, ઉપચિત્ર, વિચિત્ર,ચારૂચિત્ર, શરાસન, દુર્મદ, દુમગાહ, યુયુત્સુ, વિકટ, ઊર્ણનાભ, સુનાભ, નંદ, ઉપનંદક,ચિત્રખાણ, ચિત્રવર્મા, સુવર્મા, દુર્વિમોચન, અબાહુ, મહાબાહ, મુતવાન, પદમલોચન, ભીમબાહુ, મહાબળ, સુષેણ, પંડિત, શ્રેતાયુધ, સુવીર્ય, દંડધાર, મહોદર, ચિત્રાયુધ, નિષગી, પાશ, વંદાક, શત્રુંજ્ય, રાક્રસહ, સત્યસંધ, સુદુરૂહ સુદર્શન, ચિત્રસેન, સેનાની, દુપરાજ્ય, પરાજિત, કુંડશાયી, વિશાળાક્ષ, જ્ય, દહહસ્ત, એ સુહસ્ત, વાતવેગ, સુવર્ચસ, આદિત્યકેતુ, બહાસી, નિબંધ, પ્રયાદિ, કવચી, રણશૈડ, કુંડધાર, ધનુર્ધર, ઉગ્રરથ,ભીમરથ, શૂરબાહ, અલોલુપ,અભય, રોદકર્મ, રથ, અનાધગ, કુંડભેદી, વિરાજ, દિર્ધલોચન, પ્રમથ પ્રમાથી, દીર્વાલાપ, વીર્યવાન, દીર્ઘબાહુ, મહાવક્ષા, દઢવક્ષા, સુલક્ષણ, કનક, કાંચને, સુવજ, સુભેજ અને વિરજા. - એ સર્વ પુત્રોબધી કળાઓમાં અતિ ચતુર, અસ્ત્ર તથા શસ્ત્રવિદ્યામાં કોવિદ, રણ સંગ્રામમાં પ્રવીણ, મહા પરાક્રમી, શૂરવીર, અને અહંકારના તે જાણે પર્વતજ હોયની! એવા થયા. કઈ એક સમયે ભીષ્મપિતાદિક સભામાં બેઠેલા છતાં દૈવને બોલાવીને ધૃતરાષ્ટ્ર પૂછવા લાગે. ધૂતરાષ્ટ્ર–પૂર્વ આકાશવાણું થઈ છે તે પ્રમાણે તે યુધિષ્ઠિર પૃથ્વીપતિ થશે, એમાં કાંઈ પણ સંશય નથી. પરંતુ એના પછી મારો પુત્ર રાજ્ય પદ પામશે કે, નહીં! તે કૃપા કરીને મને કહો. એવું પ્રશ્ન પતરાણ પૂછે છે એટલામાં સર્વ દિશાઓ ઘુળથી વ્યાપી ગઈ, પૃથ્વી કંપાયમાન Sણ થવા લાગી, આકાશથી તારાઓ ખરવા માંડચા, નિર્ધાત શબ્દો થવા લાગ્યા; શિયાવિયાં અમે ) ગલિક સ્વરે કહાડવા લાગ્યા, સૂર્ય મંડળ વાદળથી ઘેરાઈ ગયું, ઈત્યાદિક દુધિત્વ અથવા અપશકુન જ થતા જોઇને ગુપ્ત રીતે નિમિત્તિઓ પોતાને સર્વ અભિપ્રાય વિદૂરને કહેવા લાગ્યા. દેવ–ધતાણે પોતાના પુત્ર દુર્યોધનને રાજ્ય પ્રાપ્ત થવા વિષે પ્રશ્ન કરતાં જ આ દુનિહ ૯ થવા લાગ્યા તે સાક્ષાત પ્રશ્નનો ઉત્તર સમઝવો જોયે છે. યદ્યપિ દુર્યોધન મોટો રાજ તે થશે ખો, ને બીજા સર્વ રાજાઓને પોતાને વશ કરી લેશે, એ વાત સત્ય છે; તથાપિ તે સ્વકુળને વિનાશ છે) કરનાર તથા બીજાઓને પણ ઘાત કરનારે થશે. એવી રીતે નિમિત્તિઓએ સર્વ નિમિત્ત વિદુરને કહી સંભળાવ્યો. ત્યારે વિદુર ખુલ્લી રીતે ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યો કે - જ્યોતિષીઓ કહે છે કે, તારો પુત્ર રાજા થશે એમાં સંશય નથી; એ સકળ પૃથ્વીના પેને જ & જીતીને મહા રાજાધિરાજ પદ પામશે, પરંતુ આપણા કુળને તથા સર્વ લોકન વિધ્વંશકરના થશે. તો - એવાં કાનને અતિ પીડા કરનારાં વિદુરનાં વચનો સાંભળીને તથા પોતાના કુળની કુશળતાની ( છે @ો . Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ છેચાહના કરીને ફરી ધરાષ્ટ્ર તેને પૂછવા લાગ્યો કે એવા અરિષ્ટની શાંતિ કેમ થાય, ને આપણું છે કુળ સુરક્ષિત શાથી રહે! તેને ઉપાય મને કહી સંભળાવે. એવું ધૃતરાષ્ટ્રનું બોલવું સાંભળીને વળી નિમિત્તિઓએ પૂર્વની પવિદૂરને સારી સલાહ આપી તે પ્રમાણે વિદૂર ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યો. વિદર- હે ભાઈ, જે પોતાના કુળની કુશળતાની ચાહનાની તમારી બુદ્ધિ હોય તો એ પુત્રને ત્યાગ કરવો જોયે છે. કુળનું નિકંદન કરનારા તે પુત્ર ને! તે તો વેરી જ કહેવાય. જે કુંડળે પહેચાથી કાનને ઈન્ન થાય તેને તરત કહાડી નાખવા જોયે છે. ને તેનાથી થતી શોભાની દરકાર તે કરવી જોઈતી નથી. કહ્યું છે કે, “એકને ત્યાગ કરચાથી આખા કુળની રક્ષા થતી હોય તો તેને રે છે. તજવીજ જોઈએ; કુળનો ત્યાગ કશ્યાથી આખા ગામની રક્ષા થતી હોય તે તે કુળને મુકી દેવું જ પ જોઈએ છે; એક ગામનો ત્યાગ કરવાથી આખા દેશનું રક્ષણ થતું હોય તે તે ગામનો સ્વીકાર અને છે કર નહી; અને સર્વને ત્યાગ કરતાં જે પોતાનું રક્ષણ થતું હોય તે તેમ અવશ્ય કરવું જોઇએ ય છે. એવાં નીતિ શાસ્ત્રનાં વચન છે. માટે આપણા કુળની રક્ષા કરવા સારૂ એક દુર્યોધનને છ) ત્યાગ કરચામાં કાંઈ દોષ નથી. કેમકે, દુર્યોધન આખા કુળનો લય કરનારે હોવાથી તે હું (D) અવશ્ય ત્યાગ કરવો યોગ્ય છે. એને એક ક્ષણ પણ ગ્રહને વિષે રાખવો જોઇતો નથી. એક ત્યાગ કરાથી અનેકનું રક્ષણ થાય એના કરતાં સારું બીજું તે શું છે. એવાં વિદુરનાં વચને ) શાંભળીને ધૃતરાષ્ટ્ર તે મૌન ધારણ કરી રહ્યો, પણ પાંડુ રાજ બોલી ઊો કે, પાંડને પુત્ર થકી સ્વકુળને ક્ષય થતો હોય તો કુળની વૃદ્ધિ કરનાર તે કોને કહીશું. ) તેની મને સમઝ પડતી નથી; તે તમે કૃપા કરીને સમઝાવો. સૂર્યનો ઉદય થયાથી જે આકાશમાં અંધકાર રહેતો હોય તે આકાશને પ્રકાશ કરનાર બીજા કોને કહીશું. એ પુત્ર ઘણી માનતાઓથી ઉત્પન્ન થયો છે, માટે તે પુન્યવાન જ હોવો જોઈએ. એણે યુધિષ્ટિરથી પ્રથમ ગર્ભ વાસ કર્યો જ છે. માટે એ જ હોવાથી ઉત્તમ છે. એ મોટો સજાધિરાજ થવો જોઈએ; અને એનાથીજ તો ) કુળની વૃદ્ધિ થશે. યુધિષ્ઠિરનો જન્મ એનાથી પ્રથમ થવાને લીધે યદ્યપિ તે પ્રથમ રાજ્યાધિકારી (થશે ખરો, પણ એની પાછળ દુર્યોધનજ રાજા થવાનો સંભવ છે. મારે તો દુર્યોધન અને યુધિષ્ઠિર છે. વચ્ચે કાંઈ પણ ભિન્ન ભાવ નથી. છે. એવાં પાંડુ રાજાનાં વાક શાંભળીને સર્વે સભા સ્તબ્ધ બની ગઈ, ને કોઈનાથી કાંઈ બેB લાયું નહી. પછી પાંડુએ યથાયોગ્ય રીતે નિમિતિઆઓને વિદાય કચાઅને સભા વિસર્જન કરી થઈ સર્વ ઊઠીને પોતપોતાને ઘેર ગયા. ગાંધારીને એક દુશલ્યા નામની પુત્રી થઈ હતી તે ઉપર જ થયાથી તેને સિંધુ દેશના જ્યરથ રાજાની સાથે પરણાવી દીધી. કાલના પ્રભાવથી ધૃતરાષ્ટ્રના ) શે પુત્રો અને પાંડ રાજના પાંચ પુત્રો ઉત્તરોત્તર વધવા લાગ્યા. વયમાં આવતાં અતુલ્ય છે Gિર 6િg8 હું ભક્કર Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Mી ભુજ બળ યુક્ત અને ત્રિલોકને તાલિન કરવાને સમર્થ એવા નિવડવા લાગ્યા. તે એકશે ને જે પાંચે ભાઈએ હસ્તિનાપુરમાં યથેચ્છ વિચરવા લાગ્યા. નિત્ય પ્રાત:કાળમાં ઉઠીને અનુક્રમે ભીષ્મ પિતાને, ધ્રુતરાષ્ટ્રને, પાંડન, વિદુરને, સત્યવતીને, અંબિકાને, અંબાલિકાને, અંબાને, ગાંધારીને, તથા કુંતીને વંદના કરે, તેથી તે બધાને સરખી રીતે વાલા લાગે. જેમ સુગરની સર્વ શિ ચોની ઉપર સમદ્રષ્ટિ હોય છે, તેમ ભીષ્મ પિતાદિક વડીલોની બધા પુત્રની ઉપર સમાન ભાવના છે રહેતી હતી. પાંડના પાંચે પુત્રો બાળપણાથીજ જિનભત થયા. તેથી અહંત પ્રતિમાની અત્યંત છે. આરાધના કરવા લાગ્યા. રાતદિવસ પંચપરમેટીનું સ્મરણ કરતા રહેતા, કહ્યું છે કે, પૂર્વ ભવમાં છે. જેનો જેવો નિશ્ચય હોય તેને ઉત્તર ભવમાં કનુસાર તેવુંજ ફળ પ્રાપ્ત થાય છે; અથવા તેવીજ ચેષ્ટા થાય છે. પાંડવો સર્વ શુભ કૃત્ય કરવા લાગ્યા; અને તેઓને સુખ સાતામાં કાલ નિર્ગમન છે? થવા લાગ્યો. કોરો પણ પોતાના પૂર્વ જન્મના કર્મોનુસાર યથેચ્છ ચેષ્ટા કરવા લાગ્યા. કોઈ વખતે કૌરવો અને પાંડવો સાથે મળીને ખેળવા જાય, ત્યાં પ્રત્યેક પોતાનું બળ અજમાવવાને વાસ્તે નાના પ્રકારે ખેળ કરે; કોઈ સમયે હોડ બકીને સાથે દોડે, કોઈ સમયે . ગંગાના કિનારા ઉપર જઈને કુદકા મારે; કોઈક સમયે જલમાં પેશીને ક્રીડા કરે, કોઈ સમયે યમુઆ નાના તટ ઉપર ઉભા રહીને પાણીમાં ભુસકા મારે; કોઈ વખતે કુસ્તી કરે, અને કોઈ વખતે રેતીમાં નાના પ્રકારની કારતો કરે. એ પ્રમાણે વિવિધ પ્રકારની રમવાની કળાઓમાં ભીમ સર્વોપરિ થતો હતો તે સર્વ ભાઇઓ ઉપર નિર્મળ સ્વભાવવાળો યુધિષ્ઠિર સમાન પ્રેમ રાખતો હતો. તે પણ દુર્યોધન ઉપર તેની સર્વ કરતાં અધિક પ્રીતિ રહેતી હતી. ભીમની પણ યદ્યપિ SS બધા ભાઈઓ ઉપર પ્રીતિ તો હતી તોપણ એની ક્રીડા એવી હતી કે, તેથી દુઃશાસનાદિકને પીડા થયા વિના રહેતી નહી. જેમકે, એક સમયે ભીમે કૌરવોને લીલા માગે કરી એવી રીતે બગ% ળમાં ઘાલીને ચપ્યા કે, તેઓને શ્વાસ રૂંધાઈને મૃત્યુતુલ્ય થઈ ગયા. કોઈ સમયે તેઓની સાથે એવી તે ટકર લેતો કે, તેમનાં માથાં પણ ફૂટી જતા હતાં. કોઈ વખત પગની ફેટમાં લઈને છે એવી રીતે દોડતો હતો કે, તેથી તેમને નાકમાંથી તથા લલાટોમાંથી લોહી નીકળતું હતું. કોઈ છે એ સમયે તેઓને ભુજમાં લઇને પાણીમાં એવી તે ડબકી મારતો હતો કે, તેથી તેઓ મૃત્યુમાય કે થતા હતા. કોઈ સમયે વક્ષોની ઉપર તેઓને રમતા જોઇને ફળના અભિલાષથી તે B વૃક્ષોને નિર્મલ કરી નાખતો હતો. ઈત્યાદિક નાના તરેહથી ભીમ તેમને દુખ દેતો હતો તે પણ 2 એ સ્નેહથીજ કરે છે એમ જાણીને તેના વડીલો તેની ઉપર ક્રોધ કરતા નહોતા. એવી ભીમની ચેષ્ટા તે જેમ વિસ્તીર્ણ વૃક્ષ થવાનું કારણ કેટલાએક કાલ પહેલા જમીનમાં વાવેલું બીજ છે, તેમ તો જી કૌરવો તથા પાંડવોનું મોટું વૈર થવાનું કારણે દુર્યોધનના મનમાં ન્હાનપણમાં રહેલી ઈરૂપ Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ છે, બીજભૂત થયું. ભીમસેનના પરાક્રમની લોકોમાં કીર્તિ વધી, તે જાણે દુર્યોધનના મનમાં વાવેલા પર ઈવીરૂપ બોજો ફડો ફૂડ્યો હોયની! પછી પોતાના ભાઈઓને ભીમ ઘણો ખેદ આપે છે એમ ? છે જાણીને દુર્યોધન ગર્વથી તથા કોપથી બોલ્યો. દૂધન–હે ભીમ, તું મારા ન્હાના ભાઈઓને શા સારૂ ખેદ આપે છે. જે તારી ભુછે જઓને ખરજ થતી હોય તે મારી સામે આવી જ. એવું ગર્વનું બોલવું સાંભળીને) : ' ભીમ–હે ભાગ્યશાળી, હું કાંઈ મારા ભાઈઓને દેષ કરતો નથી. અને જાણી જોઈને દુઃખ પણ દેતો નથી. એ તો મારી સહજ રમત છે. જેવું જેનું શરીર હોય તેવી જ તેની રમત છે હોય છે, જેમ હાથી વનમાં રમતાં સહજ માત્રમાં વૃક્ષોને ઉખેડી નાખે છે તેમ મારા વિષે પણ જાણે છે લેવું. માટે મારી ઉપર તમને કોપ કરવો જોઈતો નથી. તેમ છતાં જો કોપ અથવા ક્રોધ કરીને ગર્વના યોગે કાંઈ કરશે તો તે મોટું અવિચારનું કૃત્ય કહેવાશે. એવું છતાં પણ તમે કહ્યું કે, જો તારી ભુજાઓમાં ખુજલી થતી હોય તે મારી સામે આવી જા.” તે અયોગ્ય વચને છે. એ ગર્વના બોલવાનો ઉત્તર હું આમ આપું છું કે, સાંબે આવવાને હું તૈયાર છું. પણ જેમ છે મહા મદોન્મત્ત હસ્તિના ગંડસ્થળની ખુજલી એરંડના ઝાડને ઘસવાથી નાશ પામતી નથી, તેમજ ( મારી ભુજાઓની ખુજલી તમારી સાંબે થયાથી મટવાની નથી. તેમ છતાં જે તમારા બાહુમાં પરાક્રમ હોય તે મારી સામે આવો. હું માયુદ્ધ કરવાને હમેશ તૈયાર છું. પરંતુ સામે આવતાં પહેલાં પોતાના બળવિષે સારી પદે વિચાર કરજો. છે એવાં તિરસ્કાર યુક્ત ભીમનાં વાક્ય સાંભળીને પરાક્રમી જે દુર્યોધન તેને ભાવ્યું નહી; & SS અને કમર કશીને મલ્લયુદ્ધ કરવાને તૈયાર થયો. એવું અયોગ્ય કૃત્ય જોઈને યુધિષ્ઠિરે બન્ને ભા ઇઓને યુદ્ધ ન કરવા વિશે ઘણું ઉપદેશ કરે છે પણ કોઈએ પોતાનો આગ્રહ મુ નહી. ધ અને મલ્લકુસ્તી થવાની તૈયારી થઈ તે જોઈને બધા છોકરાઓ વગેરે જેવાને વાતે એક થયા. કોડ અને પ્રકારની પકે ઘેરા કરીને ઊભા રહ્યા. પછી મલયુદ્ધ થવા લાગ્યું. જે પણ બન્નેમાંનું એકે મલ્લયુદ્ધ કરવાની વિદ્યા સીખ્યો નહોતો તે પણ તેઓનું એવું દારૂણુ યુદ્ધ થવા માંડયું કે, માનું બળ તે શા હિશાબમાં બન્નેનાં શરીરમાં અતુલ બળ હોવાથી પ્રત્યેક ક્ષણને વિષે કોઈ નીચે ) કોઈ ઉપર પડી જતા હતા. એમ કરતાં થોડી વારમાં દુઃશાસનને ચરો કાંઈક ફીકો પડી ગયો અને અર્જુનનું મુખ આનંદથી પ્રકુલિત થયું. તે જાણે દુર્યોધનના બળની ન્યૂનત્વ અને ભીમસેનના બળની અધિકતા દર્શક ચિન્હજ હોયની! ભીમે અતિ ચપળતાથી દુર્યોધનના શરીરની ઉપર જ એવો તે મુષ્ટિ પ્રહાર કરવા માંડશે કે, દુર્યોધન અત્યંત બળ હીન થઈ ગયો. અને ગ્લાનીને તો, ૭) પામીને ભાઈઓને જઈ મળ્યું. ત્યારે ભીમ પણ પોતાના ભાઇઓની પાસે ગયો. તેના આંગ २२ Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ 5 અરી છે ઉપર ચોંટેલી ધુળ યુધિષ્ઠિર તાના દુપટાથી ખંખેરવા લાગ્યો. અર્જુન શારીર દાબવા લાગ્ય નકુળ તથા સહદેવ પોતાના દુપટાઓથી પવન કરવા લાગ્યા. ઈત્યાદિક આશ્વાસન જોઈને દુર્યોધન મનમાં બળવા લાગ્યો, અને એકાંતમાં જઈને અયોગ્ય તથા દુષ્ટ વિચાર કરવા લાગ્યો. દુર્યોધનઃ(મનમાં) જગતને વિષે જે પરાક્રમી પુરૂષ હોય છે તે પિતાનું અર્ધરાજય હરણ કરનારને પણ જોઈ શકતો નથીતે આ જે સમગ્ર રાજ્યને હરણ કરનાર યુધિષ્ઠિર, તેની ઉપર મારો પ્રેમ તે કયાંથી રહે. માટે જેમ રોગની ઉત્પત્તિ થતાંજ લોકો તેને ઔષધથી નિર્મલ કરે છે. તેમ કોઈપણ યુક્તિથી યુધિષ્ઠિરને નિર્મલ કરવો જોયે છે. પણ જેમ પરાક્રમી તથા નીતિમાન રાજાનો 0િ) પરાભવ થવો અશક્ય છે તેમ જ્યાંસુધી ભીમ તથા અર્જુન એની પાસે છે ત્યાંસુધી કોઈ પ્રકારે જ હું એને પરાભવ કરવાને સમર્થ થવાનો નથી. એ બન્ને યુધિષ્ઠિરની ભુજાઓના જેવા છે; માટે તેઓનોજ પ્રથમ નાશ કરવો જોઈએ. એ બન્નેમાં પણ ભીમ મેટો પરાક્રમી છે; માટે એનેજ પ્રથમ હરેક પ્રકારે યમપુરીમાં મોકળવો જોઈએ. ભીમને નાશ થયાથી જેમ સ્તંભવિના મંદિર સ્થિર રહી શકે નહીં તેમ એ વિના યુધિષ્ઠિરનું મહત્વ રહી શકવાનું નથી. અર્જુન તે મારી સાથે મલ્લયુદ્ધ કરતાં ટકી શક્યા નથી, અને યુધિષ્ઠિર પોતાથી તે એ કામ બને નહી. એવી રીતે એકાંત સ્થાનમાં બેશીને દુર્યોધન, અનેક દુષ્ટ વિચારે પોતાના મનમાં કરવા છે લાગ્યું. પછી સંત કરીને નિરંતર ભીમનો નાશ કરવાનો સંધિ જોતો રહ્યો. નિત્યની પદે બધા . ભાઈઓ ગંગાના તીરે અથવા કોઈ બીજે સ્થળે ક્રીડા કરે, તેઓને દિવસે સૂર્યનો તાપ લાગતો ) જોઈને રાજાએ કેટલા એક રમણીય ક્રિીડા મંડપ રચાવી આપ્યા. ત્યારે તેમાં નાના પ્રકારના ખેળ કરવા લાગ્યા. બધા ભાઈઓ કરતાં હરેક ક્રીડામાં તેમજ ભેજન કરવામાં ભીમ સર્વોપરિ થતું. કોઈએક સમયે ક્રીડા કરતાં કરતાં ભીમ, શ્રમિત થઈને ગંગાના તીર ઉપર ઈસુઈરો, ત્યાં મંદ મંદ સુગંધિ યુક્ત પવન વહાતો હતો તેની લહેરોથી તથા ભોજન ઘણું કરેલું હતું તેની SS) ગરથી તેને અત્યંત નિદ્રા આવી ગઈ. એવી સંધિમાં ત્યાં દુષ્ટ દુર્યોધને આવીને ભીમને નિદ્રામાં છે ” જોઈ વિલાથી બાંધીને તેને જળમાં ફેંકી દીધો. તેવો જ તે જાગૃત થઈ બાંધેલા વેલાને કાચા સત- છે રની પદે તેડી જેલમાં સ્નાન કરીને મદોન્મત્ત હસ્તિની પકે બાહેર આવ્યો. અને એમ કોણે છે. કરવું તેની ખબર પડી નહી તેથી ચુપ રહ્યો. કોઈ એક વખતે પૂર્વની પછે એક સ્થળમાં ભીમને ૨ Sોર નિદ્રા આવી ગઈ. એમ જોઈને દુધને તેના સર્વ અંગ ઉપર તીક્ષ્ણ સર્પ નાખી દીધા. તે છે બધા પોતાની ફેણ ચડાવી અતિ ક્રોધમાં આવીને પોતાનાં દાંતોથી તેને દંશ કરવા લાગ્યા; તે Iક પણ ભીમની ત્વચા વધાઈ નહી. પછી જ્યારે ભગૃત થયો, ત્યારે તે બધા ફર સર્પોનો તિરસ્કાર કો. ૭) કરીને પોતાના અંગ ઉપરથી ઘસડીને દૂર ફેંકી દીધા. કોઈએક દિવસે સંધિ જોઇને ભીમના જ Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Sભોજનમાં દુર્યોધન અતિ ઉગ્ર વિષ નાખી દીધું. અને મનમાં કૂલા કે હવે આ વિષના પ્રભારી વથી બચવાનો નથી. પણ ભીમને તે તેથી ઉલટું થયું. જેમ પુછી કારક સ્સાયણ ખાધાથી છે શરીર અતિ પુષ્ટ થાય છે, તેમ ભીમનું શરીર તે વિષના પ્રભાવથી નાશ ન થતાં ઉલટું માથી આવ્યું, એ બધા ઉપદવે વિષે શોધ કરતાં દુર્યોધન કરે છે એમ જણાયાથી એ વિનોદથી કરતો હશે એમ 9) વિચાર કરીને ભીમને તેની ઉપર કોઈ પણ રીશ ચડી નહી; અને ક્ષમા કરી રહ્યો. એવી રીતે થે 9 દુર્યોધન તેમજ તેના સર્વ ભાઇઓ પાંડવોની ઉપર અત્યંત દાતા હતા. એ સર્વ વૃત્તાંત વિદુરને છે છે. જણાયાથી તે એકાંતમાં ભીષ્મ વગેરેને કહેવા લાગ્યો. વિદુર–આ બધા છોકરાઓ ઉત્કૃષ્ણ બુદ્ધિમાન છે; માટે એઓની બુદ્ધિ નિરર્થક કરવી Sી જોઈતી નથી. બાળ ક્રીડા અથવા રમત કરવાથી કોઈ વળવાનું નથી. એમનું રમત કરવાનું વચ , જ જતું રહ્યું છે, હવે વિદ્યા સીખવાનો સમય આવ્યો છે. માટે કોઈ સારો આચાર્ય જોઈને તેને આ ૨ એકરા સોંપવા જોઈએ છે. સારા આચાર્યના પ્રસંગથી એ બધા સારી કળાએ સીખીને અતિ ૭) નિપુણ થશે. એવા આચાર્ય કૃપ નામે મહા પ્રખ્યાત છે. સમગ્ર વિદ્યામાં કુશળ છે. અને થિ મહા ધનુર્ધર છે. એની ઉપર શાંતનુ રાજનો પણ અતિ પ્રેમ હતો. એના જેવો હાલ કોઈ જે બીજે આચાર્ય દીઠમાં આવતો નથી. માટે એજ આચાર્યને એ બધા છોકરાઓને સોંપી આપે. ) A એવો આચાર્ય ભાગ્ય શાળી વિના બીજા કોઈને મળવાનો નથી. માટે હવે એ કામ છે છ કરવાની હીલ કરવી જોઈતી નથી. એવાં વિદુરનાં વચનો સાંભળીને ભીષ્મ અતિ હર્ષિત થશે. આ અને સીધજ કૃપાચાર્યને બોલાવીને તેને બધા બાળકો સ્વાધીન કરચા. આચાર્ય તેઓને પ્રથમ વ્યાકરણ વગેરે શબ્દ શાસ્ત્ર તથા ન્યાય વગેરે અર્થશાસ્ત્રને અભ્યાસ કરાવીને પછી ધનુર્વેદનું અધ્યયન કરાવવા માંડયું. તે પ્રમાણે તે બધાઓ સમગ્ર વિદ્યાઓ પાણીની પદે પી જ્યા માંડ્યા. એઓની સાથે બીજા પણ કેટલાક દેશના રાજ પુત્રો ધનુર્વિદ્યા શીખતા હતા. તે બધા કરતાં કરવો તથા પાંડવો અગ્રેસર હતા. એજ નગરમાં એક પવિત્ર આચાર વાળ વિશ્વકર્મા નામનો અતિથી રહેતો હતો. તેની ( રાધા નામની અત્યંત સુંદર સ્ત્રી હતી. તે વડીલોની સેવા કરવામાં અતિ તત્પર હતી. તેને છે કરણ નામને એક પુત્ર થયો. તે મેટો સાત્વિક, ઉદાર તથા શૂર હતો. એનું કુળ અતિ નીચ હતો તોપણ તે ઉત્તમ લેકોની સાથે અતિ મિત્રતા રાખતો હતો. અને અતિ ચતુર હોવાથી રે. હૈ ધનુર્વેદાદિ સમગ્ર કળાઓનું અધ્યયન કરવાની તેને ઘણી ઈચ્છા થઈ ત્યારે કૃપાચાર્યની પાસે જઈ જ છે તેમને સાષ્ટાંગ પ્રણામ કરી આજ્ઞા લઈને બીજા રાજપુત્રોની સાથે ત્યાં તે અભ્યાસ કરવાને રહ્યો. ડ SS) કૃપાચાર્યના બધા શિષ્યોમાં ધનુર્વિદ્યાને વિષે અર્જુન સર્વોપરિ હતો; તેની તુલના કર્ણ કરવા લાગ્યો. આ Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૮ com. એટલે અર્જુન અને કર્ણ એ બન્ને ધનુર્વિદ્યામાં સમાન હતા. કેમકે, બધા રાજપુત્રોમાં તેમના જેવા કોઈ બુદ્ધિમાન નહોતા. એ બન્નેનું વિદ્યા ઉપર એવું તો પ્રેમ હતું કે, પ્રતિ દિવસ નવીન વિદ્યા સંપાદન કરતા હતા. કોઈ સમયે નગરની સમીપ રમતાં રમતાં રાજપુત્રોનો દડો કુવામાં જઈ પડયો. તેને બાહાર કાડવા માટે તેમણે ધણો શ્રમ કરચો પણ તે નીકળ્યો નહી. એટલામાં કોઇએક વૃદ્ધ બ્રાહ્મણ, પોતાની સાથે એક જુવાન બ્રાહ્મણ છતાં ત્યાં આવી ચડ્યો; અને તે બધું જોઇને રાજપુત્રોને કેહવા લાગ્યો, વૃદ્ધ બ્રાહ્મણ—હે રાજપુત્રો, આવું તમારૂં ધૈર્ય તથા આવી તમારી ધનુર્વિદ્યામાં નીપુણતા છતાં અત્યંત પ્રયાસ કરતાં પણ દડો કુવામાંથી બાહાર નીકળ્યો નહી; એ મોટી શરમની વાત છે. હવે જીવો કે, એક ક્ષણમાં દડો બાહાર નીકળે છે કે નહી! એમ ખોલી કેટલીએક શળીઓ હાથમાં લઈ અભિમંત્રિત કરી ‘આ રાળીઓ તમારો ટ્રુડો કહાડી લાવશે' એમ રાજપુત્રોને કહીને તેમાંથી એક શળી કુવામાં નાખી, તેણે ખાણની પડે દડાને જઈ વીંધ્યો. પછી બીજી શળી ફેંકી તે પ્રથમની શળીને જઇ ચહોટી; એ રીતે કેટલીએક શળીઓ નાખીને તે બ્રાહ્મણે દડાને બાહાર કહાડચો એ અદ્ભુત કૃત્ય જોઇને સર્વ રાજપુત્રો અતિ વિસ્મિત થયા; ને હાથ જોડીને તેને કહેવા લાગ્યા કે, . • રાજપુત્રો—અમે ધનુર્વિદ્યાના અનેક આચાર્યો જોયા છે, પરંતુ આજ દિવસ સુધી કોઈ આપના જેવા દીામાં આવ્યા નથી. આ આપની અદ્ભુત કૃતી જોઇને અમે સર્વે સંતુષ્ટ થયા જૈશે. અમે સર્વે આપના કિંકર છૈયે માટે આપની કાંઈ ઈચ્છા હોયતો કૃપા કરીને અમને આજ્ઞા કરો; તે પાલન કરવાને અમે તત્પર છેજે. બ્રાહ્મણ—હે ખાલકો, તમે કુવંશના ભૂષણ થાઓ. અને તમારા અંત:કરણમાં સદા સદ્બુદ્ધિ રહો, એવો હું આશીવાઁદ આપુંછું. અમે ધણા દૂરથી ચાલી આવ્યાથી શ્રમિત થયા હતા પણ તમારો વિનય જોઇને અમને શાંતિ થઈછે. એટલુંજ ખરાછે, હવે ખીજું હું કાંઈ માગતો નથી. પરંતુ તમારા આચાયૅના દર્શન કરવાની મને ધણી ઈચ્છા થઈ છે. કેમકે, તે મારા સંબંધી થાયછે. અમારા મિલાપને ધણા હાડા થયાછે, તે થયાથી હું હર્ષી માનીશ; તેના તમે શિષ્ય છો તેથી તમને જોઇને પણ હૈં અતિ આનંદને પામ્યો છું. એવાં તેના વાંકો શાંભળીને રાજપુત્રો તેને સાથે લઇને ચાલતા થયા. બ્રાહ્મણ ચાલતાં રસ્તામાં અર્જુનના હાથ ઝાંલી તેમની સાથે જવા લાગ્યો. કૃપાચાર્યના ગૃહની પાશે જતાંજ તેને જાઇને આદર સત્કાર કરવાને પોતે આસન ઉપરથી ઉઠીને ક્રુપ ઉભા થયા. અને તેને ગૃહમાં લાવી લાવ્યા. પછી બન્ને જણ મળી આનંદનાં આસુ ગાળીને કૃપાચાર્યે તેને સાષ્ટાંગ Jain Educationa International For Personal and Private Use Only www.jainulltbrary.cfgg Page #97 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર કરો. તેને જોઈ અતિ હર્ષિત થઇને તે બ્રાહ્મણે પ્રેમથી આલિંગન આપ્યું. ત્યારે અતિ શ્રદ્દા પૂર્વક તેને સિંહાસન ઉપર બેશાડીને કૃપાચાર્ય બોલવા લાગ્યો. કૃપાચાર્ય આજે હું મને મોટો ભાગ્યશાળી માનુંછું કે, આપ મારે ઘેર પધારચા! આપના પધારચાથી મારૂં ગૃહ અતિ પવિત્ર થયુંછે. આ આખા વર્ષમાં આજના દિવસને ધન્ય સમજું છું, કે જે દિવસે સાક્ષાત સરસ્વતિનો અવતાર આપ મારે ઘેર પોણા આવ્યા. એવી રીતે વાતચિત થયા પછી બીજો સાથેનો યૌવન બ્રાહ્મણ કૃપાચાર્યને ચરણે પડચો. એટલે અતિ પ્રેમ પૂર્વક નમસ્કાર કરો. એ બધું અદ્દભુત જોઇને રાજપુત્રો બોલ્યા કે, રાજપુત્રો—હૈ આચાર્ય, આપ સમર્થ વિદ્વાન છતાં આ વૃક્ બ્રાહ્મણને નમસ્કાર કરવાનું કારણ શું કૃપાચાર્ય—હે શિષ્યો, આ બ્રાહ્મણનું નામ દોણાચાર્યે છે. એ સર્વ કળાઓમાં પ્રવીણ છે. એમણે સમગ્ર ધનુર્વેદનું અધ્યયન કરવું છે. અને એમની સાથે જે આ યૌવન બ્રાહ્મણ છે તે એમનો પુત્ર છે. એ પણ પોતાના પિતાના જેવોજ સદ્ગુણી અને વિદ્વાન છે. એવી પોતાના ગુરૂના મુખથી વાત શાંભળીને સર્વે રાજપુત્રા નિયમ પ્રમાણે પોતપોતાને સ્થાનકે ગયા. પછી કૃપાચાર્યે દ્રોણાચાર્યનું અતિ સન્માન કરવું. અને કેટલાએક દિવસ પરોણ દાખલ પોતાને ઘેર રહેવાની પ્રાર્થના કરી; તે વાત દ્રોણે પણ માન્ય કીધી. એક દિવસ એકાંત સ્થળમાં દ્રોણાચાર્યને કૃપાચાર્ય પૂછવા લાગ્યો. કૃપાચાર્યે હું દોણાચાર્ય, આપની પાશે હું એક પ્રાર્થના કરૂંછું તેનો આપ ભંગ શો માં, આપના જેવા ચાપાચાર્યેત્રિભુવનમાં દુલૅંભ છે. અને આ રાજપુત્રોની બુદ્ધિ પણ અસાધારણ છે. એમને વિદ્યા ભણાવવાને આપના જેવા આચાર્યની જરૂર છે. માટે એમને આપ એ વિદ્યાનો અભ્યાસ કરાવો; એવી હું વિનતિ કરૂંછું. એ બધા વિદ્યાદાન દેવાને યોગ્ય છે. યોગ્ય પુરૂષને જો વિદ્યાનું દાન કરવું હોય તો તેથી ત્રણ લોકમાં કીર્ત્તિ પસરે છે. શાસ્ત્રમાં પણ કહેલું છે કે, ‘જો ધહુંજ પુન્ય હોય તોજખીજવાવવાને ક્ષેત્ર તથા વિદ્યા દેવાને સુપાત્ર મળી આવેછે;' એમને મેં આટલા દિવસ ભણાવીને આપના ઉપદેશને યોગ્ય કરેલા છે. જેમ કળીચુનાથી સાફ કરી રાખેલી દિવાલની ઉપર કહા ડેલું ચિત્ર અતિદ્વીપી નીકળે છે તેમ એમને આપેલી વિદ્યા પણ જલદી દીપી નીકળશે. એવાં કૃપાચાર્યનાં વચન શાંભળીને દ્રોણાચાર્યે બોલ્યા કે બહુ સારૂં. પછી પોતાની પ્રાજૈના સફળ થએલી જાણીને કૃપાચાર્ય ત્યાંથી ભીષ્મપિતાની પાો ગયો. અને તેને અથથી તે ઇતિસુધી સર્વ દ્રોણાચાર્યનું વૃત્તાંત કહી શાંભળાવ્યું. ભીષ્મપિતાએ દોણાચાર્ય વિષે સર્વ શાંભળીને તેમને પોતાની પાશે તેડાવી લીધા; અને અત્યાદર પૂર્વક સુવર્ણના આસન ઉપર બેશાડ્યા. પછી વિવિધ પ્રકારે તેમનું આશ્વાસન કરીને બોલ્યા. Jain Educationa International ૨૩ For Personal and Private Use Only ૮૯ www.jainellbrary.org Page #98 -------------------------------------------------------------------------- ________________ - ભીષ્મપિતા–હે ગુરૂ આ સર્વ રાજપુને અતિ પ્રેમથી, આનંદથી તથા અંત:કરણ છે પૂર્વક અત્યુત્કૃષ્ટ વિદ્યાભ્યાસ કરાવો. એવું ભીમનું બોલવું દ્રોણાચાર્યે માન્ય કરું. ત્યારે ભીષ્મ પિતાએ બધા રાજપુત્ર - Cી લાવીને દોણાચાર્યને સ્વાધીન કસ્યા. દ્રોણાચાર્યે તેમનું ગ્રહણ કર્યું. પછી દિવસોદિવસ ) સુપાત્ર તથા સુમતિ એવા જે રાજકુંવરો, તેને વિષે ગુરૂના સંસ્કાર પ્રકાશિત થવા લાગ્યા. જેમ ઘર્ષણના સંસ્કારથી માણિક્યની શોભા વૃદ્ધિને પામે છે; તેમ દોણાચાર્યની શિક્ષાથી રાજ બુદ્ધિ વૃદ્ધિને પામવા લાગી. વિદ્યાભ્યાસ કરવાનાં દશ સાધનો હોય છે. તેના અભ્યતર ) છે અને બાહ્ય એ બે ભેદ છે. તેમાં ગુરુ, પુસ્તક, નિવાસ, સહાય તથા ભોજન એ પાંચ બાહ્ય સાધન (O છે, અને આરોગ્ય, બુદ્ધિ, વિનય, ઉદ્યમ તથા શાસ્ત્રાનુરાગ એ પાંચ અંતરંગ સાધનો છે. એ બધાં સાધનોની સહાયતા કૌરવો અને પાંડવોને પર્ણ રીતે હતી. પરંતુ દોણાચાર્યનો પ્રેમ સર્વ હૈ. કે રાજપુની ઉપર સરખો હતો. તેમજ દ્રોણાચાર્યની ઉપર સર્વ રાજપુત્રોને પણ સરખે પ્રેમ હતો. ) અને વિદ્યાભ્યાસ પણ બધાને સરખી રીતે કરાવતા હતા. તોપણ જેમ મેયની વૃષ્ટિ સર્વ સ્થળને વિષે સમાન થાય છે પરંતુ જલને સંચય તે કવચિત સ્થાનમાં જ થાય છે; સર્વે ઠેકાણે થતો નથી ) p, તેમ દ્રોણાચાર્ય સર્વ શિષ્યને સરખી વિદ્યાનું અધ્યયન કરાવતા છતાં કેટલાએક રાજપુત્રોની ) (5 બુદ્ધિને વિષે જૂન અને કેટલાએક રાજપુત્રની બુદ્ધિને વિષે અધિકતા પ્રકાશને પામવા લાગી. તે લી. સર્વાધિક વિદ્યાભ્યાસ કરનાર અર્જુન થયો. કેમકે, એ જેવો બુદ્ધિમાન તેવો જ ગુરૂ વિનય થી) કરનારો હતો. ગુરુનાં ચરણોનું મર્દન કરે, ગુરૂના ચરણોદકને અમૃત તુલ્ય જાણીને તેનું પાન કરે, અને બીજી પણ નાના પ્રકારની વિધિ પૂર્વક ગુરૂની સેવા કરે તેથી અર્જુનની બુદ્ધિ અતિ નિર્મલ થઈ કહ્યું છે કે, વિદ્યાની પ્રાપ્તિ ત્રણ પ્રકારે થાય છે– વિનયથી, અમિત ધનદાનથી આમ અથવા વિદ્યાથી વિદ્યા મળે છે. એ શિવાએ બીજા પ્રકારે વિદ્યાની પ્રાપ્તિ થાય નહી અર્જુ- કોહ) નો અત્યંત વિનય જોઈને દ્રોણાચાર્ય અતિ પ્રસન્ન થવા લાગ્યા. તેથી તેમને અર્જુનની ઉપર હક ને ઘણો પ્રેમ થયો. પછી જેમ ઉદકના સિંચનથી લતા વૃદ્ધિને પામીને તે શુભ ફળદાયક થાય છે તેમ છે ભક્તિના વરાથી દોણાચાર્ય અર્જુનની બુદ્ધિની એવી.તે વૃદ્ધિ કરીકે, તે ભવિષ્ય કાળને વિષે છે છે. ભારત સંગ્રામમાં પૂર્ણ જ્યરૂપ ફળ દાયક થઈ બીજા બધા અર્જુનથી નીચી પદવી એજ રહ્યા હતા. જેમ આંબાના વૃક્ષને મોર તે ઘણું આવે છે, પણ ફળ તેટલા થતા નથી. તેમ દોણુ ચાર્યના શિષ્યો તે ઘણા હતા પણ બધા સુશિક્ષિત થયા નહીં. વિદત્તાને થોડાક જ પામ્યા. - યદ્યપિ કર્ણ પણ વિદ્યાને અભ્યાસ કરવામાં બાકી રાખ્યું નહીં તથાપિ તે અર્જુનથી કાંઈ તો ૭) અંશે ન્યૂન હતો. અર્જુનની સ્થાવર તથા જંગમ નિશાન મારવાની પ્રવીણતા જોઈને તેની તુલના ઉછે Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ છે કોઈન કરી શકવાને લીધે કર્ણ તેને અતિ દેષ કરતો હતો, પણ કાંઈ ઉપાય ચાલતો નહી. જે Sી અર્જુનની નમ્રતા અને ગુરૂભક્તિ જોઈને મહા સંતુષ્ટ થઈને. પોતાના પુત્રની ઉપર સર્વને સર્વ કરી કરતાં અધિક પ્યાર હોય છે, તેથી પણ અધિક દ્રોણાચાર્યને પ્યાર અર્જુનની ઉપર થયો. કેમકે, તેના ગુણ એવા જ ઉત્તમ હતા. એક સમયે અતિ પ્રેમ વશ થયા થકા દ્રોણાચાર્ય અર્જુનને કહેવા લાગ્યા કે હે અર્જુન, તને હું ધનુર્વિદ્યામાં એવો વિદ્વાન કરીશ કે તારી બરાબરી કરનાર આખા જગતમાં બીજો કોઈ નીકળેજ નહીં. તું એકલો જ ધનુર્ધમાં શોમણિ કહેવાશે. ' એવાં ગુરૂનાં વચન સાંભળી અર્જુને તથાસ્તુ કહી ને નમસ્કાર કર્યો. તે દિવસથી ) 6મહા હર્ષને પામીને કાળ નિર્ગમવા લાગ્યો. એક તે અર્જુનની અપરિમિત ચાતુર્ય અને બીજી કે Sઈ ગુરૂની અત્યંત કૃપા જોઈને દુર્યોધન અતિ કલેશને પામવા લાગ્યો; અને સદગુણી પાંડવોની સાથે ઘર છે અતિ મત્સર કરવા લાગ્યું. તેમાં વળી કહ્યું અને દુર્યોધનની મિત્રાઈ થઈ એટલે અર્જુનની છે. સાથે ઠેષ થવામાં કોઈ ખામી રહી નહી. - કોઈએક અધ્યાયને દિવસે ગેધાધારી ધનુર્ધર અર્જુન, પુષ્પ કરડક નામના વનમાં ક્રીડ છે. કરવાને ગયો. ત્યાં વિચરતાં વિચરતાં એક શ્વાન તેને દીક્ષમાં આવ્યું. તેનું મુખ બાણોએ કરી , વધેલું હતું. એવું અદ્ભુત કૃત્ય જોઈને અતિ વિસ્મિત થયો થકો અર્જુન મનમાં વિચાર ) 6 કરવા લાગ્યો કે, આવો નિપુણ પરાક્રમી ધનુર્ધર આ જંગળમાં કોણ હશે! પછી આગળ ચાલ્યો છે છે એટલે એક એવો ધનુર્ધર પુરૂષ દીઠમાં આવ્યો છે, જેનું નિશાણ કદીપણ વ્યર્થ જાય નહી એવો છે તે અત્યંત અભ્યાસી તથા ચતુર હતો. તેને અર્જુન પૂછવા લાગે. અન–હે ધનુર્ધર, તું કોણ છે; અને તારે ગુરૂ કોણ છે? કોળી-હે ઉત્તમ પુરૂષ, મારું વત્તાંત તમને કહું તે શાંભળો. અહીંથી પાશે એક રૂદમહી નામનું નાનું ગામ છે, તેમાં હિરણ્ય ધનુષ્ય નામનો એક કોળી રહે છે, તેનો હું એકલવા US) નામનો પુત્ર છું. એવી રીતે હું પુલિંદ કુળમાં ઉત્પન્ન થયો છુંઅને જેને શિષ્ય અરવિદ્યામાં ૯ નિપુણ, મહા ધનુર્ધર તથા વિખ્યાત એક ધનંજ્ય માત્ર સંભળાય છે એવા દ્રોણાચાર્ય મારા ગુરુ છે. છે એવાં તે કોળીનાં વચનો સાંભળીને તથા તેનું ધનુર્વિદ્યા ચાતુર્ય જોઈને અર્જુનના મુખ- ૧) છે પરથી તેજ ઉડી ગયું. મનમાં અતિ ખેદ પામવા લાગ્યો. અને ત્યાંથી પાછો ફરી વિચાર કરતો હ SB કરતે ચાલ્યો કે, આ કોળી ધન્ય છે કે, જેની ઉપર દ્રોણાચાર્ય આટલી બધી કૃપા કરી છે. એ નામાં મારા કરતાં વિદ્યા ઘણું છે. માટે એની ઉપર ગુરૂની કૃપા પણ અધિક હોવી જોયે. મેં તક આટલી બધી ગુરૂની સેવા કરી છતાં પણ મને એના જેટલી વિદ્યા પ્રાપ્ત થઈ નથી માટે મને છે ધિક્કાર છે. આજ દિવસ સુધી કરેલો પ્રયાસ મારો બધો વ્યર્થ છે. પોતાથી અધિક વિદ્વાન જોઈ > એ કર) 9 Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ge G હા ધણે પાત્તાપ કરીને પોતાનો તિરસ્કાર કરવા લાગ્યો. આંખમાં ખેદાશ્રુ આવી ગયાં. મુખ રે Sણ ઊતરે ગયું. એમ ના પ્રકારના શેક યુક્ત મનમાં સંકલ્પ તથા વિકલ્પ કરતો થકો ગુરૂને ઘેર પર આવ્યો; અને ગુરૂને યથાવત નમસ્કાર કર. અર્જુનનું મુખ હમેશના કરતાં ઉદાસીન તથા ઊતરી ગએલું જોઈને દોણાચાર્ય ત્યા : દ્રોણાચાર્ય—હે વત્સ, જેમદિવસે ચંદ્રમા નિસ્તેજ થઈ જાય છે, તેમ આજે તારૂં મુખ પણ ( ઝાંખું પડી ગયું દેખાય છે; તેનું કારણ શું. જે કોઈએ તારી આજ્ઞાને ભંગ કર્યો હોય, કે કોઈએ તિરસ્કાર કર્યો હોય તો તે મને કહે. તેને શિક્ષા દેવાને હું સમર્થ છે. જેણે તને દુઃખ દીધું હશે ) છે. તેની ઉપર જણજે કે યમ કોપાયમાન થઈ ચૂકો છે; તક્ષક નાગ દંશ કરવા તત્પર થયો છે અથવા તો તેને વજૂનો માર પડવાનો સમય આવ્યો છે, એમાં સંશય નથી. (એવાં દોણુ ગુરૂનાં વચન સાંભળીને) અર્જુન-હે મહારાજ, હે દોણાચાર્ય ગુરૂ, હે પ્રભુ, આપના શિવાય બીજો મારે તિરસ્કાર કોણ કરી શકવાન છે. કેશરી કિશોરને તિરસ્કાર કેશરી શિવાય બીજો કોણ કરનાર છે. આપની કૃપાથી મારે એને પરાક્રમ થયો છે કે, કોઈનાથી પણ હું પરાભવને પામું નહી. પણ છે. પરંતુ એક વાતથી મને ખેદ થયો છે. આપ એક સમયે સ્વમુખથી એવું વચન બોલ્યા હતા તે કે “આ જગતમાં તું અદ્વિતીય ધનુર્ધર થઈશ, એ તમારું વાક્ય મેં પ્રત્યક્ષ મિથ્યા થયા જેવું ) જોયું તેથી મને અત્યંત ખેદ થાય છે. તો દ્રણાચાર્યએ વાત મને સવિસ્તર કહી સંભળાવે છે. જેથી હું તારો સંશય દૂર કરૂં. અન–મહારાજ, આજે હું ધનુષ્ય બાણ લઈને વનમાં ફરવા ગયો હતો. ત્યાં ગલમાં રહેનાર એક આપને શિષ્ય મેં દીઠે. તે ધનુર્વિદ્યામાં એ તો નિપુણ છે કે, તેની પાશે હું તે શા હિશાબમાં છું! એના પરાક્રમની આગળ મારે પરાક્રમ તુચ્છ છે. આચાર્ય હે અર્જુન, તારી વાત સાંભળીને હું ઘણ આશ્ચર્ય પામું છું. તારી તુલના કરે એવો પણ કોઈ મારો શિષ્ય નથી તે તારાથી અધિક પરાક્રમી તે કયાંથીજ હોય! ' અર્જન–હે સર્ણરૂ, આપ મારી સાથે કૃપા કરીને વનમાં ચાલે તે આપને શિષ્ય હું આપને બતાવું. છે. દ્રોણાચાર્ય (મનમાં વિસ્મિત થઈને) ત્યારે ચાલે તેને જોઈએ Sી પછી દોણાચાર્ય તથા અર્જુન એ બન્ને તે વનમાં ગયા. અને એક વૃક્ષની પાછલ ઉભા છે. રહીને તેની બાણુ નાખવાની હસ્ત ચાલાકી જેતા ઉભા રહ્યા. કેટલીએક વાર તેનું અપર્વ ચાતુર્ય જોઈને તેની પાસે ગયા. તેવોજ તે આવીને દ્રોણાચાર્યને પગે પડશે. અને વંદના કરી. તો છે ત્યારે તે એકલવને આલિંગન આપી પાસે બેસાડીને દોણાચાર્ય તેને પૂછવા લાગ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ છે ૭) દ્રોણાચાર્ય—હે વત્સ, તું કોની પાસેથી આટલી બધી ચાપ વિદ્યા ભણીને હશિયાર થયો છે Sણ છું. તારી ધનુર્વિદ્યાની કળા જોઈને અતિ આનંદિત થયો છું. માટે મને તારા શિક્ષકનું નામ કહે : છે. એકલવહે પરમ ગુરૂ, ત્રિલોકને વિષે મહા ધનુર્ધર તથા જગત ગુરૂ દ્રોણાચાર્ય મારા હૈ કે ગુરૂ છે, ને હું તેમની પાસેથી આટલી બધી વિદ્યા શીખીને કુશળ થયો છું. . - દ્રોણાચાર્ય—હે કિરાત, અસત્ય ભાષણ કરવામાં કઈ સાર નથી, માટે સત્ય બોલ 1. મેં તો તને વિદ્યાભ્યાસ કોઈ સમયે પણ કરાવ્યું નથી. તેમ છતાં તું મારું નામ કેમ લિયે છે! ઇ. એકલવહે સ્વામી, આપની વૃત્તિકાની પ્રતિમા બનાવીને તેને વિષેજ સાક્ષાત ગુરૂ હું છે. ભાવ કરી હું રાત્ર દિવસ ષડપચારથી પૂજા કરૂંછું. એમે કહીને જ્યાં તે પ્રતિમાની સ્થાપના કરી હતી ત્યાં દોણાચાર્ય તથા અર્જુનને લઈ ગયે. જતાં જ તે બન્નેની ખાતરી થઈ કે, એની વાત ખરી છે. અને તે મૂર્તિને સારી પદે નિરજ ખવા લાગ્યો. તે મૂર્તિનું પાલન કરેલું છે. ઉત્તમ સિંહાસન ઉપર બેઠેલી છે, ઉત્તમ વેદીકામાં 45 પધરાવેલી છે, અને ચંપકાદિ પુષ્પોએ કરી પૂજેલી એવી પોતાના ગુરૂની પ્રતિમાને એકલવ વારંવાર નમસ્કાર કરવા લાગ્યો. અર્જુને પણ પોતાના ગુરૂની પ્રતિમા જાણીને તેને ભાવથી નમસ્કાર છે તથા વંદના પ્રમુખ ક; અને તે કોળીને પૂછવા લાગ્યું. અન–હે ભાઈ આ દ્રોણાચાર્ય ગુરૂને તે ક્યાં જોયા હતા કે, જેથી એમની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરી ને ભકિતઆદિથી તું આવો પ્રવીણ થયો! - એકલવ-હે ભાગ્યશાળી, એક દિવસે શ્રી દોણાચાર્ય ગુરૂની પાસે જઈને અતિ વિનય કરી તેમની પ્રાર્થના કરી કે, હે સ્વામી મને આપ ધનુર્વિદ્યાને અભ્યાસ કરવો. ત્યારે ગુરૂ- આર. છે જીએ કહ્યું કે, હું તને વિદ્યા ભણાવીશ નહી. શું કારણથી ના કહી તે કાંઈ હું જાણું શક નહી પછી પાછો ઘેર આવી ને વિચાર કર્યો કે હવે શું કરવું. ગુરૂ વિના વિદ્યા પ્રાપ્ત થાય નહી. અને હ હીન જાતી હોવાથી મારે કોઈ ગુરૂ તે થવાનું નથી. ત્યારે ધનુર્વિદ્યા તે હું કેમ શીખીશ! ઈત્યાદિક ખેદ કરવા લાગ્યો એટલે વળી મનમાં એમ આવ્યું. કે જ્યાં ત્યાં ભાવ ફળદાયક થાય છે, માટે ગુરૂ દ્રોણાચાર્યની પ્રતિમા કરી તેમની ભક્તિ કાથી મારી ઈચ્છા પૂર્ણ કે થશે. પછી પ્રતિમા બનાવી તેની સ્થાપના કરી તેને સાક્ષાત સતગુરૂ માનીને સ્વત: ધનુર્વિદ્યાને ST અભ્યાસ કરવા લાગ્યો. દરરોજ વિદ્યાનું અધ્યયન કરતાં પહેલાં ગુરૂની પૂજ હુંકછું. તે પ્રતિમા પર બુદ્ધિથી નહી પણ સાક્ષાત ગુરૂની બુદ્ધિથી કરૂં છું. ધન્ય છે એમનાં ચરણ કમળને કે, જેમના જ પ્રભાવથી મારા જેવો બુદ્ધિહણ પણ ધનુર્વિદ્યામાં આવા નિપુણ થયો. એમની ઉતા હ કાંપે શું વખાણું આ સૂર્ય, ઉદયને પામીને જગતના અંધકારનો નાશ કરે છે, પણ મારા ગુરૂ તો સ્મરણ છે. કે ૨૪ Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ છે માત્રથી અજ્ઞાન રૂપ તિમિરને નાશ કરે છે. એમ સૂર્યથી પણ અતિ સમર્થ જે આ મારા ગુરૂ છે, તે કે મને હું હજાર વખત પ્રણામ કરું છું. એવું એનું બોલવું સાંભળીને દોણાચાર્યને અતિ આનંદ થયો ને ? અર્જુનની ઉપર પોતાનો પ્રેમ દેખાડવાનો આજે સાશે વખત છે એવા હેતુથી બોલવા લાગ્યા.) - દ્રોણાચાર્ય–હે શિષ્ય, જે તું મને પોતાને ગુરૂ માનતે હો તે તે જે આટલી બધી 5 ધનુર્વિદ્યા સંપાદન કરી છે તેની મને ગુરૂ દક્ષિણ આપ. | કોળી-(અતિ હર્ષિત થઈ) હે આચાર્ય, હું ગુરૂ દક્ષિણ શું આપું કહો તો મારી બધી ) છે. સંપત્તિ આપને અર્પણ ક; કો માર શિર આપું; અથવા કહો બીજું કાંઈ જે આપને 9 ઈચ્છિત હોય તે આપું. તે કૃપા કરીને મને કહો. આપના અનુગ્રહનો બદલો વાળવા આખા I જગતમાં મને કોઈ એવો પદાર્થ દીઠમાં આવતું નથી કે, જે આપીને હું કૃતકૃત્ય થાઉં. દ્રોણાચાર્ય–કાંઈક મુખમુદ્રા કુરાવી) તારા હાથને અંગો મને આપ, બીજું હું કાંઈ નથી માગત. એકલવ—(અતિ હર્ષિત થયે થકો ખડગથી તરત અંગુઠો કાપીને ગુરૂને અર્પણ કરી હાથ છે જેડી) આ લ્યો મહારાજ મારાં ધન્ય ભાગ્ય કે આપે સાક્ષાત મારી પાસેથી ગુરૂ દક્ષિણા માગી છે. છે લીધી. (એવી તેની ગુરૂભક્તિ જોઈને અતિ આનંદે કરી આકાશમાંથી દેવ પુષ્પોની વૃષ્ટિ કરવા ) લાગ્યા. ત્યારે દ્રોણાચાર્ય અતિ વિસ્મયને પામી પ્રેમવડે તેને આલિંગન દઈને બોલ્યા) જ દ્રોણાચાર્ય—હે વત્સ, જે કૃત્ય કરવાને બીજો કોઈ સમર્થ ન થાય એવું કામ તે કર્યું 6 તો એમ જોઈને હું તારી ઉપર અતિ પ્રસન્ન થયો છું. માટે તેને વર આપું છું કે, જેપણ તારે અંગુઠે સ નથી તોપણ તારું નિસાન કદી વ્યર્થ જવાનું નથી. તું આંગળિઓથી ધનુષ્ય ખેંચવાને પૂર્ણ S સમર્થ થઈશ. (એવો આશીર્વાદ દઈ દ્રોણાચાર્ય અર્જુનને સાથે લઈને પાછા ફર્ચા. રસ્તામાં તે છે અર્જુન વિનયથી પોતાના ગુરૂને પૂછવા લાગ્યો.) અન–હે આચાર્ય, એ કોળીની આપની ઊપર આટલી બધી શ્રદ્ધા છતાં ( તેને આપ ન ભણાવવાનું કારણ શું? દ્રોણાચાર્ય—હે અર્જુન, તને મેં પ્રથમ વચન આપ્યું છે કે, તારા વિના હું બીજા કોઈને મારી સમગ્ર વિદ્યા ભણાવવાનું નથી. માટે જ મેં તેને ભણાવ્યો નહી, એમ તું સમઝ, યદ્યપિ એકલવ મારે પર્ણ ભકત છે એમાં સંશય નથી. એ ધન્ય છે; મારી પણું આજ્ઞા પાળી. અને રે મારા માનવા પ્રમાણે મને ગુરૂ દક્ષિણા આપી. તથાપિ તેની ઉપેક્ષા કરવાનું કારણ એ કે, શસ્ત્ર તથા અસ્ત્રવિદ્યામાં તારા કરતાં બીજો કોઈ અધિક થાય નહી. - એવું ગુરૂનું યથાર્થ બોલવું સાંભળીને અર્જુન મનમાં વિચાર કરવા લાગ્યો કે, ગુરૂનો મારી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ઉપર એટલો ઉપકાર થયો છે કે તેમને હું મારા પ્રાણ અર્પણ કરું તોપણ તેનો બદલો વળ્યો કેહવાય નહીં. મારી ઉપર ઢોણાચાર્યે ગુરૂની અતુલ પ્રીતિછે; માટે હું ધન્ય છું. દ્રોણાચાર્યે સમગ્ર રાજપુત્રોને અમુક્ત તથા કરમુક્ત શસ્ત્રોની વિદ્યા ભણાવી, ભીમ તથા દુર્યોધનને ગદાયુદ્ધ સીખવ્યું. કેટલાએક દિવસો ગયા પછી સમગ્ર રાજપુત્રો કળામાં નિપુણ થયા. ત્યારે તેઓની પરિક્ષા લેવાસારૂ ગામની બાહાર એક તાડના ઝાડઉપર કોઈ અનુચરના હાથે એક મોરપીછ રખાવી, અને બધા શિષ્યોને સાથે લઇને તે વૃક્ષની સમીપ ગયા. પછી દ્રોણાચાર્ય સર્વે રાજપુત્રોને આજ્ઞા કરી કે, આ ઝાડની ટોચ ઉપર રહેલી મોર પીછને વૈધન કરો. એવું ગુરૂનું ખોલવું શાંભળીને બધા શિષ્યો એક પછી એક વેધન કરવાનો ઉદ્યોગ કરવા લાગ્યા. પરંતુ કોઈનાથી પરિપૂર્ણ તે મોરપિચ્છનું વેધન થયું નહી. અને તે ઝાડની ઉપર જોવા લાગ્યા. તે જોઈ ગુરૂએ કહ્યું કે, હે રાજપુત્રો તમે ઉપર શું જુઓ છો? ત્યારે વિદ્યાર્થીઓએ કહ્યું કે ઉપર મોરપિચ્છને જોઇએ છેએ ને નીચે આપને તથા બાંધવો વગેરેને જોઇએ છેએ. એવું તેમનું ખોલવું શાંભળીને દ્રોણાચાર્યે વિચાર કરવો કે, એમાંનો કોઇપણ અધિક વિદ્યા ભણવાનો અધિકારી નથી. પછી અર્જુનને શુએ પુછ્યું કે, હે અર્જુન તું શું જોઈ રહ્યો છે? અર્જુને જવાબ આપ્યો કે, હે આચાર્ય હું મોરપિચ્છને તથા તેના મધ્યના ચિન્હને જોઈ રહ્યો છું, એવું અર્જુનનું ખોલવું શાંભળીને ગુને અતિ આનંદ થયો અને મનમાં નિશ્ચય કરચો કે, રાધાવેધનો ઉપદેશ કરવા લાયક એજછે. ત્યારથી અર્જુનની ઉપર વળી ગુની અધિક પ્રીતિ થવા લાગી. એક દિવસે દ્રોણાચાર્યે સ્નાન કરવાને ગંગાના તીર ઉપર ગયા. ત્યાં ન્હાવાને અર્થે પાણીમાં પેશી ને જેવી ડુબકી મારવા લાગ્યા કે, એક જૂડે આવીને ગુંટણનાં નીચેના ભાગને પકડચો. તેનાથી છુટવાને ોપણ તે સમર્થ હતા તો પણ પોતાના શિષ્યોની વિશેષ પરિક્ષા લેવાને અર્થે તેમને પુકારી ને કહ્યું કે, મને આ જલના પ્રાણીથી છોડાવો. અને મારો. એવું શાંભળીને બધા વિદ્યાર્થીઓ માહોમાંહે વિચાર કરવા લાગ્યા કે, હવે શું કરવું! આ અગાધ જલમાં પેશી ને એ ક્રૂર પાણીથી ગુરૂને છોડાવવાને કોણ સમર્થ થવાનો છે! પછી કેટલાએક રાજપુત્રોએ તે જળ પ્રાણીને મારવાનું યત્ન કરચું તોપણ કાંઈ વળ્યું નહિ તેથી તે બધા ઉદાશ થઇને જોવા લાગ્યા. એટલામાં અર્જુન પાશે આવ્યો તેને ગુરૂએ ઈસારત સહિત શાખે જોઈઊં; તે સમઝીને કાંઈ ઢીલ નહી કરતાં એક ખાણ ચડાવીને તે બૂડને એવી રીતે તાકીને મારચો કે, તે તેના શરીરમાં ભોંકાઈ ગયો તેથી તે મરણ પામ્યો. ત્યારે ગુરૂ તેનાથી મુક્ત થઇને બાહેર આવ્યા. અને અર્જુનની ઉપર અતિ પ્રસન્ન થયા. પછી તેને સુપાત્ર જોઇને રાધાવેધનો ઉપદેશ કરો. Jain Educationa International For Personal and Private Use Only ૯૫ Page #104 -------------------------------------------------------------------------- ________________ એe છે. તે કળા અને સારી રીતે ગ્રહણ કરી લીધી. ત્યારે જેમ અમૃતનો લાભ થયાથી ઇંદ અતિ જે S: દીતિને પામે છે તેમ રાધાવેધ કળાની પ્રાપ્તિ થયાથી અર્જુન મહા તેજલ્ફી દીશવા લાગ્યું. અને પછી સમગ્ર રાજ્ય પોતપોતાની બુદ્ધિ પ્રમાણે વિદ્યામાં નિપુણ થયા એમ જાણીને તે બધા શિષ્યોને સાથે લઈને ભીમાદિક સભાસદોએ કરી યુક્ત એવી પાંડુ રાજાની રાજ્ય સભામાં 15 ) દોણાચાર્ય પધાર્યા; તેમને યથાયોગ્ય આદર સત્કાર કરીને એક ઉત્તમ આસનની ઉપર બે- છે શાડ્યા. ત્યારે આચાર્ય બોલવા લાગ્યા. દ્રોણાચાર્ય—હે રાજન, તમારું કલ્યાણ થાઓ, કુશળ રહો, ચિરાયુ થાઓ, અશ્વ, હસ્તિ ) છે) તથા ધન ધાન્યાદિ નાના પ્રકારની સંપત્તિની વૃદ્ધિ થાઓ. ઐશ્વર્યની અધિકતા થાઓ, વિજય રુ પામે, તમારા સર્વ શત્રુઓ નાશ થાઓ; ભક્તિ તથા મુક્તિવાન થાઓ, તથા આ પથ્વીને વિષે મહા પ્રખ્યાત થાઓ, એ આશીર્વાદ દઈને) આ તમારા પુત્રો સમગ્ર કળાઓમાં કુશળ થયા છે ઈટ માટે હવે એમની પરિક્ષા તમારે લેવી જોઈએ. (પાંડુ રાજાએ દ્રોણાચાર્યની સરાહના પ્રમુખ કરીને) 'S પાંજા–હે આચાર્ય, તમે અમારી ઉપર અતિ ઉપકારક છે. અને અમેધન્ય છેકે અમારા પુત્રો આપના જેવા મહાવિદ્યાનના હાથ તળે ભણીને પ્રવીણ થયા એમ કહી વિદુરની બે જી જોઇને) આકુમારોની શસ્ત્રવિદ્યાની પરિક્ષા લેવા માટેનગરની પાસે જ એક રમણીય મંડપ રચના કરો. ) - એવી સજાની આજ્ઞા થતાંજ વિદુર તથા દ્રોણાચાર્ય જગ જેવાને નીકળ્યા. અને એક શો છેપાણીની સમીપ સારી જગા શોધી કહાડી. ત્યાં દ્રોણાચાર્યે ખાત પુજા કરી. અને વિદુરે પાંડ- ૧) વાદિકને બેસવા માટે એક મોટો મંડપ રચાવ્યો. રાણીઓને બેસવા માટે જુદી બેઠકો બનાવી SB બહારથી આવનારા બીજા રાજાઓને સારૂ યથાયોગ્ય બેઠકો કરાવી. તે મંડપની પૂરી રચના થઈ રહ્યા પછી એવો શોભવા લાગ્યો કે, જાણે દેવોનું માન જ હોયની. તેમાં જાવ કામ એવું સુંદર કયું કે, તેની શોભા નિરખતાં તૃપ્તિજ થાય નહી. નગરની સર્વ પ્રજા તે મંડપની શભા જોઈને ચક બની ગઈ તેમાં રાજાને બેસવા માટે સર્વ કરતાં ઊંચું આસન કર્યું હતું. હું (” પછી બીજા કેટલાએક રાજાઓને મંડપમાં બિરાજવા માટે આમંત્રણ કર્યા. તે પ્રમાણે નીમેલા a દિવસે સર્વ આવી પહોતા. ત્યારે પતરાષ્ટ્ર તથા ભીષ્માદિકોએ કરી સહવર્તમાન પાંડુરાજા, ૨) કુમારની પરિક્ષા લેવા સારૂ મંડપમાં આવીને બેઠ. ગાંધારી, કુંતી તથા સત્યવતી પ્રમુખ રાણીઓ SિT પણ પુત્રોનું પરાક્રમ જોવાને માટે પોતપોતાની બેઠકો ઉપર આવી બેઠી. બધું યથાસ્થિત થઈ ) રહ્યા પછી દ્રોણાચાર્ય તથા કૃપાચાર્ય રાજપુત્રોને સાથે લઈને તે સભામાં પધાર્યા અને પોત- તે પિતાના આસને ઉપર જઈ બેહ પછી દોણાચાર્ય સર્વ રાજપુત્રોને પોત પોતાની ધનુર્વિદ્યાની નિપુણતા પ્રગટ કરવાની આજ્ઞા કરી. Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ દ્રોણાચાર્ય—હે રાજકુમાશે, પોતપોતાની કળાઓ અને અરય તથા શાસ્ત્રમાં પ્રવીણતા બતાવવાને તત્પર થાઓ. જે જોઈને બધા આનંદને પામે. એવી ગુરુની આજ્ઞા થતાંજ સર્વ રાજ્ય તૈયાર થઈ ગયા. કોઈ હસ્તિની ઉપર બેશીને પોતાની એવી ધનુર્વિદ્યામાં કુરાળતા બતાવવા લાગ્યો કે, તે જોઈને સર્વ સભાજનો ચકિત થવા લાગ્યા; કોઈ ભાથામાંથી બાણ કહાડી ધનુષ્ય ઉપર ચડાવીને એવી ચપળતાથી નિશા ઉડાવવા લાગ્યો કે, જોનારાઓ સ્તબ્ધ બની જવા લાગ્યા; કોઈ એવી ત્વરાથી ઉપર ઉપર આકાશમાં જી બાણની વૃષ્ટિ કરવા લાગે કે જાણે મેઘની ઘયજ બની રહી હોયની; ને તેથી બધા ત્રાસને 9 પામવા લાગ્યા. કોઈ રથમાં બેસીને એવું ચાતુર્ય બતાવવા લાગ્યો કે, બધા ક્ષત્રિએ આશ્ચર્યને જે પામ્યા. કોઈ ગદા યુદ્ધમાં પોતાનું પાંડિત્ય દર્શાવવા લાગ્યો; કોઈ અવકળામાં કુશળતા દેખાડવા લાગ્યો. કોઈ અસિ ફેરવવામાં નિપુણતા પ્રસિદ્ધ કરવા લાગ્ય; એવી રીતે જેને જેટલી વિદ્યા આવતી હતી તેણે તેટલી પ્રસિદ્ધ કરી બતાવી. એવું કુમારોનું પરાક્રમ જોઈને બધા લોકો તેમને ધન્ય ધન્ય કહેવા લાગ્યા. પછી ગુરૂએ યુધિષ્ઠિરને તેની કળા કુશળતા બતાવવાને કહ્યું તેથી તે તેમ કરવા તત્પર થયો ત્યારે બધા લેકો આનંદથી તેની શાંબે જોઈને કહેવા લાગ્યા કે, “જુઓ આ રાજાને જેણે પુત્ર, એણે પોતાના વિનયથી ત્રિભુવન વશ કરવું છે. બધા પરાક્રમીઓને ( આ ભષણ રૂપ છે. એની ન્યાય કરવાની અપુર્વ રીતિ છે. એ માટે સત્યવાદી તથા પવિત્ર છે. તો એવી લોકોના મુખથી સ્તુતિ શાંભળીને પાંડુ રાજા અત્યંત હર્ષિત થયો. પછી એક રથમાં બેસીને ) યુધિષ્ઠિરે એવું તે પરાક્રમ કર્યું કે, તે જોઇને સમસ્ત સભાસદો મહા હર્ષને પામવા લાગ્યા. પછી દુર્યોધન તથા ભીમ ગદા યુદ્ધ કરવાને તૈયાર થયા. અને તેમાં પોતપોતાનું અતુલ્ય પાંડિત્ય બતાવવા લાગ્યા. તે ભ્રમણ કરતાં સૂર્ય તથા ચંદની પડે ભવા લાગ્યા. એ બન્નેનું યુદ્ધ જે ઇને આકાશને વિષે જેવા રહેલા દેવ પણ મહા આનંદને પામવા લાગ્યા તો બીજા રાજાઓ (9) પ્રમુખ પ્રસન્ન થાય તેમાં શું કહેવું. કેટલાએક દુર્યોધનની પ્રસંશા કહેવા લાગ્યા ને કેટલાક સ્થળ ભીમને વખાણવા લાગ્યા. જેમ કે, ધન્ય છે આ દુર્યોધનના ઘેર્યને, અને ધન્ય છે આ ભીમના પરાક્રમને. એ પ્રમાણે જ્યાં ત્યાં સભામાં બન્નેના તરફેણમાં ભાષણ થઈ રહેલાં છે. તેમાં વધારે જ મત ભીમની તરફેણમાં પડવાથી દુર્યોધન કાંઈક ખિન્ન થવા લાગ્યું. પછી ક્રોધમાં આવીને તથા પોતાનાં ને રાતાં કરીને ભીમની ઉપર એવો તો ગદા પ્રહાર ચલાવ્યું કે, બધા લોકો આધિ ને પામવા લાગ્યા. પરંતુ ભીમ તેની કાંઈ પણ પરવા ન કરતાં જ્યારે પોતાની ગદા દુર્યોધનને મારો ત્યારે જાણે તેનાં પ્રાણ હરણ કરી લેતો હોયની તે જોઈને સભાજનો અતિ ભયભીત હળ થતા હતા કે રખેને ભીમ દુર્યોધનને મારી નાખે. એક બીજાની ગદાના કડક કડકા કરી નાખ ૨૫ Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ [: 6 લાગ્યા. અને બન્નેને એવું તો શૌર્ય આવ્યું કે, જાણે હમણા જ એક બીજાના પ્રાણ લઈ લેશે; ને લોકો અતિ કુલા હલ કરવા લાગ્યા તેઓને દ્રોણાચાર્ય સમઝાવીને છાના રાખ્યા. ભીમની પતાથી કાંઈક ઉત્કર્ષતા જોઇને દુર્યોધનના દેષમાં બમણો વધારો થશે. ક્રોધથી દુર્યોધનનું શરીર કાંપવા લાગ્યું. તેના આગમાંથી સ્વેદના બિંદુ નીકળતા હતા તે જણે હૃદયસ્થળમાં રહેલા દેષ રૂપ સમુદ્રના કોલજ હોયની! યદ્યપિ ભીમના મનમાં તો દેવને લેશ પણ હતો નહી તથાપિ દુર્યોધનના મનનો ભાવ જાણીને એવો તે ક્રોધમાં આવી ગયો કે, જાણે કાળજ હોયની! મસ્તકના કે ઉભા થઈ રહ્યા તે જાણે ક્રોધાગ્નિના ધુમાડા જ હોયની. હોઠ કાંપવા લાગ્યા તે જણે દાંતની ભીતિ બતાવતા હોયની! રોમાંચ ઊભા થઈ આવ્યા છે તે જાણે શરીરનું બારજ બની રહ્યો હોયની! જેમ કલ્પાંતના વાયુના પ્રભાવથી ઉદયાચલ તથા હિમાચલ પર્વતો પોતાના સ્થળોથી ભ્રષ્ટ થાય છે, તેમ દુર્યોધન તથા ભીમ ક્રોધના જોરાથી પોતપોતાના સ્થાનકો મુકીને સભાના મધ્ય ભાગમાં આવી લાગ્યા. અને ગમે તેમ કુદતા ગદાઓના પ્રહાર કરવા લાગ્યા. એને ખરાબ પરિણામ થવાનો સંભવ જાણુને દ્રોણાચાર્ય પોતાના અશ્વત્થામા પુત્રને બોલાવી કહ્યું કે, તું જા ( એ બન્નેના યુદ્ધની સમાપ્તિ કર. નહીં તો એઓનું ગદાયુદ્ધ આ સભા મંડપ ક્ષણ વારમાં ) જ ચૂર્ણ કરી નાખશે. ત્યારે તેણે મધ્યસ્થ પણે બન્નેને સમઝાવીને હા કર્યા અને તેઓને ) પોતપોતાને સ્થાનકે બેસાડ્યા. પછી મહા ઘરે શબ્દવાળાં જે રણવાદ્ય વાજતાં હતાં તે તથા છે. લોકોને કોલાહલ થતો હતો તે બધાને શાંત કરીને દોણાચાર્ય બધા ક્ષત્રિયોને કહેવા લાગ્યા. દ્રોણાચાર્ય-હવે આ અર્જુનનું ચાતુર્ય જેવું જોઈએ છે. એને હું મારા પુત્રથી પણ અધિક ચાહું છું. અને એ મારા પ્રાણથી પણ પ્રિય છે. એ સમગ્ર અસ્ત્ર વિદ્યાનો સાગર છે. છે એની કળાઓને જોઈને આશ્ચર્ય ઉત્પન્ન થયા વિના રહેવાનું નથી, તે પછી પોતાના ગુરૂની આજ્ઞા પ્રમાણે અને પોતાની કળાઓને વિષે પ્રવીણતા બતાવવા લાગ્યો. એના બે ખભાઓમાં બાણોના ભાથા બાંધેલા છે, હાથમાં પંજા નાખેલા છે; શરીરમાં બકતર પહેરી લીધું છે; ઈત્યાદિક બાણયુદ્ધ સામગ્રીએ કરી યુકત થયો થકો સભાની સન્મુખ આવી ઉભો રહ્યો તે ઇંદના એરાવતની પદે શોભવા લાગ્યો. તેને જોઈને સર્વ સભા જ કહેવા લાગ્યા કે, ત્રિભુવનમાં આ એકજ વીર પુરૂષ છે. સર્વ અસ્ત્રવેત્તામાં એ અગ્રેસર છે. સર્વ કુરૂ વંશમાં ભૂષણ રૂપ છે. ત્રિભુવનને રક્ષણ કરનાર છે. એને વિષે સર્વ તેજને સંચય થયો છે, ન્યાયને સમુદ છે. કીર્તિનો ભંડાર છે અને ઉત્સાહ સંબંધી તે જાણે આકરજ હોયની! એવું જ લોકોનું બોલવું સાંભળીને કુંતિ હર્ષનાં આંસુ ગાળવા લાગી. પાંડુ રાજા અને ધૃતરાષ્ટ્રનાં શરી- - SG નાં રોમાંચ ઉભાં થયાં તે જાણે હદયગત સ્નેહના અંકુરજ ઉત્પન્ન થયા હોયની! પછી અર્જુન છે Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯ છેપોતાની કળા કુશળતા બતાવવા લાગ્યો. જેમ કે, સ્થિર લક્ષ, ચલ લક્ષ, સ્થલ લક્ષ, તથા લઘુ લક્ષ વગેરેમાં એવી તે પ્રવીણતા બતાવવા લાગ્યું કે, સર્વ લોકો જોઈને ચકિત બની ગયા. ' અર્જુનના હાથથી સર્વ લક્ષ અચૂક ભેદાતા જોઇને સર્વ શઓનાં મન ભયભીત થઈ ગયાં. સધા વિધ શિવાય અને સર્વ કળાઓનો સર્વોત્તમ ચાતુર્ય બતાવ્યું તે જોઈને કોણ વિસ્મય ન થાય! અર્જુન પોતાની કળા પ્રદર્શાવતાં એવી ચપળતા કરવા લાગ્યો કે, ક્ષણમાં હવ, ક્ષણમાં ” દીધે, ક્ષણમાં પથ્વીપર અને ક્ષણમાં આકાશમાં છે એમ સર્વને ભાસવા લાગ્યું. તે જાણે સર્વ 3 ( જનોની દષ્ટિને ભ્રમ ઉત્પન્ન કરવા સારૂજ ક્રિડા કરી રહ્યો હોયની! અચાસ્ત્ર, તથા વરૂણાસ્ત્રાદિક ) છે દિવ્ય અનું એવું પાંડિત્ય પ્રકટ કરવા લાગ્યો કે, તે જોઈ પાંડુ આદિ સર્વ શ્રેષ્ઠ પુરૂષ અર્જુ- ક SS નો જયજયકાર બોલવા લાગ્યા. ઈત્યાદિક અર્જુનને મોટો પરાક્રમ જોઈને સર્વ સભાના લોકો મહા હર્ષિત થયા ને કહેવા લાગ્યા કે, આટલો બધો શ્રમ કરતાં એનું મુખ તે જુવો કેવું પ્રકુલિત થયું છે કે જાણે પૂર્ણિમાને ચંદજ હોયની! એવી અર્જુનની ઉત્કૃષ્ટતા જોઈને તથા તેની 9) કીર્તિ શાંભળીને ગાંધારી એવી નિસ્તેજ થઈ ગઈ કે તેના મુખમાં જાણે અમાવાશ્યાએજ પ્રવેશ (P કરો હોયની! અને કુંતિનું મુખ એવું દીપવા લાગ્યું કે જાણે શરછૂતુની પૂર્ણિમાએ તેમાં પ્રવેશ જે કર હોયની. જેમ ઘર્ષણ કરચાથી શમી વૃક્ષમાંથી અગ્નિ પ્રજવલિત થાય છે તેમ લોકોના મુખ v થકી અર્જુનની સ્તુતિ શાંભળીને દુર્યોધનનાં મુખમાંથી ક્રોધની શિખાએ નીકળવા લાગી. કર્ણ સર્વ શાસ્ત્રોને પારગામી હોવાથી અને મહા પરાક્રમી હોવાથી અર્જુનની સ્તુતિ તેને તીણું છે બાણના જેવી લાગી. તેથી સંવ તથા પુષ્કરાવના મધની પેઠે ગર્જના કરીને પોતાની ભુજાઓનો છું એ તો અવાજકર કે, તે સાંભળીને સર્વ કો સ્તબ્ધ બની ગયા અને પરસ્પર કહેવા લાગ્યા કે, શું કરું S કોઈપવૈત ફાટી ગયો કે અથવા પૃથ્વી ફાટી ગઈશું. કોઈ કહેવા લાગ્યો કે, સમુદક્ષોભાયમાન થયો છે હશેકોઈ બોલ્યો કે, વિદ્યુત્પાત થયો હશે! ઈત્યાદિજ્યાં ત્યાં તે ભયંકર શબ્દથી શોરબકોર થઈરહ્યો. એસમયે અર્જુન આવી સ્થાનેસ્થિતહતો. તેણે પોતાના હાથમાં મોટુંધનુષધારણકરચંહતું તેથી એવો શોભતો હતો, કે જાણે સાક્ષાત ધનુર્વેદજ હોયની રણવાદ્ય વાગી રહ્યાં છે; લોકો કોલાહલ શબ્દો તે કરી રહ્યાં છે, અને પોતાની વિદ્યાની પરિક્ષા દેતી વખતે જેધનુષ્યને ટણકારક હતો તે હજી ) લોકોના કાનમાં ઘોળાયા કરે છે; જોવા મળેલા માણસના બ્રહ્માંડને ભેદ કરનારા શબ્દો થઈ રહ્યા છે, અર્જુને ધનુર્વિદ્યા સિવાય બીજી કળાઓ બતાવી જેવી કે અતિ કઠણ પદાર્થો મુષ્ટિથી ફોડી નાખ્યા; પર અને જ્યાં દષ્ટિ પણ પહોંચી શકે નહી એવાં સૂક્ષ્મ નિશાણોને યથાર્થ વધ કર્યો. લેહના બનાવેલા તથા ચક્રની પડે ભ્રમણ કરનારા એવા યંત્રસ્થિત ભંડોનાં મુખ પાંચ પાંચ બાણોથી એકજ સમયે વેધન કરચાં. ઈત્યાદિક અનેક અદભૂત કળાઓને જોઈને દેવો પણ વિસ્મિત છે - - - ૪૦) Oિ) Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦, જે થયા. ચક્ર, પ્રાસ, ગદા, ખ વગેરે શસ્ત્રોની અત્યંત નિપુણતા બતાવી તેને ચમત્કાર ચિત્તમાં જે ચિત્રિત થઈ રહ્યો છે. એવામાં કર્ણનું વિચિત્ર વીર્ય જોઈને બધા ચકિત બની ગયા. તે સમયે જેમ પરમાત્માને આકાશાદિ પંચ મહાભૂત આવરણ કરી રહે છે તેમ પાંચ પાંડવો દ્રોણાચાર્યની આસપાસ વીંaઈ રહ્યા. અને જેમ તારા ગણ ચંદમાને આવરણ કરે છે તેમ અશ્વત્થામા તથા ઠોડ નવાણું કરો દુર્યોધનને વીંટાઈ રહ્યા હતા. કોરો મહાસિંહનાદ કરવા લાગ્યા. તે જાણે મંદરાચલ પર્વત વડે સમુદ્ર મંથન કરતી વેળાએ થએલા શબ્દોનું સ્મરણ કરી દેતા હોયની! ભુજ ઓના થાબડવાથી થએલા શબ્દોવડે લોકો ત્રાસને પામીને જ્યાં ત્યાં જોવા લાગ્યા. એટલામાં છે. જેણે શરીરની ઉપર સુવર્ણ કવચ પહેરેલું છે. લાંબી ભુજાઓ છે, જેનું શરીર ઊંચું છે; ફોધ કરી છે જેની મુખાકૃતિ વિકાલ થઈ રહી છે જેની પાસે ધનુષ્ય તથા બાણ વગેરે યુદ્ધ સામગ્રી રહી ગએલી છે જે અર્જુનની શાંબે ગુંજની પડે લાળ ચળ આંખોવડે જોઈ રહેલ છે; સુવર્ણનું કવચ પહેરેલું હોવાથી જાણે મેરૂ પર્વત જ હોયની! એવો શોભી રહ્યો છે એવો કર્ણ સભાની સન્મુખ આવી કૃપાચાર્ય તથા દોણાચાર્યને નમસ્કાર કરીને અતિ ગર્વથી બોલ્યો. કર્ણ-સર્વ સભાને, કોઈએ એમ ન સમઝવું કે, જગતમાં એક અનાજ મહા પરાક્રમી છે. હવે મારે પરાક્રમ પણ જોઈ લેવો. પછી જે જે કળાએ પ્રથમ પાર્થે કરી બતાવી હતી તે બધી યથાર્થ તેના જેવીજ અથવા તો છે તેનાથી કાંઈ અધિક કર્ણ કરી બતાવી તે જોઈ અત્યંત હર્ષને પામી તેને દઢ આલિંગન દઈને દુર્યોધન બોલ્ય. દુર્યોધન–હે કર્ણ, ત્રિભુવનમાં પરાક્રમી વીર તે એક તું જ છે; તું સર્વ ધનુર્વિદ્યાનો પારગામી ; જેમ ચેર સંપત્તિનું હરણ કરે છે તેમ તું શત્રુને દર્પ હરણ કરવાને સમર્થ છે. તું વિદ્યાએ કરી વિભૂષિત છે; મહા શૂરવીર છે; સર્વ ધનુર્ધમાં અગ્રેસર તે એક તને જ સમજું છું. તો . હું તને એક વચન કર્યું તે તું શાંભળ. તું મારો અત્યંત પ્રિયકર મિત્ર છે, એવો મેં નિશ્ચય () કરે છે માટે તારાથી મારે બીજું કાંઈ અધિક નથી. મારું રાજ્ય, મારું પ્રાણુ, તથા આ સર્વેકુર- 2 કુળની સંપત્તિ બધી તારીજ છે એમ તું જાણજે. (એવાં દુર્યોધનનાં વાક્યો શાંભળીને કર્ણ બોલ્યો.) છે કર્ણ—હે રાજન, તમે છતાં હું કોઈ પદાર્થની મને અપ્રાપ્તિ સમઝતો નથી. પરંતુ એટલી કે ૨ મારે અવશ્ય પ્રાર્થના કરવી જોઈએ છે કે, પ્રીત કરવી તે અંતપર્યત નભાવવી જોઈએ. ધન–હે કર્ણ, આપણી મિત્રતા કોઈ સમયે પણ મટવાની નથી; નિરંતર બનીજ રહેશે. એ વિષે તારે માત્ર સંરાય કરવો નહી. એવું હું તને વચન આપું છું. એવી રીતે તો છ કર્ણ તથા દુર્યોધન ક્ષીર તથા નીરની પ મળી ગયા પછી ફરી કર્ણ બોલ્યો) Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ 5 કર્ણ દુર્યોધન, આ અર્જુનની પ્રસંશા જોઈને માસ અંત:કરણને વિષે તે તાપ ને ઉત્પન્ન થયો છે કે, તેની અર્જુનની સાથે યુદ્ધ કરયા સિવાય બીજી કોઈ ઔષધિજનથી. એવાં અને કર્ણનાં વચન સાંભળીને જેમ આહુતી નાખ્યાથી અગ્નિ પ્રજવલિત થાય છે તેમ અર્જુન મનમાં ક્રોધાયમાન થયો થકો બોલવા લાગ્યો. છે અનહે કર્ણ, તને પોતાની સ્ત્રીઓના નેત્રોમાંથી અશ્રુની ધારા વહેરાવવાની છે ' મરજી થઈ છે એમ જણાય છે. મારા યશરૂપી સમુદ્રમાં તું શા સારૂ બુડીને મરે છે. એવાં છે છે અર્જુનનાં ચાણકના વચન સાંભળીને કર્ણ અતિ કોપાયમાન થયો થકો બોલવા લાગ્યો) છે. કર્ણ—હરકતનેત્રયુક્ત સમુદ્રની પઠગર્જના કરીને) હેઅર્જુન,શરૂતુના મેધની ૫૮ અમસ્થી ને પણ શું ગર્જના કરયા કરે છે. તારાં વચન સાંભળીને શું હું બીહી જવાનું હતું કે! તારામાં હિમ્મત હોયતો મારી શબે આવી જ. આજ ઘડીએ તારો સર્વ અહંકાર કહાડી નાખીશ તે સાંભલીને * : પછી પોતાના દ્રોણાચાર્ય ગુરૂની આજ્ઞા લઈધનુષ્ય બાણ ધારણ કરીને અર્જુન કર્ણની સાબે થે. અને યુદ્ધને પણ પ્રારંભ થયો. તે જોવાને માટે આકાશને વિષે આવી રહેલા ( દેવોના વિમાનથી જણે આકાશ આખું પુપિત થઈ ગયું હોયની! એવું ભાસવા લાગ્યું. અધિક ) છે શું કહેવું, એ યુદ્ધ જેવાને કાજે સર્વે પણ પોતાને રથ ક્ષણેક થોભાવીને ઊભો રહ્યો જેમ વિધ્યા- 1) - ચલ પર્વતની ઉપર મદોન્મત્ત હસ્તિઓ સાંબે આવી ગએલા શોભાને પામે છે તેમ અર્જુન અને nિ છે. કર્ણ યુદ્ધ કરવા શબે આવી ગએલા શેભાને પામવા લાગ્યા. તેને જેનારા સર્વ દેવ તથા મન- એ કે એમાં કોઈ અર્જુનની પ્રસંશા કરવા લાગ્યા ને કોઈ કર્ણની કીર્તિ ગાયન કરવા લાગ્યા. જેમ ૨ કે આ મહા ધનુર્ધર અર્જુનની આગળ આ જિંપદાર્થ કર્ણ તે શા હિશાબમાં છે! ઈત્યાદિક કર પાંડ વગેરે બોલવા લાગ્યા અને આ મહા પરાક્રમી કર્ણની પાશે બચારા અર્જુનનું શું વળવાનું હતું એવી રીતે દુર્યોધનાદિ બોલવા લાગ્યા. તે બન્ને એક બીજાની સાંબે આવી મહા ગર્જના કરીને એવી રીતે યુદ્ધ કરવા માંડ્યાં કે જેનારાઓથી પણ તેને પરિતાપ સહન થઈ શકતો નહોતો. કૃતી એવું દારૂણ યુદ્ધ જોઈને આગળ જતાં કોણ જાણે એનું કેવું પરિણામ નીપજ એવો વિચાર કરતી મૂછને પામી. ત્યારે વિદુર પાસે જઈ ચંદનાદિક ઉપચારથી તથા પવનાદિક કરવાથી તેને સાવચેત કરી. પાંડુ રાજા પણ મનમાં કહેવા લાગ્યો કે, અતિ શૂર યોદ્ધો છતાં પણ યુદ્ધમાં હાર જીત થવાને દેવજ પ્રધાન છે. એવું ધારીને ખિન્ન થઈ ગયો. પછી પ્રારબ્ધ ઉપર આધાર રાખીને પાંડુ રાજા તથા કુંતિ વગેરે સંબંધીઓ એક ચિત્ત જેવા લાગ્યા. ત્યારે કપાચાર્ય કર્ણ પ્રત્યે બોલ્યો. , કપાચાર્ય—હે કર્ણ, જેમ મેરૂ પર્વતમાંથી કલ્પ વૃક્ષની ઉત્પત્તિ થાય છે તેમજ પાંડ રાજાથી અર્જુનનો જન્મ થયો છે; અને જેમ શીપમાંથી મોતી નીપજે છે તેમ કુંતીના ઉદરથી અતાની જ ૨૬ Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ઉત્પત્તિ થઈ છે. એવો આ અર્જુન સર્વ ા પ્રસિદ્ધ છે. તેમ તું ક્યાં માતા તથા પિતા થકી હૈ ન ઉત્પન્ન થયો છે તે મને કહે કોઈની સાથે યુદ્ધ કરવું કાંઈ જેવી તેવી વાત નથી. સર્વ પ્રકારે ? યોગ્યતા જોઈએ છે. સર્વના શાંભળતાં તારું કુળ પ્રસિદ્ધ કર્યા પછી અર્જુનની સાથે તારું યુદ્ધ 4 થશે. (એવાં કપાચાર્યનાં કઠણ વચનો સાંભળીને દુર્યોધન બોલી ઉો.) દુર્યોધન – કોપાયમાન થયો થકો) હે કૃપાચાર્યજી, મેટા કુળથી તથા પ્રખ્યાત માવિત્રથી ( કોઈ મોટાઈને પામતો નથી. મહત્તા તો માત્ર ગુણથી જ પ્રાપ્ત થાય છે. જો કે, કમળની ) ( ઉત્પત્તિ થી થાય છે તો પણ લોકોને અતિ પ્રીય હોય છે તેનું કારણ માત્ર સુગંધિઆદિક ગુણ ) કિ છે. તેમાં કોઈ પુરૂષ નીચ કુળથી ઉત્પન્ન થયે છતાં તે મહા પરાક્રમી થાય તે તેને મેટોજ જ SS સમઝવો જોઈએ છે. અહી કુળનું શું કામ છેમાત્ર વિદ્યા વિષે જ વિચાર કરવો જોઈએ છે. આ કોઈ ક્લીન માણસ છતાં વિદ્યા હીન હોય તે તે અનુપયોગી કહેવાય, અને અકુલીન છતાં જે વિદ્યાવાન હોય તો તે અતિ ઉપયોગી થઈ પડે છે અને તેને જ્યાં ત્યાં સત્કાર થાય છે. આ દેકાણે તો કેવલ યુદ્ધ ચાતુર્ય જેવું છે. બીજા કશા વિષે કાંઈ વિચાર કરવો જોઈતો નથી. શૂર વીર પણા વિના કુલીનપણું વ્યર્થ કહેવાય. આ કર્ણ મહા શૂરવીર છે; પરાક્રમી છે માટે અર્જુનની સાથે યુદ્ધ કરવામાં કાંઈ હરકત નથી. જો કહેશો કે કર્ણ રાજ નથી તેથી અર્જુનની તુલ્ય ન ) ( કહેવાય તો જુ હું કર્ણને અંગ દેશનો રાજ્યાભિષેક કરૂંછું. એમ કહી, કર્ણને રાજા કરવાની દુર્યોધને સર્વ તૈયારી કરી. પુરોહિતને બોલાવી કર્ણને સિંહાસન ઉપર બેસાડ્યો. પછી તીર્થોદક વગેરે મંગાવીને રાજ્યાભિષેકની ક્રિયાને આરંભ થયો. તે સમયે કર્ણની ઉપર કલંક રહિત ચંદની પડે અતિ સુંદર છત્ર ધરચામાં આવ્યો હતો તે જાણે કણે પોતાની ભુજાના પરાક્રમથી ઉત્પન્ન કરેલું યશજ હોયની અતિ સુંદર અંગનાઓ પોતાના હાથમાં ચામર લઈને કર્ણની ઉપર ઢોળતી હતી તે જાણી ભાગીરથી SS) નદીને કોલજ હોયની કેટલીક સ્ત્રીઓ નાના પ્રકારના મંગળ ગીત ગાઈ રહી હતી. હવે બંદીજને બોલવા લાગ્યા કે અંગ દેશના રાજાને ય થાઓ. વારાંગનાઓ નૃત્ય કરવા લાગી છે; અને જ્યાં ત્યાં મંગળ શબ્દો થઈ રહ્યા છે. તે જોઈને કણ અતિ આનંદને જન્મ પામ્ય અને દુર્યોધન પ્રત્યે બોલ્યો. 1. કર્ણ—હે દુર્યોધન, આ ઉપકારથી હું ક્યારે મુકત થઈશ. એને માટે તમારા કાર્યમાં મારા પ્રાણ અર્પણ કરે તો પણ તેની તુલના થાય નહી. | દુર્યોધન–(પ્રેમાલિંગન આપીને) હે કર્ણ એના બદલામાં હું એટલું જ માંગી લઊંધું કે, છે જયાંસુધી આપણ બને જીવીએ, ત્યાંસુધી કોઇએ મિગાઈ તોડવી નહી. Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ કર્ણ—હે સ્વામી, હું આ વચન આપું છું. મિત્રતા નભવી કંઈ મોટી વાત નથી પણ આ પ્રાણ પણ તમારા છે, એમ જાણવું. - એવી રીતે કર્ણને પાભિષેક થયા પછી હાથમાં ધનુષ્ય બાણ લઈને અર્જુનની સાથે યુદ્ધ કરવાને ઊઠી ઊભે થયો; ને તેને હાક મારી. તે વખતે પોતાના પુત્રને અંગ દેશનો રાજ્યાભિષેક થયો એવું સાંભળીને કર્ણને પિતા અત્યંત હર્ષને પામ્યો. અને પ્રફુલ્લિત કમલની પડે મુખ મુદાયુક્ત થયો થકો દોડતો દોડતો મંડપમાં આવ્યો. તેને જોતાંજ હાથમાંથી ચાપ નીચે ( મૂકીને તેને દંડવત નમસ્કાર કરો. કહ્યું છે કે, પિતાના જેવું કોઈવત નથી. કર્ણનું મસ્તક ) છે પ્રથમજ અભિષથી ભીજાએલું હતું તેની ઉપર વળી પિતાના હર્ષાશ્રુ પડવાથી વધારે આર્દથયું. Sી પિતાએ આલિંગન દઈને ચુંબન કરવું. એ બધું જોઈ બધા જનોને નિશ્ચય થયો કે કર્ણ સાર- 7 થીનો પુત્ર છે. ત્યારે અતિ મત્સયુક્ત ભીમ કણને કહેવા લાગ્યો. ભીમ–હે સારથી પુત્ર, આ ધનુષ્યને તું નાખી દે; અને હાથમાં લગામ લે. જેમ વનના પશુઓનો અધિપતિ થવાની શિયાળામાં શકિત હોતી નથી. તેમ અંગ દેશનું રાજ્ય કરવાને તું શકિતવાન થઈશ નહી. અને અર્જુનની સાથે તે યુદ્ધ કરવાને પણ લાયક નથી. (એટલામાં દુર્યોધન ભીમને કહેવા લાગ્ય) = ધન–હે ભીમ, તું વીર પુરૂષોના કુળની પરીક્ષા કરવા તત્પર થયો છે માટે મૂર્ખ છે છે. જો કે, અગસ્તિ રૂષિની ઉત્પત્તિ કુંભથી થઈ છતાં તે આખા સમુદને પી ગયો. માટે ) એવા પુરૂષોના પરાક્રમની પરિક્ષા કરવી જોઈએ. કાંઈ કુળ વિષે વિચાર કરવો નહીં. શું કર્ણને કે તું સાધારણ માણસ સમઝે છે કે એની કૃતિ ઉપરથી જ એવું જણાઈ આવે છે કે, એ કોઈ ગેટ લીન પુરૂષ છે. સારથીના કુળમાં આવો પુત્ર રત્ન કોઈ કાલે થાયજ નહી. એવું દુર્યોધનનું બોલવું સાંભળીને તે સારથી બોલી ઊ.) સારથી - હે દુર્યોધન, તમે ધન્ય છે. તમારો તર્ક સાચો છે. એ છોકરો કોઈ મારા જે કુળમાં ઉત્પન્ન થએલો નથી પણ અચાનક દૈવયોગે મારા હાથમાં આવી ગયાથી મેં એનું પુ- આ આ ગની પછે પાલન પોષણ માત્ર કર્યું છે. એક સમયે સવારના ગંગાના કિનારા ઉપર હું ન્હાવાને ) છેગયો હતો ત્યાં નદીમાં પાણીના વેગથી વહેતી આવતી એક પેટી મારા દિલમાં આવી. તેને Gર પાણીમાંથી કઢાડીને હ ઘેર લઈ ગયો. અને મારી સ્ત્રીની સાંબે ઊઘાડીને જોયું તો તેમાં એક છે અતિ તેજવાળો બાલક દેખાય. એના કાનમાં કુંડલ પહેરડ્યા હતાં. તે એવાં શોભતા હતા ( કે, જેનાસનું મન મોહ્યા વિના રહેજ નહી. પછી મેં મારી સ્ત્રીને કહ્યું કે, તું છોકરા વિનાની કો Sી છે. માટે આજે પોતાને છોકો માનીને એનું સારી રીતે પાલણ પોષણ કરી ત્યારે મારી Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ () જે સ્ત્રી બોલી કે, હે પ્રાણપતિ, મને આજે પરોઢીએ એક રૂમ આવ્યું હતું. તેમાં જણે સૂર્ય છે આવીને મને કહેતો હોય કે, તને એક અતિ પરાક્રમી પુત્રની પ્રાપ્તિ થશે. એવું દીઠું, એવી ? છે. મારી સ્ત્રીના મોડાંની વાત સાંભળીને હું ઘણો રાજી થયો; ને બોલ્યો કે, હે પ્રિયા, તે પુત્ર છે. આજ છે તેને સારી રીતે સંભાળ. પછી તે છોકરાને પેટીમાંથી બહાર કહાડીને મેં મારી સ્ત્રીના કોખોળામાં મુકો. એ બાલક કાનના નીચે હાથ મુકીને પેટીમાં સુતો હતો તેથી શુભ દિવસ હું જોઈને મેં એનું નામ કર્ણ એવું પાડવું. રૂમમાં સૂર્યનું દર્શન થયાથી એનો લાભ થયો તેથી ) એને લોકો સૂર્ય તનય પણ કહે છે. જેમ કમળ કાદવમાં થાય છે તે પણ તેની સુગંધી અલૌકિક હોય છે. તેમજ એ છોકરો પણ અમારા ઘરમાં ઊછરી મોટો થયો છે તે પણ એનામાં ગુણ ૪ મેટા છે. બાળપણથી જ એનાં લક્ષણે અસાધારણ દેખાતા હતા. તે જોઈને હું તર્ક કરો ? હતું કે, આ બાળકને જન્મ કોઈ મોટા રાળમાં થએલો હોવો જોઈએ અને એના પરાક્રમ આ ઊપરથી એ વાત સાચી પણ મનાય છે. ત્યારે સારથીના કુળમાં પેદા થએલો છે એવું જાણીને તો ૭) એને તર છોડવો યોગ્ય નથી. જુવે કે કોકિલાના બચાને કાગડી પાળે છે તેથી શું તે જ ( કાગડું કહેવાય ! છે એવી કથા સાંભળીને બધા સભાસદો આશ્ચર્યને પામ્યા. અને કુંતી મહા આનંદને પામી HD છે કે, હું ધન્ય છું કે, મારો મેટો પુત્ર જીવતો મારી આંખે જે ને તે આ પરાક્રમી થશે. - છે ટીમ નાખતી વખતે મેં એને કુંડલ પહેરાવ્યા હતા. હું મોટી ભાગ્યશાળી છું કે, અર્જુન P. તથા કર્ણના જેવા મહા પરાક્રમી મારા પુત્ર છે. અર્જુનના ભાઇવિના એની બરોબરી કરનારા @ બીજો આ જગતમાં કોણ નીકળવાનો છેહવે કોઈ સારો સમય જોઇને એ બધી વાત મારા પુ- ર S aોને કહીશ. એવાં કુંતિ પોતાના મનમાં નાના પ્રકારના સંકલ્પ કરવા લાગી એટલામાં દુર્યોધન ? આ કોપથી હાથ ઊંચો કરીને બોલ્યો. દુર્યોધન -આ કર્ણ ગમે તે જાતને હોય; મેં તો એને અંગદેશને રાજ્યાભિષેક કર > છે, એ વાત જેને રૂચતી ન હોય તેણે હાથમાં ધનુષ્યબાણ લઈને તૈયાર થવું. એવું દુર્યોધનનું બોલવું સાંભળીને પાંડવો કોપાયમાન થયા. લોકોમાં પણ મોટો કોલાહલ થવા લાગ્યું. તેવામાં પાંડુ રાજ દ્રોણાચાર્ય પ્રત્યે બોલ્યો. - પાંડુ–આ મંડપની રચના કરવાનો હેતુ માત્ર કુમારની પરીક્ષા લેવાનો છે. તેમાં તે ઓનું પરસ્પર પૈર બુદ્ધિથી યુદ્ધ થવું જોઈતું નથી. માટે તમે કૃપા કરીને કલહનું નિવારણ કરે. તે વખતે સૂર્ય અસ્તગિરિના શિખર ઊપર ગયો તે જાણે પરસ્પર ભાઈઓને કરુઓ પોતાને દીઠામાં ન આવે માટે છુપી ગયો હોયની! પછી દોણાચાર્યે પોતાના હાથ ઊંચા કરીને કૌરવો તથા હણ Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ છેપાંડવોના કલહનું નિવારણ કરવું. અર્જુનનો પરાક્રમ જોઈને માંડ મહા હર્ષને પામ્યો. તેમજ ના કુમારોનો પરસ્પર દ્વેષ જોઈને ખેદ પણ પામ્યો. સભા વિસર્જન થયા પછી તરાને, પથાય, દ્રોણાચાર્યને તથા ભીષ્મને સાથે લઈને પાંડ પોતાને ઘેર ગયે. લોકો પણ કોઈ કર્ણની કોઈ અર્જુનની કોઈ દુર્યોધનની કીર્તિ કરતા કરતા પોત પોતાને ઘેર ગયા. विषमवृत्तम्. इतरेतररंध्रवीक्षिणस्ते विनयाच्छादितमत्सराः कुमाराः, सकलासु कलासु केलियोग्यां मिलिता एव वितन्वते स्म नित्यं ॥ १॥ અર્થ તે રાજપુત્રો સકલ કળાઓને વિષે કલિ કરવાને યોગ્ય પરસ્પર એક બીજાના છિદો ) જોતાં મત્સર યુક્ત છતાં પણ તે વિનય કરી ગુપ્ત રાખીને સાથે મળીને નિત્ય પ્રત્યે ખેળતા હવા.th ____ इति मलधारिश्रीदेवप्रभसूरिविरचिते पांडवचरिते महाकाव्ये भीमदुर्योधनादिजन्मकुमारकलारोपणसुदर्शन वर्णनं नाम तृतीयः सर्गः समाप्तः॥३॥ અથ શ્રી ચતુર્થ સર્ગ પ્રારંભ અથ અન્ય કોઈએક સમયને વિષે પાંડુ રાજ પોતાની રાજ સભાને શોભાયમાન Hો. તે કરવા સારૂ સર્વ સભાસદો બિરાજેલા છતાં એક ઊંચા સુશોભિત રાજ્ય સિંહાસન ઉપર ; જેમ તે જેમ મંદરાચલ ઉપર સૂર્ય ઉદય થયાથી શોભાને પામે તેમ દીપવા લાગ્યો. ભુજાઓમાં GY ઉત્તમ બાજુબંધ શોભી રહ્યા છે, કંઠે મોતીઓની માળા દીપી રહી છે, મુગટ મંડનથી મસ્તક પર ખીલી રહ્યો છે, કાનમાં કુંડલો ચકચકી રહ્યાં છે, કેમ, કસ્તુરી, કપૂર, ચંદન વગેરે સુગંધી પદાર્થોના મનથી શરીર બહેકી રહ્યું છે, શરીરની ઉપર દિવ્યાંબશે પોતાની અમૂલ્યતા બતાવી Sી રહ્યાં છે, બંદીજન ચામર વડે વાયુ ઢોળી રહ્યા છે; ઇત્યાદિક સર્વ શોભાયુક્ત સિંહાસન ઉપર બિરાજેલ પાંડુ રાજા, ઈ સભામાં ઈંદાસન ઉપર બિરાજેલા ઇંદની પડે મહા તેજસ્વી દેખાવા લાગ્ય. સભામાં ધરાષ્ટ્ર, ભીષ્મપિતા, તથા વિદુરાદિ સર્વ રાજાઓ બેઠેલા છે; કવિઓ રાજની સ્તુતિ કરી રહેલા છે; ગાંધર્વ લોકો ગીત ગાઈ રહ્યા છે; વારાંગનાઓ નૃત્ય કરી રહી છે; બંદીજન સ્તુતિ કરી રહ્યા છે; એવામાં પ્રતિહારે આવી નમસ્કાર કરી પાંડુ રાજાને કહ્યું કે, હે રાજન દરએ વાજે દ્રપદ રાજાને ત કોઈ સંદેશો લઈને આવ્યો છે. તે સાંભળી રાજાએ તેને આંખની ઈશરતથી કહ્યું કે તેને અંદર આવવા દેવો. તે સમઝી પ્રતિહાર તે દૂત ને અંદર બોલાવી લાવ્યો. તે 9) દૂત આવી હાથ જોડી નમસ્કાર કરીને સર્વ વૃત્તાંત કહેવા લાગ્યો. Jain Educationa international For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ દૂત-હે મહારાજ, દુપદ રાજની કુપદી નામની પુત્રી ઉપવર થયાથી તેના સ્વયંવરની રચના થઈ છે, ત્યાં આવવા સારૂ સર્વ રાજાઓને આમંત્રણ કક્યા છે, તેમાં દુપદ રાજાએ એવી પ્રતિજ્ઞા કરી છે કે જે રાજા રાધાવેધ કરી શકવાને સમર્થથશે તેને હું મારી પુત્રી પરણાવીશ તે પ્રતિજ્ઞા જરૂર પુરી થવી જોઈએ છે. અને મહા પરાક્રમી વિના તે રાધાવેધ થઈ શકે નહી; માટે હેસ્વામિન -) આપને અતિ નમ્રતાથી તેમણે વિનંતિ કરી કહેવરાવ્યું છે કે, આપણા એક શે ને પાંચ પુત્રો મહા કિ બળવાન, પરાક્રમી તથા ઉત્તમ ધનુધરીઓ છે તે સર્વને સાથે લઈને મારી રાજધાનીમાં પધારવું છે ' એવાં તે દૂતનાં વચને શાંભળીને પાંડુ આદિ સકલ કરવાના પુરૂષો મહા આનંદને પામ્યા. અને દૂતને યોગ્ય શિરપાવ આપીને વિદાએ કરતી વખતે કહ્યું કે, અમે આવશું પછી સર્વ પણ તૈયારી કરીને ભીષ્માદિક વૃદ્ધ પુરૂષ તથા કૌરવ પાંડવાદિક તરણ પુરૂષ વગેરે સર્વ સ્વજનોને સાથે જ લઇને પોતાના મંત્રિઓ સહિત પાંડુ રાજ, દુપદ રાજાના રચેલા સ્વયંવરમાં જવા નીકળ્યો. તેમાં યુધિષ્ઠિરાદિ પાંચ પાંડવો તથા દુધનાદિ શેએ કૌરવ પોત પોતાની જુદી જુદી અસ- 4) વારીએ નીકળી પડ્યા. રસ્તામાં જતાં મેઘ ગર્જનાની પછે તે અસ્વારીને વિષે ઘડ, હાથી, તથા ( ચોધાઓના મહા ભયંકર શબ્દો થવા લાગ્યા. આકાશમાં ઊંચી ધ્વજા અથવા પતાકાએ ફરકી ) રહી છે તે જાણે અમે સર્વથી પહેલાં જઈ પહોચશું એમ કહેવાની સૂચના કરતી હોયની? તે સમયે " જેમ સર્વ દેવતાઓમાં ઈદ શોભાયમાન દેખાય છે તેમ તે સર્વ સમાજમાં પાંડુ રાજા અતિ દિપવા લાગ્યો. કુંતી તથા માઠી પણ સાથે જ હતી. તેથી જેમ ગંગા અને પાર્વતી સહિત ) મહા દેવ શોભાને પામે તેમ પાંડુરાજા અતિ મનોહર દેખાવા લાગે. ધૃતરાષ્ટ્રરે પણ પોતાની સ્ત્રીઓને સાથે લીધી હતી; તેથી તે પણ અતિ શોભવા લાગ્યો. જતાં રસ્તામાં આવતા ગામોનાં લેક ગાયોના ધી પ્રમુખ યથાયોગ્ય ભેટ કરતા હતા. ન્હાના ન્હાના ખડીઆ રાજાએ પણ યથા શક્તિ આદર સત્કાર કરવા લાગ્યા. તેઓને અતિ પ્રેમે કરી પાંડુ રાજ આશ્વાસન કોહળ કરતો હતો, તેમ બીજ પ્રજા જનોનું પણ તેવીજ રીતે સન્માન કરતો હતો. એમ કરા પર ક્ય છે કરતાં કર દેશને અતિ દૂર મુકીને કાંડિત્યપુરની સમીપે આવી પહોતા. તેની પર રાજને છે ખબર પડી કે પાંડુ રાજા આપણુ રાજ્યની હદમાં આવી પહોતા છે; તે બોલાવવા સારૂ પોતે જ રાજા સામે ગયો. ત્યાં બન્ને રાજાઓનાં માણસો જેમ દુધ ને પાણી મળી જાય તેમ મળી ગયા; Gર અને આનંદના દેવ થવા લાગ્યા. કુપદ રાજા પાંડુ રાજાને જઈ હાથી ઉપરથી પગે ચાલી તેની ) પાશે જવા લાગ્યો. તેને જોઈ પાંડુ રાજા પણ રથપરથી ઉતરી સાંબે જઈ અન્યોન્ય ભુજ પ્રસારી - ઘણા હેકરી ભવ્યા. એટલામાં દુપદ રાજ સારથી રથ લઈને નજીક આવ્યો. તેની ઉપર કો 9) દુપદ રાજા છે; તેમજ પાંડુ રાજા પણ પોતાના રથમાં બેઠો. પછી તે બન્ને રથમાં બિરાજેલા છે Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ @ @ રાજાઓ સાથે મળીને કપિલ્ય પુરમાં જવા નીકળ્યા બન્નેના શિર ઉપર સેવકો છત્ર ધારણ કરી Sઈ રહ્યા છે, ચમરે કરી વાયુ ઢોળી રહ્યા છે; છડીદાર પાર કરી રહ્યા છે, બંદીજને દાન દેવાઈ રહ્યું છે? છે છે, ઈત્યાદિક પ્રભુતા યુક્ત બન્ને રાજાઓ પુરમાં આવી પહોતા. ત્યાં પાંડુ રાજાએ ગંગાજીને છે જેમાં ત્યાં બાજુએજ દ્રુપદ રાજાની આજ્ઞાથી ગામની બહાર એક સારા બગીચામાં પાંડુ રા- કૌ 9) જાએ પોતાનો ઉતારો કર્યો. ત્યારપછી ક્રપદ રાજાના કહેવાથી કાંપિલ્ય પુરમાં પ્રવેશ કરો. ૯ છે ત્યાં સ્વયંવર મંડપની રચના એવી તે રમણીય કરી હતી કે, વિશ્વકર્માના જેવા કારીગરો વિના છે , બીજા કોનાથી બની શકે! મંડપમાંની જમીન નીળમણીના જેવી પ્રકાશમાન દીવા લાગી. ) છે તેમાં હજારો સુવર્ણમય હારે હાર સ્તંભ દીપી રહેલા હતા. કેટલાએક નોળમણું તંકે ભોની ઉપર શિ૯૫ શાસ્ત્રીઓએ દેવાંગનાઓનાં ઉત્તમ ચિત્રો પાડેલાં હતાં. તેઓને જોઈ છે જેઈને સર્વ વ્યક્તિ બની જતા હતા. મંડપમાં નાના પ્રકારના પુષ્પોની સુગંધી હેકી રહેલી # હતી. ઇત્યાદિક અદ્ભુત રચના જોઈને સર્વ લોકો કહેવા લાગ્યા કે, શું આ રત્નનિધિ સમુદજ તો ) છે કે શું! મંડપના મધ્ય ભાગને વિષે એક સુવર્ણો મોટો સ્તંભ મુકવામાં આવ્યો હતો. તે જાણે હું ( પૃથ્વીના મધ્ય ભાગમાં સુમેરૂ પર્વતજ હોયની! એ રમણીય દેખાતો હતો. તેની દાબી તથા ) (જમણી બાજુએ ચાર ચાર ચક્રો ફરી રહ્યાં હતાં. તે હિમ સ્તંભ પરના અગ્ર ભાગે રત્નની જે પાંચાળી અધે મુખે કરી સ્વયંવર નિરખવાને ઉભી રહી હતી. સ્તંભની નીચે દેવતાઓને બે. શા માટે જે જ્ઞાએ કરી રાખેલી હતી તેની પાસે એક ધનુષ્ય મુક્યું હતું. પછી નિપુણ નિમિત્તિઓએ બતાવેલા શુભ મુહર્તન તથા શુભ લગ્નના આગળા દિવસે Sી સાંજના દુપદ રાજએ સર્વ રાજાઓને મંડપમાં પધારવા કહેવાને એક એક દૂતને મોકલાવી દીધો. તે સમયે રત્નાકરમાં સૂર્ય પ્રવેશ કર્યો તે જાણે તેમાંથી દુપદ નંદનીને પહેરવા સારૂ તે ઉત્તમ રત્નના અલંકારો લઈ શીઘ પાછા આવવાના હેતુથી જ ગયે હોયની! પછી રાત્ર થવા માંડી.. તે જે જે ભૂપ અથવા ભૂપ કુમારોને દ્રુપદ કન્યાની સાથે સંગની ઈચ્છા હતી તેઓને શત ( યામિનીઓના જેવી ભાસવા લાગી. પાંડુ રાજાને પોતાના પુત્રોના બળ પરાક્રમ તથા ચાતુર્યને Tો ( સારી રીતે ભોસો હતો તેથી તેને સુખે નિદ્રા આવી ગઈ કરકમારોનું અદભુત રૂપ જોઈને જ છે પદ રાજા પોતાની પ્રતિજ્ઞાને વારંવાર નિંદવા લાગ્યો; અને મનમાં કહેવા લાગ્યો કે આ પ્ર- ક SE તિજ્ઞા કરીને હું બંધાઈ ગએલો છું. હવે બીજાને હું મારી પુત્રી પરણાવી શકું નહીં. આ કરૂ કેર છે. કુમાર સર્વ રીતે યોગ્ય છે પરંતુ તેઓમાંના કોઈની સાથે હું દુપદીને કેમ પરણાવી શકું! એવી A ચિતાને વસ થયાથી દ્રપદ રાજને નિંદા આવી નહીં. તેમજ બીજા કેટલાક રાજઓને દુપ દીની અભિલાષા છતાં પ્રતિજ્ઞા પૂરી કરવામાં સંશય હતો તે સર્વમાંના કોઇને અલ્પનિદા આવી છે ~(@ Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ અને કોઇને તો ત-પી તપી ગુત્ર ગઈ, અને પ્રાત:કાળ થયો. તે સમયને વિષે ઢંયાચલ ગિરિની શિખર ઉપર તે પર્વતને દીપ્તિમાન કરતો છતાં સૂર્ય ઉત્ક્રયને પામ્યો તે જાણે સર્વ રાજાઓની કળા કુરાળતા જોવા માટે અથવા દ્રુપદ નંદનીનો વિવાહોત્સાહ જોવા સારૂ સર્વેથી ઊંચો માકાશને વિષે આવી ઉભો રહ્યો હોયની! જે રાજાને આખી રાત જાગી જાગીને સવારના ટાઢા પહોરમાં નિદ્રા આવી હતી તેઓ રાજદારના વાગતા નોબત તથા નગારાઓ, બંદીજનોના પોકારો અને નગરજનોના કુળાહળ શબ્દોને લીધે જાગી ઉઠ્યા. પછી પોતાપોતાની સર્વ પ્રાત:કર્યું ક્રિયા વિધિ કરી રહ્યા પછી પોતપોતાના મંત્રિઓને બોલાવીને તથા પોતપોતાના કુંવરોને ઉત્તમ વસ્ત્રાલંકારો અભિધાન કરાવી તેમજ પોતે પણ સર્વે પ્રકારે સજ્જ થઇને સમગ્ર રાજાઓ સ્વયંવર્ મંડપમાં આવ્યા. તેઓમાં પાંડુ રાજા પણ પોતાના પુત્રો વગેરેને સાથે લઇને સ્વયંવર મંડપમાં આવી હાજર થયો. તેને દ્રુપદ રાજાએ તેના યોગ્ય ઊંચા સિંહાસન ઉપર એડડ્યો. . તેસજ બીજા સમગ્ર રાજાઓને અતિ આદરપૂર્વક યથાયોગ્ય સ્થળે બેશાડ્યા. આખો મંડપ રાજાઓથી અને રાજકુમારોથી ભરાઇ ગયો. એ પ્રમાણે એકઠા થએલા સર્વે રાજસમાજમાં સર્વ રાજાઓ તથા રાકુમારોને વિષે મતિમાન, તેજવી, કામદેવ જેવા સુરૂપ, દુપ્રેક્ષ્ય, મહાપરાક્રમી, વીરરસની તો જાણે મૂત્તિજ હોયની! અને સાક્ષાત્ ધનુર્વેદજ જાણે બધા ધનુર્ધરોનો મઢ હરણુ કરવા આવ્યો હોયની! એવા અર્જુનને જોઇને સર્વે જનો મોહને વશ થઇ ગયા. તેમાં કેટલાએકને તો પોતાના શરીરની પણ શુદ્ધિ રહી નહી એવા બની ગયા. દ્રુપદીને સ્વયંવરમાં લાવવા માટે તેની સર્વે દાસીઓ ઉત્તમ વસ્ત્રાલંકાર પહેરાવવા લાગી, અને સર્વ પ્રકારે શ્રૃંગાર કરાવ્યો. તેના ચરણોની કાંતિની આગળ કમળની શોભા તે શા હિશાબમાં ગણાય! એવી દિવ્ય કાંતિ છતાં વળી તેની ઉપર લાખનો રંગ ચડુડાવ્યો તેથી તો રોભાની શીમાન રહી નહી. શરીરનો સુવર્ણ વર્ણ અને તેની ઉપર ચંદનનો લેપ કરેલ તેથી વળી શોભામાં વૃદ્ધિ થએલી તેનું વર્ણન કોણ કરી શકે! તાંબુલના રંગથી રક્ત બિંબોઇ તે જાણે કામદેવના રાગના સ્થાનજ ખની રહ્યા હોયની! કપોળ સ્થળમાં કસ્તૂરીના પત્રના આકારે ચિત્ર પાડેલાં તે મહા સુશોભિત ઢીશવા લાગ્યા. નેત્રોમાં મંજુલ કાલના પ્રભાવથી સુખની છબિ અતિ સનોહર દીાવા લાગી, નાભિકમળ તો જાણે પુષ્પધન્વાની ક્રીડાને અર્થે દીધિકાન ખની હોયની! મસ્તક ઉપરના કેશને વિષે વિવિધ પ્રકારના પુષ્પોની રચના કરેલી તે જાણે સુશોભિત ખાગ ખની રહ્યો હોયની! અને પુષ્પની વેણી તો જાણે ચંદનના વૃક્ષની સાથે નાગ લપાઇ ગયો હોયની! અંગની ઉપર દ્દિવ્યાંખર ધારણ કરવાં તેથી શોભામાં કાંઇ ન્યૂનતા રહી નહી. મસ્તકને વિષે ઉત્તમ રત્નોનું બનાવેલું શિરોભૂષણ ધારણ કરડ્યું તે જાણે સૂયૅજ પ્રકાશિત થયો હોયની! Jain Educationa International. For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ કાંનોમાં કુંડલોની શોભા અદ્દભુત દીશવા લાગી. ગળામાં મોતીની માળાની રૂચિ અનિવૈંચનીયન સર્વને ભાસવા લાગી. ભુને વિષે બાજુબંધ, હાથમાં સુવર્ણના કંકણ, આંગળીઓમાં આંગડીઓ, કટિ વિષે કિ મેખલા, ચામાં નેપુર, અને અંગુળીમામાં વીછિ એમ સળંગ અલંકારોથી ભરપૂર શોભતું હતું તેનું વર્ણન કેટલું કરી શકાય? અલંકાર યુક્ત દ્રોપદી વિદ્યુતલતાની પડે દીપવા લાગી, અને ગ્રૂપની મહાશીમા બની રહી. ઍવી રીતે અતિ ઉત્તમ ચીણે તથા અમૂલ્ય અલંકારોએ કરી યુક્ત થઈને પછી દ્રુપદી મંડપમાં આવવા નીકળી તે જાણે ઈંદ્રપુરીમાંથી વેમાનમાં ખેશીને અમર કુમરી મૃત્યુ લોકમાં આવતી હોયની! તેવી શોભવા લાગી. તેને જોઇને કોઈ તો પોતાના હાથમાંના કમળનીજ ઉપમા દેવા લાગ્યો, કોઈ દંતની પંક્તિને દાડમના બીજની તુલના કરવા લાગ્યો. કોઈ કામી પુરૂષ કામને વશ થઈ મહા દુ:ખને પામીને પગના અંગોાથી જમીન પળખવા લાગ્યો. કોઈ ધીર પુરૂષ પોતાના મનમાં કાંઈ સંકલ્પ વિકલ્પ ન કરતાં અચલ મુખમુદ્રા કરી સાધારણ રીતે જોઈ રહ્યા છે; કોઈ અવિચાર વાન કુસંકલ્પો કરી રહ્યો છે; કોઈ દિગમૂઢ બની ગયો છે; કોઈ લાવણ્ય જોઇને લેવાઈ ગયો છે, કોઈ પદ્ રાજાની કરેલી પ્રતિજ્ઞા પૂરી કરવાનો વિચાર કરી રહ્યો છે; એમ સર્વે રાજાઓ દ્રૌપઢીને જોઇને જુદી જુદી રીતે અચરજ પામવા લાગ્યા. દ્રુપદનંદની એ પોતાનું મુખ અને દૃષ્ટિ પાંડુના પાંચ પુત્રોનું અદ્દભુત રૂપ તથા આકૃતિ આદિ જોઇને તે તરફ ક્રચાં; અને મનમાં ધીરજ રાખી. એટલામાં પિતાની પ્રતિજ્ઞાનું સ્મરણ થતાંજ ધૈયે ડગી ગયું; તેથી મનમાં સંકલ્પો કરતી કરતી જેમ દેવના વિમાનમાંથી રંભા ઉતરે તેમ સિબિકામાંથી દ્રૌપદ્દી ઉતરી. તેની ગજના જેવી રમણીય ગતિ જોઈને સર્વે વ્યક્તિ ખની ગયા. પછી ચાલતી ચાલતી જ્યાં રાધાવેધનો સ્તંભ ખોડેલો હતો તેની સમીપ ગઈ; અને દેવતાઓના વેમાનના જેવા સ્વયંવરમાંના દેવોના જેવા સર્વે રાજાઓને નેત્રના કટાક્ષે કરી જોવા લાગી. તે વખતે દ્રૌપદી એક છતાં તેણે અનેક રૂપ ધારણ કરચા જેવું બધાને જુદું જુદું રૂપ દીામાં આવ્યું. તેથી સર્વેના મનના વિકારો પણ જુદા જુદા થવા લાગ્યા. તેના સ્વરૂપની જે તે અતિ પ્રસંશા કરવા લાગ્યા. તેથી મંડપમાં મોટો નાદ થઈ રહ્યો. એટલામાં દ્રુપદ રાજાનો કુંવર ધૃષ્ટદ્યુમ્ર પોતાની ભુજાઓ ઊંચી કરીને બોલ્યો. દ્યુમ્ન—હે સભા જતો, હવે કોઈ બોલશો નહી. અને સર્વે રાજકુમારો, સાવધાન થઇને મારૂં ખોલવું શાંભળી ત્રિઓ અમારા કુળને પ્રકાશનાર અને જેમાં સેકડો દેવતાઓ વિરાજમાન થએલા છે, એવા આ ધનુષ્યને અહડાવીને જે પુરૂષ રાધાવેધ કરશે તેને મારી ભિગની વશે. મે અમારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા સારૂં અને પોતાને ઉત્તમ શ્રી રત્ન પ્રાપ્ત કરી લેવા સારૂં સર્વે કોઇએ ઉદ્યુત થવું. Jain Educationa International ૨૮ For Personal and Private Use Only ૧૦૯ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ - એવાં દ્રુપદ કુવરનાં વચનો સાંભળીને જે જે રાજાઓ ધનુષ્ય ઉઠવવા લાગ્યા તે તે રાજ- તે ઓનાં નામ હમ તથા ફળ વગેરે પ્રતિહારિણી લખી લઈને દ્રૌપદીને કહેવા લાગી. તેમાં જે સમયે હસ્તિશી દમદંત રાજા ધનુષ્ય ઉઠાવવા ઊડ્ય; તે સમયે છીક થઈ તેથી તે પાછો પિતાના આસન ઉપર જઈ બેઠો. તેને પણ પ્રતિહારિણયે ઓળખાવ્યો. ત્યાર પછી મથુરા પુરીને ) ધર રાજા ધનુષ્ય ઉdવવા ઊગે. તેની સર્વ જન અવજ્ઞા કરીને બોલ્યા એટલે તે ધનુષ્ય પાસે હું આવીને પાછો પોતાના મંચ ઉપર જઈ બેઠો. તેને પ્રતિહારિણીએ ઓળખાવે . ત્યાર પછી ) ( વળી પ્રતિહારિણીઓ દ્રૌપદીને કહ્યું કે, પ્રતિહાણિ—હે સ્વામિની, તારી પ્રાપ્તિનો અભિલાષી આ વિરાટ દેશને સજા ધનુષ્ય પણ ઉઠાવવા આવ્યો છે, પણ ધનુષ્ય જોઈને જ સ્તબ્ધ બની ગયો જણાય છે. હે સુમધ્યમે, આ 5 છે. નંદીપુરનો શલ્ય રાજ ધનુષ્ય ઉઠાવવા આવ્યો છે. તે પણ ધનુષ્યને જોઈને દૂર દૂર ઉભો છે (ઈ રહ્યો છે. હે દેવી, જરાસંધને પુત્ર આ સહદેવ પણ ધનુષ્યની પાસે આવીને પાછો હટી ગયો છે. 5 ર હે કૃશાંગી, ચંદદેશનો શિશુપાળ રાજતો રાધાવેધ કરવાને દોડતો દોડતો આવ્યો પણ ઉદ્યોગ | નિફળ થયો તેથી પાછો ગયો છે. હેકમળનયની, દુર્યોધનની પ્રેરણાથી તેને મિત્ર કર્ણ ધનુષ્ય ઉઠાવવાની અભિલાષાથી આવે છે. એ વાત સાંભળી દ્રૌપદીનું શ્યામમુખ થઈ ગયું ને મનમાં 6 ચિંતવન કરવા લાગી કે, કર્ણ તો સૂત પુત્ર છે. તેમ છતાં પૃથ્વી ઉપર સર્વ ધનુર્ધારીઓમાં એ છે કિ અગ્રેસર છે એમ સંભળાય છે માટે એ જરૂર ધનુષ્ય ધારણ કરી તથા રાધાવેધ કરીને મારા પિતાની છે પ્રતિજ્ઞા પૂર્ણ કરીને મને પરણશે. તે યોગ્ય નથી. મને એ બિલકુલ જોઈએ નહી. એવો વિચાર કરીને પછી પોતાના કુળ દેવતાઓ યાદ કરીને પ્રાર્થના કરવા લાગી કે, હે દેવતાઓ, પાંડ રાજના પુત્ર વિના મારે અન્ય ભરથાર કોઈ થાય નહી એવો અનુગ્રહ કરે. એવી રીતે દ્રૌપદી પોતાના મનમાં ચિંતા કરવા લાગી એટલામાં પ્રતિહારિણી બોલી) હે સખી, તું ચિંતા કરીશ નહી. કર્ણ રાધાવેધ કરી જાણતો નથી. હે દેવી, એ રાધાતનય રાધાવેધી નથી. કર્ણ ધનુષ્યની પાશે આ તો ખરો પણ ધનુષ્યને જોઈને પાછો હટી ગયો છે. હે સુમુખા, તારા કુળદેવના પ્રભાવથી ધનુષ્ય ઉડાવવાને કોઈપણ સમર્થ થયો નથી. હે સુંદરી બળદેવ, પ્રદ્યુમ્ન, સહિત કૃષ્ણ પણ છે સ્વયંવરમાં આવ્યા છે. હે દેવી, ધતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન ઊંચા આસન ઉપરથી નીચે ઉતરીને ધનુષ્યની પાશે આથો લક્ષધી, લક્ષરક્ષક, તથા મહારથી, છતાં એ કાર્ય કરવામાં ફાવ્યું નથી. એણે જે વખતે ધનુષ્યને નમસ્કાર કરશે તે વખતે એની ગાંધારી માતા અતિ હર્ષિત થઈ પણ જયારે તેનું કાર્ય નિષ્ફળ થયું ત્યારે હમણા ચિંતાતુર દેખાય છે. દુર્યોધનના બીજા દુઃશાસના- નો છ દિક છે ભાઈઓ પોતાની ભુજઓના પરાક્રમ રૂપ પર્વતને વિષે સ્થિત છે ખરા પણ તેમાં કોઈ જ NA Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ છે. રાધાવેધ જાણતો નથી; માટે નિરાશ થઈને બેઠેલા છે. હે સખી, ભગદત્ત, અસ્વત્થામા, ભૂર્તિ છે શ્રવા, સત્ય, જ્યદથ, મહાસેન, અને ચારૂદત્તાદિ રાજાએ તારા પણિ ગ્રહણની આશાએ તને ? જોઈને રાધાને જોતા ઉભા છે. એવી રીતે દ્રૌપદીની સહચરીએ બીજા સર્વ રાજાઓનું વર્ણન છે કરી રહ્યા પછી પાંડવોનું વર્ણન કરવા લાગી.) હે સખી, કુરુવંરાના આલંકારૂપ, અતિ શૂરવીર કોડ છે છતાં એવા સદગુણી છે કે જાણે શાંત રસની મૂર્તિ જ હોયની! યુદ્ધને વિષે અતિ સ્થિર, એવા લુક યુધિષ્ઠિર બેઠેલા છે તેની બાજુએ તેને ન્હાનો ભાઈ ભીમ સ્થિત છે; એ એ પરાક્રમી છે કે, યુદ્ધને વિષે જેમ બાળકો ગંડીથી રાહડાની સાથે મેળ કરે તેમ એ મોટા મોટા હાથીઓને રમત ) માત્રમાં ઉડવી દિયે છે. એનો નાનો ભાઈ અને એની પાસેજ બિરાજમાન છે એના જેવું છે જે ધનુર્વિદ્યામાં આખી પૃથ્વીમાં વર્તમાન સમયને વિષે કોઈ બીજો પુરૂષ નથી. જેનો બાણ કોઈ કાર સમયે પણ લક્ષ ચૂકે નહી..ગમે તેવો શૂરવીર હોય પણ એના બાણથી બચી જાય નહી. રણ ગણમાં એના બાણે શત્રુઓનાં હૃદયોને અવશ્ય ભેદ કરે છેવળી એણે એવી તે ગુરૂસેવા કરી છે ) કે, તેને વશ થઈને ગુરૂએ એમને રાધાવેધનો અભ્યાસ પણ કરાવ્યો છે. તેથી તે હાલ રાધાવેધ છે કરવા તત્પર થયા છે. મને પાકો નિશ્ચય છે કે, એ જરૂર રાધાવેધ કરશે. છે એવાં સખીનાં વાકો શાંભળીને દૌપદી મહાહર્ષને પામી. એટલામાં તો અર્જુન પોતાની ) એ કમર કસકસાવીને રાધાવેધ કરવાને ધનુષ્યની પાસે આવ્યો. તેને કોઈ તો આનંદ પૂર્વક જેવા લાગે, કોઈ વિસ્મયને પામ્યો; કોઈ કોંધયુકત થઇ ગયો કોઈ ઉદાસીન વસી રહ્યો એમ બધા વE. જુદી જુદી રીતે નિરખવા લાગ્યા. તેવામાં અને ક્ષણેક ધનુષ્યની પ્રાર્થના કરી, પ્રદક્ષિણા દઈ અને પોતાના વડા ભાઈની આજ્ઞા લઈને ધનુષ્ય ઉઠવ્યું, તે સમયે ભીમસેન મહા ગર્વને વશ થઇને બોલવા લાગ્યો, • ભીમસેન–હે લોકો સાંભળો, અર્જુન રાધાવેધ કૃત્ય કરે છે. તે જોઈને કોઈને મસ્તક રેગ થશે તો તે ભુજધારીના તે રોગને મારી આ ગદા દૂર કરશે. એમ કહી ગદાને ઉઠાવીને અર્જુનની આશપાશ ફરવા લાગ્યો તે જાણે તેની ચોકી જ 0 કરતો હોયની કુંતિ પોતાના પુત્ર અર્જુનને જોઈ મહા હર્ષને પામીને તેની સામે જોવા લાગી. ગાંધારી અર્જુનને જોઈને અપ્રીતિ યુક્ત મુખ મુદા દર્શાવવા લાગી. યુધિષ્ઠિાદિ બંધુ વગેરેની SB અર્જુનની ઉપર પ્રેમ દષ્ટિની વૃદ્ધિ થવા લાગી. ગાંધારીના પુત્ર દુર્યોધનાદિકોની દેષ યુકત દ્રષ્ટિ અર્જુન ઉપર પડવા લાગી. જેમ સૂર્ય ઉદય થયાથી કમદ વન કરમાઈ જાય છે, કમળ વન પ્રફુલ્લિત થાય છે, ઉલૂક દુઃખને પામે છે, ચક્રવાક આનંદમય થઈ રહે છે, અને ચંદ્ર અસ્ત કા અને નિસ્તેજ થાય છે; એમ વિધિ રચનાની વિચિત્ર કારવણી છે. તેને દાખલ પ્રત્યક્ષ અર્જુ Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ નજ જાણવો. એને જોઇને બધાની ચિત્તવૃત્તિ જુદી જુદી બની ગઈ. દ્રૌપદીના ચિત્તની વૃત્તિ એવી તો હર્ષિત થઈ કે, તેનું વર્ણનજ થઈ શકવાને કણ થાય. ધનંજ્યનું રૂપ જોઇને અતિ મોહિત થઈ ગઈ. પછી મનમાં કુળ દેવીઓનું સ્મરણ કરીને પ્રાર્થના કરવા લાગી કે, હે કુળ દેવીઓ, આ સમયે તમે બધી આ ધનંજ્યની ઉપર પ્રસન્ન થાઓ કે; જેથી એ સહજ માત્રમાં રાધા વૈધ કરી શકે; અને મારૂં પાણિ ગૃહણ કરે. એટલામાં પાંડુ, ધૃતરાષ્ટ્ર, તથા ભીષ્મ પિતાદિક પ્રત્યે ધનંજ્યના ગુરૂ દ્રોણાચાર્ય ખોલ્યા કે હે કુરૂરાજન, ધનંજયની ભુજાઓનું ચાતુર્ય જીવો. એવું સાંભળી સર્વે સાવધાન થઈને અર્જુનને જોવા લાગ્યા. આકાશમાં સિદ્ધુ તથા ગંધવની સ્ત્રીઓ પણ વૈમાનમાં બેશીને આવેલ તે જાણે આકાશમાં પુષ્પવાડી ખીલી રહી હોયતી! તેથી આકાશ અતિ શોભાને પામવા લાગ્યો. ล હવે રાધાવેધના સ્તંભની નીચે એક તેલનો કુંડ કરેલ હતો તેમાં પડેલા રાધા નામની પૂતલીના પ્રતિબિંબને અર્જુન ડાબી આંખે જોવા લાગ્યો. એમ મુખ નોંધે છતાં હાથમાં ધનુષ્ય બાણ લઇને ઉપરના નિશાન તરફ કરડ્યા, તે સર્વે સભાસદો લક્ષ ઇન જેવા લાગ્યા. એટલામાં દ્રૌપદીના કટાક્ષ, કુંતીની પ્રસન્નતા, અને પાંડુ રાજાના આનંદ સહિત અર્જુને ધનુષ્ય ખેંચ્યું, તેની સાથે ખાણનો જે જણ શબ્દ થયો તે જાણે પર્વતોને ભેદન કરતો હોયની! તેણે આખા જગતને શબ્દાદ્વૈત કરી મુકÄ વસુંધરા ડોલાયમાન થઈ ગયા જેવી ભાસી; વિશ્વને બધિરત્વ આવી ગયા જેવું થયું; દિગ્ગજ અતિ ત્રાસને પામવાની વેળા આવી ગઈ; એવામાં તો સર્વે પ્રતિપક્ષી રાજાઓના હૃદય સહિત અર્જુને રાધાના વામ ચક્ષુનો ભેદ કરી નાખ્યો. તે સમયે દેવતાઓ પ્રસન્ન થઇને અર્જુનની ઉપર પુષ્પવૃષ્ટી કરવા લાગ્યા. પાંડુને અને કુંતીને એટલો આનંદ થયો કે, તે આખા બ્રહ્માંડમાં પણ સમાઈ શકે નહીં. ત્રણે લોકમાં પાંડવોનો ચરા ફેલાઈ ગયો. પાંચાળી પાંડુ પુત્રોને જોઇને પ્રીતિમય થઈ રહી; અને મનમાં એવી ઈચ્છા કરવા લાગી કે, પાંચે પાંડવોને હું વરૂં તો સારૂં. પરંતુ લોકોની નિંદાની આશંકા કરીને અર્જુનના ગળામાં વાળ પહેરાવી દીધી. તે એકજ માળના પ્રભાવથી પાંચે પાંડવોના ગળામાં અકેકી માળ દેખાઇ. એટલામાં આકારાવાણી થઈ કે, હે રાજકન્યા, તેં એ ઘણું સારૂં કીધું; એમાં કોઈ શંકા કરશે નહી. તે શાંભળીને દ્રુપદ રાજા મનમાં ચિંતા કરવા લાગ્યો કે, મારી એક પુત્રી પાંચે પાંડવને કેમ દેવાય! એમ થયાથી નગતમાં ભલા મનુષ્યોને વિષે હું ઉપહાસનો પાત્ર થાઊં. હવે એનો શો ઉપાય કરવો! દ્રુપદ રાજા એવી શોચના કરેછે એટલામાં આકાશ માર્ગેથી પ્રવર પ્રવËમાન મનવાળા, શામઢમાદિક યુક્ત અને વિમળ વાણી સહિત દેહના તેજથી દિશાઓને પ્રકાશ કરતા ચારણશ્રમણ મુનિ ત્યાં આવી પહોતા, મુનિને આવતા દેખી ગ્રૂપદ પ્રમુખ સî રાજાઓ ઉભા થઈ અતિ આદર પૂર્વક Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૩ બોલવા લાગ્યા કે, પધારો મહારાજ, પછી ઊંચા સુશોભિત સિંહાસન પર તેમને બેશડ્યા; અને જે સર્વ જનોએ પોત પોતાનું માથું નમાવીને નમસ્કાર કર. રાજા તથા સામાસે સાષ્ટાંગ ને દંડવત કરવા લાગ્યા. અને સર્વ વંદના પ્રમુખ કરી રહ્યા પછી તે ચારણકમણ મુનિ સર્વ રાજા છે. ત પ્રમુખને દેશના દેવા લાગ્યા. - ચારણશ્રમણ પૂથ્વી પતિઓ, ઉત્તમ કુળમાં જન્મ, વિભૂતિની પ્રાપ્તિ, પરમ પ્રિયાને . સમાગમ, પરંપરા સૌખ્ય, અને વિમળ યશ એટલા વાનાં પ્રાપ્ત થયાથી પૂર્વ પુણ્ય રૂપી વૃક્ષનાં D છે. ફળ જાણવાં. રાજા થઈને તે ધર્મજ્ઞ ન હોય તે તે રાજ્ય તેને નરકને અર્થે પ્રાપ્ત થએલું જાણવું જ અને જો રાજ ધર્મજ્ઞ હોય તો તેને અહી પણ સુખ પ્રાપ્ત થાય છે ને પર લોકમાં પણ સુખ જ મળે છે. ઈત્યાદિક વિવિધ પ્રકારે દેશના, મણિ મંચ પર બેઠેલા રાજાઓને દઈ રહ્યા, એટ- ઇ લામાં જનાદને બોલી ઉઠ્યા.) તા જનાર્દન–હે મુનિ, પાંચાળીના પાંચ પતિ કેમ થાય. તે કૃપા કરી કહો. - ચારણશ્રમણ–પાંચાળીના પાંચ પતિ થવા જ જોઈએ છે કેમ કે, એના પૂર્વ જન્મનું ભવિ- તવ્ય છે. માટે એ વાતની ચિંતા કરવી નહીં. જે થવાનું હોય છે તે નિશ્ચય કરી થાય જ છે. પણ ( જેમ નાળીયેરમાં જળ આવે છે, વિનાશ વાળા પદાર્થને વિનાશ થાય છે; જેમ કે, હસ્તિ છે ( કપિત્થ નામનું ફળ ખાય છે તે જોવું ને તેવું ગુદાદ્વારા બહાર નીકળે છે પણ માહેન સત્ય ના જ થઈ જાય છે, એ બધું ભવિતવ્ય જાણવું. માટે જે ભાવી પદાર્થ હોય છે તે મટતું નથી. દો. દીએ પૂર્વ જન્મમાં એવાં કર્મ બાંધ્યાં છે કે, જેના ઉદયથી એના પાંચ પતિ જરૂર થાય તે જ S: વત્તાંત શાંભળોઃ–પૂર્વે એક ચંપા નામની નગરી હતી. તેમાં ત્રણ બ્રાહ્મણ રહેતા હતાં. તેમનાં સોમદેવ, સોમભૂતિ ને સોમદત્ત એવાં નામ હતાં. તેઓની અનુક્રમે નાગઢી, ભૂતશ્રી ને યક્ષશ્રી નામની ત્રણ સ્ત્રીઓ હતી. તે ત્રણે ધનાઢ્ય હતા. તેઓની પરસ્પર અપૂર્વ પ્રીતિ તો Sી હતી. તે હમેશાં અનુક્રમે સ્ત્રીઓ સહવર્તમાન ત્રણે જણ એકને ઘેર મળીને ભજન કરતા. એવી છે તેઓએ વ્યવસ્થા કરી રાખી હતી. એક દિવસે જ્યારે નાગ શ્રીને ઘેર ભોજનનો વારો આવ્યો. છે. ત્યારે તેણે ઉત્તમ રસવતી બનાવી. નાના પ્રકારના શાક કર્યાં. તેમાં ભુલથી કડવી તુંબીનું છે 4. શાક પણ ઉત્તમ પ્રકારને મશાળ ભેળવીને કરવું હતું. તેમાંથી થોડુંએક લઈને તે નાગSS શ્રીએ પોતાની જીભ ઉપર રાખીને ચાખી જોયું. તે અતિશય કડવું લાગ્યું. તેથી તેણે વિચારચું કે, આ શાક અખાજ ને અમનોગ્ય છે, માટે હવે એ ખવાશે કેમ. એમાં ઘણું ધી તથા માળો વગેરે વસ્તુ નાખીત બધી વ્યર્થ ગઈ. અને ઘણું હોંશથી ખાવા સારૂ મહેન નત લઈને કર્યું છતાં કોઈને કામે ન આવ્યું. ઈત્યાદિક ઘણી રીતે ધોખો કરવા લાગી. ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪. ' - - છે ને મનમાં કહેવા લાગી કે, હવે એનું શું કરવું. પછી ઠરાવ કર કે, કોઈ ભીખારી આવે છે. તે તેને આપી દેવું. એ નિશ્ચય કરી તે શાકને જુદું કહાડી રાખ્યું અને બીજી મીઠી તું ને બડી લાવી કનીમાં ધણુંધી તથા મશાલ વગેરે નાખીને બીજું શાક બનાવ્યું. અને બધાને ભોજન છે. કરવા બોલાવ્યાં તેથી તે ત્રણે દંપતિઓએ યથાવત ભોજન કરવું, ત્યારે હમેશાની પર પોતાના સ્થાન કે વિદાય કર્યો. તેવામાં પાશેજ એકસુ ભૂમિભાગ નામના સુંદર બગીચામાં ધર્મઘોષ નામના સૂરિ આવી રહ્યા હતા. તે એક કેવલ જ્ઞાનવિના ચાર જ્ઞાને કરી સહિત હતા. તેમની ધર્મચિ નામના શિષ્યને માસક્ષપણુનું પારણું હતુંમાટે જેમ ભીલડીને ધેર કલ્પવૃક્ષ જાય તેમ નાગઢને ઘેર તે ભિક્ષા માગવાસા આવ્યો. ત્યારે તેણે મનમાં વિચાર કરો કે, આ Sઘણા ધી અને મશાળા નાખીને બનાવેલું કટ તુંબીનું શાક અમસ્તો વ્યર્થ જશે તેના કરતાં આ સરિના શિષ્યને આપવું તે સારું છે. એ ખાઈને મનમાં પ્રસન્ન થશે. પછી તે નંબીનું શાક તેણે તે સરિના શિષ્યને આપ્યું. તેણે તે અપૂર્વ શાક જાણીને જ્યાં પોતાના ગુરૂ બેઠા હતા ત્યાં આવી તેમને દેખાડવું. એટલે ગુરૂએ તે શાકની સુગંધી લઇને કહ્યું કે, જે આ શાકને ( સ્વાદ તું લઈશ તે મરી જઈશ. માટે કોઈ શુદ્ધ સ્થાનમાં એને પરવી આવ. એવી ગુરુની છે છે. આજ્ઞા થતાં તે શિષ્ય શાકને લઈ બહાર નીકળ્યા. રસ્તામાં ચાલતાં શાકના પાત્રમાંથી થોડુંક ID જળી પડવું ત્યાં કેટલીએક કીડીઓ હતી તે મરી ગઈ. તે જોઈને તે શિષ્યનાં રોમાંચ ઉભા થઈ કે આવ્યાં. અને મનમાં વિચાર કરવા લાગ્યું કે, આ એક ટીપાંથી આટલી બધી કીડીઓને નાશ થK થયે ત્યારે આ સર્વ શાકથી કોણ જાણે કેટલાએ જીવોની હાણી થાય! તેના કરતાં મારી એકલાતું જ મન થાય તે સારું. કેમકે, તેથી કોટી છલોનો બચાવ થશે. એ નિશ્ચય કરી સમાંચિત થયો થકો તે શિષ્ય આંખો મીચીને જેમ તેમ તે શાક ખાઈ ગયું. પછી દેવગુરૂને નમઃ સ્કાર તથા પરાવર્તન કરી, આત્મસમાધિમાં રહીને તે શકના પ્રભાવથી પ્રાણ ત્યાગ કરો છે તે સર્વાર્થસિદ્ધિ નામના પાંચમા અનુત્તર વિમાનમાં દેવતાપણે ઉપને. (, હવે આણી તરફ ધર્મઘોષ રિએ વિચાર્યું કે, શિષ્યને ઘણી વાર થઈ પણ હજી આવ્યું નહી તેનું કારણ શું તેની શોધ કરવા સારૂ તેણે બીજા શિષ્યોને મોકલ્યા. તેઓ અહીં તહીં જોવા લાગ્યા તો એક દેકાણે તેનું શરીર પ્રાણ રહિત થઈ પડેલું દીઠમાં આવ્યું. તેને જોઈને મહા દુઃખી થયા. અને ધર્મરૂચિના હરણાદિક ધર્મના ઉપકરણ લઇને ત્યાંથી પાછા ફરી ગુરૂ પાશે આવી સર્વ હકીકત કહી. તે સાંભળી ચાર જ્ઞાન યુક્ત ધર્મઘોષ ગુરૂએ અવધિ જ્ઞાને જાણી લીધું કે, એ કર્તવ્ય સર્વ નાગશ્રીનું છે. તે સર્વ શિષ્ય પ્રત્યે સંભલાવ્યું પછી આ સર્વે Sી વત્તાંત અને નાગશ્રીનું પાપકર્મ, શિષ્યો પોત પોતામાં બોલવા લાગ્યા તે ત્યાં બેઠેલા ગામના લોકોએ હs - 38. 26 Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ સાંભર્યું ગામમાં થતી ચર્ચા અનુક્રમેનાગશ્રીના ભત્તરને કાને આવી ત્યારે સોમદત્તે નાગશ્રીનેધરથી બહાર કાંડી મુકી, તેમજ લોકોએ પણ તે સ્ત્રીનો મોટો તિરસ્કાર કરો. કોઇ દૂરથી તેની ઉપર પથ્થર ફેંકે કોઇ માટી નાખે; એમ સર્વે તેની હાડ છેડ કરવા લાગ્યા. નાગશ્રીને ખાંચી, શ્વાસ, કંપ, જ્વર, તથા કુષ્ટાદિક શોળ રોગની શરીરને વિષે ઉત્પત્તિ થઇ. તેથી તે અતિ વ્યાકુળ થઈ રહી. હું શું કહેવું તેને એવા દુ:ખની પ્રાપ્તિ થઈ કે, જાણે પ્રત્યક્ષ આ ભવમાંજ નર્કની વેદના થતી હોયની! એટલા દુ:ખની શીમા થઈ એવી સ્થિતિમાં અહીં તહીં ફરથા કરે. ભૂખ તથા તરાથી મહા પીડાને પામી રહીછે. લોકો પગલે પગલે નિંદા કરે તે પોતાના કાને શાંભળીને મહા ખુદને પામી રહી છે; ઇત્યાદિક ધણીજ દુન્દેશા ભોગવી પ્રાણનો ત્યાગ કરીને છઠ્ઠા નરકમાં વાસ કરો. છઠ્ઠી નરક પૃથ્વીની વેદના ભોગવી મરણ પામીને મગરમચ્છ યોનીમાં ગઇ. ત્યાંથી સાતમી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી પાછી ભગમત્સ્ય યોનિમાં અવતરી. ત્યારપછી વળી સાતમાં નર્કમાં ગઈ; એમ સાતે નરકમાં બબ્બે વાર ગઈ. તદનંતર પૃથ્વીકાયાતિક પાંચે સ્થાવરમાં વારંવાર ઉત્પન્ન થઈ. તેમાં વિશેષે વનસ્પતિકાયમાં અવતરવા લાગી. તેમાં પણ વળી કટુવૃક્ષ, વિષવૃક્ષ, અને કુત્સિત વૃક્ષમાં વારંવાર મરી મરીને ઉત્પન્ન થઇ. એમ અનંતકાય નિગોદન વિષે, ફ્રિંદ્રિય, વીક્રિય, ચતુરિંદ્રીય, પંચેંદ્રિય, તિર્યંચમાં મસ્ત્યાદિ જલચરને વ્યાધાક્રિ સિંહ ચિત્રાદિ, દુષ્ટ ચતુષ્પાદ પશુઓને વિષે,ગીધ, લંકાદિ દુષ્ટ પક્ષિ જાતિની યોનિમાં અને ભુજપર સર્પ જેવા કે, ગરોળી, કાચંડા, તથા કૃષ્ણ સર્પાદિ યોનિઓને વિષે વારંવાર નાગશ્રી ઉત્પન્ન થઈ. એવી રીતે અનંતો કાલ સંસાર ભ્રમણ કરી અનુક્રમે કર્મોની લઘુતા પામીને ચંપક નામની નગરીમાં સાગરદત્તની સુભદ્રા નામની ભાર્યાંના ઉદરમાંથી સુકમાલિકા નામની પુત્રીપણું ઉત્પન્ન થઈ તે અનુક્રમે મોટી થતી ગઈ. અને સમય પામીને શ્યામા, યૌવનાલિની, મધુરવચની, સૌભાગ્ય ભાગ્યોદયા, કણીતાયત લોચના, અતિ ચતુરા, પ્રગલ્ભ ખર્યાં, ન્યૂના, રમ્યા, વાળ માળ મંથરગતી; મન્નેવ કુંભસ્તની, બિંખોટી, પરિપૂર્ણ ચંદ્રવદના, ભિંગાલિની બાલિકા, ઈત્યાદિક સર્વ કન્યાના ઉત્તમ લક્ષણો વડે પરિપૂર્ણતાને પામી, એજ નગરના નગર સેટની ભટ્ટા નામની સ્ત્રીને પેઠે સાગર નામના પુત્રનો જન્મ થયો, તે પણ અનુક્રમે યૌવનાવસ્થાને પામ્યો હતો. અને યથા સત્યવાન, કુલીન, વશીકત્તાં, દાતા, બળવાન, સતતવ્યય, પ્રતિમાન સત્યરંગ, સાજ્યવ, પ્રિયંવદ, કીર્ત્તિમાન, દાનવ્યસની, વિવેકી, શૃંગારવાન, અભિમાની, સ્લાય્ય, સુશીળગુણી, સકળ કળા કુરાળ, સત્યવાક, જનપ્રિય, સર્વે દાતા સ્વજન, સુગંધિપ્રિય, સંસ્કૃતમંત્ર, ક્લેશસહ, અનુગતપ્રિય, વાકયપંડિત, ત્રસત, ધર્મિષ્ઠ, મહો ત્સાહી, ગુણગ્રાહી, સુપાત્રસંગ્રહી, ક્ષમી, અને પ્રતાપક એવાં ત્રીશ લક્ષણેકરી યુક્ત થયો. Jain Educationa International For Personal and Private Use Only ૧૫ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ છે એક દિવસે સાગરના બાપ જિનદત્ત સુકમાલિકા જોઈને તેના અદભૂત રૂપથી મહા હર્ષને Sજ પામ્યો. અને મનમાં ચિંતવ્યું કે, આ કન્યા મારા પુત્રને યોગ્ય છે. પછી સંકેત કરીને તે કન્યાના ? બાપતથા બીજા તેના લાગતા વળગતા વડીલોની પાશે તેનું માથું કાઢ્યું. ત્યારે તે કન્યાના બાપે કહ્યું સાગરદત્ત—એ કન્યા મને ઘણું પ્યારી છે, એના વિના મારાથી ક્ષણ પણ રહી શકાય નહી. તેથી જો સાગર મારો ઘર જમાઈ થઈ રહે તે એની સાથે મારી છોકરીને પરણાવું. જિનદત્ત–એ વાત હું એકાકી કબુલ કરી શકું નહી; મારા પુત્રને પુછી તેના મનનો અભિપ્રાય લઈને પછી જેમ કરવા યોગ્ય હશે તેમ કરશું. (પછી ઘેર જઈને પોતાના પુત્રને તે 0િ) સર્વ વાત કહી સંભળાવી અને તેનો અભિપ્રાય લેવા કહ્યું પણ તે કાંઈ ન બોલતાં છાનો જ રહી છે SS ગયો તેથી તે તેના મનને આશય જાણી ગયો. ત્યારે પાછા સાગર દત્તને ઘેર આવી કહેવા જ લાગ્યો. તમે જે વાત કહી તેને હું માન્ય કરું છું. એ પ્રમાણે રાવ થયા પછી શુભ દિવસે બન્નેનો વિવાહ થયો. રાત્રિએ વધુવર અંત:પુરમાં ) પલંગની ઉપર જઈ સૂતા. પરંતુ પૂર્વ કમનસારે સુકમાલિકાના અંગને સ્પર્શ તેને અંગારના જેવો તો લાગ્યો. કેટલીક વખત ગયા પછી સુકમાલિકા નિદાને વશ થઈ ગઈ, ત્યારે સાગર ત્યાંથી ( ઊઠીને ના અને પોતાના ઘેર ભણું ગયો. સુકમાલિકા જગૃત થઈ જુવે છે તે સેજમાં સ્વામી છે ( ક્રિીઠામાં આવ્યું નહીં. તેથી મહા દુઃખને પામી; અને રોવા લાગી. તે સાંભળીને તેની માતા અને દાસીઓ જાગી ઊઠી, અને તેને કહેવા લાગી કે, તું રોઈશ નહી. પ્રાતઃકાલ થયો છે, એ હવે દંત ધાવન કર. સર્વ સારૂં થશે. તારો પતિ હમણાજ તને પાછો લાવી આપશું. વગેરે વચનથી Sણ તેનું મન મનાવીને તે સર્વ હકીગત સાગરદન પાશે કહી. તે સાંભળીને પોતાના જમાઈને ઘેર છે ગ; અને તેના બાપને કહેવા લાગ્યો. - સાગરદત્ત—તમારો પુત્ર ત્યાંથી છાની રીતે નાશી આવવાનું કારણ શું એમ કરવું ગ્ય કહેવાય નહીં. એવાં તેનાં વચન સાંભળી જિનદત્ત પોતાના પુત્ર સાગર પ્રત્યે બોલ્યો) જિનદત્ત–હે પુત્ર, તે મારું વચન અસત્ય કરવું. તે સારું કહેવાય નહી. હવે તત્કાળ છે તું તારા સાસરાના ઘેર જઈને રહે, ફરીથી તેમ કરીશ નહી. (ત્યારે સાગર બોલ્યો) સાગર–હે પિતા, હું તો કદી પણ ત્યાં જવાનું નથી. ત્યાં જવા કરતાં અગ્નિમાં બળી જ મરવું તે સારું છે, પણ તેને અંગ સંગ ઉચિત નથી. એ સર્વ વાત સાંભળીને સાગર દત્ત પોતાને ઘેર આવ્યો અને પુત્રીને કહેવા લાગ્યું કે, સાગર તે તારા વિષે વિરકત થઈગયો. હવે એ કોઈકાલે માનવાને નથી; એના બાપનું અથવા બીજો કોઈનું ૭) માનવાનો નથી. માટે હવે તારા વાસ્તે કોઈ બીજો પતિ શોધીશ. અને તેની સાથે તને પરણાવી દઈશ, વર છેકશી ટેકરો Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ' ઘણા દિવસો વીત્યા પછી એક મહા પુષ્ટ વાન, એ તો મલીન હતો કે મુખ જે ઉમરશી મક્ષિકા કોઈ સમયે ઉકેજ નહી; એવો પુરૂષ સાગરની દૃષ્ટિએ ચડ્યું. તેને સાથે ઘેર લઈ આવીને સારી રીતે નવરાવી ધોવરાવી સારાં લુગડાં પહેરાવ્યાં ને કહ્યું કે, આ મારી પુત્રી હું . તારી સાથે પરણાવું છું, માટે તું હવે અહી રહીને આનંદ ભોગવ. આ અમારી સર્વ મિલકતનો કોડ માલક તું જ છે. એ પ્રમાણે કહી કારવી ને તે પુરૂષને ઘર જમાઈ કરી રાખ્યો. પછી રાત્રે જ્યારે છે બન્ને વધુવર અંતઃપુરમાં સુવાને ગયાં; ત્યારે તે પુરુષને પણ સાગરની પછે તેને સંગ અંગારના છે જેવો લાગ્યો. તેવોજ ત્યાંથી ઊઠી પિતાને પ્રથમ વેષ ધારણ કરીને નાઠો. ત્યારે પૂર્વની પડે ) સુષ્પાલિકા ફરી રોવા લાગી. તે સાંભળીને તેને બાપ ત્યાં આવ્યો. અને તેને કહેવા લાગ્યો. જ સાગરદત્ત–હે પુત્રી, તારા પૂર્વ જન્મને વિપરીત વિપાક છે; તેથી વારે વારે આમ થયા ? કરે છે. હવે પતિની આશા તને મૂકી દેવી જોઈએ છે; અને દાન પુત્ય તથા ધર્માચરણ કરવામાં ( દિવસ ગાળવા જોઈએ છે. એમ કશ્યાથી શુભ કર્મ બંધાઈને સર્વ અશુભતાને નાશ થશે. એવાં પિતાનાં વચનો સાંભળીને સુકમાલિકાએ શુભ કૃત્ય કરવા માંડ્યાં. એવી રીતે ઘણા દિવસ વીત્યા પછી તેને ઘેર કોઈ પાળિકા નામની સાધ્વીઓ આવી. તેની સેવા અતિ પ્રીતિએ છે ભ, અશનપાનાદિકે કરી સુકમાલિકાએ કરી. ત્યારે તે સાધીઓએ તેને ધર્મનો ઉપદેશ કરો. તેથી તે તો ( મહા ભકિત પરાયણ થઈ રહી. અને ચોથ છઠ તથા અહમાદિ વિવિધ પ્રકારે અનેક તપ કરવા લાગી. તો છે. સાધ્વીઓની સાથે વિહાર કરવા માંડ્યો. એક સમયે તે પોતાની સાથેની આયઓને કહેવા લાગી. | સુકમાલિકા–હે સાથીઓ, સૂર્યની તરફ નજર કરીને હું આતાપના કરીશ. તે વાર સાંભળીને તેઓએ આગમોકિત તેને કહી.) - સાધ્વીઓ-હે બાઈ સાવીને આતાપના નથી હોતી. કેમકે, આતાપના વસતિની બાહાર થાય છે. માટે તે સ્ત્રીલિંગને યોગ્ય નથી. ઇત્યાદિક તેઓનું બોલવું ન સાંભળી વનને વિષે જઈ સૂર્યની સાંબે દષ્ટિ દઈ આતાપનાનો આરંભ કરે છે એટલામાં એક સ્ત્રી કે જેણે એક પુરૂષના ઉત્સગનો આશ્રય કરેલો છે, બીજાના અંકની ઉપર પગ રાખેલું છે; ત્રીજો પુરૂષ તેને અલંકાણે પહેરાવે છે; ચોથે તેની ઉપર છત્ર છે ધારણ કરી રહ્યો છે; અને પાંચ પુરૂષ તેને વીંઝણાથી વાયરો કરે છે એવી ગણકા તેણે દીઠી. પણ ત્યારે જેની ભોગની ઇચ્છા પૂર્ણ થઈ નથી એવી તે સુકમાલિકાએ મનમાં એવું નિદાન કરચું કે, છે જે તપ કર્યુ તે તપના યોગે મને પાંચ ભત્તર પ્રાપ્ત થાઓ; એજ ફળની હું અભિલાષા કરું છું. તે તે પછી દશૌચાદિકકરી, તથા ક્ષણક્ષણવિષે આંગની ઉપર પ્રમાર્જન કરીને તપ કરનારી જે સુકમા 6 ગ) લિકા તેને પુન: આર્થીઓ તેમ કરવાને ના કહેવા લાગી પણ તેઓનું ન માનતાં મનમાં નિશ્ચય ) Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જ કર કે, પ્રથમ હું જ્યારે એમની સાથે વિચરતી હતી ત્યારે પણ એ આર્યાઓ મને આતાપના જ લેવાની મનાઈ કરતી હતી ને હમણ પણ એ બધી આર્થીઓ માસે તિરસ્કાર કરે છે માટે એમનો સંધ ત્યાગ કરવો તે જ સારું છે. એવું ધારીને ત્યાંથી એકલીજ ચાલતી થઈ ને જે ઠેકાણે કાંઈ પણ વસતિ હતી નહી તે દેકાણે જઈ રહી. પછી ત્યાં સ્વચ્છંદવર્તિ થઈ થકી ચિરકાલ વ્રતને પાળવા લાગી. તે આઠ માસ સંલેષના વ્રત કરીને કોલ કરી ગઈ. એટલે તે ઇચ્છિત કાર્ય ન પામતા મરણને પામી; અને ધર્મ નામના દેવલોકમાં નવ પલ્યોપમના આયુષ્યવાળી દેવી થઈ. છે ત્યાંથી ચવીને એ દ્રપદ રાજાને ઘેર આવી અવતરી. હવે તે પ્રાચીન નિદાનના યોગે કરી શકે એને પાંચ પતિની પ્રાપ્તિ થાય એમાં આશ્ચર્ય શું છે. એમ કહીને તે મુનિ આકાશ માર્ગે વિહાર SS કરી ગયા; કેમકે, મુનિ એક હેકાણે ઘણા દિવસ વસતિ કરી રહેતા નથી, પછી પાંડવોને વધુનો લાભ થયાથી જેમ સૂર્ય ઉદય થયાથી કમળનો વિકાશ થાય છે છે તેમ સ્વકીયજન અને રાજાઓને આનંદ ઉત્પન્ન થયો. પછી પાંડુ અને પાંચાલ રાજ એઓએ લક્ષ્મી સંભારે કરી શોભાયમાન વિવાહ કર્મ કરવાનો આરંભ કરો અને આનંદના ગે કરીને છે જેઓનાં નેત્ર વિકસિત થએલાં છે એવી કુળવૃદ્ધ સ્ત્રીઓએ દ્રૌપદીને ઘરમાં આણુને સ્નાન આ સનને વિષે બેસાડી. તે સ્ત્રીઓ જેવો પાંડુપુત્રોની સાથે દ્રોપદીનો અભ્યતર સ્નેહ હતો તે બાહાર કહાડીને જાણે બતાવતી હોયની! એવી ક્રિયા કરવા લાગી. અબીરાદિક સુગંધિ પદાર્થો દ્રૌપદીના આંગ ઉપર લગાડવાના મિષે શિશુપણાને ખંડન કરીને જ જાણે યૌવન આગમાંથી બહાર ? નીકળ્યું હોયની! પછી કુળ સ્ત્રીઓએ તેના શરીરને વિષે હર્ષ યુક્ત ચંદનના નવ તિલક કર્યો કે તે જાણે રતિના નિધાન જ હોયની. પોતાના ગોત્રની સ્ત્રીઓએ નવીન યૌવનની વસતિના હેતુથી જ જાણે તસત્રના મિષે કરીને તેના શરીરને વિષે સૂત્ર ધારણ કર્યા હોયની. તે સમયે જ સર્વ જનનાં કાને અમૃતની વૃદ્ધિ કરનારા કુળ સ્ત્રીઓના મંગળ ગીત શબ્દો થવા લાગ્યા. ત સર્વ કુળ સ્ત્રીઓ દ્રૌપદીના આંગની ઉપર વર્ણક અને ઉવર્ણક મોટા હર્ષ કરી નાખવા લાગી. (કર્પર, કસ્તુરી, કેશર વગેરે ઉત્તમ પદાર્થોએ કરી યુક્ત અચેત જળ વડે તેને સ્નાન કરાવ્યું. તે છે સમયે ઉત્તમ સુગંધિ વાળા કવ્યોના ઉદક વડે તરતનું અતિ સ્વચ્છ કરેલું દ્રૌપદીનું શરીર એવું શોભવા લાગ્યું કે, જે નવીને માણકની બનાવેલી પુતળીનું શરીર અતિ ચકચકિત થયો થકો શેભાને પામે છે. પછી તેને નાના પ્રકારના અલંકાણે પહેરાવ્યા તે માત્ર કુળનો આચાર સમઝવો; કેમકે, જે સ્વભાવે કરી રમણીય હોય છે તેને બાહ્ય દ્રવ્ય રૂપ અલંકારોથી શું શોભાની વૃદ્ધિ થવાની છે. તેને વિવાહને યોગ્ય દુકૂળ વસ્ત્ર પહેરાવ્યા તેઓ છેલની બાહેર આવેલાં તતણાના મિશે છો કરીને જ જાણે લાવણ્ય ફૂપ ઊદક ધારાઓની વૃષ્ટિ કરતાં હોયની એવાં શોભવા લાગ્યાં. સ્નાન છે Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ISS આ ક્રિયા સમાપ્ત થયા પછી મંગલ કર્મ કરી શત વસ્ત્ર ધારણ કરી સ્નાન ગ્રહથી નીકલી અહી તો S: દેવાલયમાં ગઈ ત્યાં પરમેશ્વરને દંડવત પ્રણામ કરી ધૂપ ચમરાદિક હાથમાં લઈ પૂજન કર્યું. તે પર કરી રહ્યા પછી ડાબી જાનુ ઊંચી કરી જમણી જાનુ પૃથ્વી પર રાખી બન્ને હાથ જોડી સક્ર સ્તવન કરવા માંડ્યું તે કરી રહ્યા પછી તેને ત્યાંથી માતાના ધર પ્રત્યે આણી અને તે હર્ષ કરી વિકસિત તો થએલા નેવાળી સ્ત્રીઓએ તેને સુવર્ણના આસન ઉપર બેસાડી. તેમજ પાંડવોએ પણ છે 0 વર્ણક તથા ઉદવર્ણક ક્રિયા કસ્યા પછી મંગળ સ્નાન કરીને ઉચિત ભષણલંકાર પહેરી જુદા છે # જુદા ચડવા યોગ્ય મોટા હસ્તિઓની ઉપર બેસીને દ્રૌપદીને સાથે વિવાહ કરવાને પ્રસ્થાન કરવું. છે. તે સમયે તેઓના મસ્તકોની ઉપર મેરની પીછીઓનાં છત્રો ધારણ કરેલાં હતાં તેની ઉપર પાં વોના મુગટની મણિઓની કાંતિ અને સૂર્યની કાંતિ પડવા લાગી. તેનું મિશ્રણ થયાથી તે પર છત્રના વિચિત્ર પ્રકારના રંગોની ચકાકીનું વર્ણન કોણ કરી શકે. જનોના સમૂહના ચાલવાથી આકા( શમાં ઊડતી ધૂળ અને મંગળ વાઘના ઊંચા થતા નાદ તે જાણે દિશાઓના સ્વામીઓને વિવાહને કોડ વિષે આવવાને બોલાવતા હોયની! આકાશને વિષે ધૂળ અતિશય ઉડવા લાગી તે જાણે, પૃથ્વી પરના સર્વે તજજ્હી પદાર્થોના તેજને હરણ કરનારા પાંડવોની ઉપર દેષથી પોતાના કિણે સૂર્યને નાખત જોઈને તેના તાપને નિવારણ કરવા સારૂ તેઓને આછાદન કરતી હોયની સાથે બીજા રાજાએ હાછે થીઓ ઉપર બેઠેલા હતા તે હસ્તિઓના ગંઠસ્થળોમાંથી મદનાં ઝરણા નીકળતા હતા તેની ઉપર જો તથા તેઓના ગળામાં પહેરેલી કૂલોની માળાઓની ઉપર બ્રમરા આવીને ગુંજારવ કરવા લાગ્યા. પાંડવોની સાથે જાનમાં ચાલતા બીજા કેટલાએક રાજાઓના મસ્તક ઉપર હેત છત્રો ધારણ િથએલા હતા તે જાણે પૂર્ણિમાના ચંદો એકઠા થઈને વિવાહ જેવા સારૂંઆવી આકાશમાં સ્થિત થયા કરી ૨) હોયની! આકાશને વિષે રાજાઓની ધજાઓ ફરકી રહી હતી તે જાણે દ્રૌપદીના કૌતુક ગહન વિષે અહી તહી ફરતા દેશિકોજ હોયની! આકાશને વિષે સૂર્યના રથના ઘડઓ, દ્રૌપદીના વિવાહમાં આવેલી કુળસ્ત્રીઓનો મંગળ સંગીત સાંભળવાને આતુર થઈ મોહડ નીચે નમાવવા લાગ્યા તેથી છે તેના સારથી અરૂણને ઘણે ત્રાસ થવા માંડ્યો. એવા શુભ સમયે કૃતી, માદી, તથા ગાંધારી પ્રમુખ સ્ત્રીઓએ નાના પ્રકારનો શૃંગાર કર્યો. પછી પુના કાનને ફોડનારા વા વાગતા છે છતાં, બંદીજનોએ વૈભવનો સ્તવક છતાં, ક્રમે કરી સર્વ પાંડવો મંડપ દારમાં આવ્યા. તે SE સમયે સાસુ પ્રમુખે અવતારણ મંગળ કર્યું. અંતર તે સૂર્યના જેવા તેજ વાળા પાંડવ માતાના ગર ઘરમાં ગયા. ઉપાધ્યાયે દ્રૌપદીના દક્ષિણ હાથમાં દીપ દીધો. વૃદ્ધ સ્ત્રીઓના કહેવાથી લજાએ ચંચળ થએલી દષ્ટિ દ્રૌપદીએ પાંડવોની તરફ લગાડી. જેમ પંચાંગ મંત્રને લક્ષ્મી ધારણ કરે છે તેમ પાંચાળ રાજાની કન્યાએ પાંચ પાંડવોને પતિ કસ્યા. @ GMઉમર Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ Us જ બ્રાહ્મણોએ વિવાહ સંબંધી મંત્રોનું પાન કરીને અગ્નિને વિષે હવન કરવું. પાંડવોએ તે વિવાહ વેદીને પ્રદક્ષિણા કરી. દુપદ રાજાએ, પાંડવોના પાણિમોચન પર્વને વિષે સ્ત્રી શિવાય ઘરમાં જેટલા પદાર્થો હતા તે બધા તેમને અર્પણ કા, નગરની સ્ત્રીઓ પોતાના કોકિળાના જેવા સ્વરડે દુંદુભી વનિની સાથે અતિ મધુર અવાજે મંગળ ગાયન કરવા લાગી. પછી પાંડવો ) પદકન્યા રાય લક્ષ્મીની પદે લઈ રથમાં બેડીને પોતાના ઘેર જવા નીકળ્યા. અનુક્રમે ચાલતાં છે પાંડુ રાજા પોતાના આસ જે કષ્ણાદિ, પોતાને અનુકૂલ જે રાજાઓ, સ્ત્રીઓ તથા પુત્રો સહિત પોતાના નગર પ્રત્યે પ્રસ્થાન કરતે હવે. પાંડવો વિદાય થયા ત્યારે તેઓને મોકળવાને કટલેછે એક દૂર દુપદ રાજા ગયો હતો તેને બલાત્કાર કરી પાંડુ રાજાએ પાછો ફેરવ્યો. પાંડુ રાજા જ SS પોતાના નગરમાં આવ્યા તે વખતે નગર અતિ શોભવા લાગ્યું. પ્રત્યેક પ્રજાના ઘરના બારણા છે ઉપર તેણે લગાડેલાં હતાં. રાજમાર્ગમાં નાના રંગની પતાકાઓ ફરકી રહી હતી. રસ્તામાં જેવાને બેઠેલી સ્ત્રીઓની નયન પંક્તિ તે જણે કમળના વૃક્ષોની ઉપર પ્રકુલિત થએલા નીલાં ૭) કમળજ હોયની! એવી શોભતી હતી. એવા પિતાના નગર પ્રત્યે પાછળ ચાળનાર તથા સાથે ણ ( ચાલનારા જે સ્વજન, રાજમંડળ, સ્ત્રીઓ તથા પુસહિત પાંડુ રાજ પ્રવેશ કરતો હશે. પછી એ છે. શ્રીકૃષ્ણવિના પાંડુએ પોતાના સુવર્ણના રથ, હાથીઓ, વગેરેને પોતપોતાના સ્થાને મોકલ્યા છે) fy અને પોતાની સાથે આવેલા દેશદેશના રાજાઓને પણ યોગ્ય ભેટો આપી સત્કાર કરી પોત- નો પોતાના નગર પ્રત્યે જવાને વિદાય કરડ્યા. પછી પાંડવોએ કચ્છ સહિત ક્રિી પર્વત, ઉદ્યાન, વાપી વE. વગેરે સ્થળોમાં ક્રીડા કરતાં એક પહોરની પકે કેટલાક દિવસો કહાડ્યા. એક સમયે કુષ્ણ કે પાંડવો પ્રત્યે સ્નેહને વશ થઈ એકાંતમાં બોલાવી શુભ ફળ દેવા વાળી વાણી કહેવાનો આરંભ ) કરે છે એટલામાં આકાશ માર્ગ નેત્રને અતિ આનંદ દેનારા નારદમુનિ પધાસ્યા. તેમને જેછે અને એમણે અભ્યત્થાનાદિ સન્માન કરવું તેણે કરી ચિત્ત સંતુષ્ટ થયું છે જેનું એવા નારદમુનિ કૃષ્ણની વાણીએ કરી આજ્ઞા કરવા લાગ્યા. નારદ-કાનને અમૃતની પડે જે તમારા વિવાહ રૂપ મંગળ તે સાંભળીને પરબ્રહ્મલ કરતાં a છે પણ મને અધિક આનંદ થયો છે. પરંતુ હે વત્સ, મને એક અત્યંત ખેદ થાય છે તે કહે છે તમે છે શાંભળો. આ સ્ત્રીઓ જે છે તે શત્રુરૂપ મેધના ઉલ્લાસને પ્રાવૃત કાળ જેવી છે ઉત્તમ પ્રોટી પ્રત્યે Sફ આરોહણ કરનારા બંધુ સ્નેહરૂપ વૃક્ષને દાવાનળની જવાલા જેવી છે. નદીના પ્રવાહરૂપ જે બધ- 2 છે વોનાં અંતઃકરણ, તેઓને દંદબુદ્ધિભાવ કરવાને આડી ટેકરી ફૂપ છે. એજ હરિણાક્ષી સ્ત્રીઓ / આખા કુટુંબને સંહાર કરવાને કારણભૂત છે. એ વિષે પૂર્વની એક કથા છે તે તમે શ્રવણ કશે. ભરતખંડનું ભૂષણરૂપ એક રત્નપુર નામનું નગર છે. તેને વિષે વાચકોનો અભાવ હોવાથી કોઈ નવ Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૬. ધન દેનારું છે. એવું ગંભળતું નથી. તે નગરમાં જેણે માત્રુઓને વાઇસની ૫૮ કાછે એ તો ગ કશ્રી નામનો રાજા થયો. જેણે ન્યાય અને વિક્રમના ધર્મનો સંધિ કરો. તેને એ વાર રીઓ હતી. એક અભિનિંદિતા ને બીજી શિખિનંદિતા. જેમ કામદેવની પ્રીતિ રતિને વિષે હોય છે તેમ તે રાજાની બન્ને સ્ત્રીઓની ઉપર પ્રીતિ હતી. અનુક્રમે જેમ પ્રાચી હિરાને વિષે આ જગતને પ્રકાશ કરનાર સૂર્ય અને ચંદ્ર ઉદય પામે છે તેમ અભિનંદિતાના ઉદરથી બે પુત્રો , ઉત્પન્ન થયા. તેમાં પહેલો ચંદના જેવી કાંતિવાળો નેત્રોને અતિ આનંદને આપના ઇંદુષણ નામનો પુત્ર થયો. બીજે બિંદુષણ થયો તે જાણે સ્મર લીલા લતાનો કંદજ હોયની! તે બન્નેને શાસ્ત્રને વિષે સ્પર્ધાના અનુબંધે કરી સર્વ જગતના ક7 અધિક શાસ્ત્રજ્ઞતાની પ્રાપ્તિ થઈ . અનુક્રમે તેઓ મદરૂપ સરોવર તીરવિષે નિબિડ દુનિયના વક્ષ અને સ્મરરૂપ હસ્તિની દિક વનરૂપ જે યૌવનાવસ્થા તેને પ્રાપ્ત થયા. ત્યારે તેઓના પિતાએ અનેક રસરૂપ અમૃતને કારનારી અને ગુરૂપ આરામની કમળની પંક્તિ એવી રાજ કન્યાની સાથે તેઓનો વિવાહ કર્યો. તેજ નગરમાં સર્વ કળાઓમાં નિપુણ, અને ગુણોનું કેવળ ઉત્પત્તિ સ્થાન એવી અનંગસેના નામની વસ્યા હતી. તે લાવણ્યામૃતની નદીરૂપ વેસ્થાને વિષે રાગી પુરૂષની દૃઝિબૂડતી છતાં નરૂપ કુંભને પામીને મોટા આનંદને પામતા. તે વેસ્યાની નિપુણતારૂપ બાર એટલે પાણ- ર) * ધણની જાળી તેમાં સપડાયેલું અને મદનરૂપ વ્યાધના બાણકરી વધાએલું જે તરુણ કમી પુ- પોનું મન તે એક પગ પણ આગળ મુકવાને સમર્થ થતું નહી. તેની ઉપર શ્રીવેણ રાજાના પુત્ર આશકત થયા. પછી જેમ એક હાથણની ઉપર આશક્ત થએલા બે મદોન્મત્ત હસ્તીઓ પોત SB પોતામાં કળાંકરે તેમ તે બન્ને ભાઇઓ પરસ્પર કળ૭ કરવા લાગ્યા. એવા તે નિત્ય કળહ કર- ર) ના નિર્લજજ થએલા, બન્નેને જોઇને એક દિવસે રાજાએ અતિ ખેદ યુક્ત બોલાવીને ઉપદેશ કર્યો. કે હે વત્સ, નિંદ્ય કુળને ઉચિત એવું તમે આ શું કરવા માંડયું છે! જુવો કે ડૉ ) એક વસ્યા સારૂ બીજો પુરૂષ પણ કળહ કરે નહી તે તમે બન્ને ભાઈઓ છતાં લડી મરે છે ” છો એ કાંઈ સારું નથી. વારાંગનાઓ થોડા લાભને માટે એકને મુકીને બીજાનું સેવન છે કરે છે તેને વિષે પ્રીતિ કરવી તે શું યોગ્ય છે. એની સાથે ગમે તેટલી પ્રતી કરી હોય તે પણ જેમ મરૂદેશની પૃથ્વીમાં આર્દતા અતિ થોડી હોય છે તેમ એના મુખમાં જેટલું પાણી કે Sિ નાખીએ તેટલીજ આર્દતા હોય છે, અધિક નથી હોતી. અર્થાત વેસ્યાઓનું હદય અતિ છેકોરું હોય છે, તેમાં પ્રેમ માત્ર હોતું નથી. એવી મરૂદેશની પથ્વીના જેવી વસ્યાઓને વિષે કિ બુદ્ધિવાન પુરૂષ રકત થવાનો છે. જેનાં નિર્ધનત્વાદિ પુષ છે, નરકાદિ જેનાં ફળ છે એવો ) મહા વ્યસન રૂપ જે વૃક્ષ તેનું મૂળ વસ્યાજ છે એમ જાણવું. એવી રીતે ઘણા સુવાકીએ. Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સજાએ તેઓને બોધ કરશે તેમ છતાં તે બન્ને અત્યંત મત્સરને વશ થયાથકા પરસ્પર યુદ્ધ કરવા વર્ષ લાગ્યા. તે બન્નેએ બાને કરી લડી લડીને મરશે તે મારાથી જેવાઈ શકાશે નહી એવો વિચાર છે. કરીના અત્યંત કરુણ વિષ ખાઈને મરણ પામ્યો અને પોતાના પતિના આચરણથી અતિશોક કરતી શકી તે બન્ને સ્ત્રીઓ પણ મરણને પામી. છેવટ તે સ્થાને માટે પરસ્પર બન્ને ભાઇઓ કિલોએક કાળ સુધી લડી લડીને મરણને પામ્યા... એવી રીતે હે પાંડવો, તે પાંચ જીવોને એક સ્ત્રી માટે સંહાર થયે. માટે સ્ત્રીને વાસ્તે કોઈ વાતનો દેષ કરવો નહીં. સ્ત્રી સર્વ અનર્થોનું . મૂળ છે. તે કારણ માટે હે વત્સ, એક સ્ત્રીને વિષે તમે પચે રમમાણ થનારનું હું કલ્યાણ છે માનતો નથી તેથી હું જલદી અહીં આવ્યો. જો તમને પોતાનું કલ્યાણ કરી લેવાની ઈચ્છ SS હોય તે હું જેમ કહે તે પ્રમાણે તમારે ચાલવું. જે સમયે તમારામાંથી કોઈ એક દ્રપદીના અંત કરી છે. પુરમાં હોય તે સમયે કોઈ બીજા કામ સારૂ પણ કોઈએ ત્યાં જવું નહીં. એ સરત જે ડે તણે બાર વર્ષ વનવાસ કરે. એવી અતિ ક્ષેમ કરનારી મુનિની વાણી સાંભળીને પાંડવોના હિતને અર્થે કચ્છે પણ તે વાણીને અનુમોદન દીધું. તે મુનિની વાણી સર્વ પાંડવોએ મોય હર્ષ કરી અંગીકાર કીધી. પોતાના હિત માટે કોણ દોડે નહી! પછી તે મુનીંદ તે પાંડવોને છે યથાર્થ આશીર્વાદ દઈને સ્વચ્છ કરી આકાશ માર્ગે જતા હવા. કૃષ્ણ અનેક ઉપચારે અત્યંત ) હર્ષિત થયો છતાં પાંડુ તથા પાંડવોને પૂછીને દ્વારકા પ્રત્યે ગયો. ' વૃત્તમ, का प्रतिसमयनिरुद्धकामचाराः प्रणयप्रव्हधियः परस्परेण; सह विहितसमस्तकेलिरम्यं, गमयंति स्म दिनानि पांडवेयाः॥१॥ અર્થ-નારદ મુનિના કહેલાં વાક્યોથી જેઓ નિરૂદ્દ થએલા, સ્વચ્છંદતાથી વિભરનારા, પરસ્પર સલા સંપથી ચાલનારા પાંચે પાંડવો સાથે મળી સમસ્ત કેળીઓમાં રમમાણ થયા થકા SS) દિવસો નિર્ગમન કરવા લાગ્યા. તે ૧ . ___ इति मलधारिश्रीदेवप्रभसूरिविरचिते पांडवचरिते महाकाव्ये द्रौपदीस्वयंवरवर्णनं नाम चतुर्थः सर्ग स्तस्य भाषांतरं समाप्तं ॥४॥ અથ શ્રી પંચમ સર્ગ પ્રારંભ આ નારદે જે મર્યાદા બાંધી આપી હતી, તે પ્રમાણે પરસ્પર અખંડ પ્રીતિપૂર્વક પાંડવો દ્રોપદીની ક સાથે ચાલવા લાગ્યા. તેમજ પાંચાળી પણ અડિગ નિયમથી ચાલવા લાગી. પાંચને વારા ફરતી તો 9) લેય સમયે પોતાના અંતઃપુરમાં બોલાવે; સર્વના મન પ્રમાણે ચાલે; સર્વને યથાસ્થિત આનંદ ૯ છે Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ 3 આપે અને સર્વને સમભાવે વર્તાવે વગેરે અતિ ઉત્તમ રીતે પાંચ પતિની સાથે ગૃહસ્થાશ્રમ છે, પર વ્યવહાર કરવા લાગી. કેટલોક કાળ વ્યતીત થયા પછી પાંચે પાંડવોથી એક એક પુત્ર એમ 2 પાંચાળીને પાંચ પુત્રો ઉત્પન્ન થયા. તેઓને પાંચ ધાઈઓએ ઉછેરવા માંડ્યું. તે પાંચે બાળકો એવા તજવી નીકળ્યા કે, સર્વ લોકને પ્રીય તથા લોકપાળ તુલ્ય એવા દીવા લાગ્યા. તેઓનાં કોડ નામ ભિન્ન ભિન્ન રાખવામાં આવ્યા. તો પણ સામાન્યપણે તેઓને લોકો પંચાળ નામે બોલા- ૯ વતા હતા. કોઈ એક સમયે સરદરતુનું આગમન થયું તે જાણે પાંડુ પુત્રોનું શવ્યા, અને પ- . છે દીનું સતીવ્રત જેવાને આવી હોયની! વષરતુરૂપ સર્ષના વિષે કરી કાળાશને પામેલા મેઘની ઉપર ) છે નિર્મળ ચંદનાં કિરણો પડવાથી તે અતિ સ્વચ્છ થઈ રહ્યા. મેધરૂપ પ્રતિબંધ ટળી ગયાથી અંધ- હસ કારરૂપ શગુનો નાશ થતાં ચંદ્ર અતિ શોભવા લાગ્યો. તેની આસપાસ બીજે નક્ષ ચળકતા હતાં તે જણે દિશારૂપ વધુઓએ નાખેલા અક્ષતોજ હોયની! ભાતના ખેતરોમાં ખાન ઝાડો નમી ગયા હતા તે જાણે વષરતુરૂપ પોતાના બાપના વિયોગના શેકને લીધે માથું નીચું કરીને SS) ચિંતા કરતા હોયની! સ્વચ્છ થએલા પાણીના તળાવમાં કમલ ખીલી રહ્યા છે તે, રાજઓના (1) હાથી તથા ઘોડાઓ પ્રમુખ નાના પ્રકારની સેનાના પગોથી ઉડેલી ધુળવડે મળીને થએલા આ છે જે કાશની ઉપર જાણે હસી કરતા હોયની! સારસ પક્ષી શબ્દ કરવા લાગ્યા તે સરરૂતુરૂપ પોતાની ) સખી ઘણા દિવસે આવી એમ જાણીને જાણે દિસાઓફૂપ તેની સખીઓજ તે શબ્દોના મિષે છે. છે તેને પ્રેમ કરી બોલાવતી હોયની! વર્ષારૂતમાં હિમાલય પર્વતમાં ગએલા હંસ પક્ષીઓ પાછા 8 આવીને ખીલેલા કમલ સહિત સવરની ઉપર આવી છે, તે ઉત્તમ પુરૂષ ગમે તેટલી મેટાઈ પામ્યો હોય તો પણ તે પોતાના સ્વામીને ભૂલી જતો નથી ને પાછા આવીને તેની ભેટ લિએ છે તેની જાણે નકળજ કરતા હોયની! વનભૂમિને વિષે ફૂલેલા ફૂલો સહિત સપ્તચ્છદ નામના ઝાડની ઉપરથી જ્યાં ત્યાં સુગંધી નીકળી રહી હતી તે જણે મદોન્મત્ત હાથીના ગંહસ્થળમાંથી નીકળતા ) મદના ઝરણાની સુગંધી વડે વનભૂમિ સુવાસિત થઈ રહી હોયની! એવી શરતુને વિષે પાંડ , કે રાજાના પુત્રો સર્વ ભોગ્ય પદાર્થોએ કરી સંપન્ન નાના પ્રકારની કળીઓ કરવા લાગ્યા. છે કોઇએક સમયને વિષે ગામની બહાર શીમમાં ગાઈઓ ચરતી હતી તેઓને કેટલાએક છે ચોર આવીને હરણ કરી ગયા. તે દક્ષિણદિશાને વિષે હાકી જતાં ગાઈઓએ ઘણી પુકાર કરવા વિર માંડી અને બીજા રક્ષકો પણ જ્યાં ત્યાં નગરમાં કોળાહળ કરી રહ્યા. એ વાત પાંડવોના કાને પડતજ અર્જુને પોતાના વિદ્યાગુરૂની પાસે જઈને પ્રતિજ્ઞા કરી કે, હું સર્વ પ્રજાના હિતને અર્થે સર્વ ગાઈઓને વાળી લાવીશ. એ કાર્ય કરતાં જે મારા પ્રાણ જાય તોપણ ફિકર નહીં; પણ કે મુદ્દાને નથી. એવું બોલી ચતુર ચૂડામણિ અર્જુને મહાક્રોધ કર્યો. તેના આવેશથી અ- ( રોહિથિી રહીFિરછીછGS Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ હો ગ્રિના જેવી લાલચોળ આંખે થઈ ગઈ અને પોતાના ધનુષ્ય તથા બાણ લેવાને અંતઃપુરમાં જ્યાં વસે ધર્મ અને દ્રૌપદી સૂતેલાં હતાં ત્યાં નારદની કરેલી મર્યાદાને ભંગ કરી માંહે ધસ્ય અને સાથે પર ધનુષ્ય બાણ વગેરે શ લઈને જે તરફ ગાય ગઈઓ હતી તે તરફ રથારૂંઢ થઈને દોડો. થોડીવારમાં ચાર લોકોને પકડી તેઓને માર મારી અધમુઆ સરખા કરી ગાયોને છીનવી લઈ ) ગોપોની સાથે વીંટાયલ અને પ્રજાજનોની સાથે વંદાયેલો અર્જુન નગર સમીપે આવ્યો. તે પણ ( સમયે ગાયે હર્ષના શબ્દો કરવા લાગી તે જાણે ઊગે સ્વરે પાર્થને યશ વર્ણન કરતી હોયની! છે. અને નગર બહાર પાદરમાં ઉભો રહી એક અનુચરની સાથે યુધિષ્ઠિર, પાંડુ તથા કૃતી વગેરેને ) છે. પોતાથી થએલા અપરાધના પ્રાયશ્ચિત્તની આજ્ઞા પૂછવા મોકલ્યો કે કરુવંશની શુદ્ધિને અર્થના- ૧ રદ રૂષિએ ઠેરાવી આપેલી મર્યાદાને મારાથી ભંગ થયે છે; અને તે થયાથી બાર વર્ષ સુધી તીર્થાટન કરવા જવું એવી શિક્ષા પણ તેમણેજ ડેરાવેલી છે તે હું માન્ય કરીને તીર્થયાત્રા કરવાને જાઉં છું. મુનિનું વચન અવશ્ય માન્ય કરવું જોયે; કેમકે તે પ્રમાણરૂપ છે. માટે હવે મને આજ્ઞા આપો કે હું જાઉં અને મારા હૃદયમાં રહેલાં તમારાં ચરણાર્વિદા સર્વ પ્રવાસને વિષે વિ ઘને ટાળનારાં થાય એવો અનુગ્રહ કરો. એવી અર્જુને કહેલી હકીગત સર્વે અનુસરે રાજ છે દરબારમાં જઈ કહી. તે સાંભળીને પાંડ પ્રમુખ સર્વ પરિવાર જ્યાં અર્જુન પાદરે ઊભો હતો ત્યાં આવ્યો તેમાં પાંડુ રાજા અર્જુનને હાથ ઝાલી મહા ખેદયુકત થઈ અર્જુન પ્રત્યે બોલવા લાગ્યો. - પાંડુરાજા–હું ધનંજ્ય, હે વત્સ, તે આ ગાયોને પાછી વાળી તે ઘણું સારું કર્યું. એ કૃત્ય અવશ્ય ક્ષત્રિઓને કરવું જોયે છે. પરંતુ આ સમયે તને તીર્થયાત્રા કરવા જવું યોગ્ય નથી, ૭ હજી તારી શિશુ વય ગણાય. તેમાં પૃથ્વી પર્યટન કરવું સારું કહેવાય નહીં. જે પણ તારાથી છે રૂષિની આજ્ઞાનો ભંગ થયો છે ખરો તો પણ તે પરોપકારને અર્થે હોવાથી તેથી કોઈ પ્રકારેબાધા થવાનો સંભવ નથી. માટે એ મરથ તું મુકી દે. તીર્થાટનની આકાંક્ષા વ પણામાં શોભે છે. માટે એ ઈચ્છાનું તું ત્યાગ કર. કુંતી–હે દીકરા, આપણા કુરુવંશને ચાલે છે કે, પુત્ર યોગ્ય ઉમરમાં આવ્યા પછી તેને ( પિતા રાજ્યભાર તેની ઉપર મુકીને તીર્થ યાત્રા કરવા નીકળે છે. માટે તું આહીં રહે ને તારા પિતાને તીર્થાટન કરવાને જવા દે. એ યોગ્ય છે. વળી તારું બાહાર જવું સાંભળીને દ્રોપદી અતિ રૂદન કરી રહેલી છે. તેને એમજ મુકીને તારાથી કેમ જવાશે. કેમકે, સૌથી એનો પ્યાર તારા ઉપર અધિક છે. યુધિષ્ઠિર–(અતિ શેકાતુર થયો થકો) હે ભ્રાતા, જે કોઈ પોતાના માવિત્રોનું કહ્યું ઉલ્લંઘન Sછી કરીને પોતાનું ઈચ્છેલું કાર્ય કરવાનો આરંભ કરે છે તેનો નિર્વિધ પણે અંત સફળ થતો નથી, છે Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ નેહરૂ થિી ૦૨ ૭.પ૦ છે. મુનિનાં વચને ભંગ કયા વિષે તારા મનમાં માત્ર ખેદ આણવું નહી. કેમકે, પ્રજાનું રક્ષણ કે Sણ કરવું તે તે આપણે ધર્મ છે; અને જે પરોપકારાર્થ કાર્ય કરાય છે તેમાં માત્ર દોષ હોતો અને છે નથી. માટે તારે વિદેશ જવાનું કોઈ કારણ નથી. . ભીમ–હે બંધુ અર્જુન, તારે આ થએલો મનોરથ મને ગમતું નથી. કેમકે, હું 45 તારા વિના કાયર થઈ જઈશ, તારા વિના હું ઘડી પણ કેમ રહી શકું. વળી તું પ્રવાસનેવિષે ગયાથી , અમને અનેક પ્રકારની ક્રિીડા કોણ કરાવશે. તારા વિના અમે બધા ઉદાશીને થઈ જશું; માટે છે એ ઈચ્છાને મુકી દે. ઈત્યાદિક સર્વ સ્વજનનાં વચને શાંભળી બૈર્ય રાખી તથા મનમાં પોતાના પ્રવાસને હેતુ રાખીને પોતાના વડીલો વગેરેને અર્જુન કહેવા લાગ્યો. અન–હે સર્વ સ્વજનો, આ વખતે આવી અતિ પ્રીતિ બતાવવી જોઇતી નથી; કેમ કેહું યોગ્ય કારણસર પ્રવાસ કરવા ચાહું છું. જે કર્તવ્ય છે તે કરવું જ જોઈએ. તેમાં કોઈએ આડે . આવવું નહીં. એ પ્રતિજ્ઞા જરૂર પૂરી થવી જોઈએ છે. માટે તમે મને રોકવા ઉપાય ન કરતાં હુ છે. જવાની આજ્ઞા આપે , જેથી મારે મરથ પૂર્ણ થાય અને મુનિનું વચન પણ સત્ય થાય. ) ( એવી ઘણી યુકિતઓએ કરી અને પોતાના કુટુંબીઓને સમઝાવ્યું અને ઘણી પ્રાર્થના (1) (9 કરી તેથી બધાનાં મન પિગળીને પાણી જેવાં થઈ ગયાં. પ્રેમના આવેશથી કોઈનાથી કઈ બે- લાય નહી એમ થયું. પછી પ્રથમ યુધિષ્ઠિરે ધર્મકત્ય જાણીને આજ્ઞા આપી. ત્યારે માતા ૧ છે પિતાને પગે પડી નમસ્કાર કરી તેઓની રજા લીધી. બીજા સર્વ કુટુંબીઓની યથાયોગ્ય આજ્ઞા લઈ તેઓના વચનને અનુમોદન વગેરે દઈને ત્યાંથી ચાલવાની તૈયારી કરી. તે પ્રસંગે મંગળમાં ભંગ થવાના ભયથી આંખમાંથી આંસુ લુછીને દ્રોપદી પાર્થ પ્રત્યે બોલવા લાગી. દ્રૌપદી–હે પ્રાણપ્રિય, પ્રેમાસ્પદનો વિયોગ સહન કરી શકે એવો માં કોઈ વિરલોજ 9) હશે. એવા સમયે મનને ગમે તેટલું વાળીએ તોપણ વળવા મુસ્કીલ થાય. પ્રિયતમનું મળવું ' એ સુખની શીમાં છે, અને પ્રિયતમને વિયોગ તે દુઃખની શીમાં . આપના વિયોગથી જે છે છે. મારા મનમાં ભાવ ઉત્પન્ન થાય છે તે કથન કસ્યા કરતાં સ્વત: આપને નિવેદન થશે. પરંતુ છે આપને દઢ નિશ્ચય જોઈને મારાથી ના બિલકુલ કહેવાતી નથી. માટે હું રાજી થઈને રજ આ- હ. વાર પુછું આપને પ્રવાસને વિષે સર્વ મંગળ થાઓ. સર્વ તીર્થાટન કરીને ફરી અમને જલદી આવી છે મળો. હવે આપ તો કશે. શુભ કૃત્ય કરવામાં વિલંબ કરવો જોઈએ નહી. પરંતુ મારી જ એટલી પ્રાર્થના છે કે, મને સર્વ પ્રકારે વીસરી જવું નહીં. મારી ઉપરથી માયા ઉતારી નાખવી ૭) નહી. અને વિદેશમાં જઈ ત્યાંથી કોઈ નવી કળા સીખી અને નવી લક્ષ્મી લઈને વહેલા પધારજો. (૯) Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ १२९ (%) છક છેવટ આ સમયના મારી દીનતા યુકત મુખમુદા વડે નીકળતાં વચનોને કોઈ સમયે ભૂલી Sી જવું નહી. તેમજ કૃપાદ્રષ્ટિનો ત્યાગ કરવો નહી. એવાં અતિ કરણાને ઉત્પન્ન કરનારાં દ્રૌપદીનાં વચનો સાંભળીને અર્જુનનું મન અતિ ( કોમળ થઈ ગયું. અને પ્રવાસ કરવા જવા લાગ્યો તે સમયે અતિ નમ્રતાયુકત પાછળ ચાલી કોડ આવતી દ્રોપદીને જોઈને અર્જુનથી પ્રેમ અવરાય નહી તેથી તેને આલિંગન દઈ તથા અતિ ઝિ 0 પ્રીતિનાં વચનો કહીને રોકી રાખી. તેમજ બીજા સ્વજનો તથા પુરવાસી લોકોને રોકી રાખી છે 9 પાછા જવાનું કહ્યું, અને પોતે ધનુષ્ય બાણ સાથે લઈને આગળ વધ્યો. અર્જુનને તો જોઈને ) છે. દ્રૌપદી વારંવાર તેને પુછળથી જોવા લાગી. તેમજ અર્જુન પણ વારેવારે કે કરાવીને દ્રૌપદી જ Sી તરફ જોવા લાગ્યું. તે જાણે પ્રેમનું અતિશયપણું બતાવતા હોયની! એમ મુક્વા આવેલા છે? છે. સ્વજનેને નગર તરફ ચાલતાં અને અર્જુનને પ્રવાસ તરફ ચાલતાં ઘણે અંતરાય પડી ગયો. અર્જુન કેટલેક દૂર ગયો ત્યારે એક વિશાળ સરોવર આવ્યું. ત્યાં જઈ જળક્રીડા ક- 5 રીને અંગ શૌચ કરવું. પછી દેવને પ્રણામ કરી વનફળ લાવી સુધા નિવારણાર્થ ખાઈને ફોની ૧. સધ્યા કરીને તેની ઉપર સુતે. પછી ખરી રણુળા વીતાડીને ત્યાંથી આગળ ચાલ્યો. અને છે જ્યાં કૌતુક્યુક્ત એક જગ્યા હતી ત્યાં આવી પહોતો. તે દેકાણે એક અઘોર જંગળ હતું, તે U) Yિ જાણે ચોનું સ્થાન જ હોયની! એવું દીઠમાં આવ્યું. તેમાં ચોરો રાત્ર દિવસ ફરતા રહેતા 7) હતા. બીજા પણ નિશાચર પારવનાના તેમાં વિચરતા હતા. ભયંકર વનપશુઓ તેમાં એટલા જ બધા હતા કે તેઓની ગણતરી થઈ શકે નહી. જ્યાં ત્યાં શિઆળિઓના ભયંકર નાદો, S: સિહોના શમણા અવાજે, વ્યાના બિહામણા શબ્દો, વાંદરાઓની ચીચીઆરીઓ, ચિત્રાઓનાં ઘરાટ, અને વેતાળ વગેરેની ત્રાસદાયક ધ્વનિઓ શાંભળ્યામાં આવતી હતી. ત્યાં આ વનસ્પતિ એવી ઘાટી હતી કે, જેમાં સૂર્યનો પ્રકાસ પણ પ્રવેશ કરી શકે નહી. પહાડો એવાં તે મેટાં હતાં કે જાણે આકાશની સાથે વાત કરતાં હોયની! લતાઓ વક્ષોની સાથે વીટાયલી હતી તે જાણે પતિવ્રતા સ્ત્રીઓ પોતાના પતિને પ્રેમ દર્શાવવા આલિંગન આપે છે તેનું નકળ કરતી હોયની! એવા મહા ભયંકર વનવિષે અને પ્રવેશ કરો. અને તેમાં જેમ સિંહ નિર્ભય થયે થકો વિચરે તેમ કરવા લાગ્યો. ફરતાં ફરતાં રત્નશિખર અથવા પૃથ્વીના શિરોરત્ન જેવો એક પર્વત અર્જુનને દીઠમાં આવ્યો. તેની શિખર ઉપર લક્ષ લગાડી નિરખી જોતાં છે એક પુષ્પ નજરે પડ્યું. તે એવું તો સુંદર હતું કે, અર્જુનનું મન અતિ લોભાયમાન થઈ ગયું અને અતિ આશ્ચર્ય પામ્યો. પછી તે પર્વતની ઉપર ચઢ. શિખર ઉપર જઇને જુવે છે તો એક જિન ચૈત્ય સુશોભિત થઈ રહ્યું છે. દશે દિશાઓમાં ચંદકાંતિ મણિને પ્રકાશ પ્રસરી ૯ _ KES Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ રહેલો હતો તે જાણે દશે દિશાઓએ પોતાનાં મુખ વિકાસ્યા હોયની! નીલ મણિઓએ કરિ મંડિત દ્વારાનો ચલકાટ તે જાણે શુભ્ર પ્રકાશનો દ્વેષ કરતો હોયની! જેની શ્રેણીઓ પવાલાથી જડેલીઓ હતીઓ; સ્તંભો સુવર્ણના હતા. જ્યાં ત્યાં સુવર્ણના કળશો ઝળકી રહ્યા હતા. એવી વિવિધ શોભાયુકત જાણે પૃથ્વી ઉપર દેવતાઈ વૈમાનજ હોયની! એવું જિનમંદિર જોઈને અર્જુન અતિ પ્રસન્ન થયો. તેની નજીક એક બગીચો હતો. ત્યાં એક વાથ્ય જોવામાં આવી, તેમાં પેશીને અર્જુન નાહ્યો. પછી તે બગીચામાંથી નાના પ્રકારનાં પુષ્પો વીણીને તે મંદિરમાં પ્રવેશ કરચો. અને જીગાદિ જિનેશ્વરને `કાર કરી પ્રદૅક્ષિણા ને સ્તુતિ કરવા લાગ્યો. થલ: “નય નામિજી.લોર, નાદાર નિશા; ગવાક્ષેત્ર નાદુ:લ, નિહાય જ્ઞરુફ્ાગમ”! પછી નિમંદિરને અહિ તહિ ફ્રી જોઇને બાહાર નીકળ્યો. અને તે પર્વતની શિખર ઉપર ફરતાં જીવેછે તો એક પુરૂષ મણને માટે ઉદ્યમ કરેછે અને તેની પાશે એક સ્ત્રી મનાવે છે. તેણે તેના પગ ઉપર માથું મૂકેલું છે; તેના મુખમાં આંગળી દીધેલી છે, ઉપલું લૂગડું ખેંચી રહીછે . અને વારંવાર વિલાપ કરતી તથા નાયકને નિષેધ કરતી અર્જુને તેને દીઠી, તે અતિ સ્વરૂપવાન હોવાથી કુળવધુ દેખાઈ તેથી તેની પાશે જઇને તે મરણના ઉદ્યમી પુરૂષપ્રત્યે ધનંજય ખોલ્યો. અર્જુન-હે મહાભાગ્ય; હે ગુણજ્ઞ, નિર્ગુણી પુરૂષના જેવું કૃત્ય તમે કેમ કરોછો? આ મણનો ઉદ્યમ તમને શ! સારૂ કરવો પડેછે. એવાત પ્રસિદ્દ કરવામાં કાંઈ હરકત ન હોય તો સર્વ સાચી હકીકત મને કહી સંભળાવો કે,જેથી મારાથીખનતાઉપાયો કરીને તમારૂંદુ:ખનિવારણ કરવાનું યત્ન કરૂં. મરણોયુકત પુરૂષ—(હાથ જોડીને) હું પરોપકાર શિરોમણિ, તમારાથી ગુપ્ત રાખ્યા યોગ્ય કાંઈ છેજ નહી, આપ સરખાની પાશ ગુપ્ત વાત રાખીએ તો પછી પ્રગટ તે કોની પાશે કરિયે; આપની મુખમુદ્રાજ કહી આપેછે કે, આપ સર્વ દુ:ખ હરણ કરવાને સમર્થ છે. પરંતુ પોતે દુ:ખી છતાં બીજાને દુ:ખ દેવું યોગ્ય કહેવાય નહી. અર્જુન—હે પુરૂષ શિરોમણિ, આખા જગતની રક્ષા કરવાસારૂ કરૂવંશે નિયમ લીધો છે. એવું પાકું મનમાં જાણીને તું મારી પાશે સાચું બોલ. જેથી હું તારા દુ:ખનો અંત આણું. એમાં કાંઈપણ સંશય જાણવો નહી, મરણોયુકત પુરૂષ--હે ક્ષત્રિય કુલાવતા, શાંભળો મારી સર્વે હકીકત કહી સંભળાવુંછું. આ ચૈત્યની દક્ષિણદિશા તરફ એક રત્નપુર કરીને નગર છે. ત્યાં ચંદ્રાવતંશ નામે રાજા થઈ ગયો. તેની કનકસુંદરી નામે પટરાણી હતી. તેના ઉત્તરથી હું મણિચૂર નામનો પુત્ર ઉત્પન્ન થયોછું. અને ખીજી તેમને પ્રભાવતી નામની પુત્રી થઈ. મારી બાલ્યાવસ્થા વીત્યાપછી હું શિશુ અવસ્થામાં જ્યારે આવ્યો ત્યારે માતપિતાએ મને વિદ્યાકળા શિખવા ગુરૂને ઘેર મુકો. Jain Educationa International For Personal and Private Use Only ૧૨૭ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૮ છે ત્યાં હું થોડી મુદતમાં સંપાદિત . પછી અને જ્યારે વનાવસ્થા પ્રાપ્ત થઈ ત્યારે તે ચંઝાપી રાજાની ચંદાના નામની યુવીની સાથે મારું લગ્ન કર્યું અને મારી બેનને હિરણ્યપુરના રાજ હેમાંગહિની સાથે પરણાવી દીધી. મારા પિતાએ કુળ પરંપરાથી આવેલી વિદ્યા પણ મને માસિક શીખવી. એમ કરતાં કેટલોક કાળ વિત્યા પછી મારા પિતા પરલોક વાશી થી. વિધિને એવો નિયમ છે કે, પ્રાણીમાત્રને જ્યારે ત્યારે મને વશ થવું પડે છે; સર્વ ભયને છે છે છતા પણ કાલના ભયને જીતી શકે નહી. મરણના ભયથી મુક્ત થાય એવો સંસામાં ઈ ' જ છેજ નહી ત્યાર પછી મંત્રીઓએ વિચાર કરીને મને રાજય સિંહાસન ઉપર બેસાડીને રાજ્યાભિષેક છે કરશે. રાજ્ય કરતાં કેટલાક દિવસો વીતી ગયા પછી એક વિદ્યુતવેગ નામને મારો પિત્રાઈ ભાઈ વિદ્યાધરોનું સૈન્ય એકઠું કરીને મારી સામે લડવા આવ્યો. તેની સાથે હું લડશે. ત્યારે રણસંગ્રામમાં તેણે મને જીતી લીધો અને મારું રાજપાટ ખુંચી લઈને મને નગરથી બહાર કહાડી મુક્યો. તેથી મને ઘણું દુઃખ થયું. મારું સર્વસ્વ ગયું તેથી નિરાશ થઈને અહીં નાશી આવ્યો મારી પાછળ થોડા વખતમાં મારી આ સ્ત્રી પણ આવી પહોતી. કારણ સ્ત્રીને એવો ધર્મ છે કે, પતિના સુખ તથા દુખમાં ભાગ લેવો. તે હે કરૂકુલોત્તમ, એવી રીતે મારું નામ મણિચર, અને એ આ મારી સ્ત્રીનું નામ ચંકાનના છે. રાજયબ્રણ થવાના દુઃખથી હું મરવાને ઉદ્યોગ કરું છું અને છે, મારી સી તેમ કરીને મને અટકાવે છે. એ મારું વૃત્તાંત છે. છે ! અનન્હે વિધાધર, હવે એ ઉગ મૂકી દેવો જોયે છે, વગર મતે ભરવામાં કાંઈ માલ વે નથી. જીવતા મનુષ્યને ગએલા પદાર્થની ફરી પ્રાપ્તિ થાય છે આવા પ્રસંગે દૈવયોગે મારું - ૭ વર્ષ થયું છે તે પણ તમે શુભકારક જાણજો. મારું નામ અર્જુન છે અને હું પાંડુ રાજાનો પુત્ર છું. હું ) નિશ્ચય કરી કહું છું કે, તમારા શત્રુઓને મારીને ગએલી રાજ્યશ્રી ફરી પાછી તમારા સ્વાધીન કરીશ દ મણિરહે ધનુર્ધર, હે ભ્રાત, હું જાણું છું કે તમારાથી સર્વ વાત બની શકશે. કેમ કે, તમે અનેક કળાઓમાં કુશળ છો. અને ધનુર્વિદ્યામાં તો અદિતીય છો એવી મેં આપની કીર્તિ ) શાંભળી છે. માટે આપને કાંઈ અશક્ય નથી. પરંતુ વિદ્યાધશે વિદ્યાથી મા બળવંત છે માટે તેમના કરતાં જે અધિક વિદ્યાવાન હોય તે જ તેમને જીતી શકે. ઓછી વિદ્યાવાળાથી કદાપિ જીતાય નહી. એ કારણ માટે જે અમારા ફળક્રમની વિદ્યા મને પ્રાપ્ત થઈ છે તેનું અSજ હયયન તમે કરી સ્પે. એ વિદ્યા સાધ્ય થવાથી સર્વ શત્રુઓ જીતી શકાશે. છે અર્જુન-હે મણિચર; ત્યારે હવે મને તમારી સર્વ વિદ્યા શિખવે. દ એ અર્જુનનું બળવું સાંભળી અતિ હર્ષને પામીને પોતાની સ્ત્રીને તેના મહીએર વહ) આવી દીધી; અને ધનંજયને વિદ્યા શીખાડવા માંડી. જેમ મારાન્ત યોગીદ યોગનું સાધન Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ કરેછે તેમ એકાગ્ર ચિત્તે નિશ્ચય કરી પદ્માસન વાળી નાશાગ્ર દૃષ્ટિ સખી નિમેષોન્મેષ રહિત થઈ વિદ્યામંત્રની ઉપાસના કરવા લાગ્યો. તેનું વ્રત ભંગ કરવાને કૃવ્યાદ નામનો દેવતા આવ્યો. તેણે કોઈ મુડદાને લઈ તેના કટકે કટકા કરી અર્જુનની પાશે ફેંકવા માંડ્યા. જેઓના ગળામાં નરસુંડમાલા પહેરેલી હોયછે એવા રાક્ષસો પણ આવીને અર્જુનને ભયભીત કરવા લાગ્યા. કેટલાએક દેવતાઓ ક્રોધના આવેશે મોટા હસ્તિઓનાં રૂપ લઈ આવીને તીક્ષણ તંતુરાળો વડે અર્જુનના આંગ ઉપર પ્રહાર કરવા લાગ્યા. કેટલાએક સિંહનાં રૂપ લઈ મેધની ગર્જના જેવી કારમી ચીશો પાડી બીવરાવવા લાગ્યા. કોઈ સર્પ ગ્રૂપ ધારણ કરી ફણો ચડાવી અજ્જૈનની આસપાસ સર્વ અંગને વીટી જવા લાગ્યા. કોઈ કુંતિનું રૂપ ધારણ કરી કાસ્વરે રોદન કરતો કહેવા લાગ્યો કે હે અર્જુન મારી રક્ષા કર; રક્ષા કર. કોઇ દ્રૌપદીને કેશથી પકડી રોતી આણી અર્જુનને દેખાડવા લાગ્યો. એવા એવા ભયંકર કૌતુકોથી અર્જુન જરા પણ ડગ્યો નહી. એવી રીતે અગિ સ્થિત થઈ • તપ કરતાં છ માસ વીતી ગયા. એટલી મુદ્દતમાં મણિચૂર વિદ્યારે અર્જુનને આઠ વિદ્યાઓ સાધ્ય કરાવી. તે વિદ્યાઓની આઠ અધિષ્ઠાતા દેવીઓ અર્જુનની પાશે આવી ખોલવા લાગી. દેવીઓ—હૈ ધનંજ્યું, તું અમને શું કામ કરવાની આજ્ઞા કરેછે? અમે સર્વે તને પ્રસન્ન થઈ છેએ. અર્જુન—હે અધિષ્ઠાતાઓ, જ્યારે હું તમારૂં સ્મરણ કરૂં ત્યારે તમારે મારી પાશે અકસ્માત આવવું; અને મારા વિદ્યાગુરૂ મણિચૂર પાશે રહેવું. એનું જે કામ હોય તે કરવું, દેવીઓ—હે અર્જુન, જે કોઈ અમારી આરાધના કરેછે તેને વશ થઈ અમે રહિયે છેએ. ત્યાર પછી જેમ અર્જુને સર્વ વિદ્યાઓ સાધ્ય કરી લીધી. તેમ મણિચૂરૂં પણ પોતાના બાબઢાઢાની વિદ્યાઓ થોડા દિવસમાં સાધી લીધી. એમ મણિચૂર અને ધનંજયને સમગ્ર વિઘાઓ સાધ્ય થયાથી જેમ આકાશનેવિષે ચંદ્ર અને સૂર્ય પ્રકાશિત થઈ રહેછે તેમ પ્રકાશવાન દીસવા લાગ્યા. એવા સમયે જેમ આકાશમાં વિજળીનો ચમકાટ થાયછે તેવા ચળકાટ સહિત નેપુરનો ઝણઝણાટ થવા લાગ્યો, અને આકાશમાંથી બે વિમાનો ઉતરાં. તેમાં બેઠેલા ગાંધર્વો, નીચે ઉત્તરીને ધનંજ્ય અને મણિચૂરને વ્યોમચારી વિદ્યાધરો જાણીને પ્રણામ કરવા લાગ્યા. પછી તેમને નિમૅળ સુગંધિયુક્ત જળવડે તે ગાંધર્વોએ સ્નાન કરાવ્યું. બન્નેના આંગ ઉપર સુંદર સુગંધિક ચંદ્રનલેપ કરીને વસ્ત્રાલંકારો પહેરાવ્યાં. કોઈ છત્ર ધારણ કરી ઉભા રહ્યા; કોઈ ચમર કરવા લાગ્યા. કોઈ તાળ મૃદંગ વગાડવા લાગ્યા. કોઈ ગીત ગાવા લાગ્યા. એમ અનેક પ્રકારનાં મંગળ કાર્ય થવા માંડડ્યાં. તે જોઇને મણિચૂર અને ધનંજય તો વિચારમાં પડ્યા કે આ તે શું! એટલામાં તો મણિચૂરની પ્રિયા ચંદાનના ત્યાં આવી પહોચી. તે પણ ખન્નેને De Jain Educationa International For Personal and Private Use Only ૧૨૯ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જિઆશિર્વાદ દેવા લાગી. ત્યાર પછી ચંદાનના સહિત મણિચર અને પારથ વૈમાનમાં બેસી - ભેરીઆદિક વાઘના શબ્દો વડે દિસાઓને બહેરીઓ કરતા અને વિદ્યુતવેગને જીતવા ઉતાવળા રે છે વિતાવ્યગિરિપર જવા નીકળ્યા. તેમની સાથે બીજ પણ નાના વિમાનો હતાં. તે સહિત - વૈતાઢ્ય પર્વત ઉપર રત્નપુર શહેરના દરવાજામાં આવી પહોચ્યા. ત્યાં સ્થિત થઈને વિદ્યુતવેગની કો ) પાશે દૂત મોકલ્યો. અને તેની સાથે જે કહેવરાવ્યું તે ત જઈને તેને કહેવા લાગ્યો. દુત—હે વિદ્યુતવેગ, મહાબાહ મધ્યમ પાંડવ પાથે મારી સાથે તમને કહાવ્યું છે, તે , પ્રમાણે હું કહું તે તમે સાંભળો. મારા મિત્ર મણિચૂરનું રાજપાટ તે બલાત્કારે છીનવી લીધું ) છે તે જે જીવવાની આશા કરતા હો તો પાછું આપું અને તારા પ્રથમના ઠેકાણે ચાલ્યો જા. Sઈ એમ નકસ્યાથી સારું ફળ નીપજવાનું નથી. જે તારું ચિત્ત જીવવાથી ઉદાસ થયું હોયતો યુદ્ધ અને કરવાને સામે થા. પણ યાદ રાખજે કે મારું બાણે પહેલે જ સપાટે તારા મસ્તકનું હરણ કરશે. અને પછી તારા સંબંધીઓની ખબર લેશે. માટે તારે રાજપાટ આપી દેવું એજ ઉચિત છે. (એ પ્રમાણે ધનંજયે જે જે કહાવ્યું હતું તે તે તે સર્વ કહી સંભળાવ્યું ત્યારે વિદ્યુતવેગ બોલવા લાગ્યો. વિદ્યતવેગ-હે દત-પૃથ્વી પરના ગોબરમાંના કીડની પદે ધનંજ્યને ઓળખે છે કોણ? હું છે તે જાણું છું કે મરવાને માટે આવ્યો છે. કારણ કે, સૂતા સિંહને ગાવો એ પ્રાણાંતની નિછે? શાની છે. તારે સ્વામી જે ધનંજ્ય છે તે મારા ભુજબળરૂપી અગ્નિમાં પહેલો ઇંધન રૂપ થશે. છે ત્યાર પછી મણિચર દગ્ધ થશે. જા તારા ધનંજ્યને એ બધું જઈ કહે. તે તે સર્વે સાંભળી અર્જુનની પાશે આવી વિદ્યુતવેગે જે કહ્યું હતું તે કહી સંભળાવ્યું; SB અને અર્જુને તે બધું સાંભળી લીધું. પછી મણિચૂરનું સૈન્ય હતું તે લઈને યુદ્ધ કરવા તૈયાર છે થયો. તેની સામે વિદ્યા બળથી ગાર્વત વિદ્યુતવેગ પણ હાથમાં ધનુષ્ય લઈ સૈન્ય સહિત નગર બહાર લડવાને આવ્યો. ત્યારે અર્જુન અને વિદ્યુતવેગનું સામસામું તુમુલ યુદ્ધ થવા લાગ્યું. તેમજ બન્ને સૈન્ય સામસામે આવી ગયાં. તેમાં મણિચરના સૈન્ય વિદ્યુતવેગના સૈન્યને ઘણો ત્રાસ આપ્યો. તેથી તે સૈન્ય દશે દિશા તરફ વીખરાઈ જવા લાગ્યું અને ભંગાણ પડ્યું. એટલામાં અર્જુનના તીક્ષણ બાણોથી વિદ્યુતવેગ વેધન થઈ ગયો તેથી વીરપણું ત્યાગીને પ્રાણ - 6 ક્ષણાર્થે નાઠો. તે સમયે વિદ્યુતવેગના અચશે આવી અર્જુનને નમસ્કાર કરી શરણ થયા. Sણ અર્જુને પણ વિદ્યુતવેગના નોકરો જાણી અને પોતાને શરણ થએલા જોઈ તેમને અતિ આદર ગુર સત્કાર કર્યો. ત્યાર પછી અર્જુને મણિચરને સાથે લઈ વિમાનમાં બેશી રત્નપુરમાં પ્રવેશ ક. ત્યારે નગર નિવાસીઓએ અર્જુનની બહુજ ખાતરદારી કરી. પછી રાજય મંદિરમાં આવી અને મણિમૂરને રાજ્યાભિષેક કોમણિચૂરને વડિલોપાર્જિત રાજય પ્રાપ્ત થયું, Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ છે તેથી તે મહા આનંદને પામ્યો; અને અર્જુનનો મોટો ઉપકાર માનવા લાગ્યો. ત્યાં કેટલાએક છે દિવસ સુધી અર્જુન રહ્યો. ને પછી વિચાર કરો કે, હવે તીર્થાટન કરવું જોયે. પછી મણિછે. સૂરને પૂછવા લાગ્યો. - અન–હે મહારાજ, હવે મારે તીર્થાટન કરવાની ઈચ્છા છે માટે તમારી આજ્ઞા માગુ છું. હો એવું ધનંજ્યનું બોલવું સાંભળી મણિચરે તેને પ્રેમપૂર્વક આજ્ઞા આપી. અર્જુન માને છે - નમાં બેશીને અપદ પર્વતની ઉપર ગયો. ત્યાં સ્વજનો સહિત તારું કરી પછી વાવ્યમાં ' જઈ સ્નાન કર્યો અને ત્યાંથી વિદ્યાધ યુક્ત અર્જુન, ભગવાન શ્રી આદિનાથ તીર્થકરના મં- ) છેદિરમાં દર્શન કરવા ગયો. ત્યાં પ્રથમ પ્રદક્ષિણા કરી અને પછી પૂજાની સામગ્રી લઈ મુખ જ હું કોરા કરી આઠ પ્રકારની પૂજા કરીને સ્તુતિ કરવા માંડી કે હે દેવ, દુઃખરૂપી અગ્રીમાં દધુ છે? જ થએલા જગતને અમૃતના જેવા જળથી શાંત કરનારે જે તું, તેને હું વારંવાર નમસ્કાર કરું છું. તારું દર્શન કરીને મારાં નેત્રો આનંદને પામ્યા છે. તારું દર્શન પણ મહા ભાગ્યના ઉદયથી થાય છે. માટે હું એમ સમજું છું કે, મારા પૂર્વના શ્રેટ ભાગ્યોદયથીજ આજે તારું દર્શન થયું છે. આ જેને તારું દર્શન થાય છે તે પુરૂષને તાર્થ કહે. ઇત્યાદિક સ્તુતિ કરીને પછી દંડવત પ્રણામ કરવા લાગ્યો. અને બાકીના વેવીશ તીર્થકોને નમસ્કાર પ્રમુખ કર્યું. ત્યાર પછી જિનમં દિરની ફરી ફરીને સર્વ રચના જોઈ લીધી. ત્યાં એક ધર્મમૂર્તિ જેવા મુનિને એકાંત સ્થળે સ્થિર ળ જ થઈ બેઠેલા જોયા. તેને નમસ્કાર કરી અર્જુન તેની પાસે બેઠો. તે સમયે સંસારરૂપ સમુદમાં 5 નાવરૂપ ધર્મદેશના તે મુનિ દેવા લાગ્યા. તેને અર્જુન એકાગ્ર ચિત્ત શાંભલવા લાગ્યો. તે આ પ્રમાણે –જેથકી આત્માનો કલ્યાણ થાય એજ ધર્મ; જે ધર્મને જાણે તેનેજ કોવિદ કહે જેણે પૂર્વ જન્મમાં ધર્મ કા હોય તેજ આ જન્મમાં ધર્મ કરે છે. તારૂં શ્રદ્ધાન અને ધર્મપ્રીતિ ઘણી હોવાથી અનુક્રમે તને મોક્ષશ્રી પ્રાપ્તિ થશે. એવાં તે મુનિનાં વચન સાંભળી અને અંતરમાં જ Uઈ ઘણો પ્રસન્ન થયો અને તેના ચરણાવિંદને નમસ્કાર કરી વૈમાનમાં બેસીને આગળ ચાલ્યો. રસ્તામાં હવે તીર્થકરોનાં દેવાલયોમાં સંપૂર્ણ પાપનાશ કરનાર જિનદેવને નમસ્કાર કરતો ફરતો ફરતોબાર વર્ષની- થટન કરી પોતાના કુટુંબન ઘણા કાળનો વિયોગ દૂર કરવાને હસ્તિના પુર તરફ જવાને આકાશમાર્ગે F છે વેમાનમાં બેસી ચાલ્યો માર્ગમાં વિમાનથી નીચે ઉતર. ત્યાં કોઈને આક્રંદ કરતાં સાંભળ્યું ! ત્યારે તેને શોધ કરવાને એક કેશર નામના બેચરને ત્યાંકને મોકલ્યો. તે ત્યાં જઈ સર્વ ખબર છે કહાડી પાછો આવીને અર્જુનને કહેવા લાગ્યો. - કેશર-હે પારથ, અહી એક ઈંદપુર સમાન એક હિરણ્યપુર નામનું નગર છે. તેમાં ડો. SS) હેમાંગ નામે રાજા છે. તેની પ્રભાવતી નામની એક પટરાણું છે. તેનું રૂપ ચંદ્રમાની પ્રભાવી જ Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પણ અધિક છે. તે રાણીને કોઇ પાછળી રાત્રે હરણ કરી જતાં તેણે હું આર્યપુત્ર, હે આયંપુત્ર, એવા કરૂણાસ્વરે શબ્દનો ઉચ્ચાર કરો તેથી તે રાજા જાગી ઉચ્ો. અને હાથમાં તળવાર લઇને તે ચોરની પાછળ ધાયો. દોડતા દોડતો ઉભો રહે ઉભો રહે એવા પુકાર કરવા લાગ્યો. તેની પાછળ ઘણું દૂર સુધી લાગ્યો પણ તે ચોર હાથમાં આવ્યો નહી. તેથી જેમ શિકાર હાથમાંથી જવાથી સિંહ નિરાશ થાયછે તેમ નિરાશ થઇને રાન્ન ઉભો રહ્યો. અને સર્વ સૈન્યને હુકમ કરો કે જ્યાં હોય ત્યાંથી તે ચોરને પકડી લાવવો. પણ કોઇને તે ચોર તથા રાણી કિયે રસ્તે ગયાં તે રસ્તાનો પતો પણ લાગ્યો નહી એટલે સર્વ મૂકની પડે હાથ ધસી રહ્યા. તેથી સ્ત્રીના સ્નેહને લીધે દુ:ખને પામેલા રાજાએ તેની શોધ કરતાં અહીં તહી દોડીને આખી રાત કહાડી તેમ બીજા જનોએ પણ શોધ કરવામાં કાંઈ બાકી રાખ્યું નહી, પણ જેમ સૂર્યોદય સમયે પર્વતની ગુફાઓમાં અંધકાર પ્રવેશ કરેછે તેમ સર્વના હૃદયમાં અંધકારે પ્રવેશ કરો. અર્થાત્ સૂર્ય ઉદય થયો તે જાણે પ્યારીના અપહારીને મારવાસારૂ ઉદ્યુક્ત થએલા રાજાને સહાયતા કરવાને તત્પર થયો હોયની! રાણીના કંપનાઢિક યોગથી શિથિલ થઈ ગએલા અંગને લીધે માથાની વેણી તથા બીજી ફૂલોની માળાઓ જમીન ઉપર પડી ગએલી સૂર્યના પ્રકાશથી દીઠામાં આવી તે પુષ્પ પંક્તિના આસરે આસરે રાજા આગળ ચાલ્યો. તે અહીં સુધી હતી માટે રાજા પણ અહી સુધી આવ્યો છે. આગળ પુષ્પ વેાયલા દીઠામાં આવતા નથી તેથી તે અતિ શોક કરતો ઉભો છે. તેના અનુચશે પણ હવે કઈ દિશાએ યે! રાણીનો શોધ કચાં લાગશે. એમ શોય કરી અહી તડી ઢોડ્યા ક્રેછે, એવું કેશર ખેચરનું બોલવું શાંભળીને પિકેતુ મનમાં વિચાર કરવા લાગ્યો કે, હેમાંગદની સહુૌચરણી પ્રભાવતી રાણી તે મણિચૂરની ખેન તો ન હોય! અને જો એજ મણિચૂરની એન હોય તો મારી પણ એનજ થાય. જો કોઈ બીજી હોય તો પણ દયાને માટે તે પણ મારે ધર્મની મેન માનવી જોયેછે. અને તે બિચારીને દુ:ખરૂપ સમુદ્રમાંથી જરૂર પાર કરવી જોયેછે. પછી ખેચરને કહેવા લાગ્યો. અર્જુન—હે કશર, તું જા, ને રાજાને કહ્યું કે, કોઈ પ્રકારે ખેદ કરશો માં, હું તમારી સ્ત્રીને આણી આપીશ. હું તમારા શત્રુને નિશ્ચય કરી મારીશ એમાં સંશય જાણવો નહી. મૂર્યનો ઉદ્ભય થયા પછી મચારા અંધારાનું શું ચાલવાનું હતું. હવે હે રાજન તમે થોડીવાર અહી સ્થિત થાઓ, કાંઈ ઉદ્યોગ કરો નહી એટલી વારમાં હુ તમારી પ્રીય પત્નિને લાવી આપુંછું. એવું તે ખેચરની સાથે અર્જુને તે રાજાને કહાળ્યું; ખેંચર તે પ્યારીના વિરહે કરી દગ્ધ થએલા રાજાને સર્વ વૃત્તાંત કહી અર્જુનની પાશે આવ્યો. પછી જે તરફ પ્રભાવતી ગઈ હતી કોઈ Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ છે તે તરફ વિદ્યાધરી વિદ્યા વડે પૃથવીપર અદિતીય ધનુષ્યધારી, અને મહા વિદ્યાવાન અને આ Sજ કાશમાર્ગે ચાલ્યો. હેમાંગદ રાજા અર્જુનને પરાક્રમ જાણતો હતો. માટે વિશ્વાસ પૂર્વક ત્યારે છે. ત્યાંજ ઉભો રહ્યો. એટલામાં એક ઘડેસ્વાર આવી રાજા પ્રત્યે બોલવા લાગ્યો. - ઘોડેસ્વાર-હે મહારાજ, એક અષિ આપને આશીર્વાદ આપે છે. પ્રભાવતી દેવી. ત્યાં પુષ્પ વીણે છે. આપ આગળ આવો. એવું સાંભળી રાજ અતિ પ્રસન્ન થઈને આગળ આવ્યો. કહ્યું છે કે, મનની અભીષ્ટ છે છ વસ્તુ દેખી દોડે નહી. એવો કોણ પુરૂષ છે? તે સમે પ્રભાવતી દેવીને રાજાએ દીઠી. તેથી જ છે. રાજા અતિ પ્રસન્ન થયે. એવામાં નાગ આવ્યો, તેને જોઈ પ્રભાવતી ભયભીત થઈ અને તે " હે આર્યપુત્ર, હે આર્યપુત્ર, એમ બુમ પાડવા લાગી. એવા પ્રભાવતીના આલાપ સાંભળીને રાજા તેની રક્ષા કરવા દોડ્યો. પણ એટલામાં તે નાગે રાણીને દંશ મારો. તે જોઈ હેમાંગને તો જેમાં પ્રથમજ દીપક ને હોય તે થોડું અંધારું ભાસે છે પણ દીપક પ્રગટ્યા પછી તે જે ઝટ બુજાઈ જાય તે પ્રથમના અંધારા કરતાં વિશેષ અંધકાર માલમ પડે છે. તેમ પ્રભાવતીના મળ્યા પહેલાં જેટલું દુઃખિત હતો તેના કરતાં ક્ષણવાર આવી મળીને પ્રાણાંત વિયોગ થયાથી જે શોક થયો તેનું વર્ણન કેમ થાય! રાણીને મૂછ આવી તે જોઈને રાજ પણ મહા આકુળ વ્યાકુળ અને " મૂછિત થઈ પૃથ્વી ઉપર પડશે. જેમ સૂર્ય અસ્ત થવાથી ચકો તથા ચકવીને દુસહ દુઃખ પ્રાપ્ત 1 છે થાય છે તેમ રાજા અને રાણી બન્ને મૂછિત થવાથી મહા દુઃખને પામ્યા. તેમને જોઈને બીજા લોકો મ છે. પણ અતિ ખેદ કરવા લાગ્યા. કેટલાએક રૂદન કરે છે, કેટલાએક કેળનાં પાત્રમાં લઈને રાજા અને રાણીની ઉપર વાયુ ઢોળે છે. એવા અનેક પ્રકારે સાવધાન કરવાના ઉપચાર કર્યાથીરાજ સાવધ થયો. અને પ્યારીને ખોળામાં લઈને રોવા લાગ્યો. તેનું કરૂણામય રૂદન શાંભળીને વનના પશુ તથા પક્ષીઓ પણ જાણે રોતા હોયની એવા કરૂણાસ્વર કહાડવા લાગ્યા. રાજ વિલાપ કરતાં વિધાતાને કહે છે. રાજ-હે વિધાતા, મેં તારો શે અપરાધ કરો કે જેથી મારી ઉપર તે આવડો બધો જ ( કોપ કરો. હવે મારી આટલી વિનતિ માન કે, મારી પ્રિયાના પહેલાં મારા પ્રાણુની વાત થાય; તેમ કર. કે જેથી મારે જેવું અને રોવું ન પડે. જ્યાં સુધી મારી પ્રાણેશ્વરી હતી ત્યાં5 સુધી તો તું મારા પ્રાણ હરણ કરવાને સમર્થ નહતી, પણ હવે તને પ્રાણ હરણ કરવામાં હરકત શી છે પણ છે. એવી રીતે નાના પ્રકારે રાજ વિલાપ કરી રહ્યો છે તેને જોઈને તેના અનુચરો પણ વિલાપ કરી છે. કરીને વિધાતાને ધિક્કારે છે) અન –હે વિધાતા, તું ખરેખર અન્યાય કરનારી છે. રાણીના પહેલાં રાજાના પ્રાણ હરણ કરવાં જોઈએ છે. તેમ ન કરતાં રાષ્ટ્રના પ્રાણ હરણ કસ્યાથી રાજને મહા દુઃખી છે Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ હાઈ જ કરવો તે તને યોગ્ય નથી. આ રાજાની ઉપરજ આટલો બધો કોપ કરવાનું કારણ શું છે? જે કોઈ મતલબથી તું હેમાંગ રાજની ઉપર ક્રોધાયમાન થઈ હો તો પણ પ્રથમ એના જ પ્રાણોનો ઘાત કરવો ઉચિત છે. કદાચિત પ્રાણેશ્વરી છતાં રાજાના પ્રાણ લેવાને તું અસમર્થ હો તો હવે આ પ્રાણ હરવાને શું હરકત છે. (એવા બધાના વિલાપ સાંભળીને રાણીની સામે જોઇને તો રજા બોલવા લાગ્યો.) રાહે પ્રાણવલ્લભા, આ સર્વ મારા જ તારે માટે દીન થઈને વિધાતાને ધિક્કારે છે તેમની પણ તને દયા કેમ આવતી નથી. તારા મધુર સ્વરવડે એકવાર મારી સાથે ભાષણ કર. ) મારાથી કોઈ અપરાધ થયો હશે તેથી તું રીસાઈ તો નથી. જો એમ હોયતો આગળ મારાથી ઘણુ અપરાધ થઈ ગયા છતાં કદી તે રીશ કીધી ન હોતી, તેવો હમણું કોઈપણ અપરાધ થયો છે. નહી છતાં આટલો બધો ક્રોધ તને કેમ આવ્યો છે. ને મારી સાથે બિલકુલ બોલતી નથી. હે - સુંદરી, મારી સામે એકવાર તો કટાક્ષ દૃષ્ટિએ કરી છે. મારાથી કાંઈ અપરાધ થયો હોય 9) તને ક્ષમા કરવી જોઈએ છે. અરે! આ તારા પ્રાણને હરણ કરનારું દૈવ પણ પશે નિર્દય છે. હો કે તારા પ્રાણને ઘાત કરી મારા પ્રાણુને નાશ કરતો નથી તેથી વ્યર્થ ટળવળીને માત્ર દુખની પ્રાપ્તિ થાય છે. ચંદના પ્રકારના સમયે જે ચાંદની ન હોય તે શા કામનો છે, તેમ આ મારી છે પ્યાર વિના મારું જીવવું પણ કોઈ કામનું નથી. એવાં કરૂણાનાં વચનો કહીને રાજા પણ પ્રાણ ત્યાગ કરવાને તૈયાર થયો એમ જેઈને સર્વ સ્વજને તેના પગ પાસે માથું મુકી કહેવા લાગ્યા) - અન –હે મહારાજ, ક્ષમા કરે, દયા કરે, આપને એમ કરવું યોગ્ય નથી. પદાર્થોને એવોજ સ્વભાવ છે, જેનો સંયોગ છે તેને અવશ્ય વિયોગ થાય છે. ને એવી રીતે ઘણું બૈર્ય દેવા લાગ્યા પણ પ્રિયાના વિયોગથી થતા દુઃખના પ્રાબલ્યથી કોઈનું કહ્યું ન માનતાં મરવાને તૈયાર થશે. તે જોઈને અનુચશે પણ ચિતાઓ ખડકાવીને બળી મરઈ9) વા તત્પર થયા, હેમાંગદ રાજાએ જ્યારે ચિતા શાળગાવી પ્રિયાને ગોદમાં લઈ બળવાની તૈયારી 9 કરી ત્યારે અનુચરોએ પણ ચિતા સળગાવીને બળવાની તૈયારી કરી. તે સમયે જ્યાં ત્યાં હાહા- . ( કાર થઈ રહ્યો. એટલામાં આકાશ માર્ગે પ્રભાવતી સહિત અર્જુન આવ્યો. અને જુવે છે તે ) આકાશને વિષે ધૂમાડના ધોત નીકળી રહ્યા છે અને હજારો ચિતાઓ ધખી રહી છે. તેઓની SG આસપાસ સર્વજને આક્રંદ કરી રહ્યા છે. તેઓને અર્જુન પૂછવા લાગે. અન–હે લોકો, આ ચિતાઓ કેવી! અને તેમાં તમે પ્રવેશ કરવા આતુર જણાઓ છો એ શું! રાજા પણ ચિતા નજીક પડવાની તૈયારીમાં છે. એનું કારણ શું! તે મને કહી સંભળાવે. 9) લોકો–હે ધનુર્ધર, અહી પુષ વીણતાં પ્રભાવતી દેવીને એક ઝેરી સર્પ કરડી તેથી તે મરી છે Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ હજી @ @ 5 ગઈ. તેથી દુખિત થઇને રાજાએ સ્વમરણાર્થે ઉદ્યમ કરો, તેને જોઇને અમે પણ તજ્ઞતાને અનુસરી મરવાને તૈયાર થયા છે. આવા સમયમાં આ પ્રજવલિત ચિતાઓને શાંત કરવાને જાણે તમે મેધજ પધાા હોની! એવું અમને ભાસે છે. - એવું સાંભળીને અર્જુને હેમાંગદને પ્રભાવતી રાણી અર્પણ કરી. તેને જોઈને રાજા વિસ્મય પામીને શાંત થયો. તેની સાથે સ્વજનો પણ અતિ આનંદને પામ્યા. પછી બધાને અર્જુને છે મધુર વાણીએ કરી સમઝાવીને સારો ઉપદેશ કર્યો અને બધી ચિતાઓની ઉપર પાણી છંટાવીને ઓળવી નખાવી. અર્જુન મૃતક પ્રભાવતીને જેવા સારૂ તેની ચિતાની પાસે ગયો. એટ- ) છે. લામાં કૃત્રિમ પ્રભાવતી ચિતામાંથી ઉઠી છૂટા કેશે ત્યાંથી નાશી ગઈ અને ખરી પ્રભાવતીની SS સાથે રાજા એ તો મગ્ન થઈ ગયો કે જાણે અમૃતના સાગરમાં લીન થયો હોયની! એટલામાં છે? કેશર વિદ્યાધર હેમાંગરની પાસે આવીને તેને કહેવા લાગ્યો. હ કેશર-હે રાજન, તારી પ્રભાવતી રાણીને કોઈ વિદ્યાધર હરણ કરી લઈ ગયો હતો તેની ત5 પાસેથી મૂકાવીને તેને પાછી લાવનાર આ પાંડુપુત્ર ધનંજય છે. હેમાંગદ-(હર્ષને પામીને) હે વિદ્યાધર, એવું કૃત્ય પરોપકારી પુરૂષ વિના થવું કઠણ છે. જી હું પાર્થને મેટો ઉપકારી થયો છું. એમ કહી ઊઠીને અર્જુનને આલિંગન દીધું; અને તેને ઊંચા સુશોભિત આસન ઉપર બે( શાડ. પછી પોતાની પ્રિયાના અપહારનું સર્વ વૃત્તાંત તેને પૂછવા લાગ્યો. ત્યારે કાર છે છેવિદ્યાધરે અર્જુનની આજ્ઞા લઈને પ્રભાવતીના હરણનું સર્વ વત્તાંત કહેવાનો આરંભ કરો. - કેશર-હે રાજા, જ્યારે તારી પ્યારી તારે સમીપ ક્રીડા કરતી હતી તે સમયે વૈર્ય પુરના મધનાદ રાજાએ તેનું હરણ કર્યું ને તેને હેમકૂટ પર્વત ઉપર લઈ ગયે. ત્યાં ઇંદ્ર નામના બાગમાં બેસાડી તમારી સ્ત્રી પ્રત્યે બોલવા લાગ્યો. છ) મેઘનાદ-હે મનુષ્યરૂપી શુભ્ર કીટ, હેમાંગદની સાથે તને શું સુખ મળશે! જે મને હજી ( તારો પતિ માનીને વૈદુર્ય પુરની તું સ્વામિની થાય તો તે મહા સૌખ્યને પામે. મારી પાસે રહે. વાથી વિદ્યાધશે અને વિદ્યાધરીએ વિવિધ પ્રકારે કરી તારી સેવા ચાકરી કરશે. અને આપણે જે બે ઇંદ તથા ઇંદ્રાણીની પદે રાત્ર દિવસ આનંદથી સુખભોગ ભોગવીશું. વળી આકાશને વિષે ક S: ગમન કરવાની અનેક વિદ્યાઓ હું તને શીખવીશ. તે વિદ્યાર્થી નું વિદ્યાધરી થઈ. પછી -- તે માન ઉપર આરૂઢ થઈને ગમે ત્યાં પોતાની મરજી પ્રમાણે વિચરી શકીશ. અને જેમ દેવી ( - નાના પ્રકારની ક્રીડાઓ કરે છે તેમ તું પણ કરીશ. ઘણાનેએ કરી પૂજાઈ. (એવી રીતે કરો. ૭) પ્રભાવતીને ઘણા પ્રકારે સમઝાવી ત્યારે તે બેલી) . ( 0). Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ એક ટક્કર હો પ્રભાવતી–હે પાપી, આટલી બધી ચતુરાઈ તું શા સારૂ કરે છે? તું નિશ્ચય જાણજે છે Sછે કે તારે મોત ટુકડો આવ્યો છે. હાથે કરી મૃત્યુ શા સારૂ માંગી લિએ છે. મારા સ્વ- પર છે મીની પાશે તું કાંઈ ગણતીમાં પણ નથી. તેમ બીજા વિદ્યાધરો પણ તેની પાસે તુચ્છ છે. જેની સાથે ઇંદ પણ યુદ્ધમાં કાયર થઈ જાય. હે મેઘનાદ, મારા પ્રાણેશના ખડગરૂપ દીપ) કમાં તારા જેવા કેટલાક પતંગીઆ બળી ભસ્મ થએલા છે, તેવી તારી પણ વળે થવાની ૯ છે એવું મને ભાસે છે. હે રાજા, એવા કણ શબ્દોએ કરી પ્રભાવતી વારંવાર મેઘનાદને તિરસ્કાર કરતી હતી એ- (D ટલામાં વિમાન ઉપર બેઠેલો અર્જુને ત્યાં જઈ પહોતો; અને તે વિદ્યાધર પ્રત્યે બોલવા લાગ્યો. અન–હે વિદ્યાધરાધમ, આ પ્રભાવતી હેમાંગદ રાજની પત્ની, મણિચૂર વિદ્યાધરની બેન તથા ધનંજયની ધર્મભગિની મહાસતી છે. એને પતિ વિના અન્ય પુરૂષ કોઈ હાથ લગાડી શકેજ નહી. તેમ છતાં તું હરણ કરી લાવ્યો છે. તેનો બદલો તને મળશે. પણ ખબરદાર કે એને હાથ લગાડ તે. એને બલાત્કારે જે સ્પર્શ કરીશ તે તું વિદ્યાધર છતાં સર્વ વિદ્યાથી છુટ (' રહિત થઈ જઈશ. કેમકે, એની ઉપર તારી કાંઈ પણ સત્તા નથી. એ પરસ્ત્રી છે. તેને વિષે વ) ઈચ્છા કરવી તે અઘટિત છે પણ યોગ્ય નથી. તેમ છતાં જે અપકૃત્ય કરીશ તો બળી ભસ્મ એ થઈ. એનાથી દૂર રહેવામાં સારું છે. - એવી રીતે નાના પ્રકારના ભયસહિત અર્જુન તે વિદ્યાધરને સમઝાવવા લાગ્યું તે જોઈને આ કોઈ મણિચરને મિત્ર છે એમ જાણીને પ્રભાવતી મનમાં ઘણું પ્રસન્ન થઈ; અને અર્જુન પ્રત્યે બોલી, પ્રભાવતી–હે સજજન, તમે ધન્ય છે અને હું પણ ધન્ય છું કે મારું રક્ષણ કરવા સારૂ મારે ધર્મનો ભાઇ ધનંજ્ય મારી પુઠ ખોળ કરતો આ સંકટમાંથી મુક્ત કરવાને તરત આવી પહોતો. (એમ કહી કુળદેવીઓને કહેવા લાગી) હે કુળદેવીઓ ને પ્રભાવતીને અખંડ શીળ હોય તે તમે જેટલીઓ કુળદેવીઓ છે તે બધી અર્જુનના શરીરમાં પ્રવેશ કરો. જેથી એ મારા ધર્મભ્રાતાની છત થાય. એવાં પ્રભાવતીનાં વચન સાંભળી અને મહા સતી જાણીને ( અતિ પ્રસન્ન થઈને તે વિદ્યાધરને અર્જુન કહેવા લાગ્યો. અન–હે મેઘનાદ, હે વિદ્યાધરાધમ, હવે જલદી કમર બાંધ. હાથમાં હથીહાર . GS આ મારો ખડગ જે, એ તારા સરખા મહા પાપી અને પરણીની ઈચ્છા કરવા વાળા પુરૂષને પર મારવા સારૂ ઉતાવો થઈ રહ્યો છે. તું યાદ રાખજે કે, હવે તું જીવતો રહેવાને નથી. એવાં તિરસ્કારનાં વચને કહીને અતિ ક્રોધમાં આવીને વિજળીની પદે તે તળવારને ફેરવવા લાગ્યો ત્યારે તે વિદ્યાધર પણ કોપાયમાન થયો થકો અર્જુનને તિરસ્કારનાં વાકયો બોલવા લાગ્યો. હું 63, Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ છે મેઘનાદ-હે મરણોન્મુખ પુષ, તું કોણ છે, તે હું જાણતો નથી. હજી તે મારા હાથનું છે અનુર્ય દીઠું નથી. તે હમણા જ તને દેખાડું છું. છે ? એમ બોલતાંજ બન્નેનું પરસ્પર વિદ્યાયુદ્ધ થવા લાગ્યું. ત્યાર પછી તળવાથી લઈ ભાલી. એવી રીતે મહા તુમુળ યુદ્ધ થતાંજ અર્જુને મેઘનાદના બન્ને ખંભા તોડી નાખ્યા; તેથી હ) તે મૂર્ષિત થઇને પૃથવી ઉપર પડશે. તે જોઇને દયાળુ અને તેને વચ્ચે કરી વાયુ નાખીને સચેતન કર્યો અને પછી તેને કહેવા લાગ્યો. અર્જુન-હેરાવીર વિદ્યાધર, સાવધાન થઈને તાસે પુરૂષાર્થી પરિપૂર્ણ કરવું અને મારી સાબે ફરી યુદ્ધ કરવા આવી જ વિદ્યાધરે પાંડુપુત્ર ધનંજ્યને ઓળખ્યો અને અતિ દીન થયે થકો બોલવા લાગ્યો. મેઘનાદ– અર્જુન, આ જગતમાં વર્તમાન સમયે ત્રિલોકની રક્ષા કરનાર પાંડવોજ છે. તો એમનાવિના બીજું કોઈ નથી, અધિક શું કહું સાક્ષાત યમ પણ આજે પાંડવોથી બીહે છે, ત્યારે આ અમારા જેવા તે કોણ માત્રમાં ગણાય. તેમાં પણ તું ધનંજય તો સર્વ યોદ્ધાઓમાં અદ્વિતીય છે. છે તારાથી હાર પામીને હું મને ધન્ય માનું છું. તે મને પરસ્ત્રી સંગથી મુક્ત કરે તેથી હું નરકના છે. જ દુઃખથી છો માટે તારે હું મોટો ઉપકારી થયો છું. હે પાર્થ, આજે હું તારી પાશે પ્રતિજ્ઞા રૂછું છે કે હવેથી કોઈ સમયે પણ હું પરસ્ત્રી સંગ તે શું પણ ઇચ્છા પણ કરનાર નથી. જો કે, મનુષ્યના 8 ( કુળની વૃદ્ધિ કરનાર, સર્વને પરમ ભૂષણરૂપ, માણસની રક્ષા કરનાર, દુર્ગતિને હરનાર, મહા પવિત્રતા છે કરનાર અને મનુષ્યને નિતિ સુખનો દેનાર એક શીળરૂપ ઉત્તમ ગુણ છે. એ શીળને કલ્પદ્રુમની ઉપમા દેવાઈ શકાય છે કે, જેથી સર્વ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. એમ જાણીને આથી મેંશીળ- ર. ને ગ્રહણ કર્યું છે. આ તારી ધર્મભગિની પ્રભાવતીને તું સુખેથી લઈ જ. એમ કહી ધનંજ્યને પ્રભાવતી સ્વાધીન કરી. અને ફરી અર્જુન પ્રત્યે બોલ્યો) હવે ઢીલ કરવી જોઈતી નથી. હેમાંગદને દી પ્રભાવતીનું દર્શન થવું જોયે છે. કેમકે, મેં ત્યાં પ્રતાર વિદ્યા મોકલી છે. તેણે પ્રભાવતીનું રૂપ ધારણ કરીને રાજાને મોહિત કરે છે. તેનાથી કાંઈઅનર્થનર્થતાં સુધી ત્યાં જઈતારે પહોચવો જે માટે જા. એવાં મેઘનાદનાં વચને શાંભળીને પ્રભાવતી સહિત વૈમાનમાં બેશી આ અર્જુન તમારી છે. પાશે આવ્યો અને મેઘનાદ પોતાનું મુખ તને દેખાડવાને શરમાયાથી અર્જુનની રજ લઈને SB પોતાને સ્થાને ગયો. છે . એવું પ્રભાવતીનું વૃત્તાંત કરાર વિદ્યાધરના મુખેથી સાંભળીને પોતાની પ્રિયા સહિત હેમાં- ક અર્જુનને સાથે લઈને પોતાના સૈન્ય સહિત હિરણ્ય પુરમાં આવ્યું. ત્યાં ધનંજ્યને ઊંટ આસન ઉપર બેસાડીને બોલ્યો. Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ હેમાંગદ–હે ધનંજય, તું મારા પ્રાણને દેખાશે છે. એવો બીજો કોઈ ઉપકાર કરે નહી કે તેને તે મારી ઉપર ઉપકાર કરે છે, તેને પ્રતિ ઉપકાર હવે હું કેવી રીતે કફ. પરંતુ આટલી પ્રાર્થના કરું છું કે, આ માસ સયને અંગીકાર કર; અને મારે નાયક થા. જેથી હું તારો સેવક થઈ રહ્યું ( પ્રીતિથી મેળવેલાં આ મારા પ્રાણ, તથા ભુજ બળે સંપાદેલી આ રાજ્યશ્રી, અને ગુણથી સ્થિત કોડ એવું આ મારું રાજ્ય એ બધાને સ્વીકારીને તું કતાર્થ કર. (એવાં હેમાંગદનાં વચને શાંભળી) છે અર્જુન–હે રાજન, આ તારું રાજ્ય સ્તર્ગતુલ્ય હોય તો પણ એનું મારે કાંઈ પ્રયજન નથી. માટે તું સ્વસ્થ ચિત્ત થઈને સારી રીતે પોતાના રાજ્યનું સંરક્ષણ કર. એવી રીતે અર્જુન અને હેમાંગ વચ્ચે ભાષણ થાય છે એટલામાં પ્રભાવતીનું હરણ થયેલું શાંભળીને મણિચર વિદ્યાધર પોતાના સૈન્ય સહિત ત્યાં આવી પહોતો. તેને અર્જુન મળ્યો. બન્ને પરસ્પર ખબર અંતર પૂછી રહ્યા બાદ મણિચૂરે પોતાની ભગિની પ્રભાવતીની પાસે જઈને તેને કે કુરાળ વત્તાંત પૂછવું. પછી તે હેમાંગદની સાથે વાતચિત કરીને પાછો અર્જુનની પાસે કો આવી બેઠો. એમ આનંદથી દિવસ કહાડાવા લાગ્યા. હેમાંગદના રાજ્યમાં મણિચૂર સહિત અર્જુન કેટલાએક દિવસ રહ્યો. ત્યારબાદ એક દિવસ હસ્તિના પુરથી કોઈ પુરૂષ આવીને , અર્જુનને કહેવા લાગ્યો. P. પુરૂષ-હે કુમાર, ચાર વૃદ્ધોએ બતાવ્યા પ્રમાણે પાંડુ રાજા વૃદ્ધાવસ્થાએ પહોચ્યાથી 2 “ ધર્મ યુવરાજને રાજ્યાભિષેક કરવો છે, માટે તમને બોલાવ્યા છે. કેમ કે, તે સમયને વિષે છે ચાર ભાઈઓ જરૂર ત્યાં હાજર હોવા જોઈએ છે. વળી તમારા વિરહથી કુંતિ માતા પણ રાત્ર દિવસ નેત્રોથી આંસુ પાડડ્યા કા કરે છે. તેમ તમારા યુધિષ્ઠિરાદિ બાંધવો પણ તમને મળવા ઉત્સુક થઈ રહ્યા છે. માટે આપ મારી સાથે શીધ ચાલો. અન–હે મહાપુરૂષ, તું આગળ જ, અને મારા આવવાનું વૃત્તાંત મારાં માત પિતા તથા બાંધવો પ્રમુખને નિવેદન કર. હું શત્રુંજય તીર્થની યાત્રા કરી જલદી હસ્તિના પુરમાં આવું છું એવું કહી અને દૂતને વિદાયગિરિ દીધી; અને મણિચર સહવર્તમાન પતિ વૈમાનમાં બેશી શત્રુંજ્ય ગયો. ત્યાં જઈ અતિ ભક્તિથી આદિ જિનેશ્વરાદિને નમસ્કાર તથા વંદનાદિ કરીને કૃષ્ણને મળવા સારૂ અર્જુન દ્વારિકા તરફ ગયે. નગરની પાસે જતાંજ તેની કૃષ્ણને જાણ થયાથી તે અર્જુનને સન્મુખ આવી મળે. બન્નેને અતિ આનંદ થયો. અને એવી રીતે પરસ્પર મળ્યા કે, જાણે એકજ મૂર્તિ હોય! પછી કૃષ્ણ અર્જુનની આગતા સ્વાગતા કરી, અને પોતાની સુભદ્રા નામની ભગિનિને શુભ લગ્નમાં તેની સાથે પરણાવી દીધી. પરામણિમાં કૃષ્ણ અર્જુનને હાથી, ઘોડ, રથ, મણિ તથા માણેક વગેરે ઉત્તમ વસ્તુઓ ભેટ કીધી. ત્યાર છું Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ છે પછી. કેટલાક દિવસ સુધી કૃષ્ણના અનુરોધ કરી અને ત્યાં રહો. પછી એક દિવસે હસ્તિનાપુર જવા સારૂ અને કૃષ્ણની રજા માગી. કૃષ્ણ આનંદ સહિત સ્વીકારી આજ્ઞા આપી. ત્યારે સુભદ્રા સહિત અર્જુન વૈમાનમાં બેશી હસ્તિના પુર આવવા આકાશ માર્ગે ચાલ્યો. સાથે મણિચર, હેમાંગર, અને ખેચરોનું સેન્ટ પણ ચાલ્યું. આકાશ માર્ગે ચાલતાં પૃથ્વી પરના નગર, ગામ, નદિઓ, પર્વત, સરોવરો, વન, બાગ બગીચા વગેરેની રમણીક રચના અને મહા રૂપવાળી ને નાયકાઓ તથા નાયકો વગેરેને જોતા, અનેક પ્રકારની વાર્તાઓ કરતા, વાજિંત્રના નાદે દિશા છે છે એને બેરી કરતા, અને શૂરવીના જય જય શબ્દો વડે સર્વ સ્થળે એક શબ્દ પ્રમાણે કરતા ) કે સર્વ હસ્તિનાપુર નજીક આવી પહોતા. હસ્તિનાપુરના લોકોએ જાણ્યું કે અર્જુન આવ્યો તેથી સઘળા લોકો તેને જોવા એકદમ જ નગરની બહાર નીકળ્યા. માતપિતા તથા ભાઈઓને ખબર પડવાથી તે પણ નગર બહાર હૈ આવ્યા; અર્જુન માતપિતાને આવતા જાણું વિમાન પૃથ્વી પર ઉતારી તેમાંથી પોતે ઉતારી પાસે ઈને તેમને પગે પડ્યો. અને મુગટવડે તેમના ચરણ કમળો શોભાવવા લાગ્યો. પાંડુ રાજાએ અર્જુનને પગે પડતો ઉડાડી છાતી સરસો ચાં. અને પ્રેમપૂર્વક નેત્રોનું જળ અર્જુનના મ- ની જે સ્તક ઉપર સિંચવા લાગ્યો તે જણે તેને રાજ્યાભિષેક કરતો હોયની! વળી ભીષ્માદિ વડીલોને પી છે અને ગુરૂવને અર્જુને વિનયપૂર્વક નમસ્કાર કર. માતા વર્ગને પણ અતિ હેતથી હાથ એક પણ પગે લાગ્યો. યુધિષ્ઠિરાદિ બાંધવોને પ્રણામ કરીયે; તેમ સર્વ બંધુઓ મહાપ્રીતિથી અર્જુનને જ બાથ ભીડીને મળવા લાગ્યા. એ પ્રકારે સર્વ સંબધીઓને મળ્યા પછી સર્વને વિમાનમાં બેસાડી હસ્તિનાપુરની માહિલી કોરે જવા નિકળ્યું. તે સમયે નગર નિવાસીએ અર્જુનની સ્તુતિ કરી. કરવા લાગ્યા. થોડા વખતમાં આનંદપૂર્વક સર્વની સાથે અને નગરમાં પ્રવેશ કરીને રાજ્ય મંદિર તરફ ચાલવા લાગ્યો. તે સમયે નગરના સર્વ જન જોઈને આશ્ચર્યને પામવા લાગ્યા. કોઈ તો થી પ્રસન્નમુખે મંદ મંદ હાસ્ય કરવા લાગ્યા. કોઈ આખા પાંડ કુળની સ્તુતિ કરવા લાગ્યા. કોઈ ( માતાપિતાના પર્વ પુણ્યની કીર્તિ કહેવા લાગ્યા. કોઈ અર્જુનના પરાક્રમને વખાણવા લાગ્યા; |ai કોઈ સદની તારીફ કરવા લાગ્યા; કોઈ દેવની ઉત્કૃષ્ટતા કહેવા લાગ્યા; એવી રીતે અનેક પ્રકારની પ્રશંસા કરનારા લોકોને દેખતે માર્ગમાં યાચક લોકોને દાન દેતો, ગણિકાઓનું નૃત્ય જ જોતો, તથા નગરની વિવિધ પ્રકારની રચના નિરખતો અર્જુન પોતાના રાજગહમાં આવ્યો. ) છે અને ગડમાં પ્રવેશ કરતી વખતે તેની અતિ પ્રીતિએ કરી કુંતીમાતાએ મંગળ આરતી કરી. તે છે કરી રહ્યા પછી અર્જનની ચારે બાજુએ વીટાઈ રહેલા લોકોને પ્રતિહારે યથાયોગ્ય સ્થળે એ- તો શડ્યા, પછી અને સૌધ ગૃહમાં પ્રવેશ કરો. ત્યારે પાંડુ રાજાની આજ્ઞા લઈને સર્વ કે તે Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પોતપોતાના ઘર ભણી ચાલ્યા ગયા. અર્જુને જ્યારે ગૃહમાં પ્રવેશ કરો ત્યારે પ્રથમ દ્રૌપદીએ નમસ્કાર કરીને કુરાળતા પુછી, તેને અર્જુને સર્વે વૃત્તાંત કહી શંભળાવ્યું. ત્યાર પછી અર્જુને સ્નાન કરીને જિનની પૂજા કરી. ભોજન:દિ થયા કેડે સુખસય્યાપર પોઢી પ્યારીની સાથે કામવિનોદ કરવા લાગ્યો. તે સમયે ધણા દિવસના વિરહની વ્યથાનો નાશ થયો. પ્રાણવલ્લભાની સાથે વિનોદ કરતાં આખી રાત્ર નીકળી ગઈ તે જાણે એક ક્ષણજ વ્યતીત થઈ હોયની! કહ્યું છે કે, સુખમાં સમય જાયછે તેની ખબર પડતી નથી. એવી રીતે અર્જુન દિવસો નિર્ગમન કરવા લાગ્યો. તેની સાથે મણિચૂર વિદ્યાધર, હેમાંગઢ રાજા, અને બીજા વિદ્યાધરો અર્જુનની પ્રીતિને લીધે હસ્તિનાપુરમાં રહીને નાના પ્રકારના રાજ્યવિનોદ કરવા લાગ્યા. એક દિવસ પાંડુ રાજુએ પોતાના કર્ણકેશ શ્વેત થએલા જોઈ પુત્રોને પાશે ખોલાવ્યા. અને તે તેમને કહેવા લાગ્યો. પાંડુરાજા—હે પુત્રો, હવે મને મારી જરા અવસ્થા ધર્મ કાર્યોમાં બલાત્કારે પ્રવૃત્ત કરેછે. એ અવસ્થાને લીધે વિષય સુખ મને અપ્રિય લાગે છે. વૃદ્ઘાવસ્થા કેવી છે તે સાંભળો:-ગાત્ર સંકુચિત થઈ જાયછે, ગતિ મંદ થઈ જાયછે, દાંત પડી જાયછે. દૃષ્ટિ તેજ રહિત થઈ જાયછે, હાસ્ય કરવા લાયક સ્વરૂપ બની જાયછે, દાંતોના અભાવને લીધે મુખમાંથી લાળ ગળ્યા કરછે, ઇંદ્ધિઓ શિથિળ થઇ જાયછે, સ્મૃતિ ન્યૂન થઈ જાયછે, તર્ક શક્તિ ગટી જાયછે, શબ્દો અસ્તાવ્યસ્ત બોલાય છે, નાડીઓ બળહીન થઇ જાયછે, વિચાર રાક્તિ ગટી જાયછે, શરીરમાંની સપ્ત ધાતુ નિર્મૂળ થઈ જાયછે, શક્તિ બિલકુળ રહેતી નથી, રોગાકિ આવીને ગ્રસણ કરેછે, હરેક વ્યથાની વૃદ્ધિ થતી જાયછે, અને સર્વે સ્વજનોની પોતાને વિષે અપ્રિયતા થાયછે, એ પ્રમાણે વૃદ્ધાવસ્થામાં સર્વ પ્રકારનું કષ્ટ થાયછે; પુત્ર પણ વૃદ્ધુ પિતાની અવજ્ઞા કરેછે; એ નૃત્ય રૂપ એક મોટો ચતુર દૂત છે, તે સર્વે લોકોના મસ્તક ઉપર સ્થિત થઈને સર્વનો પરાભવ કરેછે. તેની સાથે એવી સૂચના કરેછે કે, હું પ્રાણી, હવે ધર્મ કર, અને પાપ કર્મથી દૂર રહે. જો આ અવસર નીકળી ગયો તો ફરી ઘણો પશ્ચાત્તાપ કરવો પડશે. પછી તે દ્યૂત અતિ ક્રોધમાં આવીને આવા સર્વે સામગ્રી સહિત મનુષ્ય દેહની પ્રાપ્તિ થઈ છતાં તેં કોઇ પણ સુકૃત કરવું નહી, એમ કહી તેના દાંત તોડી પાડેછે, હે વત્સો, વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઇ છતાં જેની સ્ત્રી મૃતક થઇ ગઇ છે, પુત્રો નિર્ધન થઈ ગયા છે, સ્તુષાઓનાં વચનોથી જેનું મન દગ્ધ થયું છે, અને મરે પણ નહી ને માંચો પણ મૂકતો ન હોય એવો પુરૂષ વંતે મુવા કહેવાય છે. માટે હે પુત્રો, જ્યાં સુધી કાળા કેશ હોય છે ત્યાં સુધી તો વિષય ભોગમાં પ્રવૃત્તિ કરવી, પણ જ્યારે ધોળા કા થાયછે ત્યારે ધર્મ કર્મમાં પ્રવૃત્ત થવું એ સર્વે કરતાં સારૂં છે. હવે સર્વે ગુણ સંપન્ન ધર્મ પુત્રને માથે રાજ્યભાર મૂકીને આ મન ધર્મ કાર્યો કરવાને આતુર થઈ રહ્યું છે. તેમાં પ્રવૃત્તિ કરવાને બધા મને અનુમોદન આપો. Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ જ એવાં પાંડુ સંજાનાં વચન સાંભળીને ભીષ્મ પિતા, ધતરાષ્ટ્ર અને વિદુરાદિ સર્વ રાજ્ય વર્ગ જાએ કહ્યું કે, બહુ સારું. યુધિષ્ઠિર રાજા થશે તે પૃથ્વી ધર્મરાવતી થશે. ત્યાર પછી અર્જુન તથા ભીમાદિક બ્રાતાઓ પોતાના પિતા પાંડુ પ્રત્યે બોલવા લાગ્યા. અનાદિહ તીર્થરૂપ, આપે જે કહ્યું તે સર્વ સત્ય છે. ધર્મયુકત ધર્મને રાજ્ય ગાદી સોંપવાથી આખા વિશ્વને સુખ થશે. જે આપ મુખથી બોલ્યા છે તે સર્વ અમને માન્ય છે. એ તેમ છતાં કોઈ આપની કહેલી વાત માન્ય નહી કરે તેના મસ્તક ઉપર અમારાં બાણ પડશે. ઈ. આપની આજ્ઞા અમે રંચ માત્ર ઊલંધન કરવાના નથી. એવાં પુત્રોનાં વચન સાંભળીને પાંડુ રાજ સંતુષ્ટ થયું. પછી યુધિષ્ઠિરને રાજ્યાભિષેક ૭ 8 કરવા સારૂ સર્વ સામગ્રી તૈયાર કરવા માંડી. હસ્તિનાપુરની આગળ પાછળ ચારે બાજુએ આ નિવાસ યોગ્ય જગ્યા બનાવી. જેમચંદના પ્રકાશના સમયે તારાગણ પણ સુશોભિત લાગે છે, તેમ હસ્તિનાપુર શોભાયમાન થયાથી તેમાંના પ્રજા લોકોના ભુવને પણ દિવ્ય દીવા લાગ્યાં. પછી અન્ય દેશના રાજાઓને આમંત્રણ કરવા સારૂ દતે મોકલ્યા. રાજાએ પોતાના રાજ મહેલમાં સકળ વાજિત્ર અને ધવળ મંગળ ગીતાદિ પ્રવર્તન કરાવ્યાં. પ્રજાજનોએ પણ પોતપોતાના ઘરનાં બારણપર તોરણ બાંધ્યાં. ઘેર ઘેર કેળોના રસ્તંભ રોપાયા જેથી નગરની અતિ અદ્ભુત છે શેભા દીવા લાગી. નાના પ્રકારના નાટકોની રમુજ થવા લાગી. જ્યાં ત્યાં મેળેટોળા માણસો એક થઈને મંગળ શબ્દોના પુકાર કરવા લાગ્યા; એવા સમયે અન્ય દેશના રાજાઓ ) પણ હાથી, ઘેડ, રથ, તથા પાયદળ રૂપ ચતુરંગિણી સેના સહિત આવવા લાગ્યા. તેઓના હૈ સૈન્યના ચરણોથી ઉડતી રેણુએ આકાશનો રંગ બદલાવી નાખ્યો. બધા રાજાઓનો યથાયોગ્ય રીતે આદર સત્કાર થવા લાગ્યો. અહીં કુંતિ તથા માદિ આદિ માતાએ યુધિષ્ઠિરને પ્રથમ મંગળકાર્ય સ્નાન કરવા લાગી. ભીષ્મ પિતાદિ સ્વજન વર્ગ ધર્મરાજને રાજ્યાભિષેક કરવા માટે અદભુત મણિજડિત દેવ માન સદશ અતિ મનોહર, સૌધર્મ સભાતુલ્ય પ્રભાવિક સભા મંડપ મહા ચતુર અને પ્રવીણ શિલ્પીઓના હાથે બનાવતા હવા. તે મંડપમાં એક ઉત્તમ ભદપીઠ સ્થાપન કરવું. પછી શુભ લગ્ન તેના મધ્ય ભાગને વિષે યુધિષ્ઠિરને બેસાડો. સર્વ સ્વજનો, ૨) નગરજનો, બહારના રાજાઓ, વગેરે બિરાજેલા છે તેની શોભા વર્ણવી જાય નહી. એવા સમયમાં બ્રાહ્મણે રાજ્યાભિષેકની વિધિ કરવા લાગ્યા. વિધિ થઈ રહ્યા પછી યોગ્ય લગ્ન પુરોહિ તને આગળ કરીને સમગ્ર રાજાઓએ સુવર્ણ કળશમાં આણેલા તીર્થજળ વડેધર્મરાજને રાજ્યાભિષેક 8 કર તેમજ અતિ પવિત્ર જળવડે ગાંગેય, વિદુર દુર્યોધન, ભીમ, તથા અનાદિ સ્વજનોએ તો પણ રાજ્યાભિષેક કર. એવા શુભ સમયે બંદીજન અને યાચક લોકોને મનમાનતું દાન છે Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ J KOL; • દેવાથી તેઓ ઊંચા સ્વરે સ્તુતિ કા લાગ્યા. એ સિવાય બીજા અર્થો ને પણ સ્તુતિ કરવા Sા લાગ્યા તે બધાને યથાયોગ્ય દાન મળ્યું. કહ્યું છે કે, સુપાત્રને દાન દીધાથી ધર્મ થાય છે, ભિન્ન છે? પાત્રને દયાને લીધે દાન દેવાય છે, મિત્રને પ્રીતિવડે અપાય છે, શત્રુને વૈરબુદ્ધિ દૂર કરવા સારૂ [ દેવાય છે, વ્રત કરીને ભક્તિથી દાન દેવાય છેરાજને સન્માન અર્થે દાન દેવાય છે, ભટોને યશને અર્થે દાન દેવાય છે, એવી રીતે જે કાંઈ દાન દેવાય છે તે પ્રયોજન સહિત હોય છે; એવો દાનનો મહીમાં આશ્ચર્યકારક છે કે કોઈ સમયે નિષ્ફળ જતું જ નથી માટે યોગ સમયે દાન દેવું ઉચિત છે મોક્ષરૂપ ફળદાયક દાન દેવામાં પાવાપાત્ર વિચાર કર્તવ્ય છે, પરંતુ દયા નિમિત્તે કોઈપણ દાન કરી દેવામાં સર્વજ્ઞોએ નિષેધ કરી નથી. એ વાતને અનુસરીને ધર્મ રાજા જેમ નવીન મેઘ સર્વ જ SS સ્થળે વૃષ્ટી કરે છે તેમ સુવર્ણ મણિ માણિજ્ય પ્રમુખની સર્વ યાચકોપર વૃષ્ટિ કરવા લાગ્યો. સા મંત જયાં ત્યાં ભરીઓને નાદ કરવા લાગ્યા. તે જાણે સર્વ લોકોને ઊંચે સ્વરે કરી પુકારીને તે કહેતા હોયની! કે તમે સર્વ શ્રી જિનંદની પૂજા કરો. યુધિષ્ઠિર રાજા રાજ્ય સિંહાસન ઉપર બેઠા પછી સર્વરાજઓએ તેની પાશે ઉત્તમ ભેટ મૂકી. . પ્રસાદિકો ભિન્ન ભિન્નનેપથ્યથી યુધિષ્ઠિર રાજને પ્રસાદન કરવા લાગ્યા. મેગરાદિકૂલની માળાએ ઇ કરી ગર્ભિત મુકુટ રાજા યુધિષ્ઠિરના મસ્તક ઉપર ધર. ચંદ્રમાના જેવાં નિર્મળ કુંડળ રાજાના કાનમાં ધારણ કરચાં. કંઠમાં એકાવળ હાર નાખ્યો. ઉત્તમ ભુજાબંધ બાંધ્યા. મનોહર મુદિછે. કાએ આંગળિઓમાં પહેરાવી કટિને વિષે સુવર્ણન કરે નાખ્યો. ઈત્યાદિક બીજા દિવ્ય ) અલંકારો તથા અત્યુત્કટ વર ધારણ કર્યા. દિવ્ય ચંદનથી ગાત્ર અર્ચિત કર્યું. અને SS પ્રસારિકાઓથી પ્રસારિત થએલો, અને સર્વ રાજમંડળ જેનાં ચરણનું સેવન કરી રહ્યું છે, એવા છે? સમયે સભાની શેભાને વિષે વૃદ્ધિ કરવાને અર્થ અને મણિચર વિદ્યાધરને શાન કરાથી તેણે તતક્ષણ સભાની શોભામાં એવું તે વિદ્યાના બળથી ફેરફાર કરી નાખ્યો કે, એની બરાબરી શૈધર્મ સભા પણ કરી શકે નહી. તે સભાનું વર્ણન:–મંડપની ચારે તરફ સ્ફટિક મણિઓની ભીંત કરી, તેમાં આકાશને પ્રતિબિંબ પડ્યાથી ભીત અને આકાશમાં કાંઈ અંતરાય દેખાયામાં 0 આવો નહોતો તેથી મંડપમાં ચાલનારા લોકો આંધળાની પદે હાથ ફેરવી ફેરવીને અહીં તહીં ) છે. ફરવા લાગ્યા. મંડપમાં ઠેકાણે ઠેકાણે રત્નો જડેલાં હતાં તેઓના તેજના પ્રભાવથી જમીનનું કે SS ઊંચાણ તથા નીચાણ દીઠમાં આવતું નહોતું તેથી તેમાં ફરનારા માણસો જ્યાં ત્યાં પડતા હતા પર તે જોઈને બીજા હાસ્ય કરતા હતા તે સમયના ચમત્કારનું તો વર્ણનજ થાય નહી; અને તક એવા કેટલાએક પડ્યા તેની ગણતી જ થાય નહી. મંડપમાં નળ મણિઓની જમીન કરેલી ઈ હતી ત્યાં જળની બ્રાંતિ થવાને લીધે તેમાં પડેલા સ્ફટિક મણિઓના પ્રતિબિંબથી તેને કમળો Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ CG છે સમજીને ભ્રમરાઓ જ્યાં ત્યાં ગુંજારવ કરવા લાગ્યા; તેઓને જોઈને તથા થઇને દેકાણે જળ હો જાણીને માણશે વ ઊંચા કરી ચાલતા છતાં લથડીને પડવા લાગ્યા તેથી થતી વિનોદ મસ્કરીની ખૂબી તો જેણે તેવું જોયું હોય તે કહી શકે. મંડપમાંના સ્તંભમાં રત્ન જડેલાં હતાં તેઓની પરસ્પર સ્તંભો ઉપર કાંતિ પડવાને લીધે તે આખા રત્નોનાજ દેખાવા લાગ્યા. છ) મંડપની ઉપર વિવિધ રંગોની ચાંદની બાંધી હતી તેને પ્રતિબિંબ જમીન ઉપર પડવાથી જાણે છે પૃથ્વી ઉપર તે ચાંદની બાંધી હોયની! એવી દેખાવા લાગી. રત્નએ કરી જન્ન સ્તંભોના છે પાશે તેઓને ટેકીને સુંદર સ્ત્રીઓ ઊભેલી હતી તેને બીજા સ્તંભમાં પ્રતિબિંબ પડવાથી જાણે છે દરેક ખાંભળામાં એક એક પુતળી ઝડી રાખી હોયની. એવી અદ્ભુત સભામાં રાખેલા રત્નના Gર સિંહાસન ઉપર નવીન રાજા બિરાજમાન થયો તે જાણે સુધમ સભામાં પોતાના સિંહાસન ઉપર અને બેલો ઇંદજ હોયની! એ દીવા લાગ્યો. તે સમયે માંડળિક રાજાઓ તેને નમસ્કાર કરવા લાગ્યા તેના માથા ઉપરના મુગટોમાં અમૂલ્ય રત્ન ઝડેલાં હતાં તેના ભારને લીધે માંથ તરત નમી જવા લાગ્યું તે જાણે નવીન રાજાની આજ્ઞા રૂપ ભારજ તેઓના મસ્તકોની ઉપર બેશીને તેઓને નમાવો હોયની! સચીવ, સામંત, પૌર, ને જાન પદ આદિકોએ અશ્વ, રથ તથા હસ્તિ આદિક વિવિધ પ્રકારની ભેટ આવી રાખી. તે સમયે યુધિષ્ઠિર રાજાની પાસે સવારે ) માટે ઊભા રહેલા ચાર ન્હાનાં ભાઈઓ તે જાણે ચાર દિગ્ધાળજ સાક્ષાત રાજની સેવા કરવાને છે. આવી ઊભા રહ્યા હોયની! અથવા રાજ્યપયોગી સામ, દામ, દંડ ન ભેદ એ ચાર ઉપાય છે મૂર્તિમાન થઈને ત્યાં આવી હાજર થયા હોયની! એવા શોભવા લાગ્યા. એ રાજાને રાજ્યભિષેક થયો તેને પ્રતાપ સમુદ્ર વળયાંતિ પથ્વીને વિષે જેમની પછે ગમન કરવા લાગ્યો. એચ. રાજાની સ્વારી નીકળતી વખતે અનુપમેય અશ્વોના ખુરથી ઊડતી ધૂળને લીધે આખું આકાશ મંડળ છવાઈ જતું તેના મિષે જાણે ઈન એટલે રાજાને ઈન એટલે સૂર્યને દેવ થયો એટલે મારો પ્રતાપ રૂપ પ્રકાશ આખા જગતમાં પ્રસરિત છતાં આ બીજો પ્રકાશ કરનારો કોણ છે તેની ઇર્ષાને છે છે લીધે તેનું આચ્છાદન કરતો હોયની! પૃથ્વી અને આકાશમાં જ્યાં ત્યાં ધૂળ વ્યાપી ગઈ તેને શાંત છે e કરવાને માટે મદોન્મત્ત હસ્તિઓની સ્વારી આવી તેઓના ગંડસ્થળમાંથી મદનાં ઝરણાં ગળ- ) વાને લીધે સર્વ પૃથ્વી ભીંગાઈ જવાને લીધે બધું દેખાવા લાગ્યું તેના મિષે જાણે રાજાએ પોતજ Sપૂથ્વી ઉપરના તો સર્વ જને મારા પ્રતાપ વિષે જાણે છે પણ આકાશ વાદી દેવતાઓ વગેરેને જ- ર યામાં કેમ આવશો એવા વિચાર કરીને તેને જોવા સારૂ હસ્તિઓના મદ વડે ધૂળ નિવારણ કરી હેયની, સ્વારીના વખતે બધા યોદ્ધાઓએ પોત પોતાના મસ્તક ઉપર મોરની પીછીઓનાં કે છત્ર ધારણ કર્યા હતાં તેના મિણે પોતાના હાથીઓને જોઈને દિશાઓના હાથીઓ ફોધમાં છે. Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ આવીને રખેને તેઓની સાથે લડવાને આવે તેના ભયથી તેઓને આડે પડતાજ ઝાલ્યા હોયની! એવી રીતે જેને નગરના પુરૂષ તથા સુંદર સ્ત્રીઓ વગેરે અતિ પ્રેમ પૂર્વક જોઈ રહી છે એવો તે ધર્મરાજ નગર પ્રત્યે અતિક્રમણ કરવા લાગ્યો. પછી ગુરૂની આજ્ઞા અને બંધુઓની ઈચ્છાને લીધે દુર્યોધનને ઇંદપ્રસ્થના રાજ્યને અભિષેક કર્યો. તેમજ બીજા જે ધતરાષ્ટ્રના પુત્રો હતા તેઓને યથા યોગ્યતા પ્રમાણે એક એક દેશ આપીને સંતુષ્ટ કર્યો. એ ઉત્સાહની સમાપ્તિ થયા પછી કૃષ્ણાદિક જે રાજાઓ વગેરે આવ્યા હતા તેઓનો યથા યોગ્ય આદર સત્કાર કરીને છે છેપોતાના સ્થાન પ્રત્યે તેને વિદાય કર્યો. ___मालिनी वृत्तम्. इति जितपुरुहूतः स्फीतपुण्योपहूतः प्रतिनिवनृपतिश्रीसेव्यमानांघ्रिपद्मः; ससुरभिगुणमालो मालतीदामकुंदः स्तबकविशदकीर्तिः पूगमन्हा निनायः॥१॥ 1. અર્થ –એવી રીતે ઇંદને જેણે જીતી લીધો છે, જેનાં ચરણ કમળ લક્ષ્મીએ કરી સેવેલાં Sછે છે, ઘણા શ્રેષ્ઠ ગુણોની જેણે માલા ધારણ કરેલી છે, માલતી અને કંદનાં પુષ્પોના ગુચ્છની પઠે જેની વિશદ કીર્તિ છે; એવા ઘણા પુણ્ય કરી આકર્ષણ કરેલ નૂતન (યુધિષ્ટિર) નૃપતિ ઘણા દિવસે નિર્ગમન કરતો હો.૧ इति मलधारिश्रीदेवप्रभसूरिविरचिते पांडवचरित्रे महाकाव्ये पार्थ तीर्थ वर्णनो नाम युधिष्टिर राज्याभिषेक पंचम सर्गस्तस्य भाषांतरं समाप्तम्॥५॥ Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ તેથી દિછિી અથ શ્રી ષષ્ટ સર્ગ પ્રારંભ - તદનંતર પાંડુ રાજા રાજ્યશ્રીથી મુક્ત થઈ બહાર જવાની તૈયારી કરવા લાગ્યો. ત્યારે તે પુએ ઘણે આગ્રહ કરો કે આપ અહીજ રહો; તેથી તે ત્યાંજ સ્થિત થયો. દુર્યોધન વE પણ મેટો પિત ભક્ત હોવાથી પોતાનાં માતા પિતાને પોતાની સાથે ઇંદ્રપ્રસ્થમાં લઈ ગયો. હa " ભીષ્મપિતા, દ્રોણાચાર્ય તથા વિદરાદિક યુધિષ્ઠિરના ઉત્તમ ગુણોને પસંત કરીને હસ્તિના પુરમાંજ me જ રહ્યા; અને બીજી વડીલ સ્ત્રીઓ પણ ત્યાં જ રહી ગઈઓ. - જેમ અગ્નિ પ્રજ્વલિત થયા પછી ઉત્તરોત્તર અધિક પ્રકાશમાન થતી જાય, તેમ દિવસનું દિવસ પાંડુ પુત્રોનો તેજ વધતો ગયો. એક સમયે યુધિષ્ઠિરે મનમાં વિચાર કરો કે મારે દિગ્વિજ્ય કરે છે. એ તેના મનને અભિપ્રાય કોઈ પ્રસંગે ચારે ભાઈઓએ જાણી લીધો; અને બોલવા લાગ્યા. (9) ચાર પાંહે રાજન, આપને અભિપ્રાય અમે જાણી લીધો છે; અને તે અમને હું છે. માન્ય છે. દિગ્વિજય કરવાને માટે આપની આજ્ઞા માત્ર થવી જોઈએ છે. એટલે અમે તે કર- a 2 વાને તત્પર છે. જેમ આખા જગતનો અંધકાર દૂર કરવાને માટે સૂર્ય પોતાના કિર્ણને પ્રસાર છે " કરે છે પણ પોતે કચય જતો નથી. જેમ માનનીઓના માન ભંગ કરવાને માટે કામદેવ પોતે જ ન જતાં દક્ષિણ વાયુ, ઈંદુ, અને વસંતાદિકને મોકળે છે; અને જેમ દાવાગ્નિ દૂર કરવાને માટે જ તે સમુદ્ર પોતે ન જતાં પોતાના જળનો ઉપયોગ કરે છે; તેમ આખા જગતના પૂર વીશેને જીતવાને આ G+ અર્થ આપની ભુજા રૂપ અમે ચાર બંધુઓ વિદ્યમાન છતાં દિવિજ્ય કરવાને આપને જવાનું છે કાંઈ પ્રયોજન નથી. એવાં બંધુઓના ભકિત, વિનય અને આગ્રહ પૂર્વક વચને શાંભળીને અતિ પ્રસન્ન થઈ યુધિષ્ઠિરે તમને જ દિગ્વિજય કરવાની આજ્ઞા આપી. અને તેઓ જવાને તૈયાર થયા. ત્યારે કુંતાજીએ પ્રસ્થાન મંગળ કરવું. પછી ચારે ભાઇએ ચાર દિશા તરફ જુદા જુદા સૈન્ય સહિત દિગ્વિજ્ય કરવાને અર્થે ઊતાવળા નીકળી પડ્યા. ભીમસેન પૂર્વ દિશા તરફ ચાલ્યો અર્જુન દક્ષિણ દિશા તરફ ગયો: નકુળ પશ્ચિમ દિશા તરફ સિધાવ્યો; અને સહદેવ ઉત્તર દિશા તરફ રવાના થશે. એમ ચારે જણ પોતપોતાની સાથે ચતુરગિણિ સૈનાને લઈને દિગ્વિજ્ય રાજી કરવા સારૂ ચાલ્યા ત્યારે પૃથ્વી ચારે તરફ સરખી ભારે થઈ શેષનાગ પણ પૃથ્વી સરખે ભારે રહેવાથી સુખમાં રહ્યો. મહા બળવાન પાંડવો એવા પૈર્યથી અને એવા તે ક્રોધથી દિવિજ્ય 9) કરવા નીકળ્યા કે, તેમની સાંબે યુદ્ધ કરવાની કોઈની હિમ્મત્ત ચાલે નહી. સૈન્યમાંના ઘોડ- cછે છ નહી Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઓના ખુરોથી ઉડતી રેણુ વડે આકાશ એવો તો છવાઈ ગયો કે, જાણે મેષની ઘટાનું નકળ કરતી હોયની! શત્રુઓની સ્ત્રીઓના નેત્રોમાંથી એટલાં તો આંસુ નીકળ્યાં કે તેઓની નદી બનીને તે માઁદા મૂકીને વહેવા લાગી. ત્યારે તેમાં પાંડવોનાં મહિમા રૂપી નાવ ચાલવા લાગ્યાં. શત્રુઆની સ્ત્રીઓનાં મુખથી નીકળતા નિશ્વાસો તો જાણે અગ્નિમાં નીકળતા ધૂમાડાના ધોટાજ હોયની! પૃથ્વીપરના સર્વે રાજાઓનાં હૃદય અતિ કંપાયમાન થવા લાગ્યાં. અનુક્રમે પાંડવોએ દશે દિશાઓમાં ભ્રમણ કરીને પોતના યશનો પ્રસાર કરી દીધો. તેમાં ભીમે પૂર્વ દિશામાં જઈ કામરૂ દેશ જીતી લઈ ત્યાંની રાજશ્રી છીનવી લીધી,શિવાય અંગ દેશ, વંગ દેશ, કલિંગ દેશ, તથા ડામર દેશ ઈત્યાદિ સર્વે સ્થળોમાં દિગ્વિજ્ય કરીને પોતાનો જય કરચો; અને જ્યાં ત્યાં યશસ્તંભ રોપી દ્વીધા. ત્યાર પછી ગંગા સાગર સંગમમાં આવીને ત્યાં પોતાનો યશસ્તંભ રોપ્યો. એમ એક પછી એક સર્વે રાજધાનીઓને જીતીને ભીમસેન પાછો ફરો. દક્ષિણ દિશાને વિષે અર્જુને જઇને દ્વાવિડ દેશ, મહારાષ્ટ્ર દેશ, કર્ણાટક દેશ, લાટ દેશ, ભાટ દેશ, અને તૈલંગ શિવાય સર્વ દેશોપર જીત મેળવીને ત્યાંના રાજાઓને વશ કરી લીધા; અને આગળ ચાલ્યો એટલે કેરલ દેશ આવ્યો ત્યાના રાજાને પોતાનાં બાણોથી છેદન કરીને અર્જુન દક્ષિણ સમુદ્ર કિનારા સુધી જઈ પહોતો. ત્યાં આગળ તામ્રપર્ણા નદીને કિનારે પોતાનો યાસ્તંભ રોપ્યો. ખાકી કોઈ દેશ જીતવાનો રહ્યો નહી ત્યારે સૈન્ય સહિત પાછો ફરો. પશ્ચિમ દિશા તરફ ગયેલો નકુળ, સૌરાષ્ટ્ર દેશમા જઈ સંપૂર્ણ રાજ્યોને જીતતો હતો. ત્યાર પછી તે સરસ્વતિ નજીક પ્રભાસ ક્ષેત્રમાં આવ્યો. ત્યાં સ્નાન કરી શ્રી ચંદ્રપ્રભ જિનવરની આઠ પ્રકારની અને સત્તર પ્રકારની પૂજા કરી, અને ત્યાં સંપૂર્ણ યશનો સ્તંભ રોપ્યો. એવી રીતે પશ્ચિમ દિશામાંના સર્વે રાજાઓનો પરાજય કરીને નકુળ પાછો ફચો. હવે ઉત્તર દિશામાં ગએલો સહદેવ, જેનું દેવેંદ્ર તુલ્ય પરાક્રમ છે, તે કાંબોજ તથા નેપાળ પ્રમુખ મોટા દેશોને જીતતો જીતતો હિમાલય પર્વતની પાશે જઈ પહોતો. ત્યાંના રાજાઓને જીતી લઈને પોતાનો યશસ્તંભ રોપ્યો. ત્યાં કેટલાએક અધર્મી રાજાઓનું ઉત્થાપન કરીને ધર્મી રાજાઓનું સ્થાપન કરશું. કેટલાએક નૃપોને કેદ કરી પોતાની સાથે લઈ લીધા. ત્યાંથી નાના પ્રકારનું દ્રવ્ય જેવું કે, સુવર્ણ, રત્ન, માણિકચ તથા હીરા પ્રમુખ મેળવીને સહદેવ પાછો ફરો. અનુક્રમે ચારે ભાઈઓ ઇચ્છિત કાર્ય પૂર્ણ કરીને હસ્તિનાપુરની પાશે આવી પહોતા. તેની યુધિષ્ઠિર રાજાને ખખ્ખર થતાંજ તે મહા આનંદને પામ્યો; અને બધાને ખોળાવી હળી મળી કુશળ વૃત્તાંત પૂછીને તેઓને છાબાશી આપી, પછી પાંચે ભાઈઓ પૃથ્વીની ઊપર સુમેરૂ પર્વતની પદે શોભાયમાન ઢીશવા લાગ્યા. ચારે ભાઇઓ યુધિષ્ઠિરની આજ્ઞા ચ માત્ર લોપે @ Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ છે નહી. દિન દિન પ્રત્યે નમ્રતા પૂર્વક વંદના તથા નમસ્કારાદિ કરી સેવામાં હાજર રહે. એવી જ Sી ભક્તિ જોઇને તેઓની ઊપર ધર્મરાજા અતિ પ્રીતિ કરવા લાગ્યો. પોતે રાજ સભામાં બિરાજમાન છે? થતી વખતે પોતાના ચારે ભાઈઓને યથાયોગ્ય સુશોભિત સિંહાસન ઉપર બેશડે. રાજ્ય - લીલા વગેરે કરવાની ઈચ્છા થયાથી સર્વને સાથે લઈ પાંચે મળીને વિનોદાદિ કરે. એમ કરતાં કોઈએક શુભ દિવસે પાર્થની પત્ની સુભદ્રાએ નવમે મહિને શુભ લગ્ન અને છે શુભ મુહર્તમાં એક સુંદર પુત્ર રત્નને પ્રસવ્યો. તે પુત્રના જન્મ સમયે અર્થીિઓને કૃતાર્થ કરીને છે જી અશુચિ જત કર્મ વગેરે કરવું. ત્યાર પછી તે પુત્રને જન્મ્યાને જ્યારે બાર દિવસ થયા ત્યારે આ રાજા યુધિષ્ઠિરે તેનું નામ અભિમન્યુ પાડ્યું. તે વખતે અભિમન્યુના જન્મથી હર્ષિત થઈને જ રાજાએ પોતે પણ યાચકોને અનેક પ્રકારનું દાન આપ્યું. સાતે ક્ષેત્રોમાં ધનનું બીજ વાવ્યું. અને નું કહ્યું છે કે, વ્યાથી બમણું થાય, વ્યાપારથી ચોગુણું થાય; ખેતીમાં ગુણું થાય અને સુપાત્રને ૨ ? આપ્યાથી અનંતગણું થાય છે. પછી રાજાએ એક જિનચૈત્ય બંધાવ્યું. તેમાં શળમાં તીર્થકર શ્રી શાંતિ જિનની સુવર્ણ મંડિત, મણિ માણથી અલંકૃત પ્રતિમાની સ્થાપના કરી. એ જિનાલયની સુવર્ણની શિખર બનાવી; સ્ફટિક રત્નની શ્રેણી કરી; અંદનીળ મણિની ભૂમિની રચના કિધી; માણિકોના દ્વાર બનાવ્યા; તેઓની ઊપર વિવિધ રત્નોનાં તોરણ લટકાવી દીધાં ઇંદનીળ મણીની ભીંતો કરી; નાના પ્રકારનાં છઋાં તથા ખાં કર્યાં. અમૂલ્ય મુકતા 4. ફળોનાં ચંદરવા ચોડ્યાં. અને એવા ચતુર શિલ્પીઓના હાથે બનાવ્યું કે તેની રચનાની શોભા 4 નું વર્ણન કરનારે પણ કોઈ મહાન પંડિત જોયે કે જે સાંભળીને આશ્ચર્ય ઉત્પન્ન થયાવિના રહે ૫ નહી. અમે તો માત્ર એ પ્રાસાદને અનુપમેય કહિયે છે, કેમકે તેની ઉપમા દેવા લાયક બીજો પર કોઈ ઉપમેય પદાર્થ સ્વર્ગ, મુત્યુ અને પાતાળ એ ત્રણે લોકમાં છેજ નહી. એવો આખા વિશ્વમાં અદ્વિતીય દેવાલય કરીને તેની ઉપર ધ્વજા ચડાવવાના પર્વમાં યુધિષ્ઠિર રાજાએ દૂત દ્વારા સર્વ રાજાઓને બોલાવ્યા. ત્યારે નકુળને દારિકામાં કૃષ્ણને આમંત્રણ કરવા મોકલ્યો. તેમજ હજ IP બીજા પોતાના સંબંધીઓ અને દુર્યોધનને બોલાવવાને સહદેવને મોકલ્યો. સમય ઉપર ઉત્તમ ભેટો લઈ સર્વ રાજાઓ હસ્તિનાપુરમાં આવ્યા. પર્વ દેશના રાજાઓ છે. મહા નરેંદોદ્ધાઓને સાથે લઈ આવ્યા; દક્ષિણ દેશના રાજાઓ હીર, વૈદુર્ય, તથા માણક રત્નની Sાં જતિની ભેટ લઈને ત્યાં આવ્યા. પશ્ચિમ દેશના રાજાઓ દિવ્ય ઉત્તમ વસ્ત્રાભૂષણ લઈને આવ્યા રે એમ જે જે દેશમાં જે જે ઉત્તમ વસ્તુઓ ઉત્પન્ન થતી હતી તે તે દેશના રાજાઓ ને તે વ- 1 છે સ્તુઓ ભેટ દાખલ લઈને હસ્તિનાપુરમાં આવી પહોતા. રાજાઓ એક થયાથી હસ્તિનાપુર ડો. છે મનુષ્યમય, હસ્તિમય, અશ્વમય, તથા લક્ષ્મીમય એવું બની રહ્યું, શળમાં તીર્થંકરની સ્થાપનાને તિલક Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ આ દિવસે સર્વ રાજા લોકો જિન સ્થાપના મહોત્સવ જેવા જવાને ઉત્સુક થઈ રહ્યા. શુભ મુહર્ત છે સમયે સામંતોએ આણેલા તીર્થજળવડે ચેત્યની સ્થાપના કરવાનો પ્રારંભ થયો. તે વખતે જ કેટલાએક રાજાઓ આવીને પૂર્વ દિશા તરફ ઉભા રહ્યા; કેટલાએક હાથમાં ઉધાડી તળવાશે લઈને પશ્ચિમ દિશા તરફ ઉભા રહ્યા તે જણે વિરૂપ શત્રુઓને નાશ કરવાને તૈયાર થઈ હS હણ) રહ્યા હોયની! એવી રીતે વિવિધ પ્રકારે સર્વ દિશા તરફ જુદા જુદા રૂપે રાજાઓ હે આવી ઉભા રહ્યા. કોઈ તે હાથમાં વિટિકાઓ લઈને વેદીની રક્ષા કરવાને ઉભા, કોઈ પરિ- 4) છે પૂર્ણ જળને કળા ભરીને લાવવા લાગ્યા, એમ સર્વ રાજલોકો દેવ કાર્યને અર્થે અહી ) છે. તહી દોડી રહ્યા હતા. સ્નાનના જળમાં નાના પ્રકારની ઔષધિઓ નાખી; કોઈ ઊંચા જ સ્વર વડે સ્નાન મંત્ર બોલવા લાગ્યા; કેટલાએક રાજઓ ચોસઠ વજદંડ તથા જિન. પ્રતિમાને સ્નાન કરાવવા લાગ્યા; એ સ્નાન ક્રિયા અઢાર વખત કરી; ઉપરાંત કપૂર, ધૂપ, તથા અગર વગેરેનો ધૂપ શાળગાવ્યો. કેટલાએક શીતળ ચંદનનો લેપ કરવા લાગ્યા; કેટલા એક રાજાએ પુષ્પની માળા પહેરાવવા લાગ્યા; સિવાય અન્ય દેવોને પણ સ્નાન ' કરાવ્યું. દલાએક રાજાઓ મહા ઉત્સાહ સહિત અહી તહી વિચારવા લાગ્યા; કેટલાએક ) રાજાએ દેવતાઓ ઉપર ચમર ઉરાડવા લાગ્યા; કેટલાએક રાજાઓ દર્પણ હાથમાં લઈને દેખાડવા લાગ્યા; કોઈ દહીનું પાત્ર લઈ ઉભો છે, કોઈએ વૃતનું પાત્ર લઈ લીધું છે; કોઈ રાજા વાજિંત્ર વગાડી રહ્યા છે, એવી રીતે સર્વ રાજાઓ શુભ કત્યમાં લાગી ગયા; બધી સામગ્રી તૈયાર થયા પછી શુભ લગ્ન, શુભ મુહૂર્ત તથા અનુકૂલ ગ્રહોના સમયે શ્રીબુદ્ધિ સાગરાચાર્ય પાશે યુધિષ્ઠિર રાજાએ શ્રીરાંતિ દેવના ઘરમાં વા રોપાવી; તે અતિ ભાયમાન દીસવા લાગી; એવી રીતે જિન પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ રહ્યા પછી મહા સંપત્તિ યુકત યુધિષ્ઠિર રાજાએ દશ દિવસ સુધી અતિ અદભુત ઉત્સાહ કરે. પછી ધર્મરાજાએ સર્વ વિધિ સંપૂર્ણ કરીને સર્વ રાજાઓને તેઓની યોગ્યતા પ્રમાણે હાથી, ઘોડા તથા રથ વગેરે આપી તથા સારો આદર સ- ત્કાર કરીને વિદાય કચા. તેઓની સાથે સમુદ્રવિજ્ય સહિત આવેલા કચ્છને પણ યથા માન | આપી વિદાય કીધો ત્યાર પછી પોતાના બંધુ દુર્યોધનને પ્રેમ સહિત યુધિષ્ઠિર રાજા કહેવા લાગ્યો. યુધિષ્ઠિર રાજા—હે બંધુ, તમે થોડા દિવસ અંહી રહો; કે, જેથી પરસ્પર આને SB દની ઉત્પત્તિ થાય. - એવું ધર્મરાજાનું બોલવું શભળી, જો કે તેના મનમાં પાંડવ વિષે ઈર્ષા હતી તે પણ તે ગત રાખીને શકુની સહિત ત્યાં રહ્યો. અને સુમન પાંડવોની સાથે દુશ્મન દુર્યોધન પુરની નજીક વાપી, હ. પ, તળાવ, સરોવર, બાગ, બગીચા, વિષ, તથા શૈલ વગેરે રમણીય સ્થળોમાં ક્રીઝ કરવાં લાગ્યો. . ( 6) CC Sછે ક૬ભર્જરી Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ છે એમ કરતાં કોઈ એક દિવસે સર્વ બંધુઓ સહિત દુર્યોધને દિવ્ય સભામાં પ્રવેશ કરો. ત્યાં નીળમણિએ કરી પૃથ્વીની રચના એવી કરી હતી કે તેને સ્થળને કારણે જળની બ્રાંતી થઈ તેથી વસ્ત્ર ઊંચા કરીને ચાલવા લાગ્યો. તે જોઈને બધા લોકો હસવા લાગ્યા. એટલું જ નહી પણ આગળ ચાળતાં જળના હોજની રચના એવી કરી હતી કે ત્યાં તેને સ્થળને ભર્મ થઈ ગયો છે તેથી વસ્ત્રો મુકી દીધા તે બધાં ભજઈ ગયાં. તે જોઈને ભીમને ખડ ખડાટ હસવું આવ્યું. આ પછી યુધિષ્ઠિરે દુર્યોધનનાં વો ભી જઈ ગયાં એમ જાણીને તેને બીજું વસ્ત્ર પહેરવા આપ્યાં. તે લઈને પહેરવાં તે ખરાં પણ ભીમના હાસ્યથી તેને એવો તે ક્રોધ ચડયો કે, તેને તેજ સમયે ખરાબ પરિણામ થયા વિના રહે નહી તેમ છતાં મનમાં દબાવી રાખ્યો. વળી આગળ ચાલતાં એક ઠેકાણે એવી રીતે પૃથ્વીની રચના કર્યામાં આવી હતી કે, ત્યાં ખાડા ખાંચા છતાં સપાટ દીઠામાં આવ્યાથી નિર્ભય ગમન કરતાં એક ઠેકાણે દુર્યોધન પડી ગયો, તે જોઈને અર્જુન નને પણ ભીમની પડે અતિશય હસવું આવ્યું તે વલી અધુરામાં પુરું થયું. એટલેથી ન અટપાતાં આગળ ચાલતાં એક ઠેકાણે એવું ચાતુર્ય કશ્યામાં આવ્યું હતું કે સરખી ભીત છતાં દરવાજું દીઠામાં આવ્યું તેમાંથી નીકળવા જતાં દુર્યોધનનું માથું અથડાયું અને એક ઠેકાણે એવી બનાવટ કરી હતી કે બહાર નીકળવાનું બારણું છતાં સપાટ ભીત દીઠામાં આવે એમ જાણીને દુર્યોધન પાછો હ ને મુંઝાઈ ગયું કે, હવે તે હું કેમ કરું તે જોઈને નકુળ તથા સહદેવે અધિક છો ઉપહાસ કરે તેથી તેને કેટલો ક્રોધ ચડ હશે વારૂ? આ આવકાને ઉત્તર વાંચકોએ પોતેજ E સમઝી લે. એવી રીતે દુર્યોધન અતિ ક્રોધાયમાન થઈ ગયે એમ જાણીને તેનું મન શાંત ૭ કરવાને સારૂ યુધિષ્ઠિર રાજાએ અતિ આદર સત્કાર કર્યો. એમ કેટલાક દિવસો વીત્યા પછી ) હળી મળીને તેને ઇંદપ્રસ્થ તરફ વિદાય કરો. ત્યારે હસ્તિનાપુરને મૂકીને મહા અભિમાની છતાં હાસ્યાસ્પદ થએલે દુર્યોધન પોતાના ઈ શકુની મામા સહિત પાછો ઇંદ્રપ્રસ્થની પાસે આવ્યું. જેનું મન શૂન્ય થઈ ગયું છે, મોટા નિશ્વાશા લીધા કરે છે, એવા દુર્યોધનને આવ્યો જાણી કોઈ ખબર અંતર પૂછવા આવે તેને પાછો બાબત 5 દિએ નહી; કોઈની સાથે કાંઈ બરાબર બોલે નહી. એવાં મિષ્ટનાં જેવાં ચિન્હો જોઈને તેનો ત મા સબળ તેને કહેવા લાગ્યો. આ સબળ-હે વત્સ, પ્રાત:કાળમાં જેમ ચંદ નિસ્તેજ દેખાય છે, તેમ તારું મુખ તે જરહિત | કમ દીઠમાં આવે છે! | દુર્યોધન–હે માતુલ, હવે મારું જીવવું કઠિન છે કેમકે, જેના શત્રુઓની ચડતી હોય તેને હળ) જીવવું તે મરવા જેવું છે. પાંડવો મારા બંધુઓ છતાં દૈવયોગે મારા મનમાં તેઓનેવિષે શત્ર છે છ૯ ઉરિક્ષ980 Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જ ભાવ થઈ જવાથી તે મારા મૃત્યુનું મૂળ કારણ છે. તેઓની રિદ્ધિ સિદ્ધિની એટલી તો વૃદ્ધિ કરે થઈ છે કે, તેને જોતાં જ મનુષ્ય ચકિત બની જાય. જેઓના ગ્રહેવિષે દીપકોની પદે મણિઓ પ્રકાશ કરી રહી છે, જેની રાજસભાની રચના અને શોભાની આગળ ઇંદની સભા પણ લજાને પામી જય. દશેકરી જેના ભંડાર પરિપૂર્ણ થએલા છે; એક પ્રકારની સંપત્તિ આવી મળી તો ૭) બીજી ઈચ્છા જ કરતી રહે છે કે, હું ક્યારે પાંડુપુત્રોને મળું. અને ત્રીજી મળવાને આતુર થઈ છે રહેલી હોય છે એમ અનેક તરેહની સંપતિની પ્રાપ્તિને લીધે જેમના પુન્યની કાંઈ શીમાજ દીઠમાં છે. આવતી નથી. જેમ સર્વ રસાયણને આકર્ષણ કરીને સર્વે તેની જાળવૃષ્ટિથી આખા જાતને ) પ્રસન્ન કરે છે, તેમ પૃથ્વી પરની સર્વ સંપત્તિને એકઠી કરીને યુધિષ્ઠિર પોતાની સર્વ પ્રજાને પ્રસન્ન વE કરી રહ્યો છે. કુબેર ભંડારીના દ્રવ્યની તે કદાચિત સંખ્યા થઈ શકે, પણ પાંડ પુત્રોને પ્રાપ્ત કરે થએલા દિવ્યની સંખ્યા કરે એવો કોઈ દીધ્યમાં આવતો નથી. અધિક શું કહ, કુબેર ભંડારીની લક્ષ્મી તેમજ ઈદની લક્ષ્મી વગેરનો ગર્વ ભંજન કરવાને અર્થેજ પાંડવોના મનને રંજન કરનારી, મારા મનને ભંજન કરનારી જાણે અદિતીય લક્ષ્મી ઉત્પન્ન થઈ હોયની! જેઓના મસ્તકની ઉપર સુવર્ણના મુકુટ શોભી રહ્યા છે જેઓએ કદનવિષે રત્નોની માળાઓ પહેરેલી છે અને જે જે બીજાં પણ ઉત્તમ માણિક તથા મુકતાફળ વગેરેના બનાવેલા આભૂષણો ધારણ કરેલાં છે; પૃથ્વી ) ઉપરના સર્વ રાજાઓ જેના સ્વાધીનમાં છે, જેમની આજ્ઞાને કોઈ લોપી શકે નહી; એ વિષે હું છે શું કહ! તમે બધું જોયલું જ છે. કે, જે સમયે ધ્વજને આરોપ થયો તે સમયે આવેલા રાજાઓ કિંકરની પડે જેની આજ્ઞામાં વતા હતા. ઈત્યાદિક કારણોને લીધે વર્તમાન સમયને વિષે યુધિષ્ઠિરને ચક્રવર્તિની ઉપમા દીધામાં કાંઈ દોષ નથી, કેમકે, એના જેવો હાલ કોઈ બીજો રાજ આખી પૃથ્વીપર નથી. જેમ સૂર્યના કિરણરૂપ સામાન્ય પ્રકાશ સર્વ સ્થળને વિષે પડે છે તેથી તે તાપને પામે છે પણ તેની સૂર્યને ખબર પણ હોતી નથી. એવો પ્રકાશનો સ્વભાવ હોય છે કે, તેથી લોકોને તાપ થાય; તેમ યુધિષ્ઠિરની સર્વની ઊપર સામાન્ય દષ્ટિ છતાં તે લોકો પર પડતાંજ તેના પ્રતાપરૂપ તાપને તે વશ થઈ જાય છે. ઈત્યાદિક બધો વૈભવ જોઈને અગ્નિની પદે મારું જ અંતઃકરણ તપ્ત થઈ રહેલું છે. હું પાંડવોને મારવાને અનેક યુકિતઓ કરૂંછું તો પણ તેઓની 5 રંચમાત્ર હાણ થતી નથી, માટે પુરૂષાર્થ બળવાન નથી કિંતુ પુન્ય બળવાન છે એવું સ્પષ્ટ દીઠમાં GY આવે છે. મારા મનમાં એમને ક્યારે મારું અથવા ક્યારે કાર્યું એવું હમેશા થયાં કરે છે પણ છે કાઈ ઈલાજ ચાલતું નથી. હવે એઓની લક્ષ્મીની વૃદ્ધિ મારાથી જેવાઈ શકાતી નથી. તેથી 6 પ્રાણત્યાગ વિના બીજો કોઈ ઉપાય સૂક્તો નથી. એ સર્વ વૃત્તાંત મારા પિતાને તમે કહી દો શંભળાવશે એમ કહી દુર્યોધન છાને રહ્યો. Ce Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ શકની–હે દુર્યોધન, એ વાત તને યેગ્ય નથી. કેમકે, પોતાના સંબંધીઓને અધિક છે ઉદય થયો જોઈને આપણે પ્રસન્ન થવું જોયે છે, પણ તેઓની ઈજી કરવી જોઈતી નથી. જેમ ? પાંડવો પોતાના પિતાના રાજ્યનો હિસ્સો ખાય છે, તેમ તને પણ તારા બાપનો હિસ્સો મળેલો જ છે. છે. એમાં કાંઈ અધિક ન્યૂનતા છેજ નહી, તેમ છતાં એમની લક્ષ્મીની વૃદ્ધિ થઈ તે પૂર્વ જન્મના નો 8) પુન્યનું ફળ છે, તેને દેવ તારે શા સારૂ કરવો પડે છે. એમના જેટલું તે પૂર્વ જન્મમાં પુન્ય વિક કર્યું નથી તેથી એટલી લક્ષ્મી ક્યાંથી મળે? અને તેને મળવાથી જે ચિંતા કરવી તે પણ મૂર્ખતા છે » કહેવાય. અને તેની ઉપર ક્રોધ કરવો પણ ઉચિત નથી કેમકે, એઓએ તારે કાંઈ અપરાધ છે. કર નથી. સામું પાંડવોએ દિગ્વિજ્ય કરશે તેને તને હર્ષ કરવો જોઈએ છે. તે કહે છે કે જે મને કોઈ સહાય નથી માટે હું એકલો શું કફ એ તારું બોલવું અઘટિત છે. કેમ કે, જો વિચાર છે? કરે તે તારા જેવો સબળ આજે કોઈ પણ નથી, જેના બંધુઓની કીર્તિ આખા જગતમાં પ્રસરી ગઈ રહી છે; જેમ સમુદકોપ કરે તે આખી પૃથ્વી ડૂબાડી દિએ તેમ પાંડ પુત્ર કોપાયમાન થયા કો છતાં આખા જગતને વશ કરી લિએ એવા તારા બંધુઓ છતાં તું આવું બોલે છે તે તેને યોગ્ય છે (9 નથી. વળી તાર શક ભાઈઓ અને હિતકારી સ્વજને પણ મહા બળવાન છતાં મનમાં આવું છે આણવું તે સારું નથી. જો કે તારે ભાઈ દુશાસન, જે રણમાં અજિક્ય અને પાકશાસનમાં ) છે પણ દુસહ છે; વલી તારા ઉપકાર તળે રહેનાર, સર્વ સુભટો ને નિયમે કરી જીતવા સમર્થ, અને છે | તારા માટે પોતાના પ્રાણ દેવાને પણ તત્પર એવો મહા પ્રતાપી કર્ણ તારો અત્યંત મિત્ર છે; સર્વ K છે શૂરવીરોને યુદ્ધમાં કંપન કરાવનાર, બધાના અગ્ર ભાગને વિષે રહેનાર, અને નિરંતર તારી સહા થતા કરનાર હું તારો મામો છું; વગેરે બીજા પણ ઘણા હિતકારી છતાં આવો શોક શા સારૂ કરે છે. (એવાં શનીનાં વચન સાંભળીને દુર્યોધન બોલવા લાગ્યો.) ધન–ડીક ત્યારે પ્રથમ તે પાંડવોને જીતવું જોયે છે. કેમ કે, એએ છતાયા એટલે આખી પૃથ્વી છતાયા જેવું થશે. એ વિના મને બીજું કાંઈ સૂઝતું નથી. f, શકની–હે દુર્યોધન આવી દુર્મતિ તને કેમ થઈ છે. કેમ કે, પાડવો તે ઇંદથી પણ જીતી છે શકાય નહી; એવા મહા બળવાન છે; જેઓને પ્રતાપ સર્વત્ર પ્રસરી રહ્યો છે; જેઓના ક્રોધની ) કે આગળ સમુદ પણ કંપાયમાન થાય; જેમ સિંહને નાદ શાંભળીને હાથીઓ ટોળે ટોળા નાશી કે SB જાય, તેમ યુદ્ધને વિષે એમની ગર્જના શાંભળતાં જ મહા યોદ્ધાઓના સમૂહ વીખરાઈ જાય; ) જેમ ખેડુતો પૃથ્વીને ખોદી નાખે છે તેમ અનનાં બાણ શત્રુઓનાં વક્ષસ્થળ છેદન કરી નાખે પ્રદ છે; કાલિંદીના ભાઈ યમના જેવી કાંતિ વાળી તળવારને ધારણ કરનારા નકુળને સહદેવએ બન્ને હા આખા mતને દુય છે અને જેનાં તીવ્ર બાણો શત્રુઓનાં રૂધિર પાન કરવાને તત્પર થઈ છે Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ૭ રહેલા હોય છે એવા કૃષ્ણાદિ જેઓના સંબંધીઓ છે; એવા અજય દુદંડ તાંડવ જે પાંડવો તેને છે શસ્ત્રાશત્ર યુદ્ધથી તો કદાકાલે જીતાય જ નહી; પરંતુ એક બીજો ઉપાય છે. (એવા પ્રકુલ્લિત ? મુખકમળ યુકત શનીનાં વચન સાંભળીને દુર્યોધન તેને પૂછવા લાગ્યો.) આ દુર્યોધન–એવો કિઓ ઉપાય છે તે મને જલદી કહો. . શકની—હે શ્રીમન, મારી પાસે જવા રમવાના દેવતાઈ પાશા છે તેનાથી જે હું ધારું છે છે તેજ થઈ શકે છે; માટે યુધિષ્ઠિરને પાશા રમવા બોલાવશું તો તે તરતજ આવશે. વૂત રમવાની છે આ વાત સાંભળીને ક્ષણવાર પણ ઢીલ કરશે નહી; વળી એટલું સારું છે કે જુગાર રમવાની કળા એને ) આવડતી નથી; તો પણ રમવામાં ઘણો આતુર છે, એ યુક્તિથી આપણે તેને ફસાવશું. હવે તું જ S: કોઈ પ્રકારે ખેદ કરીશ નહી. માત્ર એને કોઈ યુક્તિથી અહી બોલાવે છે. તે અહીં આવ્યો ? એટલે એની સર્વ રિદ્ધિ સિદ્ધિ આપણે સહજ માત્રમાં પડાવી લેશું. પરંતુ એ આપણે રાવ થયા પ્રમાણે સર્વ વૃત્તાંત તારા પિતા ધતરાષ્ટ્રને કહી રાંભળાવવું જોયે છે. | દુર્યોધન–મારા પિતાને એ વાત કહેવાને હું અસમર્થ છું માટે તમે તેમને કહી સંભળાવો. ૯) છે . એ પ્રમાણે શકુની અને દુર્યોધન બન્ને પરસ્પર સલાહ કરી એક બીજાને વચન આપીને ( ઇંદપ્રસ્થમાં આવ્યા. ત્યાં ધૂતરાષ્ટ્રને પ્રણામ કરીને બેહ. તે સમયે જેમ પૂરથી આવેલી નદી S) કિનારાઓને છોડીને વહેવા માંડે છે તેમ દુર્યોધનના મુખથી શ્વાસોચ્છાસ નીકળવા લાગ્યો. તે 1) છે. જોઈને તેને ધતરાષ્ટ્ર બેલ્યો – કે ધૂતરાષ્ટ–હે પુત્ર, તારી મુખમુદા કેમ ફરી ગઈ છે. શું હસ્તિનાપુરમાં કોઈએ તારું અપ માન કરે છે. એ જાણી જોઈને અગ્નિમાં પ્રવેશ કરનારણે પુરૂષ કોણ છે! મણિધર સર્ષની ફણ કાપીને તેની મણિ કહાડવાની ઈચ્છા કરનાર એ કોણ છે! શકની–હે ધ્રુતરાણ, ચંદ્રમામાં એવી શકિત નથી કે, પોતાના પ્રકાશ વડે દિવસનો પરાભવ કરે. તેમ તારા પુત્રોને પરાભવ કરી શકે એવો કોઈ બાહારથી તો દીધમાં આવતો નથી. પરંતુ જેમ વૃક્ષની માહેલી કેરે અગ્નિ દહન કરે તેમ એના હૃદયમાં કોઈ દુઃખ હશે જેથી એનું મુખ પ્લાન થઈ ગયેલું છે. ધૂતરાષ્ટ-હે પુત્ર, તને થએલા દુઃખ વિષે મેં ઘણે વિચાર કરો પણ તેનું કારણ કાંઈ જ SE મારા દીમાં આવ્યું નહીં. તારા બધા બાંધવો તારી આજ્ઞામાં તત્પર રહે છે. કદી ભૂલે ચૂકે કાર પણુ વચનનું ઉલ્લંઘન કરતા નથી. તેમજ સર્વ રાજાઓ પણ તારી આજ્ઞાનું ઉલ્લંધન કરતા નથી. અલકાપુરી સમાન તારે ઇંદપ્રસ્થ નગર છે. નગરની સ્ત્રીઓ અપ્સરાઓને પણ તિરસ્કાર કરે તો એવા અદ્ભુત રૂપ વાળી છે. દિગ્ગજોને પણ પરાભવ કરે એવા તારા હાથીઓ છે, દેવોના છે. Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ છે અોના જેવા તાર ઘોડાઓ છે; લક્ષ્મી તે સાક્ષાતષ ધારણ કરીને જણ તારા ઘર માંજ રહી વેચતી! રત્નોના પર્વતો પણ તારા ઘરમાં છે; તારા મહેલ ઉપર ચડી ગઈએ તો જાણે વૈમાનપર ચડ્યા હોઈએ નીડ એશિવાએ તારે ખાવા પીવા ઓઢવા, પહેરવાની વસ્તુઓનો કોઈપણ ખામી નથી. બીજા પણ બધા વૈભવવિષે વિચાર કરતાં તારા દુઃખનું કારણ મને કાંઈ માલમ પ) તું નથી. માટે તારી વ્યથાની હકીકત મને કહે. (એવું પોતાના પિતાનું બોલવું સાંભળીને ધુરસ પડેલા કમળની પેઠે જેનું મુખ થઈ ગયું છે, અને જેનું શરીર કાપે છે એવો દુર્યોધન બેલવા લાગ્યો દૂધન– તાત, જે સાચી વાત છે તે હું આપને કહું છું સાંભળે. તમે કહી તે બધી ) ( આપના ચરણના રજની શ્રી છે. તે કોઈ પ્રકારે ન્યૂને કહેવાય નહીં, પણ મેં જ્યારથી જ પાંડવોની લક્ષ્મી જોઈ ત્યારથી મને એ તૃતુલ્ય ભાસી છે. જેમકે, જ્યાં સુધી સમુદ દીઠે નથી સુધી નદી મોટી દીકમાં આવે છે, જ્યાંસુધી સૂર્યોદય થયો નથી ત્યાંસુધી દીપક મોટો દેખાય છે છે; તેમ જ્યાં સુધી પાંડવોની સંપત્તિ મેં જોઈ નહોતી ત્યાં સુધી આપણી લક્ષ્મી અધિક લાગતી ) હતી પણ જ્યારથી તે જોઈ છે ત્યારથી એ કાંઈ ગણતીમાં લાગતી નથી. તેથી મને ઘણો સંતાપ ) ન થાય છે. કેમકે, જે શૂરવીર પિતાની ભુજાઓના બળની ઉપર આધાર રાખે છે તેનાથી બીજાનું છે. બળ સહન થતું નથી માટે જે પણ આપણી લક્ષ્મી બીજ સર્વ વર્ણના કરતાં અધિક છે એમાં છે ને સંશય નથી તો પણ પાંડુપુત્રોની શ્રીની આગળ ધુમાડાથી મલીન થએલા વસ્ત્રની પેડ તે ભલીન છે. આ તો તે જોઈને દિન દિન પ્રત્યે જેમ કૃષ્ણપક્ષમાં ચંદની કળા ક્ષય થઈ જાય છે તેમ હું પણુ ક્ષીણ છે. થત જાઊં છું. અને જેમ જ પક્ષમાં દિવસોદિવસ અંધકારની વૃદ્ધિ થતી જાય છે તેમ માર પ્રતિપક્ષિઓ પુર્ણ થતા જાય છે. વળી જેમ હેમંતખ્ત પ્રગટ થવાથી સૂર્ય મલિન થઈ જાય છે, તેમ મારે સર્વ પ્રતાપ પાંડવો અને પાંડવોના મહિમા આગળ મલિન થતો જાય છે. જેમ ઉષ્ણકાળમાં સર્વ જળાશય નીર રહિત દેખાય છે તેમ આ સમયમાં પાંડવોના રાજ્ય શિવાય આપણા રાજ્યસહિત બધા રાજે તેજરહિત દેખાવામાં આવે છે. સંધ્યાકાળને વિષે જેમ ગાંધર્વ નગર ( વિચિત્ર રંગરચિત દેખાય છે, તેમ એના ભુવને અનેક પ્રકારના રત્નોની પ્રભાથી પ્રકાશમાન છે થઈ રહ્યાં છે. તે જોઈને ઈંદનું પણ એવું મન થઈ જાય કે, આવા મહેલની મને પ્રાપ્તિ થાય તો છે. સારૂં એવા પાંડવોના ઐશ્વર્ય સર્વ દેવતાઓના પ્રતાપને પણ એક કોરે બેસાડી મૂકયું છે; તે તે બીજા માણસોની તે શું કથા છે? બીજા રાજાઓ દેવતાઓથી બહાતા નથી, પણ યુધિષ્ટિરની એ આજ્ઞાથી બીહે છે. સર્વ એને જ પરબ્રહ્મરૂપ કરી માને છે. પાંડવોનેવિષે લોકોના મનમાં એવું તે જ પાક-સાઈ ગયું છે કે, તેમને એમનાથી ઉત્તમ બીજો કોઈપણ દીઠમાં આવતું નથી. એ હેતુથી ત: એ સર્વ રાજઓ મણિજડિત મુગટ સહિત મસ્તકવડે યુધિષ્ઠિર રાજાના ચરણોમાં નમસ્કાર કરીને હે Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ તેની રજસપર્શ કરે છે. હસ્તિનાપુરના રાજ દરબારી ચોકમાં ઉભા રહી સર્વ લોક એવી ઉત્કંધ S: કરડ્યા કરે છે કે, યુધિષ્ઠિર રાજ આપણી તરફ ક્યારે કટાક્ષ કરી જેશે. વળી સર્વ સજાએ હાથીછે. ઓની ભેટ લઈ આવ્યા હતા તે સમયે તેઓનો દેખાવ જાણે આકાશમાં પન ઘટાઘર થઈ તે રહ્યો હોયની એ જણાતો હતો. અોના ખુણેથી રજ એટલી બધી ઊડી રહી હતી કે, તેને ૭) ગે જાણે આકાશ આખું છવાઈ રહ્યું હોયની! રાજયગહનવિષે અગણિત મણિઓને પ્ર- છે કાશ એ થઈ રહ્યો હતો કે તે જાણે સૂર્યના પ્રકાશને તિરસ્કાર કરતો હોયની! એ પ્રમાણે છેછે મને વૈભવ જોઈને મારા હદયના બે કટકા થઈ ગયા, તેથી ઘર્થની ગાંઠ તુટી ગઈ છે. દુર્યોધનને એ ઈર્ષાવાળો સ્વભાવ જોઈને ધૃતરાષ્ટ્ર ક્રોધયુક્ત થયો થકો બોલવા લાગ્યું. ધૂતરાષ્ટ–હે દુષ્ટ વત્સ, તને ધિક્કાર છે. પોતાના બંધુઓની સંપત્તિ જોઈને આનંદિત જ થવું તો એક રે રહ્યું, પણ ઉલટું બળી મરવું, એ મોટી શરમની વાત છે. હે દુજને, પાંડવો વિષે તને એવી ઈષ કરવી ઘટે છે? વિચાર કરી તો જો, એ કાંઈ આપણાથી ભિન્ન છે? સામાન્ય 41) » પ્રીતિવાળાને દવ્યવાન થએલો જોઈને પણ રાજી થવું જોઈએ છે, ત્યારે આપણા અત્યંત - સેના સંબંધી પાંડવોની રાજ્યશ્રી નિરખીને શું હેપ કરવો જોઈછે! કિંતુ મહા હર્ષિત થવું જોઈએ છે. એવી બુદ્ધિ તને કેમ ઉત્પન્ન થઈ છે કે, પાંડવોની સાથે ઈર્ષા કરે છે? જ્યારે સૂર્યોદય » થાય છે ત્યારે તે કમળને પ્રફુલ્લિત થવું જોઇયે છે, તેમ ન થતાં ઉલટાં કરમાઈ જાય તો મોટી આછે, અર્યની વાત કહેવાય! તેમ પાંડવોની સંપત્તિ જોઈને આપણું મન વિકાશને પામવું જોઈએ છે, તેમ છે તે ન થતાં ઉલટું ષયુક્ત થાય એના કરતાં વિપર્યય તે બીજું શું છે. તારે એમ માનવું જોઈએ છે કે, તે SB યુધિષ્ઠિરની સંપત્તિ છે તે મારી જ છે. દેષ કાથી તેઓની તે કાંઈ હાણી થવાની નથી, પણ તુંજ હાદુખ દાવાનળમાં બળ્યા કરશે. વસંતઋતુની સંપદા જોઈને જેમ કામદેવ પ્રસન્ન જ થાય છે, તેમ પાંડવોની સંપત્તિ જોઈને તને આનંદ કેમ થતો નથી. કેમકે, સ્વકીય જનને સુખની Sળી પ્રાપ્તિ થવાથી તે પોતાને જ પ્રાપ્ત થયું છે એમ જાણવું. જેમ ચંદના ઉદયથી સમુદની વૃદ્ધિ (N થતી જાય છે, તેમ સ્વસંબંધીઓને ઉદય થતાં આપણા મનને ઉલ્લાસ થવો જોઈએ છે. જેને # છેવૈભવ જોઇને તને આનંદ થશે જોઈએ તેમનહીં થતાં ઉલટુ દુઃખ થાઓ છે તે મને સારૂં ચિન્હ ભા- 6 સતું નથી. ચંદ્રમાની ચાંદની ખીલી રહી છે તે સમયે કોઈ પુરૂષ કહે કે, મને તો અંધકાર જ જોઈએ, તેના જેવો બીજો મૂઢ કોણ કહેવાય! એવાં ધૂતરાષ્ટ્રનાં તિરસ્કારયુક્ત વચનો સાંભળીને દુર્યોધન બોલવા લાગ્યો. યોધન–હે તાત, મને તેમની રાજ્યશ્રી જોઈને દેષ થતું નથી; પણ એમણે જે મારી 9) ઉપર સભામાં હાસ્ય કર્યું છે તે મારા અંતરમાં સાલે છે. તે મારાથી કહેવાશે નહી પણ મારો ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ છે મા શકુની સાથે તમને કહે છેતે સમયે શકુનીઓ, હસ્તિનાપુરમાં દુર્યોધનની ઉપર થએલા લે હાસ્ય વિષે સર્વ કહી સંભળાવ્યું.) હે તીર્થફૂપ, એ મારી ઉપર ઉપહાસ થયા છે મેં એવો નિશ્ચય પર કર્યો છે કે, પાંડવોની સંપત્તિ તથા દૌપદીને હું હરણ કરી લઊં તોજ જીવું નહી તે મરવુંજ તે સારું છે. કેમકે, જે સતત દુખમાં રહી છે તેનું શું તે જીવવું છે! કિંતુ મૃતક તુલ્ય છે. ક્ષણ બોર્ડ ૭) માત્ર પણ સુખમાં ન જીવવું તે શું જીવવું કહેવાય કે, ચંદમા ઉદય થયો ને વાદળએ તેને બંધી છે દીધો તે ચંદોદય થવામાં ફળ શું પતને તોડી નાખે, વનને વિચ્છેદ કરી નાખે એવા કરી સિંહની ગતિ ભંગ થઈને ઊલટો તે હાથીઓથી તિરસ્કાર પામે ત્યારે તેનું જીવવું તે શા કામનું. ) એ પ્રમાણે દુર્યોધન અત્યંત ઈયુકત થયો થકો ક્રોધના આવેશે બોલ્યો તે જોઈને તેને ફરી ધૃતરાષ્ટ્ર કહેવા લાગ્યો. ' ધ્રુતરાષ્ટ્ર-હે દુર્યોધન, પાંડવોની સાથે જે હું વૈર કરું તો મારી સર્વ લાજ જતી રહે અને યશને નાશ થાય. કારણ કે, સ્વસંબંધીઓની સાથે કલેશ કરવો એ અનુચિત છે. ઈત્યાદિક વિચાર ન કરતાં તને જે આવી બુદ્ધિ ઉત્પન્ન થઈ છે, તે કકળને કલંકને અંકુર થયો છે. માટે હે પુત્ર, એ તું સારી વાત કરતું નથી. કોઈ પ્રકારે પાંડવોની સાથે કલહ થયાથી સર્વ લોક મને » ધિક્કારશે. માટે એ હઠ તું મૂકી દે. તું તારા પોતાના દેવની ઉપર ભસે રાખ; અહંકારને 9 " છોડી દે. કારણ કે, પાંડવો સર્વના મદને તોડનાર છે. મોટા મોટા વીર પુરુષોનું પણ એમની છે પાસે કાંઈ ચાલે નહી. તેમ છતાં કોઈ યુદ્ધ કરે તો તે યમપુરીમાં વાસ કરે. એ પ્રમાણે ધુતરાષ્ટ્ર બોલે છે એટલામાં ધીમે સાદે વચમાંજ શકુની બોલવા લાગ્યો. શકની–હે મહારાજ, પાંડવોની લક્ષ્મીનું હરણ કરવાનો એક હું ઉપાય જાણું છું; જેથી કોઈને બાણ લાગે નહી; યુદ્ધ કરવું પડે નહી; લોકમાં અપકીર્તિ થાય નહીં; તે ઉપાય એ છે કે, ધૂત રમણ કરવું; ને તેથી પાંડવોનો સર્વ સંપત્તિ હરણ કરી લેવી. મારી પાસે પાશ નાખવાની એવી કળા છે કે, મન ઈચ્છિત દાવ પાડી શકું. અને યુધિષ્ઠિર તો કાંઈ પણ રમી જાણતો નથી. છે માટે ચૂત રમીને તેનું સર્વસ્વ હરણ કરી લેવામાં કાંઇ પણ હરકત નથી. એ કામ સારી રીતે પાર પડશે. જો - એવું શકુનીનું બેલવું થયા કેડે દુર્યોધન કહેવા લાગ્યો. દૂધન–હે તાત, મારો મા કહે છે તે ધક વાત છે. એમ કરવાની જો તમે આજ્ઞા આપો તો કહ્યા પ્રમાણે સર્વ થઈ શકે. એવાં દુર્યોધનનાં વચનો સાંભળીને ધૃતરાષ્ટ્ર બેલવા લાગ્યું કે, હું વિદુરની આજ્ઞામાં વર્તે છે, તે હસ્તિનાપુરથી આવ્યા પછી તેને સર્વ વૃત્તાંત પૂછીને હ અને ઉત્તર દઈશ. તે સાંભળી મન ખિન્ન કરીને દુર્યોધન બોલવા લાગ્યો. | દુર્યોધન-પિતા તમને તો હજી વિચાર કરે છે તેને પરિણામ કોણ જાણે કો Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ -- છે થાય. પરંતુ હું નિશ્ચય કરી કહું છું કે, જે મારા મતને અનુદન દેશે નહી તે હું અવશ્ય મારા SS પ્રાણ ત્યાગ કરીશ. મારા મરણ થયા પછી તમને જેમ સારું લાગે તેમ કરશે અને વિદુરની રે આજ્ઞામાં સારી રીતે રહેજો. આ આખું રાજ્ય તમારૂંજ છે. - એવાં દુર્યોધનનાં ક્રોધયુક્ત વચનો સાંભળી તથા મહા ક્રોધના આવેશમાં જોઈને તેની કોઈ ઉપર દયા આણું વૃતરાષ્ટ્ર અતિ સ્નેહથી તેના મસ્તક ઉપર હાથ ફેરવવા લાગ્યો ને બોલ્યો. ' ધૃતરાષ્ટ–હે પુત્ર, તને તો માત્ર લક્ષ્મીનો સ્નેહ છે, પણ યુધિષ્ઠિરને જન્મથી જ લક્ષ્મી ઝ પરિપૂર્ણ છે તેને તને કલેશ થયો છે તે યોગ્ય નથી. પણ ઘેરાખ. ધીરે ધીરે હું એને ઉપાય છે ) કરીશ. જેથી તારો મનોરથ પૂર્ણ થશે. એવી રીતે પુત્રનું મન શાંત કરીને ધૂતરાણે એક ધર્મ રાજાની સભાથી પણ અતિ ઉત્તમ. 8 સભા બનાવવાને મહા પ્રવીણ કારીગરોને બોલાવીને તેને આરંભ કર. તે સભા, એકશો દર- ર વાજ, હજાર મેટામેટા સ્તંભ અને બીજી વિચિત્ર પ્રકારની રચના કરી યુક્ત થોડા દિવસમાં તૈયાર થઈ ત્યાર પછી હસ્તિનાપુરથી વિદુરને બેલાવ્યો. તેથી તે તરતજ ત્યાંથી નીકળીને ઇંદપ્રસ્થમાં આવ્યો. અને ધૃતરાષ્ટ્રને આવીને પ્રણામ કરો. ત્યારે ધૃતરાષ્ટ્ર તેનો સારી રીતે આદર સત્કાર કરીને સંતોખ્યો. પછી પ્રસંશાનુસારે તેણે સર્વ દુર્યોધનનું વત્તાંત સાંભળ્યું. છે ત્યારે ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યો. વિદર–વાહ તમારા મંત્રીઓ, કે જેઓ આવી સલાહ દિયે છે! આ દુર્યોધન મહા અનર્થ કરનારે છે અને કુળરૂપ વનને વિષે આ દુર્યોધન દવરૂપ ઉત્પન્ન થયો છે. આવા દુરાચરણથી આગળ ઘણા મહા વિપત્તિ પામ્યા છે. શું તમે નળ કૂવરની વાત સાંભળી નથી! કે જેણે ઘત રમણથી અત્યંત આપદાઓ ભેગવી છે. જુવાં રૂપ વિષનું વૃક્ષ તે અનર્થ થવા સારું ઉત્પન્ન થાય છે. એ વિષે તેનું આખ્યાન કહું તે સાંભળો. કોસલ નામના દેશમધે અલકાપુરીથી પણ અધિક એક કોસલા નામની નગરી હતી. તેમાં સંપૂર્ણ વૈરીવૃંદને જીતનાર નિષધ નામે રાજ ( રાજ્ય કરતો હતો. તેને બે પુત્રો થયા. તેમાંના એકનું નામ નળ ને બીજાનું નામ કૂવર હતું. એ બન્ને પુત્ર મહા ચતુર નિવડ્યા. અને પ્રતિ દિવસે વૃદ્ધિને પામવા લાગ્યા. કોઈએક સમયે ભીમરાજાએ મોકલેલો એક દૂત નિષધ રાજાને પાસે આવી દંડવત પ્રણામ કરી હાથ જોડીને બોલ્યો. - દૂત –હે મહારાજ, વિદર્ભ નામના દેશમયે એક કંડિનપુર નામનું નગર છે. તેમાં ભીમરથ નામે રાજા છે. તેની એક અતિ મનોહર કન્યા છે. તે એવી તે રૂપવતી છે કે, તેની ક સીમા થઈ શકે નહી. લોકોની દૃષ્ટિને તૃપ્ત કરવાને માટે જ અમૃતની વાવ્યા હોયની! છે) વિધાતાએ એની રચના કરીને સુંદરતા જોઈ મહા વિસ્મયને પામ્યો, ત્યારે ફરી એની બરાબર છે - Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ( છે. બીજીની રચના કરવા લાગ્યો, પરંતુ એવરીની સમતા કરે એવી બીજી એક બની નહી તેથી S: લજિત થયો. અધિક શું કહેવું! એના જેવી સુરૂપા બીજી કોઈ નહીં જ હોવાથી કાંઈઉપમા જ દેવાય ? નહી. તે કન્યાનું દમયંતી એવું નામ છે. જેમ બીજા સર્વ જલાશોને ત્યાગ કરીને હંસ આ પક્ષીઓ માનસરોવરનો આશ્રય લિએ છે, તેમ સમગ્ર શ્રેટ ગુણે, વગર બોલાવ્યા આવીને દમ- 5 યંતીને અવલંબન કરી રહે છે. તે રાજકુમારિકા ઉપવર થયાથી તેનો વિવાહ કરવા સારૂ એના યોગ્ય વર ઘણે ઠેકાણે ખળ્યો પણ એના જેવો સર્વગુણસંપન્ન કોઈ પણ મળી આવ્યો નહી. છે તે માટે રાજએ સ્વયંવર રચ્યો છેતેમાં બિરાજવાને માટે આમંત્રણ દેવાસારૂ સર્વ દેશોમાં 5 છે. તો મોકલવામાં આવ્યા છે. તેમાં હું આપને આમંત્રણ દેવા આવ્યો છું. માટે આપ બન્ને પુત્ર સહિત તે સ્વયંવરમાં આવીને રાજાને પ્રસન્ન કરો. એવાં દૂતનાં વચનો સાંભળી તે આમંત્રણ અંગિકાર કરીને પોતાનું સૈન્ય તૈયાર કરાવ્યું. તેને સાથે લઈને જલદી જ વિદર્ભ દેશતરફ જવાને માટે દક્ષિણ દિશાને રસ્તો છે. અને કચપર છે. કુચ તથા મુકામપર મુકામ કરતાં કંડિનપુરમાં રાજા આવી પહોંચ્યો. તેને યથાયોગ્ય આદર સત્કાર કરીને વિદર્ભ દેશના રજએ કેલીબાગમાં ઉતારો આપ્યો. તેમ બીજા આવેલા સર્વ જી રાજાઓને યોગ્ય આદર સનમાન કરીને જુદે જુદે ઠેકાણે ઉતાર આપ્યા. નગરીમાં જ્યાં ( ત્યાં કૌતુક થઈ રહ્યું. સર્વ રાજાઓના ઉતારામાં લોકો જઈ જઈને જોવા લાગ્યા. તેમાં નિષદ જ જે દેશના રાજાના ઉતારા આગળ લોકો વધારે એક થઈ જેના ફૂપનું ઉપમાન કામદેવ પણ થાય છે નહી એવું રમણીય નળનું સુરૂપ જોઈને બધા લોકો બોલવા લાગ્યા કે, આ વર દમયંતીને યોગ્ય છે. પછી નિયમિત દિવસે સર્વ રાજાઓને સ્વયંવરમંડપમાં બોલાવ્યા. ત્યારે તેઓ પોતપોતાના એશ્વર્ય સહિત સ્વસ્વ સ્થાનકોને વિષે છે. તેમાં કોશળદેશ રાજા પણ માણિમય મંચક ઉપર પોતાના બન્ને પુત્રી સહિત આવી વિરાજમાન થયો. જેમ નક્ષત્રની સર્વ કાંતિ ચંદ્રમાને ૭) પ્રાપ્ત થાય છે, તેમ સર્વ રાજાઓની શેભા મંચક ઉપર અચલ બેલા નળને પ્રાપ્ત થઈ. એટલે (Dસર્વના કરતાં એનું અધિક તેજ દીસવા લાગ્યું. એવા સમયમાં જેમ વસંતની સ્ત્રી માધવી છે છે અને સાક્ષાત લક્ષ્મી ઉત્તમ મુક્તાફલાદિકના આભૂષણો પહેરીને શોભાને પામે તેની પેઠે અતિ ) રમણીય દમયંતી સભામાં પ્રવેશ કરીને શોભાને પામવા લાગી. તે શચી, લક્ષ્મી, તથા પાર્વતી, એ એકથી એક અધિક રૂપવાળી હોવાથી પ્રત્યેકને અતિ ગર્વ થશે. તેને ખંડન કરવા સારૂજ છે જાણે દમયંતી આવી હોયની અર્થાત એના રૂપની આગળ તેઓએ પોતપોતાનો ગર્વ મુકી દીધો 6 , તેથી બ્રહ્મા પણ નિર્વાદપદને પામ્યો. એટલે કોઈના રૂપ વિષે દમયંતીના રૂપની સામે બ્રહ્માને ડો 5) વાદ કરવો રહ્યો નહી. દમયંતી સભામાં આવી તેને જોઈને, જેમ નવા શાળિનું ધાન્ય ઈમ () Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ િત્યાં હાથીનું મન દોડી જાય છે તેમ સર્વ રાજાઓનું અંતઃકરણ તેમાં લાગી રહ્યું છે પણ તેને આ કે જોઇને મનમાં કાત્યાયનીના તપનું ચિંતવન કરવા માંડચં; અને કામદેવને ધિક્કારવા લાગ્યું. એ તેમ બીજ સર્વરાઓ દમયંતીને ઈચિત્રની પેઠે સ્તબ્ધ બની ગયા. પછી સંપૂર્ણ ગણે કરી અગાધ મધ દેશનો રાજ; સંપૂર્ણ અંગેથી લાવણ્યયુક્ત અંગ દેશને રાજા; સમગ્ર શત્રુ ઓની ઈર્ષાનો લોપ કરનાર, સપ્તાંગ જે બંગ દેશનો રાજા; કુરંગાક્ષીઓને શૃંગારથી મોહિત કરાર કલિંગ દેશને રાજા, શગુના સૈન્યને ભંગ કરનાર કંકણ દેશને રાજા; શત્રુઓને ચિત્રવત શું કરનાર લોટ દેશનો નટ નામનો રાજા; પ્રત્યાર્થી પ્રાર્થત પ્રાણ ત્રાણ હૂણ દેશને રાજ; શત્રુઓનો છે વિધ્વંશ કરનાર કાંબોજ દેશનો રાજા; એવા બીજા પણ સિંધ તથા સૌવીરાદિક દેશના રાજાઓનાં SS નામ લેતી લેતી સહચરી દમયંતી પ્રત્યે બોલી: - સહચરી–હે દેવી, આ જે નૈષધદેશનો રાજા બેઠો છે; તેની સાથે વિવેક, વિક્રમ તથા ન્યાયના નિધિ એવા તેના બે પુત્ર પણ બેલા છે. એઓની સુંદરતા તે નિરખી કે જાણે મહાદેવની ઈપી કરી એ બન્ને ભાઈઓ કામદેવ રૂપે અવતરચા હોયની! - એવાં સહચરીનાં વાક્ય સાંભળતાં જ જેમ જળનો પ્રવાહ વૃક્ષોના ક્યારાને સિંચન કરતે કરતે ચાલ્યો જાય છે, તેમ દમયંતીની દૃષ્ટિ રાજાઓને નિરખતી નિરખતી નળની ઉપર જઈ પડી. ' તેવીજ દમયંતી મનમાં ચિંતવન કરવા લાગી કે, છે . : દમયંતી-શું આ તે મદન સાક્ષાત મૂર્તિમાન થઈ આવ્યો છે. પણ પોતે તે કામદેવ , તે નથી. કેમ કે, કામદેવે તો હજારો વિરહી દંપતીઓના પ્રાણની વાત કરેલી છે. તેથી તે હત્યા કે Gર છે, તેની કાંઈ આવી મનોહર મૂર્તિ ન હોય. વળી આ મૂર્તિ માલતીના પત્રની પેઠે સુકુમાર હોવાથી કામદેવ તે હોયજ નહી. એ રાજકુમાર સર્વ પ્રકારે કામદેવથી અધિક ઉપમા દેવા 1 લાયક છે. એ મર્નિની રચના કરતાં વિધાતાએ મારી ઉપર મેટો ઉપકાર કરે છે. કેમ કે, Sછી એના જેવી બીજી અનુપમ ગુણગ્રામ મૂર્તિ આજ દિવસ સુધી કોઈ પણ બનાવી નહી હોય છે છે તેવી આ છબિની રચના કરીને તેને દૈવયોગે આ સભામંડપમાં આ સમયે સંયોગ થયો છે કે I એના કરતાં બીજો વધારે ઉપકાર તે ક્યિ કહેવાય. હવે હું મારા પિતાના મનોરથેકરી કૃતાર્થ 5 ન થઈ છું. એટલામાં નળની દૃષ્ટિ પતાની ઉપર પડતી જોઈને) હું ધન્ય છું કે, આ સંદર્યોદય સ નપતિ કુમાર અમૃતની વૃષ્ટિની પેઠે મારી ઉપર નેત્ર કટાક્ષનું સિંચન કરે છે. પણ હું વિધાતાને છે લીધે કૃતાર્થ થઇછું. તેથી તેને જ ધન્ય કહેવો જોઈયે છે કે, યથાર્થ યોગ્યતાને અનુસરીને ચાલે છે. છે માટે આ પ્રસંગે ફરી ફરી વિધાતાને વાહવા દેવી જોઈએ છે. છે . ઈત્યાદિક રીતે પોતાના મનમાં ચિંતવન કરતાં મહા હર્ષને લીધે દમયંતીનું શરીર કંપવા છે Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ લાગ્યું. અને હંસની પ૪ ગમન કરીને વરમાળા નળના ગળામાં આરોપણ કરી, તે સમયે પ્રાણિકચના જેવાં દમયંતીના હાથની આંગળીઓનાં નખોની દ્યુતિથી તે વરમાળા એવી તો ઢીપવા લાગી કે, જેનું વર્ણન કરી રાકાય નહી. એવી રીતે જેમ મહા નદી સર્વને ઉલ્લંધન કરતી કરતી મઙાસાગરમાં જઈ મળેછે, તેમ સર્વ રાજાઓને મૂકતી મૂકતી દમયંતી નળને આવીને પ્રાસ થઈ. તે પ્રસંગે ભીમરથ, નિષધ અને બીજા સ્વજનોની પ્રીતિરૂપી ગંગા અને શત્રુઓની અપ્રીતિ રૂપી યમુના એ બન્નેના સંગમને લીધે સ્વયંવર એવો દેખાવા લાગ્યો કે, જાણે પ્રયાગજ હોયની! પછી કૌશલેશ અને ભીમરયે દમયંતી તથા નળના વિવાહ સારૂ એક ઉત્તમ મંડપની રચના કરવી. અને શુભ મુહર્ત્ત લગ્નનો આરંભ થયો. અનુક્રમે જન્મથી માંડીને સર્વે સંસ્કારો પરિપૂર્ણ કરચા. ત્યારે પાણીથી પસલી ભરી તેમાં અક્ષત નાખીને પરસ્પર વર વધુ એમ કહેવા લાગ્યાં કે, આજથી આ પ્રાણ મરણુપર્યંત તમારે આધીન છે. પાણીગૃહણ સમયે વૈશાખ મહીનાની ઉષ્ણતાને લીધે વર કન્યા બન્નેનાં શરીરોની ઉપર પ્રત્યેદ નીકળી આવ્યો તે જાણે અંતર મન એકઠાં થએલાં છતાં તે બાહાર આવી પોતાની એકયતાની લોકોને સૂચના કરતો હોયની! તદનંતર અગ્નિને પ્રદક્ષિણા કરીને હસ્તમોચનપર્વમાં ભીમરથે અનેક પ્રકારનાં દાન દીધાં, તેમાં નળને ઉત્તમ પ્રકારના હાથી, ઘોડા, રથ તથા અનેક જાતિઓનાં અમૂલ્ય રત્નો આપ્યાં. તેમ બીજાઓને પણ યથાયોગ્ય પેહેરામણી વગેરે આપીને સંતુષ્ટ કહ્યા. પછી શુભ દ્વિવસે નિષધ રાજા પુત્ર સહિત વધુને લઈને વેવાઈના અનુમતે ક્રોરાલાનગરી ભણી જત્રા નિકળ્યો. તેને વળાવવા સારૂ કૈટલે એક દૂર સુધી ભીમરથ આવ્યો. પછી પુત્રી, જમાઇ તથા વેવાઈ વગેરેની આજ્ઞા થયાથી ભીમરથ પાછો કુંડિનપુર તરફ વળ્યો. તે સમયે પોતાની પુત્રી દમયંતીને શિખામણ દેવા લાગ્યો. -નિષધ—હું મારી પ્રાણપ્રિય પુત્રી, સ્ત્રીને સર્વોત્તમ શિખામણ એ છે કે, મહા વિપત્તિના સમયમાં પણ પોતાના પતિની ઉપર ચમાત્ર પ્રીતિ ઓછી કરવી નહી. સ્ત્રીઓને માટે તો પતિ એજ તેનો પરમેશ્વર છે. તે પ્રમાણે તારે અવશ્ય વર્તેવું; અને સારી રીતે પાતિવ્રત્ય પાળવું. એ થોડી શિખામણનું નિરંતર સ્મરણ કરીને પ્રવર્ત્તન કરચાથી મારો મનોરથ પૂર્ણ થશે. એવાં પિતાનાં શિખામાણુનાં વચનો સાંભળી તથા તેને માન્ય કરીને સારી રીતે પિતાનો વિનય કરચા પછી નળના રથની ઉપર ચઢી બેઠી, ત્યારે સર્વ પોતપોતાના માર્ગે ચાલતા થયા. અહીં નળ ને દમયંતી એક થમાં ખેાં છતાં રથ ચાલતાં નળને વિષય ભોગની ઇચ્છા થઈ. તેથી દમયંતી પ્રત્યે ખોલવા લાગ્યો. લીધે વાણીદ્વારાએ ખોલાઈ શકાતું નથી, નળ હે પ્યારી હું જે કહેવાની ઈચ્છા કરૂંછું, તે હર્ષને લીધે ગદ ગદ કંઠ થઈ જવાને માટે હું તને શું કહું! કાંઈ કહેવાઈ શકાતું નથી. Jain Educationa International For Personal and Private Use Only ૧૫૯ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ એવી રીતે બન્ને વર તથા વધુ આનંદભરિત વાર્તાલાપ કરે છે એટલામાં કાલવ સંધ્યા ન આવી તે નળને વિષે દમયંતીની પ્રીતિ અધિક છે કે મારી પ્રીતિ અધિક છે. એને નિર્ણય છે કરવા સારૂ જાણે સખી આવી પહોંચી હોયની! એવે સમયે નળના પ્રથમ નવીન હાવ ભાવવડે, જિ. - જેમ ચંદના કિરણોથી કુમુદની પ્રકૃત્તિ થાય છે, તેમ દમયંતીનું મન પ્રફુલ્લ થયું; અને અતિ Sિ આનંદના આવેશમાં આવી ગઈ. તે સંધ્યાકાળ વ્યતીત થઈને રાત્ર પડવા આવી તો પણ નિષ(ધના ઈશે કોઈ સ્થળે મુકામ કર નહી; એટલું જ નહી પણ ઉલટું આગળ ચાલવાની આજ્ઞા - કરી. તે પ્રમાણે સૈન્ય આગળ વધ્યું. માર્ગમાં જતાં કાનને વિષે અમૃતસિંચનની પેઠે અતિ મધુર મધુકનો શબ્દ રવ નળ દમયંતીના સાંભળ્યામાં આવ્યું. ત્યારે દમયંતી નળપ્રત્યે બોલવા લાગી. દમયંતી–હે સ્વામી, હે નાથ, અહીં વક્ષોની પંક્તિ અથવા કુંજ પ્રમુખ કાંઈ જણાતું નથી; તેમ છતાં ભ્રમરાઓને ગુંજારવ સંભળાયા કરે છે; તેનું કારણ શું? નળ-હે ભરૂ, અંધકાર થવાને લીધે વૃક્ષાદિક કાંઈ દીઠમાં આવતું નથી, પરંતુ વનને વિષે વનસ્પતિ અવશ્ય હોયજ છે. છે. એવું નળનું બોલવું સાંભળીને દમયંતિર્થે પોતાના લલાટનું આકર્ષણ કર્યું, એટલે તેના જ પ્રભાવથી સૂર્યના જેવો પ્રકાશ થયો. એવા અચાનક ઉત્પન્ન થએલા તેજને જોઈને સર્વ સૈન્ય ત્રાસને પામીને ભયભિત થયું; અને બધા જ પરસ્પર કહેવા લાગ્યા કે, આ તે શું તેમ નળ પણ ચકિત થયો થકો પોતાની પત્નીને પૂછવા લાગ્યો. - નળ-હે પ્રિયા, આ તે શું છે! અચાનક આ સૂર્યના તેજના જેવું ભલું થયાથી આ SY મનુષ્યના જેવું દેખાય છે તે શું હોવું જોયે. - દમયંતી- સ્વામિન, એ જન્મને બ્રહ્મચારી છે. એણે પોતાની ઇંદ્રિય જીતીને વશ કીધી છે. (પછી તે વનમણે બેઠેલા મુનિનું સર્વ વૃત્તાંત દમયંતી નળપ્રત્યે કહેવા લાગી.) હે પ્રાણ પ્રિય, આ વનને વિષે વિચરનાર હાથીઓએ આ મુનિને પર્વત જાણીને તેના શરીરની સાથે પોતાની પીઠ ઘસી; તેથી મુનિના સ્થાનને ભંગ થયો. એટલામાં હાથીને ગંડસ્થળથી Aવતા મદના આશકત ભ્રમરાઓ પણ મુનિને દુઃખ દેવા લાગ્યા. તેથી મુનિ મહા ફ્લેશને પામે છે. એ વાત સાંભળી નળે રથ તેની પાસે લીધો, અને તેમાંથી બન્ને સ્ત્રી પુરૂષ નીચે ઉતર્યો. પછી મુનિને નમસ્કાર કર્યો. અને ભ્રમરાઓથી થતી પીડાને લીધે મુનિની દુર્વ્યવસ્થા જોઈ ર કરૂણા આણવા લાગ્યાં. તે બધું તે મુનિ સારી રીતે જાણી ગયા. પછી તે પ્રતિભાનો ઉપસંહાર છે કરીને તે મુનિ એક મુહર્ત માત્ર ધર્મનાં વચનો બોલવા લાગ્યા. મુનિ–હે દંપતિ, ધર્મ કાંઈ ન નથી કે જેને વિશેષે કરી ઉપદેશ દઈએ. ધર્મ સર્વ ૯. Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ( - : () >ભરતી જગપ્રસિદ્ધ છે અને પુરાતન છે તેનું અવશ્ય આચરણ કરવું જોઈએ છે. (નળની તરફ જોઈ) હેનળરાજ છે આ તારી સ્ત્રી દમયંતીએ, પૂર્વ ભવને વિષે ચોવીશે તીર્થંકરોના ઉદેશ કરી નાનાપ્રકારનાં તપ, અન્નદાન તથા રત્નદાન વિગેરે ઘણાં શુભ કૃત્ય કર્યા છે, તેથી એને આ જન્મને વિષે સૂર્યના છે. - તેજનો પણ તિરસ્કાર કરે એવું નિરંતર લલાટભૂષણ પ્રાપ્ત થયું છે; અને તે પણું પૂર્વ જન્મમાં કોડ 9) ઉત્તમ પ્રકારનું તપ તથા ઘણે ધર્મ આદર છે, માટે આ દમયંતી પત્ની પ્રાપ્ત થઈ છે. શિવાય આગળ આવનાર ભવને વિષે પણ તને સર્વ સુખ સંપત્તિ પ્રાપ્ત થશે. આ એવાં મુનિનાં વચન સાંભળી બન્ને વઘુ વર પ્રસન્ન મને રથારૂઢ થઈને આગળ ચાલ્યાં. ) છે. આગળ ચાલતાં પોતાની રાજધાની પાસે એક સુંદર બગીચે આવ્યું. તે ઉપવનની રચના Sી જોઈને નળને અતિ આનંદ થયે; અને પોતાની પ્યારી પ્રત્યે બોલવા લાગ્યો. . નળ-હે દેવી, હવેથી અમારી રાજધાનીની રચના જે કેવી છે. આ ઉપવન આપણને ૯ સૂચના કરે છે કે, હવે તમારી રાજધાની ટુકડી આવી છે, તેની બહારની તથા મહેલીકોરની આ રચના જેવાને તત્પર થઈ રહે. માટે હે પ્રાણપ્રિયા, અમરપુરીને પણ જીતી લિએ એવી તારા છે. સસરાની રાજધાની જે હવે થોડી વારમાં આવનાર છે તે સારી રીતે નિરખીને જેજે. તેમાં રાજ ) વંશીઓને રમણ કરવાને નાના પ્રકારના સરોવરો છે; વન છે, ઉપવને છે, સ્ત્રીઓને કેવી કરવાને (1) ' અર્થે રમણીય લાગ્યો છે. એમ કહી આગળ ચાલતાં જ્યાં જ્યાં જે જે રમણીય સ્થળે આવતાં ગયાં તે તે સારી છે. પેઠે નળ પોતાની પત્નિ દમયંતીને દેખાડવા લાગ્યો અને દમયંતી પણ તે પ્રત્યેક સ્થાનને જ BY નિરખીને જોવા લાગી. તેથી બન્ને અતિ હર્ષને પામ્યાં. એમ કરતાં નગરી પાસે આવી. બાર તેમાં શુભ સમયે નિષધ રાજાએ પ્રવેશ કો; તે જાણે ઈંદ જય મેળવીને પોતાની અમરપુરીમાં પ્રવેશ કરતે હોયની! એવો શોભવા લાગે. પોતાના પુત્ર અને વહુને આગળ કર્યા અને પતિ સર્વ સ્વજનો પ્રમુખ સહિત પાછળ ચાલવા લાગ્યો. નગરીના માર્ગને વિષે ચાલતાં પ્રજા જનના રહેવાનાં મંદિરો જોઈને દમયંતી અતિ ખુશી થઈ ગઈ; અને પછી જયારે રાજમંદિરે છે અતિ સુશોભિત, જોયાં ત્યારે અધિક આનંદ થયો અને તેમાં જ્યારે પ્રવેશ કરી મહેલીકોરની છે નાના પ્રકારના ઉપભેગના સાધનયુક્ત રચના જોઈ ત્યારે તો હુલ્લાસની સીમા રહી નહી; Sણ પછી રાજ વિગેરે સર્વ યથા વ્યવસ્થિત થયા. નગરમાં જ્યાં ત્યાં આનંદ વર્તી રહ્યો. રાજ પણું ) છે પોતાના મનમાં અતિ હર્ષિત થયો થકો પોતાનું રાજ્ય ચલાવવા લાગ્યો. મંત્રિઓ વિગેરે પોત " પોતાના કામમાં તત્પર થયા, નળ અને દમયંતી એ બન્ને વહુ વરનું સમાન રૂપ જોઈને સ્વજનોને તેમ નગરના લોકોને હર્ષ થયો તેનું વર્ણન એક મુખથી થાય નહીં. તેમ નળ અને દમયંતી - - ) Jain Educationa international For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શંગારરસમાં લય થઈ જવાને લીધે તેઓને દિવસ અને રાત્રની પણ શુદ્ધિ રહી નહી. એમ છે કેટલાક દિવસ સુધી સંસારના નાના વિધના સુખોપભોગ ભોગવવા લાગ્યાં. કોઈ સમયે ? મનોહર પર્વતની ઉપર ક્રીડને અર્થે વિચરતાં રહે; કોઈ દિવસ રમણીય વનને વિષે તરેહ તરેહની A hી કરે; કોઇ દિવસે ઉપવનમાં મોજ કરે; કોઈ સમયે હીંચોળાખાટ ઉપર બેરીને બન્ને હાસ્ય કો5. 9) વિનોદ કરે; કોઈ વખતે લાશયમાં રમમાણ થાય; કદી બાગમાં જઈ પુષ્પકલી કરે એટલે કે કૂલો તોડીને એક બીજાની ઉપર ઉરાડે; અથવા તેના હાર બનાવીને પરસ્પર પહેરવે; વળી ? છે તેના મુગટ બનાવીને મસ્તકની ઉપર ધારણ કરે. એમ વિચિત્ર સ્થળમાં, વિચિત્ર પ્રકાર છે છે. વિચિત્ર સુખભગ ભોગવીને, તે પવિત્ર દંપતિ, અદ્ભુત મિત્રતા યુકત, મદન રતિ ચિત્ર ઈવ, કર્તા ચિત્રક રચિત, યુગ ચિત્રકંઠ (કબૂતર અથવા સારસ પક્ષી) ચિત્ર વિચિત્ર ચિત્રગત (બૂટીદાર) સુવર્ણ વસ્ત્ર પરિધિત, ચિત્રધા (અનેક પ્રકારે) ચિત્ર પદક્રમ સહિત, ચિત્રવૃત્તિ (આશ્ચર્યકાર વન થયાં થકા માતૃપિતૃને અતિ આનંદાસ્પદ ભાસવા લાગ્યા. એમ કરતાં કેટલાએક કાળ વીતિ ગયો ત્યારે નિષધ રાજાની વૃદ્ધાવસ્થા થઈ. તેથી તેણે આ વિચાર કરો કે, હવે આ પ્રપંચમાં રહેવું ઠીક નથી. આ અવસ્થા રાજય કરવાની નથી પણ થઈ ધર્માચરણ કરવાની છે. પછી પોતાની દૃઢ ઈચ્છાથી તથા સર્વ મંગિઆદિકના અનુમોદનથી શુભ મુહર્ત નળને રાજ્યાભિષેક કરો; અને કૂવરને યુવરાજની પદવી આપી. ઈત્યાદિક રાજ્યની યથાયોગ્ય વ્યવસ્થા કરીને તથા તે સર્વ સમૃદ્ધિનો ત્યાગ કરીને નિષધ રાજ ચારિત્ર લઈ વનમાં તપ કરવાને ગયો. અહીં નળ રાજ પોતાનું રાજ્ય એવા ચાતુર્યથી ચલાવવા લાગ્યો કે તેની કીર્તિ જયાં ત્યાં પસરી ગઈ. તેના પ્રતાપની દિવસનદિવસ વૃદ્ધિ થવા લાગી. પ્રજા જન અતિ પ્રીતિ કરવા લાગ્યા. જેમ ઉષ્ણકાળ ગયા પછી વષતુને વિષે મધને જોઈને સર્વ આનંદિત થાય છે, તેમ એ નવીન રાજાની પ્રાપ્તિ થયાથી બધા લોકો આનંદ પામ્યા. જેમ અતિશય જળવડે મેઘની શોભા અધિક દીવામાં આવે છે, તેમ લક્ષ્મીની બાલ્યતાને લીધે નળની શેભાને પાર (રહ્યો નહી. પોતાના પ્રતાપરૂપી અગ્નિમાં શત્રુઓની સ્ત્રીઓ ઉત્તમ સુતાફળના હારરૂપ છે લતાઓને ભસ્મ કરીને તપ કળીચૂનાથી પોતાના યશરૂપ રાજ મહેલને ઈચ્છા પૂર્વક નળે સફેત ) કરો. વળી જેમ કલ્પાંતની અગ્નિ સમુદ્રમાં ડૂબી જાય છે તેમ શત્રુઓની લક્ષ્મી નળની અસિ ST રૂપ જળમાં ડૂબી ગઈ. જેમ સૂર્ય પોતાના કિરણોને પ્રસાર કરે છે, તેમ નળ રાજાએ પોતાની અને સત્તાને અર્ક ૫થ્વીને વિષે પ્રસાર કરી મૂકો. જેમ ઇંદના આધિપત્યને સર્વ દેવતાઓ માન્ય કરે છે તેમ નળના અધિપતિપણાને સર્વ રાજાઓ માન્ય કરવા લાગ્યા. એવી રીતે નળ રાજા કે છે. સર્વે સંપત્તિયુક્ત રાજ્ય કરવા લાગ્યું. @ 9 99@ @ (૨yટ&િ Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ - નળ રાજાનો ન્હાનો ભાઈ કૂવર વળી જુદીજ વર્તુણુક કરવા લાગ્યા જેમકે, મૃગયા, જે આહાર, વ્યવહાર, રાજનીતિ, ઇત્યાદીક નળ રાજની સર્વ ક્રિયાઓમાં જેમ સિંહના છિદ્રો શિ યાળિયા જુએ તેમ તે છિદ જેવા લાગ્યો. એ તેના અવિવેક અને ઈને નળે સારી રીતે છે જાણી લીધાં છતાં તે કોઈ વખતે પણ તેને ન દર્શાવતાં અને તે સર્વે સહન કરીને તેની સાથે 5 S9 નિત્ય પરસ્પર સ્નેહવત ક્રીડા કરવા લાગ્યો. અને કૂવર તેનું સર્વસ્વ હરણ કરીને તે રાજ્યપદ છે " મેળવવાની તજવીજ કન્યા કરતો હતો. કોઈએક સમયનવિષે મહા ચતુર બંધમોક્ષા નળ રાજા છે અને કૂવર એ બન્ને વિનોદને અર્થે ધૂત રમણ કરવા લાગ્યા. તે સમયે દેવયોગે એવું જ બન્યું છે કે નળના પાશા ઊંધા પડવા લાગ્યા; અને કૂવરના વિરૂદ્ધ એક દાવ જય નહી એવું થયું. એમ છે રમતાં રમતાં નળ રાજ નગર, ગામ, ક્ષેત્ર, અને બીજી પણ કેટલીએક સંપત્તિ એમ એક પછી અને એક હારવા લાગ્યો. ત્યારે જેમ કૃષ્ણપક્ષમાં ચંદની કળા ક્ષીણ થતી જાય છે, તેમ નળની સર્વ ક, સંપત્તિ ક્ષીણ થવા લાગી. તે જોઈને પ્રજા અતિ શેક કરવા લાગી. તેમ નળ રાજા પોતે કો પણ અતિ ચિંતાયુકત વિસ્મિત થયો. પછી જેમ જેમ નળ રાજાની હાર થતી ગઈ તેમ તેમ તે વધારે રમત ચાલે. તેની સાથે તેની સંપત્તિ પણ અતિ ત્યાથી જવા માંડી. તે સમયે ત્યાં દમયંતી આવીને બોલવા લાગી. દમયંતી–હે નાથ, આપ આ શું આદરી બેઠા છો? આમ કરવું યોગ્ય નથી. ઘરમણ છે. જન્ય વિદ શ્રેષ્ઠ કહેવાય નહીં. હે મહારાજ, આપના જેવા ઉત્તમ પુરૂષ જ્યારે આવાં કામ આદરી બેસશે ત્યારે લોકોનું પાલન કોણ કરશે? તેમને શિક્ષા કોણ દેશે? હમેશની રમત 4 કરતાં આજની રમત કાંઈ જુદીજ દીઠમાં આવે છે; અને એથી કોઈ અનર્થ થાય એવાં ચિન્હ લાગે છે. આપના લાભમાં એકે પાશ પડતો નથી અને પ્રતિપક્ષીના લાભમાં સર્વ પાશાઓ પડ્યા કરે છે. એ પ્રત્યક્ષ અશુભ સૂચક છે. માટે હવે એ પાશાઓ ફેંકી દે હવે બીજું વિ શષ માંડવાનું શું રહ્યું છે? સર્વસ્વહાર તો થઈ ચૂકી. માટે કૂવરને શી રાજપાટ આપી છે. ( નહીં તો એ બલાત્કાર કરી આપણને નગરથી બહાર કહાડી મૂકશે. કેમ કે, એની સંપત્તિની ) વૃદ્ધિ થઈ ગઈ છે અને આપણી સંપત્તિ બધી જતી રહી છે, અસ્તુ, દૈવયોગે જે બન્યું તે ખરૂં છે છે. પણ હવે આટલા ઉપરથી જ સંતોષ કરવો જોઈએ છે. એ પ્રમાણે દમયંતીએ ઘણું કહ્યું તે પણ નળરાજાએ તેનું કાંઈ માન્યું નહી. ત્યારે ફરી દમયંતીએ બીજા શ્રેષ્ઠ પુરૂષોની પાશે કહેવરાવ્યું કે હે નાથ, બાકી જે કાંઈ રહેલું છે તે શા સારુ ગુમાવી દિઓ છો! જેમ ગ્રીષ્મઋતુમાં સરોવર સૂકાઈ ગયાથી તેમાં કોઈ દાદુર બોલે છે કે તેમ નો આપણું રાજય નાશ થઈ ગયાથી તેમાંના પ્રજાજન શું આપને રાજ કરી બોલાવવાનો છે? ઈત્યા Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ 14 છે. દિક ઘણા પ્રકારે સમજાવ્યું પણ નળે કોઈનું કહ્યું માન્યું નહીં અને ઉલટું વધારે વધારે જે SS ખેલવા માડ્યું. વિધાતા જ્યારે પ્રતિકૂલ થાય છે, ત્યારે મનુષ્યની બુદ્ધિનો નાશ થઈ જાય છે. જે તે પ્રમાણે નળને બન્યું. છેવટ જેમ પ્રાત:કાળમાં ચાંદનીઓ અને નક્ષત્રો સહિત ચંદ્રમા હારી જાય છે, તેમ મંત્રીઓ અને દમયંતી સહિત નળરાજા સર્વસ્વ હારી ગયે. વધારે શું કહેવું, કોશરીર ઉપરના ઉત્તમ વસ્ત્ર તથા આભૂષણે પણ ગુમાવી બેઠે. એવી રીતે જ્યારે સઘળી રા- શ્રી કૂવરને પ્રાપ્ત થઈ ત્યારે જેમ મધની વૃષ્ટિથી નદીઓ ગર્જના કરે છે, તેમ તે આનંદના ) છે. પકાર કરવા લાગ્યો. નળરાજા પોતાના સર્વ રાજ્યથી ભ્રષ્ટ થયો ત્યારે જેમ અકસ્માત વૃક્ષ તુટી ) પડવાથી પક્ષીઓ પકાર કરી ઉઠે છે તેમ પ્રલોક સર્વ ત્રાહિ ત્રાહિ પોકાર કરીને રૂદન કરવા લાગ્યા. તે સમયે કૂવર નળ પ્રત્યે બોલવા લાગ્યો. કુવર–હે ભ્રાતા, હવે સત્વર નગરી છોડીને જાઓ. તમને એ રાજ્ય પિતાએ આપ્યું હતું અને મને તે પાશાએ આપ્યું છે. એટલે તમે વડીલોપાર્જિત મિલકતના ધણી થઈ બેઠા હતા તેમ હું નથી થયું. હું તો પાર્જિત મિલકતને માલીક થયો છું. તે મારે જલદીસ્વાધીન કરી લેવી જોઈએ છે. નળ કૂવર, તું શા સારૂ આટલો બધો અહંકાર કરે છે. રાજ્ય પ્રમુખ ઐવિર્ય પ્રાપ્ત થવું ) I એ શું મોટી વાત છે. જેને ભુજબળ છે તેને ઘણુંએ રાજ્ય લક્ષ્મી છે. તું મને રહેવાનું કહે છે ઉં તોપણ હું એક ક્ષણ અહીં વાસ કરનાર નથી. છે એમ કહીને એકજ વભેર નળરાજા ત્યાંથી નિકળ્યો. તેની પાછળ દમયંતી પણ ચાલી. તે સમયે કુવર બોલ્યો. GS કવર–હે સુંદરી, તમે ક્યાં જાઓ છો? તમને તો મેં જીતી લીધી છે. માટે તમારાથી પર નળની પછવાડે જ્વાશે નહીં. તમને એક ગામ આપું તેમાં રહે ને દિવસ નિર્ગમન કરો. હવે નળનું તમારેવિષે કંઈ લાગતું વળગતું નથી. માટે હવે એનું તમારે સ્મરણ પણ કરવું નહીં. 5 કેમકે, એનું મુખ હવે તમે જોઈ શકશે નહી. (એવાં કર્કશ શબ્દો દીયરનાં સાંભળીને આંખમાંથી 7 (2) આંસુ આવી પડ્યાં અને મુખ ઉતરી ગયું. વિગેરે કરૂણાને ઉત્પન્ન કરનાસંચિહથયાં તે જોઈને તે છેનગરના લોકોને પણ કરૂણાને આવેશ આવી ગયો તેથી તેઓ એકદમ કુવરપ્રત્યે બોલી ઉઠ્યા.) ) નગરજનો –હે ધૂર્ત, આ તું યોગ્ય કરતો નથી. દમયંતીને તું શા સારૂ રોકે છે? એમ SS કસ્યાથી તારું સારું થવાનું નથી. જેમ સિંહની પછવાડે જતી સિંહણને રોકનારા શિયાળીઓને કર છે. અવશ્ય મતની પ્રાપ્તિ થાય છે તેમ નળની પાછળ જતી દમયંતીને રોક્યાથી શું તારે તને પ્રાપ્ત થયું છે? મોટા ભાઇની સ્ત્રી માતાતુલ્ય ગણાય, તેને રોકી રાખ્યાથી તને શું ફળની પ્રાપ્તિ તો ) થવાની છે. માટે તારે એમ કરવું જોયે છે કે, પોતાની માતુશ્રી જાણી દમયંતીને નમસ્કાર કરી છે Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ રથની ઉપર બેસાડીને નળની સાથે મોકલી દે જેથી તારી અપકીર્ત્તિ થાય નહી. એ અમારૂં ખોલવું જો તું માનશે નહી તો સર્વે પ્રકારે તિરસ્કાર યુક્ત થશે. એમ સર્વે સુજનના ફિટકારથી લજ્જિત થઈ દમયંતીને નમસ્કાર કરી રથમાં બેસાડીને નળની સાથે વિદ્યાય કરી. (તે જોઈ નળ ખોલ્યો.) નળ—હે કૂવર, અમારે તારા રથનું શું પ્રયોજન છે? એમ કહીને જેમ સરસ્વતીને આગળ કરીને પદાર્થ ગમન કરેછે તેમ દમયંતીને આગળ કરીને તેની પાછળ નળરાજા રથ મૂકીને પગે નિસરો. તે સમયનેવિષે કૂવરે દુંદુભીનો નાદ કરચો તે સાંભળીને નગરના લોકો હાહાકાર રાખ્ખો પોકારવા લાગ્યા; અને કૂવરને ધિક્કારવા લાગ્યા. નળ રાજા અને દમયંતી ચાલવા લાગ્યાં. તે સમયે અતિ કોમલ તનવાળી દમયંતીનું મંદ મંદ ગમન જોઇને પાળેલાં, મોર, પોપટ, હરિ, મેના, કબૂતર, વગેરે પક્ષીઓ ભૂમી ભેમી એવા શબ્દો મુખથકી કહાડવા લાગ્યાં તે જાણે દમયંતીને જતી જોઇને તેને રોકી રાખવાને કરૂણાસ્વરે પ્રાર્થના કરતાં હોયના! તે સાંભળીને કોના હૃદયમાં દયા ઉત્પન્ન ન થાય! દમયંતી પ્રવાસનૅવિષે નિકળેલી જોઇને પુરવાસીની સ્ત્રીના નેત્રોમાંથી અશ્રુની ધારાઓ ચાલવા લાગી. અને મુખથી ખોલવા લાગી. પુરસ્રીઓ—અરે!! આ નળરાજા સર્ખાની સ્ત્રીને આવું મહાદુ:ખ પ્રાપ્ત થયું ત્યારે બીજી સાધારણ નારીઓની તે શી કથા! આ પૃથવીનીઉપર એવો કોણ છે કે, જેની ઉપર દુ:ખ પડે નહી. (ઇત્યાદિક પરસ્પર ભાષણ કરીને અત્યંત શોક કરતીઓ રડવા લાગી.) પૃથ્વીમાંથી વૃક્ષોના અંકુરો નિકળ્યા હતા તે જાણે દમયંતીને જતી જોઇને કરૂણાના આવેશમાં આવીને દમયંતીને રોકી રાખવાની સૂચના કરવાને પોતાનું સ્થાન મૂકીને બાહાર નિકળી આવ્યા હોયના! સર્વ પુરલોક તથા વનવાસી વૃક્ષ વિગેરે વિધાતાને ધિક્કારવા લાગ્યા. સર્વપ્રાણીઓ—હૈ વિધાતા, તને ધિક્કાર છે, કે તેં નળરાજાની આવી દશા કરી! તેમ તારા સ્વભાવને પણ ધિક્કાર છે કે, તે ચંદ્રમાને પણ કલંકિત કરો. અરે વિધાતા, આ ભરતખંડની અદ્દીઁપૃથવીના રાજા નળે તારૂં શું ખગાડડ્યું હતું કે,જેથી આવો કોપ તે તેના પર કરો! અને જ્યારે એણે તારું ખગાડ્યું હતું ત્યારે અને પ્રથમજ આવું ઐશ્વર્ય શા સારૂ આપ્યું હતું! પ્રથમ મહા સંપત્તિવાન કરીને પછી આવી મહા વિપત્તિમાં નાખવો એ તારો મોટો અન્યાય છે. શાપની ભીતિથી સૂર્ય પણ પોતાનાં કિરણોએ કરી દમયંતીના અંગનો સ્પર્શી કરચો નથી તે હવે વિકટ માર્ગનેવિષે કેમ ચાલી શકશે? અરે આ કૂવરને પણ ધિક્કાર છે કે, જેણે ભાઈ તથા ભોજાઈને વનવાસ આપીને આવા દુ:ખમાં નાખ્યાં. એ રાજ્યશ્રી અને કયાં સુધી ચાલશે? Jain Educationa International ૪૨ For Personal and Private Use Only ૧૬૫ Page #174 -------------------------------------------------------------------------- ________________ છે એવી રીતે જેને જયારે ખખર પડે ત્યારે મુખથી હાહાકાર શબ્દો કાડીને અતિ શોક કરવા લાગ્યા. દમયંતીના અતિ કમળ ચરણકમળના સ્પર્શ કરી પથવી એમ માનવા લાગી કે, હવે હું પવિત્ર થઈ અને એના ચરણના સ્પર્શ કરીને આકારામાં જે રજ ઉડીને ઉપર જ્યા લાગી તરૂપે જાણે દમયંતીના પદસ્પર્શના પ્રભાવથી પૃથ્વી સ્વર્ગમાં જતી હોયના! એવી રીતે નળ અને દમયંતી પુરથી બહાર નિકળ્યાં ત્યારે નગરના જન ધન, ધાન્ય, હાથી, ઘડ, તથા બીજી વસ્તુઓ ( વિગેરે સમૃદ્ધિ સાથે લઈને તે નળની પાસે જઈ ભેટ ધરી; અને તે અંગિકાર કરવાની પ્રાર્થના 1) જે કરવા લાગ્યા; ત્યારે નળ બોલ્યો. છે. નળ–હે મારી પ્રિય પ્રજ, હું ક્ષત્રીય છું. માટે જે મારી ભુજાના બળકરીને મને પ્રાપ્ત જ થાય તેનું જ હું ગ્રહણ કર્યું. બીજાનું લીધેલું તે ભિક્ષા કહેવાય. માટે એ તમારા પદાર્થો હું લેવા ચાહતો નથી. તમે આ વસ્તુઓ ભેટ દાખલ લાવીને મને પ્રીતિ બતાવી તેથી હું તમને ધન્ય માનું છું. મંત્રિઓ અને ચતુર પ્રજાજનોને એ ધર્મ છે કે, આવા સમયે પ્રીતિ દર્શાવવી, પણ મારે આ વખતે એ ગ્રહણ કરવું યોગ્ય નથી. એમ સર્વને મધુર વચને કરી સંતોષીને પાછા વાળ્યા. નગરની નાગરીઓ પણ ફરી ફરી દમયંતીનું મુખકમળ વિલોકીને પોતપોતાના ઘર ભણી પાછી વળી જતાં રસ્તામાં મહા શોકાતુર થઈ થકી મોઢ નિશ્વાસ નાખતી પરસ્પર નળને પી. અનુલક્ષીને બેસવા લાગી. નગર નારીઓ-હે નળા , આ દમયંતીરૂપ લક્ષ્મીને તું સાથે લઈ જાય છે માટે હવે અવશ્ય સર્વ લોક લક્ષ્મીહિન થઈ જશે. કેમ કે, એ માનુનીના મિષે તું સર્વજનની લક્ષ્મીને હરણ કરી જાય છે એમાં સંશય નથી. (પરસ્પર સખીઓને અનુલક્ષીને) હે બેની જ્યારે દમયંતી બાગ, બગીચા, વન કે દેવ દર્શન કરવાને જતી હતી ત્યારે તેની આગળ હજાશે અનુચરો ચાલતા હતા તેજ દમયંતી આજે એક નળને ચક્ષરૂપ થઈને આગળ ચાલે છે. આ સમયે સૂર્ય પોતાના ઉગ્ર કિરણએ કરી તપ્ત થએલો છે; તેવામાં એ ઉઘાડે પગે ચાલે છે. ભરતક ઉપર માત્ર એક ઓઢણીજ છે. એવા વિપત્તિના વખતે પતિભક્તિને લીધે એ રંચમાત્ર પણ ચિંતાતુર થતી નથી માટે એને ધન્ય છે. એ ઉપરથી એવું સૂચન થાય છે કે, જેવી એની આ અવસરે નળની ઉપર પ્રીતિ છે તેવી જ્યારે છત્ર, ચામર અને ચતુરંગિણી સૈન્યા આગળ ચાલતી ત્યારે નહોતી. અર્થાત સીએ પતિને વિપત્તિમાં અધિક પ્રીતિ દર્શાવવી જોઈયે છે, એમ કરૂણારસોત્પાદક વાતો કરતી કરતી બધી સ્ત્રીઓ પોત પોતાને ઘેર ગઈ) - અહીં નળ અને દમયંતી આગળ વનને વિષે ચાલ્યાં. ચાલતાં રસ્તામાં જ્યાં જ્યાં દમયંતી SS) થાકી જાય અને તેના યોગે શરીર ઉપર પરશેવો થઈ આવે ત્યારે નળ નિષ્કપટબુદ્ધિવડે પોતાના હજી (O) - C Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ વજ્રથી તેને વાયુ ઢોળે. વળી કેટલેક આગળ ચાલતાં જ્યાં તેને વધારે થાક લાગે ત્યાં અતિ દયા સહિત તેના પગ ચાંપીને આગળ ચાલવાની વિનંતી કરું. વળી આગળ ચાલતાં જ્યારે અત્યંત થાકી જાય ત્યારે દમયંતીને કોઇ વૃક્ષની નીચે બેસાડીને ત્યાં નજીક કોઇ સરોવરમાંથી કમળના પત્રનો દડીઓ કરી તેમાં જળ લાવીને તેને પાય. અને પોતે હાથ લાંબા કરીને ચરણમજ્જૈન કરવા લાગે. ત્યા૨ે દમયંતી તેને વારી રાખે. અને મુખથી કહે કે, હે મહારાજ, આપ સર્વે પ્રકારે ઉત્તમ છો, માટે હું આપની સેવા કરૂં એ યોગ્ય કહેવાય પરંતુ આપ મારી ચાકરી કો તે અધતિ છે. ઇત્યાદિક નમ્રતાપૂર્વક વાકચોએ કરી પતિને સારી રીતે સમજાવ્યા છતાં પણ નળ હરેક પ્રકારે તેને શાંત કરે. જ્યારે જ્યારે દમયંતીને સુધા વ્યાપે ત્યારે ત્યારે વનમાંથી સાણં સારાં ફળો લાવી આપે, એમ આગળ ચાલતાં ચાલતાં પાકા એ પ્રહરરૂપ પૂર મધ્યાન્હ થયું. તે સમયે જેની પાળપર સુંદર વૃક્ષોની ઘટા આવી રહી છે, પાણી ઉપરથી ગમન કરી આવેલો વાયુ વૃક્ષોની સાથે અથડાયાથી તેઓના પુષ્પોની સુગંધયુક્ત થયો થકો વાહતો હતો તે જાણે પોતાની સુગંધયુકત શીતળતા વડે દમયંતી તથા નળને શાંત કરવાને આવ્યો હોયના? એવું મહા ઉત્તમ સરોવર આવ્યું. ત્યાં તેની પાળપર બન્ને જણાં ખેડાં; ધડીક વિશ્રામ લઈને વળી આગળ ચાલ્યાં. કેટલેક દૂર જતાં એક લતામંડપ આવ્યો. એટલામાં સંધ્યાકાળ થયો ને અનુક્રમે રાત પડી; ત્યારે ત્યાંજ વાસો કરી રહ્યાં, બીજે દિવસે પ્રાત:કાળમાં ઊઠીને આગળ ચાલતાં એક અટવી આવી. જેમાં મહા વિષે કરીને ઉન્નત થએલા, મોટી ફોએ કરી યુકત, મુખડે મોટા મોટા કૂકુવાટા મારતા એવા વિકરાળ મણિધરો વિચરી રહ્યા છે, વૃક્ષોની પંક્તિની એવી ધટાટોપ થઈ રહી હતી કે જાણે તેટલા સ્થળને વિષે એક છત્ર ખની રહ્યું હોયના! એટલે જેમાં સૂર્યના કિરણો પણ પ્રવેશ કરી શકતા નથી અવા સમન વન તર્ ભુવનને વિષે નળ ને દમયંતી પ્રવેશ કરતાં પૂર્વ દિશાને વિષે આરકત વષૅ યુક્ત પ્રભાકર પ્રગટ થયો; તે જાણે વિધાતાના ક્રોધનો ભોગ થએલાં નળ તથા દમયંતી રૂપ દ્રુપતિએ મહા વિપત્તિનો આશ્રય કરીને ભયંકર વનમાં ભ્રમણ કરેછે તે દુ:ખને ન જોવાઈ શકવાને લીધે પોતાનું ઉગ્ર તેજ છાનું રાખીને વિધાતા ઉપર ક્રોધાયમાન થયો થકો તેની સાથે યુદ્ધ કરવાને લાલચોળ થઈ ગયો હોયના! પછી ભ્રમણ કરતાં વિધાતાનો કહીએ પત્તો ન મળવાથી પાછો તેવાજ ક્રોધના આવેશે રક્તતાને ન મૂકતાં સંધ્યાકાળે પશ્ચિમદિશાએ અસ્તાચલ ઉપર જતો રહ્યો હોયના! અને સૂર્ય ઉદય થયા પછી આખી પૃથ્વી ઉપર તેના કિરણે પ્રસૃત થયાં છતાં પૂર્વોક્ત વૃક્ષોની બાટી ધટામાં જ્યાં નળ ને દમયંતી ફરતાં હતાં ત્યાં કિરણોએ પ્રવેશ કરચો નહી તે જાણે તેઓની ઉપર દયાજ પ્રદર્શાવી હોયના! પછી આસ્તે આસ્તે રાત્ર પડતાંજ તે વનરૂપ સાગરને Jain Educationa International For Personal and Private Use Only ૧૬૭ Page #176 -------------------------------------------------------------------------- ________________ વિષે તિમરૂપ જળના તરંગો ચાલવા લાગ્યા; તે જેમ સમુદની ભરતીના વખતે તેના પ્રબળ વેગથી સ્થળની ઉપર પાણી આવીને જ્યાં નીચાણુ હોય ત્યાં ભરાઈ રહે તે ઓટમાં પણ રહી જાય છે તેમ વનરૂપ સમુદમાં રાત્રિ સંબંધી મિરરૂપ જલનાતર કેટલાએક પર્વતોમાં બિસમાં પણ ભરાઇ જાય છે તેઓને મળવા સારૂ જાણે ઉતાવળા થઈને એ રાત્ર સંબંધી તરંગો કે હોઠી જતા હોયના. તે સમયે નળ દમયંતીને આગળ ચાલતાં એક નદી દીઠામાં આવી. તેના કિનારા ઉપર જઈ હાથ, પગ, તથા મોડું પખાળીને તૃષા નિવારણને અર્થે બન્ને જણાંઓએ ઈચ્છા પૂર્વક તેમનું પાણી પીધું. ત્યાર પછી લતાહમાં પ્રવેશ કરી એક લસિત શિલાની ઉપર પાંદડાંની પથારી કરીને બન્ને જણાએ શયન કરવાનો વિચાર કર. વળી અંગને ન લાગવા માટે તે પત્રચ્યા ઉપર વસ્ત્ર પાથરવું. પછી પંચપરમેટીને નમસ્કાર કરીને પરસ્પર ભુજલતાઓ સંસકૃત કરીને સૂતાં. તે સમયને વિષે દમયંતીના દેવને લીધે નળના મનમાં ચિંતવન થયું કે અરે! આ મારી પ્રાણપ્રિયા કે જેણે દુઃખરૂપ સમુદ્રમાંથી એક બિંદુ જેટલાનું પણ ઉલ્લંઘન કર્યું નથી તે આગળ કેમ કરશે! વળી જ્યારે આગળ ચાલતાં ટીંબા ટેકરાવાળી અને ઉજડ પૃથ્વી આવશે, તેમ તેમ દુઃખના મહાસાગરે પણ આવશે તે કેમ પાર ઉતરી શકશે. અરે હું પણ એને સાથે લઈ દુઃખરૂપ સમુદની પાર શી રીતે ઉતરીશ. ઇચ્છાપૂર્વક જેઓ પૃથ્વી પર સંચાર કર" નાર છે તેઓની સાથે સ્ત્રી એ તે તેમને મહા વિશ્વ રૂપ છે. માટે આ મારી પ્રાણપ્રિયાને છે પરિત્યાગ કરી અહિ સુતી મૂકી હું જતો રહે; પ્રાત:કાળે ઊઠીને ગમે તો એ એના બાપને ઘેર જાઓ અથવા ગમે તે કુવર પાસે જાઓ. એવી રીતે આલોચના કરી છે જેમાં સમુદ્રમાં ડુબી ગઈ હોયના? એમ રસ્તે ચાલવાના પરિશ્રમથી નિદાવશ થએલી દમયંતીને એ દમયંતીના કંઠપરથી પોતાની ભૂલતા ઉલવવા સારૂ નળે ધીમે ધીમે યત્ન કરવા માંડ્યો. અરે વણ દમયંતી બિચારીને તો નળ ઉપર પરિપૂર્ણ વિશ્વાસ છે, તેથી નિશ્ચિત થઈને નિદા કરે છે તો તેને જગાડ્યા સિવાય ઝીણે ઝીણે સ્વરે નળ બોલવા લાગ્યું કે હે મુગ્ધ! તું નળને છોડ નિ છે (” દાવશ થએલી, એકલી, જેનો પોતાના પતી ઊપર સંપૂર્ણ વિશ્વાસ છે, જે હમેશા પ્રેમરૂપી અમૃત ' વિવર્ષની છે, એવી પ્રાણપ્રિયાને વનમાં તજવાને વિચાર કરનાર ચંડાળ અને કુળને કલંક લગાડ- S) નાર નળ, તેને તું છોડ. મારા જેવા મહાપાતકીને સ્પર્શ કરી તું પણ પાપને પ્રાપ્ત થઈશ. વળી હે મુગ્ધ. વિષવને કલ્પતરૂ સમજી અજ્ઞાનતાથી આશ્રિત થઈ હતી તે હવે તું તારા અજ્ઞાન છે નપણાનું આ દુઃખ ભોગવ. હે વિધાતા તને ધિક્કાર છે. કારણ, કયાં હંસી અને કયાં કાગ! તેમ છતાં તેના જ સમાગમ જેવો નળ અને દમયંતીનો તે અયોગ્ય સમાગમ કરાવ્યું. જો તું ! ૭) નિરંતર એવા અયોગ્ય કર્મ કર્યા છે તે તેં કાંટાવાળા કેતકીવૃક્ષને સુગંધમય ક્યી રીતે કર્યું છે. છેક કચ્છી Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ . - છે એવું બોલી નળરાજાએ દમયંતીના કંઠ તળેથી ધીમે ધીમે પોતાની ભુલતા તાણી લીધી. વળી તે Sી પાછો ગદગદિત થઈ નળ બોલવા લાગ્યો કે હે દેવી! એ તે જવાવાળો છે, માટે હવે દયા કરી ? છે એની ભુજા છોડ પૂર્વ તારું એ ભુલતા સાથે પાણિગ્રહણ થયું હતું, પણ હવે તે તું સૂર્ય નારાયણની અતિથિયણ થા. તે તારું સંરક્ષણ કરશે. હા પ્રિયે, રાજગ્રહ, ખજાને આદિક સર્વસ્વ ગયું તેની સાથે નળ તારે પણ ત્યાગ કરે છે. પાણિગ્રહણ સમયે હે પ્રિયા! તને ' વિચારતો થયું હશે કે કોઈ સમે મારી પતી મારો ત્યાગ કરશે, તે પણ તું અજ્ઞાનતાથી મારી છે () સાથે પરણ; એવા તાર શૂન્ય હદયનું ફળ હવે તું ભગવ. પરંતુ અજ્ઞાન હતી માટે આ ID છે આપત્તિ શંખલા તારા ગળામાં પડી. એમ કહીને મ્યાનમાંથી છરી બાહાર કહાડી, અને વસ્ત્રથી જ તેને લુછીને તૈયાર કરી તે જણે શગડીમાં પેટલો અગ્નિજ હોયના! એવી સતેજ દેખાવા લાગી. તે છરીનો છેદવાના વસ્ત્રની સાથે સંયોગ કર્યો અને બોલવા લાગ્યો કે હે છરી, આ દેવીના અંગ ઉપરના વસ્ત્રને છેદન કરવા માટે તું મને પ્રસન્ન થા. હું તને હાથ જોડું છું. કદાચિત સ્ત્રી જાતીને દયા ઘણી હોય છે, માટે તું પણ સ્ત્રી જાતી હોવાથી દયા લાવીશ તો તે સંભ નહી, કેમકે તું મુળ ખડગની કન્યા છે; તેને દયા શાની! એમ કહીને તે વસ્ત્ર છેદન કર્યું. તે વખતે તે વસ્ત્રની ઊપર આંખમાંથી નિકળેલાં આંસુનાં ટીપાં પડ્યાં. ત્યારે નળ ફરી બોલ્યો કે, હે !) ( નિદા આ દમયંતીની આંખો ઢાંકી મક; કેમકે એનું અવલોકન અતિ પ્રેમયુકત છે તેથી મારી કે પગમાં બેડી પડશે. એટલે એને મૂકીને મારાથી જવાશે નહીં. વળી દમયંતીને અનુલક્ષીને કહે છે કે, હે દેવી મેં તારા ઘણા અપરાધ કર્યા પણ તે મને મૂક નહીં. પણ તું નિરપરાધી છતાં હું તે તને મૂકું છું. માટે મારા જેવો બીજો કોઈ દુરાપરાધી નથી. એથી હું જાણું છું કે એ મારો અપરાધ નથી પણ તારે અપરાધ જ તને પ્રાપ્ત થાય છે. કેમકે કાજળની કાળાશચંદમાના તેજને લાગતી નથી, તેમ એ પણ જાણવું. માટે હે દેવી એજ તને પ્રણામ છે. ને હું તને કહું છું કે, મારા દુખસમુદમાં તને બુડાવવાને હું ઈચ્છતો નથી. અને તું પરમશીલવતે કરી પવિત્ર - એ વાથી તેને કોઈ પણ ઊપદ્રવ થનાર નથી. પરંતુ પિતાને ઘેર અથવા સાસરાને ઘેર તારી યોગ્ય T બરદાસ થશે. એમ કહીને તેના વસ્ત્રના છેડાને વિષે પોતાના રૂધિર કરી અક્ષરે લખ્યા. " હે મમપ્રાણવલ્લભા! બે તાહારે વૈદર્ભ દેશે જવું હોયતો વટના વામ તરફને સીધો માર્ગ લેજે; ને જો કોશલાપુરી જવું હોય, જે માર્ગ ભણી પલાશિ વૃક્ષો ખીલી રહ્યાં છે અને પોપટ પંખી ઓને મધુર સ્વર સંભળાય છે તેની દક્ષિણભણીનો માર્ગ લેજે. તે વનવિલાસી પોપટા તારી જ દુઃખદાયક અવસ્થા જાણી તને સીધો પંથ બતાવશે. એ બે સ્થળમાં તારે ગમે તે સ્થળે જવું તો છો અથવા તને ગમે ત્યાં તારે જવું. હું તો તારું વદન નિરખવા હવે અસમર્થ છઊં. એમ કહી નળ - 5 Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ તેની અક્ષાવલી જુમ્મેછે. અને મહા ઊંડો નિશ્વારા મૂકી ઝીણુ સ્વરે રૂદન કરેછે. ધણીવાર લગી સારી પેઠે તેનું વદ્દન જોઈ તેનાપર વજ્ર ઢાંકેછે. વળી કહેછે કે, અરે આ રાજા છે તે મહા દુષ્કર્મી છે, અરે દૈવ, સર્વેના ચક્ષુઓને અત્મય દેવાવાળુ અને નેત્રોએ નિરખવા એવું ઉત્તમ સ્થાન રચી તેની આવી મહા દુ:ખદ અને ટ્વીન અવસ્થા કેમ કરી! કે જેથી કરી આજ મહા ઘોર વનમાં પાંદડાંની પથારીએ સુતી છે, ને વળી તેને ત્યાગવા માટે હું તેનો પ્રાણેશ્ર્વર તે પણ વાંચ્છના કહ્યું. અરે! સામાન્ય જન પણ ખોરડીના વૃક્ષને ઉછેરી ફરી તેનોજ નાશ કરવા પોતે યોગ્ય ધારતો નથી; તો સંપૂર્ણ મનોર્થને પૂરનારી કલ્પલતાનું છેદન કરવા કોણ પુરૂષ ઇચ્છા કરે! પણ હું વિધાતા તું જડછે. કારણ તું કમળમાં રહેનાર છે. જ્યારે કમળ જરૂપ છે ત્યારે તેમાં નિવાસ કરનાર તે પણ જડરૂપ હોયજ! વળી જો, તેં પ્રથમ ચંદ્રમાને ઊત્પન્ન કર્યા ને પછી વળી તું તેને રાહુ પાસે દુ:ખ દેવરાવે છે. એમ વિધાતાને દોષ દેશને નળ વનદેવતાઓ પ્રત્યે કહેછે. હે વનદેવા મારી એક વિનતી સાંભળો. વિધાતા તો દુર્બુદ્ધિ થયો પણ તમે મારી પ્રાણવલ્લભા દમયંતી ઊપર નિય હૃદયના ન થશો. કોઈ પણ પ્રકારે તમો એવું કામ કરો કે જેથી કરી એ દુ:ખી ન થાય. વળી પ્રાત:કાળમાં જેવી ઊઠે કે તરત માર્ગમાં ભૂલી ન પડે પણ ધરભણીનો સિદ્દો રસ્તો અને પ્રાપ્ત થાય એવું કરજો. એવી રીતે વારંવાર પ્રિયાની ભાળવણી કરતો આગળ જઈ પાછું વાળી જોતાં જોતાંમાં નળ અદર્શ થઇ ગયો. થોડે દૂર જઇ વળી મનમાં વિચારવા લાગ્યો કે અરે હું અને ત્યાગી તો જાઊંછું પણ વનમાં રહેનારાં ધાતકી જનાવરોથી અને ઉપદ્રવ થશે. મા ૐ જ્યાં સુધી એ નિદ્રાવશ છે ત્યાં સુધી કોઇ લતાગૃહમાં અદર્શી થઇ એસી હું રક્ષા ક. પ્રાત:કાળ થયે જ્યારે એ જાગી ઊઠશે ત્યારે હું મારે રસ્તે જ્યાં મનમાં આવશે ત્યાં ચાલ્યો જઇશ. એને પણ મારા બતાવેલા એ માર્ગમાંથી એની નજરમાં આવશે તે માર્ગે ભણી જશે. એવો વિચાર કરી પાછો શ્રી નળ એક લતાગૃહમાં આવી બેઠો. વળી નિદ્રાવામાં પડેલી પ્રાણવલ્લભાના મુખભણી જોઈ મનમાં ચિંતન કરવા લાગ્યો કે અહો મહા આલય કે જે જગ્યાને સૂર્ય પણ જોઈ શકતા નહીં, એવી નળના અંત:પુરની જગ્યા અને તેમાં અખંડ વાસ કરનારી દમયંતી તેને હું દુરાત્મા નળ, હે નળ, અરે તું પોતે કેમ ખળી ભસ્મ થાતો નથી કે, એવીનો ત્યાગ કરેછે! એવા મહા દુ:ખદ વિચારમાં નેં વિચારમાં રાત વીતિ ગઈ ને સૂર્યોદય થયો. સર્વ અંધકાર નાશ પામ્યું. અને તે સમે નળરાજામાં પણ મહા અજ્ઞાન રૂપ અંધારૂં પ્રવતવા લાગ્યું. તે જાણે સૂર્યોદયથી ભય પામી અંધકારે નળના હૃદયધરમાંજ પ્રવેશ કર્યો હોયના! વળી તે સમયે સર્વે દિશાઓમાંથી પણ અંધકાર નાશ પામ્યું અને નળનું હૃદય પણ અંધકાર જેવું થઈ રહ્યું હતું. માટે જાણે સર્વે સ્થળનું અંધકાર તેના હૃદયમાંજ જઈ પેઠું હોયના! Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ હવે સૂર્યોદય થયો ન થયો પરંતુ દમયંતી જાગી નહી હતી એટલામાં તો જેને બંને નેત્રોમાં જળધારા વરસી રહીછે; એવો નળ તે લતાગૃહ તજી આગળ ચાલ્યો; તે એવી રીતે કે પાછું વાળી પણ ન જુએ અને સિધે માર્ગેજ ચાલ્યો જાય. આગળ ચાલતાં એક મહા ધોરવનમાં નળ આવી પહોંચ્યો ત્યાં ધુમ્રના સમુહને વધારનારો, વિધ્યાચળની આસૂયા કરવાવાળો, જેની ધોર પટા તે કાળરૂપી અગ્નિ જેવી હોયના! એવાં ભયંકર અને મોટાં વૃક્ષો જેમાં આવી રહ્યાં છે; એવો એક રત્નગર્ભિત પર્વત નળની નજરે પડો. તે ઊપરના વૃક્ષોમાં દાવાગ્નિ લાગેલો હતો. જેવી પ્રલયકાળના અગ્નિની જ્વાળા નિકળે અથવા જેમ મણીમાં નડેલા રત્નનું તેજ બહાર નિકળે એવી રીતે તેમાંથી જ્વાળાઓ નિકળતી હતી. ાવાગ્નિથી કરી ક્ષણમાત્રમાં વન સધળુ પ્રજ્ઞલિત થઈ ગયું. જેમ માનસીશોકથી મનુષ્યની સર્વે બુદ્ધિ નાશ પામેછે તેમ દાવાગ્નિથી સર્વે વન દહન થઈ ગયું. જીવજંતુઓ દુગ્ધ થએલા તેથી તેઓનું પ્રાણાન્ત આક્રંદ નળરાજાએ વેગળેથી સાંભળ્યું; વળી તે આક્રંદને મળતું કોઈ મનુષ્ય જેમ આક્રંદ કરતું હોયના! એવું નળ રાજાએ સાંભળ્યું કે તેવોજ નળ રાજા તેની પાસે ગયો. તે સમે તે ખોલવા લાગ્યો કે હું એક્ષ્વાક નળ ભૂપાળ જઋત્યાત્મકબાંધવ, આ દાવાગ્નિથી મારૂં શરીર દગ્ધ થતું જાયછે, માટે હે મહાત્મ એનાથી તું મારૂં સંરક્ષણ કર, સંરક્ષણ કર. એવી રીતે તેના આર્તવચનના અનુસારે નળ જોવા લાગ્યો કે એ કોણ બોલેછે? અને કવાં છે? એવી રીતે આમ તેમ જુએછે એટલામાં ત્યાં એક વેલી પાસે રાફડામાં એક ભુજંગને જોયો. તે પ્રત્યે નળ બોલ્યો કે હે નાગ, મારૂં નામ, માણે વંશ અને નરભાષા એ બધાનું જ્ઞાન તને કચાંથી પ્રાપ્ત થયું? તે કહે. નાગ બોલ્યો કે હે મહાત્મા નળ, હું પૂર્વ જન્મને વિષે મનુષ્ય હતો; અને વિધિપૂર્વક તે જન્મમાં મને અવધિજ્ઞાનનો સંસ્કાર થયો હતો. તેથી આ જન્મમાં પણ મને નરભાષા આવડે છે. પૂર્વ જન્મનું નિર્માધજ્ઞાન પણ મને સર્વ આ ભવમાં સાથેજ છે માટે સાંભરે છે. હું ભૂલ્યો નથી. એ અવધિજ્ઞાને કરી હજી પણ હું ચાચર વિશ્વને કરતળ ોઊંધું, તો પછી તારૂં નામ, ામ, તારો વંશ, અને નરભાષા એ જાણવામાં બહુ આશ્ચર્યની વાત શી છે! હવે હું નળ શ્નધ્વજથી તું મારૂં રક્ષણ કર, હું તારો પ્રત્યુપકારી થઈશ. તું તો નિર્પેક્ષી છે તો પણ હું તો તારો કોઈ પણ ઉપકાર કરીશ. એવાં નાગનાં દીન વચન સાંભળી દયાનિધિ નળરાજાએ જ્યાં નાગ દહન થતો હતો તે વેલી પાસે જઈ પોતાનું વસ્ત્ર તે ઊપર નાખ્યું; એટલે તત્કાળ નાગ તે વસ્તુને વળગ્યો. અને વળગ્યા તેવોજ નળે તેને સત્વર ઊપર ખેંચી લીધો. જેવો ઊપર ખેંચી લીધો તે ત્રણ કાષ્ટાદિકવાળી જગ્યા ઊપર તેને નળ છોડી મેલતા હતા તેવાજ તે નાગે નળરાજાના હાથને રૂંધ માર્યો. તે સમે નળરાજાએ હાથ તરછોડી નાગને છોડી દીધો ને તે બોલ્યો કે હે નાગ! Jain Educationa International For Personal and Private Use Only ૧૦૧ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર વાહ! ધન્ય છે તે પ્રત્યુપકાર તો ઠીક કર્યોતમારી જાતીનો તો એ સહજ સ્વભાવ જ છે કે જે Sા તને દુધ પાઈને ઊછેરે તેને તમે જ માગે . એવું બોલતાં બોલતાંમાં તે વિષધરના વિષ છે પ્રભાવથી નળરાજ ભિલ્લ જેવો કાળો અને ખેંચતી વેળા ધનુષનો જેવો આકાર થાય છે તેવા અંગના વંક આકારે કરી કૂબડો થઈ ગયો. કુબડાપણું પ્રાપ્ત થવાથી નળ રાજા મહા વૈરાગ્યવાન અને જીવવાથી પણ અનપેક્ષિત થઈ ગયો. તેથી ધર્મ ક કરવામાં પ્રવત થઈગયે; એટલામાં છે તે જે નાગે તેને જ માર્યો હતો તેના પિતાનું નાગરૂપ તજી દિવ્ય મૂર્તિમાન રૂપે આવી છે નળ સામે ઊભો રહ્યો ને બોલ્યો કે હે નળ, હે વત્સ, તું શા માટે મનમાં વિષાદ પામે છે. જેવું સર્પ તારું હિત કર્યું છે એવું હિત બીજો કોણ કરશે. હું તારા પિતા નિષધ છઊં. પૂર્વે વ્રત અંગિકાર કરી દુષ્કર તપ કરી અંત અનશન લઈ હું બ્રહ્મ નામના પાંચમા દેવલોકમાં દેવતા થયે છું. તેથી મેં તારા જુગારના દુર્વ્યસનને અવધિજ્ઞાન વડે જણે નાગરૂપે અહિં આવ્યું. હાલ ક તે અહીંયાં જેજે ચમત્કાર જોયા તે સર્વ મેં મારી માયા વડે ઉત્પન્ન કર્યા હતા. વળી તું એમ ન જાણીશ કે મારા પિતાએ આવીને મને વિરૂપ કરી નાખ્યો; પણ એથી કરી તું અનુપલક્ષ થઈ આ ગયે, જે વડે તને તારા શત્રુઓનો ભય ન રહ્યો. હજી તને અવનિતળ ભોગતવ્ય છે, માટે ) જી હાલ તારે વ્રતાદિક કરી સંસારથી વિરકત થવું યોગ્ય નથી. જ્યારે તારે પ્રવજ્ય લેવાને સમય (N થશે ત્યારે જેમ જેશી આવી આગળથી ભવિષ્ય કહી બતાવે છે, તેમ હું કહી બતાવીશ. આ છેશ્રીફળ છે; તેને ગ્રહણ કર. અને આ એક પેટી લે. એ બે વસ્તુઓની ઈચ્છા પૂર્વક નિરંતર છે રક્ષા કરજે. જ્યારે તને તારું પૂર્વ રૂપ ધારણ કરવાની ઈચ્છા થાય ત્યારે આ શ્રીફળને ભેદન કરજે GS એટલે એમાંથી દિવ્ય વો નિકળતે પહેરી લેજે, જેથી કરી તું તારા પૂર્વરૂપમાં આવીશ. વળી સર આ પેટીમાંથી હાર, મુકતાફલ અંગુઠી વિગેરે ઉત્તમ અલંકાશે નિકળશે તે પહેરી લેજે, એ જે સમયે તું તારા અંગપર ધારણ કરીશ; ત્યારે તારું પૂર્વવત રૂપ થશે એમ કહી પોતાની પાસેથી SS) તે બંને વસ્તુઓ તેને આપી ફરી વળી નળ પ્રત્યે કહેવા લાગ્યો કે હે વત્સ તું વનમાં શા માટે ફરે છે. તું કહે ત્યાં હું તને લઈ જાઉં. તે સાંભળી નળ બોલ્યો કે હે તાત મને સંસમારપુર લઈ જએ. એવું બોલતાં બોલતાંમાં તે નળને સુંસમારપુરના રાજા આગળ લાવી ઊભો રાખ્યો. પુર સન્મુખ નળે જેવું મુખ કર્યું એટલે તે નગરમાં સર્વને કુળાહળ કરતાં સાંભળ્યાં. તેઓ દર થાઓ, દૂર થાઓ એ શબ્દ કરતાં હતાં તે પણ નળના સાંભળવામાં આવ્યો. વળી હાથી અને ઘોડાઓના કનિ સંભળાવા લાગ્યા. તે સમે નળ વિચારવા લાગ્યો કે દૂર થાઓ દૂર જ થાઓ એમ શબ્દ થાય છે. હાથી ઘોડાઓના ધ્વનિ પણ ગઈ રહ્યા છે, એ શું! એવો વિચાર કોડ ૭) કરે છે એટલામાં જેના ગંડસ્થળથી મદઝરણ થાય છે, ભૂધરાકાર, ઝૂલતાં જેની સ્વછાંયા જાણે છે Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ છે ક્રોધાર્તિજ હોયના પવનને વેગ જેમ ઈચ્છાપૂર્વક ચાલે છે, એ જેનો વેગ છે, સૂંઢને અહિં S તહીં હલાવતો, જેની ગતિથી ઉડતું પક્ષી હાર પામે પણ પક્ષી તેને સ્પર્શ કરી ન શકે એવો, અને • 3. મા વખાશે, શાળાઓ, ધાન્યના કોલર, અને દેવ મંદિરોને પાડતો તથા બાગબગીચાઓનાં BA વૃક્ષોને પ્રલયકાળના પવનની જેમ પાડતો, ઘરની અગાશીઓ અને કિલ્લા ઉપર ચઢી ચકિત થતા લોકો જેને દેખે છે, મોટા મોટા અણીયાવાળા ભાલા, બરછીઓ લઈને ઘડેવારો જેની પાછળ પડેલા છે. માહાવતો મેટા મોટા અંકુશ લઈ જેને ઘચા ઘચ કરી રહ્યા છે; બાળ જોબન, વદ્ધ નરનારીએ જેને જોઈ નાશાનાશ કરી રહ્યાં છે, કુતકાર, સીતકાર, આસાર છે ઝંકાર ઝંકાર વિગેરે એવા શબ્દો જેમ પવન સુસવાટા કરી રહ્યો હોય એમ કરો, સાતે SS સ્થાનથી જેને મદ ઝરે છે અને એ મદધારાથી પૃથ્વી પર કીચડ થાય છે એવો, હાથીનું રૂપ ધરી જેમ કોઈ સમવતિ કરી ચાલ્યો જાય એમ ચાલનારો, દધિપણું રાજ જેની પાછળ આવે છે અને બંધન તોડી નાડેલો, એવા એક હાથને આવતો નળ રાજાએ દીછે. કોઈ વશ ન કરી શકે એવા આ વારણુંદ રૂપી સાપને જે વશ કરશે તેને આ મારી લક્ષ્મી હું આપી દઇશ. એવું ઊંચો હાથ કરી ટે સ્વરે દધિપણું રાજ બોલ્ય. તે સાંભળીને જેનો કોલ વિક્રમ છે એવો નળ રાજ પથ્વીપર જણે પગ પડતો નથી એવા વેગે તે હથીને પકડવા દો. તેને જોઈ લોકો સૌ બોલવા લાગ્યા કે હે કૂબડ! હે કૂબડ! કયાં જાય છે? તે પાછો વળ, પાછો વળ, એવી રીતે લોકોએ તેને એ સાહસકર્મ કરતાં અટકાવ્યો તો પણ સિંહ છે. જેમ હાથીપર જઈ પડે તેમ નળ તે હાથી ઉપર જઈ પડશે. પ્રથમ જેટિક ઉગામી નળ હાથી પ્રત્યે બોલ્યો કે, સ્ત્રી બાળકોને દુઃખ દેવામાં તારે પ્ર- ર યોજન શું છે મારી સામે થા. હું તારી સન્મુખ ઉછું. એવાં નળનાં વચન સાંભળી જેમ સાક્ષાત વિધ્યાચળ પર્વત ધસી પડે તેમ તે હાથી ક્રોધ કરી નળ ઊપર ધસ્યો. નળરાજા તે હાથીને પોતાપર ધસી આવતો જોઈ થોડીવાર સીધો દોડે, થોડીવાર કુંડળે પડી ડે, હાથમાં પથરા લઈ તેની સામે તાકીને જોરથી મારે, થોડીવાર જમીનપર આળોટે, હોંકારા પાડી તેને ખીઝ, પુચ્છ ગ્રહી ચોતરફ ચક્કર ફરે, એ પ્રમાણે અનેક પ્રકાથી હાથીની સાથે ખેલવા લાગ્યો. અને તેને હેરાન હેરાન કર્યો. થોડીવાર હર્ષ કુળહળથી અને થોડીવાર હાહાકારથી એવા ઊભય મનોઆ ભાવથી પ્રજા લોકમાં ધોધાટ થઈ રહ્યો. સર્વ આશ્ચર્ય પામવા લાગ્યું. નળના પરિશ્રમથી હાથી મેર મહા ખિત્રિત થઈ ગયો અને અહીં તહી ચારે તરફ ગભરાઈને દોડવા લાગ્યો. તે સમયે નળે પોતાનું વસ્ત્ર તે હાથીની સમિપ કર્યું. જેવો તે લેવા આવે કે નળ તે વસ્ત્ર પાછું ખેંચી લે. ડાં 5) વળી ક્યારેક લાંબો થઈ સુઈ જાય તે જોઈ હાથી તેને પકડવા આવે કે નળ પાછો ઊઠીને ના છે ૪૪ Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ છેફરી જ્યારે નળ રાજાએ વસ કર્યું ને હાથીએ તેને પોતાને પ્રતિપક્ષી જાણું પકડવા સારું છે જેવી નીચી સૂંઢ કરીકે તળપ મારી નળ તેના કુંભસ્થળ ઊપર બંને ચરણ વડે તેની ગરદન તોડ પર તે છે. તે સમે પ્રતીકારે પાછળથી આવી અંકુશ અને બંધન એ બંને આપ્યાં. નળે હાથીને બાંધ્યો અને પછી તે હાથીના કુંભસ્થળમાં અંકુશના અતિ તિવ્ર પ્રહાર નળ કરવા લાગ્યો. 5 સર્વ લોકો નળરાજાનું શૌર્ય અને ધર્મે જોઈ પરસ્પર બોલવા લાગ્યા કે આ કૂબડે કોઈ માયા દેવતા થઈને આવ્યું છે કે શું જુઓ જેણે જેમ એક મા પોતાના પ્રતિમાને જોરથી પોતાને જે વશ કરે છે તેમ આ હાથીને વશ કર્યો. એ લોકોને કોળાહળ સાંભળી રાજએ પણ મેહેલપર છે | ચઢી ઊત્તમ રત્નોની માળા હાથી પર બેઠેલા કૂબાના ગળામાં નાખી. - હાથીને બહુજ બંદોબસ્તથી ચારે તરફ બંધને બાંધી આગળ ચલાવ્યો. રાજાએ કુબાના ગળામાં રત્નમાળા આરોપણ કરી તે જોઈ પ્રજાલક સર્વ જયજયના હર્ષ પકાર કરી વાહાભાઈ વાહ! એમ શબ્દોચ્ચાર કરવા લાગ્યા. પરિશ્રમથી થાકેલા હાથીને તેની નિરંતર બાંધવાની જગ્યાએ આણીને બાંયો. તે સમયે સર્વ પુરવાસી જનોને અત્યાનંદ થયો; અને સર્વનાં પ્રસન્ન ' વદન હસવા લાગ્યાં. હાથી ઊપરથી કબરે મહા લીલા સહિત હસતે મોંઢે ઊતર્યો અને રાજય- છે 9 ગૃહમાં દધિપર્ણ રાજા પાસે ગયો. તે સમે રાજાએ પ્રસન્ન થઈ ઊત્તમ વસ્ત્રાલંકારે આપી, 9 આદર સત્કાર કરી તેને માન સહિત નિરંતર પોતાની પાસે રાખ્યો. છે. બીજે દિવસે જ્યારે રાજદરબારમાં સર્વ સભા બેઠી હતી અને કૂબશે પણ તે સભામાં કે બેઠો હતો તે સમયે રાજા કૂબડા પ્રત્યે કહેવા લાગ્યો. રાજ–હે ભાઈ ગજશિક્ષામાં તે તમારૂં મહા પ્રાબલ્ય જોયું, તમે કોણ છો! તમારું નામ શું તમારી જન્મભૂમિ ક્યાં છે? તમારા અભિજન કોણ અને ક્યાં છે? આ ગજશિક્ષા સિવાય બીજી કોઈ કળા તમને આવડે છે. તે સર્વ કહો. (રાજનાં વચન સાંભળી કબડો તેમને કહે છે.) - કબડો– રાજ મારી જન્મભૂમિ તે કોલાપુરી છે, અને મારા અભિજનો પણ ત્યાહાબ હજી ને રહે છે. હું નળ રાજાને રસોઈ છું. એ રાજએ મને યોગ્ય પાત્ર જાણી તેમની પાસે હતી # છે તેટલી સર્વ કળાઓ શિખવી છે. સર્વ ઊત્તમ પાક નળરાજા બનાવી જાણે છે. હું પણ તેમની ) કૃપાના પ્રભાવે કરી સર્વ ઊત્તમપાક બનાવવાના કામમાં પ્રવિણ થયો છું. નળવિના અને S8 મારવિના બીજો કોઈ યથાયોગ્ય પાકશાસ્ત્ર જાણતો નથી. કુવર નામના પોતાના ભાઈની સાથે ) જુગાર રમતાં નળ રાજા પોતાની સર્વ રાજરૂદ્ધિ હારી બેઠો; એટલે પોતાની સ્ત્રીને લઈ વનમાં ગયો. તે તો મરણ પામ્યો હશે એમ જણાય છે. નળ રાજા વનમાં ચાલ્યો ગયો તે કારણથી તથા વળી કુવર કળાહિણ તેથી મેં કવરને આશ્રય ન કર્યો. Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ નળરાજનું મૃત્યુ થયું હશે એવું કબડના મુખથી વચન સાંભળી દષિપણે રાજાએ મહા કા SS શેકવિવર્ધન રૂદન કરવા માંડચં; અને ત્યાર પછી નળ રાજાનું સર્વ પ્રતકત કર્યું દધિપર્ણ રાજાએ કૂબડાને પાકશાળાના ઉપરી અધિકારીની પદવી આપી. કૂબાએ સૂર્યના તાપમાં પાત્ર ધરી તે તાપવડે અતિ સ્વાદિષ્ટ રસોઈ બનાવી. તે રસોઈવડે નોકરો, ચા) કરશે અને રાણીઓ વિગેરે સર્વને જમાડ્યાં. રાજાએ અતિશય પ્રસન્ન થઈ ફરી તેને વસ્ત્રાલંક છે છે કારો આપી પાંચશે ગામ ઈનામમાં આપ્યાં. એક લક્ષ સોનાના ટકા આપ્યા. કંબડા એ ફકત છે જ પાંચસે ગામ સિવાય રાજનું આપેલું બીજું સર્વ અંગિકાર કર્યું. તે સમયે દધિપણું રાજા કૂબડ છે છે. પ્રત્યે બોલ્યો કે તમારા મનમાં તમારે જેની ઈચ્છા હોય તે મારી પાસેથી માગો. તે સાંભળી છે Sા કુબો અતિ પ્રસન્ન થઈ બોલ્યો કે જ્યાં સુધી તમારા રાજ્યની સીમા છે ત્યાં સુધીમાં જેટલા પર અને જે જાતીના લોકો વસતા હોય તેઓ સર્વમાંથી જુગાર, મધ અને મૃગયા એ ત્રણ દુર્બસોને પરિત્યાગ કરવો. દધિપર્ણ રાજાએ તેનું માગવું મહાહર્ષથી અંગિકાર કરી તેના કહ્યા પ્રમાણે પોતાની પ્રજમાં એ ત્રણ વ્યસને કરવાની સર્વને મનાઈ કરી. દધિપર્ણ રાજના આશ્રયમાં રહેતાં રહેતાં કૂબાને ઘણાં વર્ષ થઈ ગયાં. એકદિવસ નદી છે કિનારે વૃક્ષોની શિતળ છાંયાતળે કૂબડે બેઠો હતો તે સ્થળે કોઈએક બ્રાહ્મણ આવીને તેનું સ- ) વીંગ કૂબડ જોઈ નળની નિંદાના બે શ્લોક બોલવા લાગ્યો. તે લોક આ પ્રમાણે. ' निघृणा नाम लज्जानां । निःसत्त्वानां दुरात्मनां ॥ नलश्चैव धुरीणत्वं । सुप्तां तत्याजयःप्रियं ॥ १ ॥ सुप्तामेकाकिनी स्निग्धां । विश्वस्तां दयितांसती ॥ गतः किं न वने त्यक्तुं काम एव स भस्मसात् ॥ २ ॥ અર્થ—જેટલા નિર્દય, નિર્લજ અને દુરાત્મા છવછે તેઓ સર્વમાં અગ્રેસર નળ % છે; કારણ નિદાવશ, એકલી, મહાપ્રીતિયુક્ત, વિશ્વાસણી, સતી અને પતિવ્રતા એવી Sળી પોતાની પ્રિયાને જેણે મહા ઘરવનમાં રઝળતી મેલી. તે નળ ત્યારે શું તે વનમાં કામ P દેવની જેમ ભસ્મ ન થઈ ગયો! એવા તે બ્રાહ્મણના મુખના બે લોક સાંભળી કુબડના ઉભય નેગોથી આંસુનાં જળ વરસવા લાગ્યાં. ગદગદ સ્વરે તે બ્રાહ્મણ પ્રત્યે કૂબડો બેલ્યો કે અહો અત્યાધથી તાર સ્વર જ તો ધણોજ મધુર જણાય છે. આ તારા ગીતમાં કરૂણારસ ભરપૂર છે. તું જોતો ખરો કે તારું . એ ગીત સાંભળવાથી મારા નેત્રોમાં પણ જળ આવી ગયા છે. તું કોણ છે? અને ક્યાંથી આવ્યું છે? વળી એવો દુર્બુદ્ધિ નળ તેની કથા તે ક્યાંથી સાંભળી? આખ્યાકુળ બ્રાહ્મણ બોલ્યો કે હું ડિનપુરથી આવું છું, ને ત્યાંથી મેં નળની કથા સાંભળી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ કબડો બોલ્યો કે-દમયંતીની ત્યાગવધિ કથા મેં પણ પૂર્વ સર્વ સાંભળી છે, માટે એ STS દમયંતીના વિરહસંભવદુઃખની સર્વ વાત મને કહે તે સમે તે બ્રાહ્મણ દમયંતીની સર્વ કથા છે માંડીને કહેવા લાગ્યો કે હે કૂબડા સાંભળ. - જ્યારે નળ દમયંતીનો ત્યાગ કરી જતો રહ્યો ને પ્રાત:કાળ થયો ત્યારે ભૈમીને સ્વમ આવ્યું. તે એવું કે જાણે પત્ર, પુષ્પ, મોંરયુક્ત અને ભ્રમર જેમાં ગુંજારવ કરી રહ્યા છે, એવા એક આમ્રવૃક્ષ પર ફળ ખાવા સારૂ હું ચઢી છું. એવામાં અકસ્માત એક હાથી ત્યાં આવ્યો તેણે જડમૂળથી તે વૃક્ષને ઊખાડી નાખ્યું; ને હું તેના ઉપરથી પૃથ્વી પર પડી ગઈ. એમ સ્વાવસ્થામાં આંબા જિ ઊપરથી પડી જવાની સાથે મારી આંખ ઊઘડી ગઈ, ને જાગી ઊઠીને જોઉ છું તો મારો પ્રિય- પર પતી મારી પાસે નથી, ભયભીત અવસ્થામાં હું અહીં તહીં દશે દિશા તરફ ફરીને તેને શોધવા લાગી. મહા ભયાનક ભૂમિમાં શોધતાં શોધતાં હું મહા ભયવ્યાકુળ થઈ અને મનમાં ચિંતન R. કરવા લાગી કે, અરે આજ મારે દૈવ મને પ્રતિકૂળ થયો છે, વળી મહા મણિધર સર્પ, શીઆળ, વ્યાપ, સિંહ, ભાલુ અને મદોન્મત્ત હસ્તિ એવાં ભયંકર જનાવશે જેમાં ગર્જના કરી રહ્યા છે એવા છે. વનમાં મને મારો પ્રિયપતી પણ ત્યાગી ગયે. અરે પણ હું એવી ખોટી કલ્પના શા માટે કર્યું છે. છું. એ મને ત્યાગીને તે ગયા નહીં હોય પણ અહીં પાસે કોઈ એકાદા સરોવરમાં હાથ પગ છે કે વદન પ્રક્ષાલન કરવા અથવા તે મારે માટે મને તરસી જાણું પાણી લાવવા સારૂં ગયા હશે, છે. ત્યાં ગયાને ઘણીવાર થઈ તેનું કારણ એમ હશે કે કોઈ વિદ્યાધરીએ એમને મહા રૂપવાન જોઈ છે તે રોકી રાખ્યા હશે. અથવા તે મારો ઉપહાસ કરવા સારૂં આટલામાં જ કોઈ સ્થળે સંતાઈ બેઠા હર હશે. લાવ ઊઠીને જોઉં તો ખરી કે એ ક્યાં સંતાઈ બેધ છે. એમ સંકલ્પ વિકલ્પ કરીને સત્વર ઊઠી; અને ચારે દિશા ભણી જેવા લાગી; પરંતુ નળને તો કોઈ દેકાણે પણ જોયો નહીં. નિરાશ થઈને ભયાતુર ભેંમી પછી ઊંચે સ્વરે અને કરૂણામયસ્વરે ગાઢ રૂદન કરવા લાગી. હે નાથ, હે સ્વામિન, હે રાજન, તમે અહિયાં પધાશે, તમારા ક્ષણવિયોગે કરી મારા હૃદયના ખેડે ખંડ થઈ જ જાય છે. બહુ ઊપહાસ કરવો સારો નહીં. અતિશય ઊપહાસ કરવાથી પરિણામે મરણ થાય છે જ્ઞો તમારે તો હાસ્ય હશે પણ મારું તો એમ કરવાથી મરણ થાય છે. જેમ મુર્ખ મનુષ્યને હાસ્ય થાય છે ને ચકલાંનું મરવું થાય. એ કહેવતવાળું તમે ન કરે. ઇત્યાદિક ભયાતુર અને દીનવચનોથી SY પણ નળ જ્યારે દષ્ટિગોચર ન થયો ત્યારે દમયંતી ગાઢ સ્વરથી કાર મારતી હવી. અને એમ ) કરતાં પણ જ્યારે નળરાજા ન આવી મળે ત્યારે ધીરી પડી સ્વમાંતરની વાત દમયંતી મનમાં જ વિચારવા લાગી કે, આમ્રવૃક્ષ તે જણે મારા નાથ, સજ એ પુષ ફળાદિ, એ રાજનો ઉપભોગ લો. SS) તે ફળાસ્વાદ, છ પદને ભ્રમર તે સ્વજન છે. વૃક્ષને જડમૂળથી ઉખેડી નાખ્યું તે જાણે છે C 9) Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૭૭ છે. મારા પ્રિયપતીને વરે રાજદ્દેશ કર્યો, વૃક્ષપરથી હું પડી ગઈ તે જાણે મારા પ્રિયથી મને વિરહ જે SY પડ. એ પ્રમાણે મારા દુઃખ સૂચકસ્વનો મને નિશ્ચય થયો કે હવે મને મારો વલ્લભ મળવો છે મહા દુર્લભ છે. એ પ્રમાણેનો પોતાના મનને નિશ્વય થતાં વેત હબકથી દમયંતી મુચ્છિત થઈ ગઈ - ધરણી પર ઢળી પડી. ઘણી વારે મચ્છથી સચેતન થઈ ત્યારે ઊઠીને ઊંચે કરૂણામય સ્વરે હૈયાફાટ નો રૂદન કરી પ્રલાપ કરવા લાગી કે, હે નાથ, હે સ્વામી, હે મહારાજ હું તમને શો ભાર કરતી હતી કે આ મને આ અરવનમાં એકલી મૂકી દીધી, બળદને માથે મોટાં મોટાં શિંગ હોય છે તે શું તેને . (ભાર કરે છે. વિકીપરૂષોને તે યોગ્ય નથી કે જેની સાથે પાણિગ્રહણ થયું એવી પ્રિય ) પત્નિને અઘોર વનમાં ત્યાગી જાય. અરે પણ હે નૈષધેશ? મારો પરિત્યાગ કરવામાં આપને S: કાંઈ અપરાધ નથી. મારે જ દૈવ મને જ્યારે પ્રતિકુળ છે, ત્યારે તેમાં આપ શું કરશે? મારે દેવ મને પ્રતિકુળ ન હોય તે આપ જેવા મહાત્મની બુદ્ધિ વિપરીત કેમ થાય? એ પ્રમાણે પ્રલાપ કરી મંદ મંદ સ્વરે દમયંતી વનમાં રૂદન કરતી હતી. એ શ્રવણશૂલ રૂદને કરી વનનાં વૃક્ષોને તથા જીવોને પણ તે રોવરાવતી હતી. એટલામાં અકસ્માત રીતે વસ્ત્રપર લખેલા અક્ષરોપર દમયંતીની દ્રષ્ટિ પડી. તે અક્ષરોને દમયંતી આનંદપૂર્વક વાંચી, હદયમાં અતિશય પ્રસન્ન થઈ વિ ચાર કરવા લાગી કે અક્ષરદારે મારા પ્રિતમે મને મારે પીઅરે કે કોશલપુર જવાનો ઉપદેશ કર્યો છે ( તે ઘણું જ સારૂ કર્યું છે. હવે આ સામે વડવૃક્ષ જણાય છે તે ભણીને માર્ગે થઈ સીધી મારા પિતાને તો ઘેર જઈશ. કારણ પતિશૂન્ય સ્ત્રીઓને વસવાને તો બાપનુંજ ઘર ઉત્તમ સ્થાન છે. પતી વિરહિત છે સાસરીઆમાં રહેવાથી પગલે પગલે લોક નિંદા કરે છે. એમ વિચારી દમયંતીએ પોતાના પીએરોજ માર્ગ લીધે. ચારે દિશાભણી અનુક્રમે વદન કરી, આ કઈ દિશા હશે! એ કઈ દિશા હશે. એમ કરતી કરતી ચાલી જાય છે. કોમળ પત્ર જેવા ઉભય ચરણકમળમાં દર્ભની તીવ્ર અને 1 ઓ ઘેચાય છે. થર અને બેરડીઓના તીવ્ર કંટકોથી તેની ઉભય જંધાઓ ઘાયલ થઈ ગઈ છે Sળ અને તેમાંથી લોહીની ધારાઓ વહે છે, પવનથી ઊડતી ધૂળ એના સર્વાંગે લાગી ગઇ છે. છૂટા (A) અને લૂખા કેશ બંને ખંભા ઉપર ઝૂલી રહ્યા છે, ચંચળ નેત્રવાળી, પ્રિયપતીના વિરહસંભવ છે. છે. દુખથી પરિપૂર્ણ થએલા હદયવાળી અને જેમ કોઈ દરિદની સ્ત્રી હોયના? એવી સ્થિતિમાં છે દમયંતી ઉતાવળે પોતાના પરભણીના માર્ગભણે ચાલતી જાય છે. સતી દમયંતીને જોઈ , વનમાંના હિંસક પ્રાણીઓ પણ દૂર ભાગી જવા લાગ્યા. ગારૂડીને જોઈ જેમ સર્ષ દૂર નાશી રે ? જાય છે તેમ સર્પો, સિંહણને ઈવનના હાથીએ જેમ દૂર નાશી જાય છે તેમ હાથી, અને અગ્નિની વાળા જોઈ જેમ વનવ્યા નાશી જાય છે તેમ વનેવ્યા, એમ સર્વ હિંસક પ્રાણીઓ SS સતી દમયંતીને જોઈ નાથવા લાગ્યાં. Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ થી દમયંતી મનમાં ચિંતન કરવા લાગી કે માર્ગમાં જે કોઈ સાથ મળે તો તે સાથને મળતી SS આ ગહનવનની પાર થાઉ. એવો વિચાર કરે છે એટલામાં સામેથી ગાડી ઘોડા સહિત ઘણું ? # માણસો આવત જોઈ દમયંતી મનમાં થોડીક પ્રસન્ન થઈ એટલામાં તો જનસમુદાયમાં ડકો આ વાગવા લાગ્યો અને તેના શબ્દોનો આ રીતે ઉચ્ચાર થવા લાગ્યો કે હે ચોર લોકો તમે જતા કો. રહો. જતા રહો. અમે અહીંયાં સૈન્ય સહિત આવીને રક્ષણ કરીએ છે; માટે તમને અનર્થ પ્રાપ્ત થશે. એવી તેઓની ધમકીને નહી ગણકારતાં ચોર લોકો તો તે સૈયાને લુટવા લાગ્યા. તેવું જોઈ દમયંતીએ ગર્જના કરી તેથી જેમ સિંહણના શબ્દ કરી હરણ નાશી જાય છે તેમ ચોર સર્વ નાશી ગયા. તે કૌતુક જોઈ વણઝારાએ વિચાર કર્યો કે આ કોઈ મારી કુળદેવીએ આવી મારું સંરક્ષણ કર્યું ને અમને સર્વ સાથને એના ભયથી નિર્ભય કર્યો. એમ વિચારી સાથ સહિત વણઝારાએ દમયંતીની સનમુખ જઈ પ્રણામ કરી પુછયું કે હે કલ્યાણી, મહિમાનું આ એક સ્થાનરૂપ એવી તું કોણ છે? અને આ નિર્જન વનમાં એhી શા માટે કરે છે? દમયંતીએ પોતાનું સર્વ વૃત્તાંત મૂળથી માંડીને તે વણઝારાને કહી સંભળાવ્યું. દમયંતીનું ન વૃત્તાંત સાંભળી એક તો તેને તત્કાળ કરેલ ઉપકાર અને વળી નળ સરખા મહાત્મ રાજવં- | 2 શની તે સ્ત્રી છે એવું જણ તે વણઝારાના મનમાં અત્યંત પ્રીતિ ઉત્પન્ન થઈ અને કરૂણા ) ) ઉપજી; તેથી તે તેને પોતાના તંબુમાં સાથે તેડી ગયો. ત્યાં જઈ આદર સત્કારપૂર્વક સ્નાન 1 જ ભોજનાદિક કરાવ્યું. વળી તેના સુખાર્થ જે જે ઉપચાસે અવશ્ય કરવા જોઈએ તે સર્વ કર્યો, જે છે અને જેમ દેવતાની આરાધના કરે તેમ તેની આસનાવાસના કરી; તથા તેને પોતાની બેન પ્રમાણે માની નિરંતર ત્યાં જ રાખી, એમ કરતાં વષરૂતુ આવી. ત્રણ દિવસ સુધી સૂરાળધારાએ, અને પ્રલયસમયના પુકરાવર્ત મેધની પેઠે વરસાદ વરસ્યો. તેથી કરી ગાડી, અને રથ વિગેરેને જવાના માર્ગમાંના ચીલાઓમાં એવો કીચડ થઈ રહ્યો કે ગાડીઓના ચાલવાથી કીચડ ઉડી આશપાશ ચાલનારા પંથીઓને મહાકલેષદાયક થઈ પડશે. દમયંતીએ વિચાર્યું કે વર્ષારૂતુને લીધે પંથ વિકટ છે- a આ વાથી વણઝાશે કોણ જાણે ક્યારેય અહીંથી આગળ વધશે! એમ વિચારી એકાએક ત્યાંથી ) છે. તે ગુપ્ત રીતે બહાર નિકળી ચાલતી થઈ થોડેક આગળ ગઈ ત્યાં જુએ છે તો, ભયાનક, અંજ- 4 SS નાદિને જાણે સગો ભાઈ હોયના! અગ્નિની જવાળા જાણે વિખ ધિખ થઈ રહી હોયના! અરે અથવા મધ અને વિજળીનો જાણે તિરસ્કાર કરતો હોયના! એવો જેના મુખનો સુસવાટ છે, મનુષ્યનાં અસ્તિભૂષણ જેણે ધારણ કર્યા છે, કરાળ અને ભયંકર જેના દાંત છે એ એક વિકરાળ રાક્ષસ જાણે બીજે જમ હોયના તેને દમયંતીએ લગભગ સાક્ષાત દીઠો, જળતરંગના ) Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ છે જેવાં ચંચળનેત્રોવાળી દમયંતીપ્રત્યે તે રાક્ષસ બોલ્યો કે અરે તું કાં જાય છે? મને બહુજ રે સુધા લાગી છે માટે હું તો તને ખાઈ જઈશ. તે સાંભળી સાવધાન થઈ નળપં િદૈત્યરત્યે જ છે બોલી કે પહેલાં તું મારું વચન સાંભળી લે ને પછી તારી ઈચ્છામાં આવે તેમ કર. હું અરહંત પ પરમાત્માને પૂજવાવાળી છું. મને મૃત્યુનો તે ભય છે જ નહીં. પણ તું એક મારી વાત સાંભળ હમેશાં મારું મન પવિત્ર છે, માટે એવી પવિત્ર મનવાળી પરસ્ત્રીને કદી પણ સ્પર્શ ન કરીશ. હે ( ભદ, જે બળાત્કારથી તું મને સ્પર્શ કરીશ તે બળીને ભસ્મ થઈ જઈશ. એવાં દમયંતીનાં ધમ- D ( કીનાં વચન સાંભળી રાક્ષસ બોલ્યો કે હું કલ્યાણ, હું તારા સત્વહદયથી ઘણો જ પ્રસન્ન થયો છું; ) છે, માટે તું કહે કે તારા હિતાર્થ હું શું ? રાક્ષસનાં એવાં વચન સાંભળી દમયંતી બોલી કે હે રાક્ષસ છે છે જ્યારે તું મારા પર પ્રસન્ન થયો છે ત્યારે તે મને મારું ભવિષ્ય કહે કે મને મારા પ્રિયપતીને ક્યારે અને મેળાપ થશે? અવધિજ્ઞાનવડે જોઈ તરતજ તે રાક્ષસ બોલ્યો કે ઘરથી તમે નિકળ્યાં અને ત્યારથી તારે તારા પતીએ પરિત્યાગ કર્યો ત્યારથી ગણતાં બાર વર્ષ પછી તારા પિતાને ઘેર તું હોઈશ હણ) ને ત્યાં તારા પતીને તારે ફરી સમાગમ થશે. માટે જે તું મને આજ્ઞા દેતી છે તો હું તને ” તારા પિતાને ઘેર લઈ જાઉં. પતીના સમાગમની ઇષ્ટવાર્તા સાંભળી દમયંતી દૈત્યપ્રત્યે બોલી ) છે કે હે ભાઈ, તાર સરખા હિતેચ્છની સાથે પોતાને પીએર કોણ ન જાય. પરંતુ હું તો કોઈ છે કે બીજાની સાથે જઈશ માટે તું તારી ઇચ્છા પૂર્વકે જ્યાં જવું હોય ત્યાં સુખે જ. તારું કલ્યાણ nિ થાઓ અને તું ઘણા કાળપર્યત ધર્મનાં કૃત્ય કર. રાક્ષસે પોતાનું દિવ્ય સ્વરૂપ પ્રકાણ્યું અને તે રૂપ દમયંતીને બતાવી ચાલ્યો ગયો. દમયંતીને તો હવે નિશ્ચય થયો કે બાર વર્ષ પછી સ્વામીની સાથે મારે સમાગમ થશે. માટે લાલ વસ્ત્ર, તાંબૂળ, નેત્રોજન અને અત્તર ફૂલેલ વિગેરેને મેં આજથી ત્યાગ કર્યો. જ્યારે મારો પ્રિયપતી મને મળશે ત્યારે એ સર્વ હું ગ્રહણ કરીશ. એ પહેલાં કદી પણ એ વસ્તુઓને ઉપભોગ હું નહીં કરું. એવો અભિગૃહ ધારણ કરી દમયંતી આગળ ચાલી. આગળ જતાં જેમાં અતિ સુંદર અને મિષ્ટ ફળો લચી રહ્યા છે એવાં વૃક્ષો અને મનને છે સ્વસ્થતા પમાડે એવી એક ગુફા આવી. ત્યાં પહોંચી એવામાં વળી વરસાદ ચઢી આવ્યો તેથી છે દમયંતીએ તે ગુફામાં વિશ્રામ લેવા સ્થાનક કર્યું. ત્યાં શાંતીનિનની કૃતિકા પ્રતિમાની સ્થાપના કરી. આપોઆપ વૃક્ષ પરથી ખરી પડેલાં પુષ્પો વીણી તે વડે દમયંતી તે પ્ર- તિમાની પૂજા કરતી હતી. દિન પ્રતિદિન તેની સેવામાં તત્પર રહેતી હતી. ધર્મ અને [, થાન એજ જાણે અમૃતસાગર તેમાં ભજનરૂપી સ્નાન કરી આનંદ નિમગ્ન થએલી, ચતુ હ. એ દિ તપને નિરંતર વિસ્તાર કરનારી, વૃક્ષોના ફળોને પાર કરતી, એક્લી, પૂર્વકૃત પાપનું સીરિ&િ#કઈ ©િeખરી Sિ Cent Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જ સ્મરણ કરતી અને પંચપરમેષ્ટિનમસ્કારના મંત્રો નિરંતર ઉચ્ચાર કરતી દમયંતી તે ગુફામાં જ પિતાનો કાળ નિર્ગમન કરવા લાગી. ' હવે અહીંયાં વણઝારાએ દમયંતીની શોધાશોધ કરવા માંડી. અરે એ ક્યાં ગઈ! એ કુશળ હશે કે દુખી, અરે એનું શું થયું હશે? એ પ્રમાણે મનમાં સારાં વિચાર કરો અને ચારે દિશા તરફ દમયંતીની શોધ કરતાં પરંતુ જ્યારે તે કોઈપણ સ્થળે જોવામાં ન આવી, હિ. ત્યારે તે પછી તેને પગલે ચડ્યો. પગલે પગલે જોતાં દમયંતીને પર્વતની ગુફામાં જિનની પૂજા શ કરતાં જોઈ વણઝારો અતિ પ્રસન્ન થયો. પાસે જઈ દમયંતીને સાદર નમસ્કાર કરી ત્યાં બેઠે. જિનની પૂજા સમાપ્ત કરી રહ્યા પછી આદર સત્કારપૂર્વક દમયંતીએ વણઝારાની સાથે વાર્તાલાપ કરવા માંડશે. વણઝારાએ પુછવ્યું કે હે કલ્યાણી! તું આ કયા દેવની પૂજા કરે છે? દમયંતી બોલી કે એ શળમા તીર્થંકર શ્રી શાન્વિનિનની હું પૂજા કરૂંછું. એ પ્રમાણે તે બન્ને જણને પરસ્પર ઘણીવાર સુધી સુંદર વાર્તાલાપ કરતાં સાંભળી પાસેના આશ્રમમાં વસનારા તાપસ લોકો ત્યાં આવ્યા. વળી દમયંતી વણઝારાને અહિંસાદિક વિશુદ્ધ ધર્મનો ઊપદેશ કરવા લાગી. વણ ઝારો દમયંતીનો ઊપદેશ સાંભળી રહ્યા પછી મહા હર્ષમાન થઈ તેને પોતાના ગુરૂ પ્રમાણે છ ગણવા લાગ્યો; ને અરિહંત ધર્મ અંગિકાર કર ને પછી બોલ્યો. ( વણઝારોહે કલ્યાણ. પૂર્વે મારું નામ વસંત હતું તે મારું વસંત નામ તે ધર્મતિલકની સુગંધીવડે આજ સત્ય કર્યું. એવે સમે આકાશમાં મધ ગર્જના કરવા લાગ્યો, ચારે દિશાએ વિજળી ચમકવા લાગી, કરા પડવા લાગ્યા, કરાના પડવાથી અને વરસાદની મૂશળધારાએ કરી તે ઠેકાણે આશ્રય કરી વસનારા જેટલા તપસ્વિયો હતા તે સર્વ મહા વ્યાકુળ થવા લાગ્યા; અને બોલવા લાગ્યા કે, હવે ક્યાં જઈ વાસ કરીએ! રૂષિની વ્યાકુળતા જોઈ દમયંતી બોલી કે હે પવિત્ર તપરિવઓ, ભય ન પામશે, ભય ન પામશે. એવી રીતે તેમને વૈર્ય દઈ જેષ્ટિકાદારાએ કરી એક કુંડ બતાવ્યો [P અને પોતે ઊંચે સ્વરે આ પ્રમાણે બોલી. જે હંસતી અને ક્ષટરહિતપણે અરિહંતની ભકિત છે કરનાર અને પ્રમાણિક તથા સરલસ્વભાવની હોઊં તે મધની વૃષ્ટિ આ કુંડમાં જ થાય. સતીની થઈ વચનરચનાઓ કરી સર્વ સ્થળથી વિરામતા પામી તે કુંડમાં જ મેધ વૃષ્ટિ કરવા લાગ્યો. દમ૫ યંતીનું આવું પ્રાબલ્ય અને મહિમા જે તે સર્વ તપસ્વિઓ મનમાં ચિંતન કરવા લાગ્યા કે મારી આ તે કોઈ વનદેવી છે? કે કોઈ શક્તિરૂપ ધારણ કરીને અહિં આવી છે. વૃષ્ટિ વિસર્જન થઈ છે એટલે તે તપસ્વિજને પોતાના ધર્મના પ્રાબલ્યની નિંદા કરવા લાગ્યા અને તેને ત્યાગ કરી દે વિસ્મય થયા થકા દમયંતીએ કહેલા ધર્મના અનુસારી થયા. વણઝારાએ તે સ્થળે જેવી દેવ- ૯ છ૯ષ્ટક)@ી Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ 5 તાઓની લક્ષ્મી એવી જેમાં લક્ષ્મી છે એવું એક નગર વસાવ્યું. ત્યાં જિનાલય કરાવી તેમાં SS સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથની મૂર્તિ સ્થાપના કરી. પછી ત્યાં રહીને તે પાંચશે તાપસો જ સમ્યકકી થઈ ગયા તેથી તે પુરનું નામ તાપસપુર સખ્યું. અહીં તહીંથી હજારો લોકો તે નગ- આ રમાં આવીને વસ્યા. એ પ્રમાણે થોડા વખતમાં ઊંચ નીચ વર્ણથી તાપસપુર ખીચો ખીચ વસી - થઈ ગયું, વણઝારો, દમયંતી, તપસ્વિઓ અને પ્રજાએ કરીને તાપસપુર ભરપૂર વસ્તીવાળું શહેર બની છે રહ્યું. અરિહંતભાષિત ધર્મ સર્વજો પાળવા લાગ્યા. એક સમયે મધ્યરાત્રીને વિષે જેણે માડમંડળની વૃતિ જીતી લીધી છે એ ઊત ) પર્વતના શિખર ઉપર નળકાના દમયંતીએ દીઠો. સુરાસુર વિગેરે ગગનગામીએ તે ઊદ્યોપણ તને જોઈ વિસ્મય અને આનંદપૂર્વક તે ઊપર ઊડી રહ્યા હતા. તેઓના સંપાદથી જે કળા હળ થયો તે સાંભળી તાપસપુરની સર્વ પ્રજા જાગી ઊઠી. ઊદ્યતને અવિલોકી તેઓ પણ ક વિસ્મયને પ્રાપ્ત થયા. તે કૌતુક જેવા વણઝા, તપસ્વિઓ, દમયંતી અને સર્વ પુરજનો ક્ષણ- AS માત્રમાં તે પર્વતના શિખર પાસે જ્યાં તે ઊધત હતો ત્યાં આવી પહોચ્યાં. ત્યાં જુએ છે તે નવા કેવળ જ્ઞાનની સંપદા પામનાર સિંહ કેશરી નામના મુનિને મહા તેજસ્વી રૂપનો છે દીઠો. તેને પવિત્ર મહોચ્છવ દેવતા કરતા હતા તે મહિમાને ખેચો પણ જોઈને આશ્ચર્ય પામતા હતા તેમને પણ દીઠા. પછી તે પવિત્ર સાધુને નમસ્કાર કરી, વણઝારો, દમયંતી, શો તપસ્વિઓ અને પ્રજા એ સર્વ તેની પાસે બેઠં. વળી શ્રીજશોભદ્રસૂરિ પણ તે કેવલીને નમસ્કાર કરી અતિ પ્રસન્ન થઈ તેની પાસે બેઠ. સુર, તથા મનુગાદિક સર્વે યોગ્ય આસન પર બેઠ. તે સમયે તે સર્વને સિંહરાણી નામના કેવલી ભગવાન કર્મમમવિધ ધર્મને ઊપદેશ કરવા લાગ્યા. સિહકેશરી–હે ભવ્યો! આ સંસારમાં જીવતવ્ય, જોબન અને લક્ષ્મી એ સર્વ નિરંતર સ્થિર તો નથી રહેતા ત્યારે તમે હેમુગ્ધો આ મનુષ્યને ઉત્તમમાં ઊત્તમ જન્મ શા માટે વૃથા ગમાવો છો! કે આ મનુષ્ય દેહરૂપી કલ્પવૃક્ષનું ફળ મુકિત છે તે મુકિતની પ્રાપ્તિને સારું તમે તમર થાઓ અને S મુગતુષ્ણાનો પરિત્યાગ કરો. એ પ્રમાણેનો ઉપદેશ દેવા ઊપરાંત તે કેવલી ત્યાં બેઠેલા છે તપસ્વિ પ્રત્યે બોલવા લાગ્યા. - સિંહકેશરી મુનિ-દમયંતીએ જે ધર્મ તમને આચરવા કહ્યો છે તે સત્ય ધર્મ છે. સત્યાનુસારે દમયંતીની વાણું પરમ પવિત્ર છે. એ પોતે પણ સતી છે. તે કદીપણું અસત્ય ક વાક્ય બોલનાર નથી માટે એના બોલવા પર તમો સૌએ સંપૂર્ણ વિશ્વાસ રાખવો. (વળી ગુરૂ બોલ્યા કે, ચોરોનો નાશ થયો. મધની વૃષ્ટિ એક કુંડમાંજ થઈ એવો દમયંતીને પ્રભાવતો તમે Gas ( ૪, Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ છે. સાક્ષાત નજરે દો, વળી આવ્યા લિલ અને રીછો કરી સંકુલ, એવા વનમાં પોતાના Sણ પ્રભાકરી નિર્ભયતાથી કોહિતએ રહી છે. એવાં તે કેવી મુનિનાં પરમ આનંદકારક સંવગ ભાવનાના વચન સાંભળી વિમળમતિવાળો કળપતિ જે તાપસીને પતિ તે બોલ્યો કે મને પણ સાધુનાં વ્રત ગ્રહણ કરવો. *. સિંહકેશરી–સર્વ આચાર્યોમાં મહા બુદ્ધિવાન એવા ભદસૂરિ છે તે તમને શ્રમ- ૪ ણોના વ્રત આપશે. મારાપણ એજ ગુરૂ છે. - કુળપતી- હે ભગવન! તમે આવી તરૂણ અવસ્થામાં પ્રવર્તી શા માટે લીધી? એ એ વાતમાં મને મોટો વિસ્મય થાય છે. - સંકેશરી–કોશલાનગરીમાં એક નળ નામનો રાજા હતો, જેની આ દમયંતી સ્ત્રી છે. એ રાજાને કુવર નામનો એક નાનો ભાઈ છે તે હાલ ત્યાં રાજ કરે છે; તેનો હું સિંહકેદારી નામને પુત્ર છું. ગંગાપુરીના કેશરી નામના રાજાની પુત્રી સાથે પરણને મારા નગરભણી જતાં માર્ગમાં આ પર્વતનાં શોભાયમાન શિખરો જોઈ હું અહીંયાં વિશ્રામ લેવા ઊતર્યો. ભાગ્યોદયથી આ યશોભદસૂરિ ગુરૂ મને આ સ્થળે માયા. એમણે મને સંસાર અનિત્ય છે એમ દર્શાવનારી દેશના દીધી. એમને મેં પુછવું કે હે મહારાજ મારું આયુષ્ય કેટલા વર્ષનું છે? તે સાંભળી તેઓ બોલ્યા કે, હવે તારા આયુષ્યને માત્ર પાંચ દિવસ બાકી છે. સમિપ મૃત્યુ સાંભળ મારૂંદીન મુખ થઈ ગયું. તે જોઈ સર્વ સંસારીજીને અતિ પ્રિય એવા આ જશભદસૂરિ બોલ્યા કે, એક દિવસ વ્રત ગ્રહણ કરવાથી પણ જન્મ મચ્છને ભય ટળે છે તે તારા હજી પાંચ દિવસ આયુષ્યના બાકી છે માટે તું વ્રત ગ્રહણ કર. કાંઈભય ધરીશ નહી. એવાં એમનાં વચન સાંભળી મારી બંધુમતિ નામની પ્રિયાને પરિત્યાગ કરી ગુરૂ સમિપે પાંચ મહાવ્રતનો ગ્રહણ કરી ગુરૂસેવામાં તત્પર રહી એમની આજ્ઞા લઈ આ ગિરિશિખર ઊપર નિવાસ કરી કાઉસગ્ગ ધ્યાનમાં રહી સમસ્ત Sો ઘાતિકને ક્ષય કરી લોકાલોકને પ્રકાશ કરનાર એવું કેવલ જ્ઞાન હું પામ્યો છું, છે એવું કહી વળી પાછા તે પોતાના સ્થાનમાં બેu; પછી તે મુનિશ્વયોગનિરોધ કરી અને જેટલાં a બાકી અઘતિ કર્મ હતાં તે સર્વને નિરચ્છેદ કરી પરમપદને પ્રાપ્ત થયા. તેના શરીરને પુણ્યછે. વાન દેવતાઓએ અગ્નિસંસ્કાર કર્યો. કુળપતિએ જશભદસરિ ગુરૂ પાસે સાધુનાં પાંચ મહાવ્રત & SB ગ્રહણ કીધાં. વૈદર્ભીએ પણ ચારિત્ર લેવાની પ્રાર્થના કરી ત્યારે એને ગુરૂએ કહ્યું કે તું ચારિત્ર વ્રત છે. છે ગ્રહણ કરીશ ખરી પરંતુ હે ભદ્દે હજી તાહારે સંસારમાં ભોગ વૈભવ ભોગવવાના છે માટે તાહારે ૬ હમણાં દિક્ષા લેવી યોગ્ય નથી એમ કહી દમયંતીના પૂર્વજન્મની કથા કહેવા લાગ્યા. પૂર્વજન્મને વિષે નળરાજા એ મમણ નામનો રાજા હતો, તેની તું વીરમતિ નામની રાણી Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ થઈ હતી. તમે બન્ને એક સમયે સેના સહિત અગયાર્થે જતાં હતાં. આગળ જતાં જતાં એક મુનિને તમે દીઠ. તે તમારી સામે આવતો હતો પણ તમારી સેનાના માણએ તે મુનિને સામો છે આવતો જોઈ તમોને અવશુકન થશે એમ જાણી તેને તિરસ્કાર કરી સામો આવતો બંધ કર્યો હે પરંતુ બાર કલાક ત્યાં એક સ્થાનકે ઊભે રાખીને પછી કરૂણા આવ્યાથી તે શાંત મુદાવાન મુનિની કો હણ) આદર સહિત તમે ખબર અંતર પૂછી અને પૂછ્યું કે, આપ ક્યાં પધારો છો? તમારાં એવાં Ge ( વિનય વચનથી મુનિ પ્રસન્ન થયા ખરા પણ તે મુનિને બાર કલાક સુધી તમારી સેનાના તિર- @ છે. સ્કારે કલેશ થયો તે લેણદોષથી તમો પતિ પ્રિયાને આ જન્મમાં બાર વરસ સુધી વિયોગ રહેશે. ) બાર વર્ષ પછી પતી સાથે તારે મેલાપ થશે અને ફરી વૈભવ પ્રાપ્ત થશે. એમ વાર્તાલાપ કરતાં કરતાં પ્રાત:કાળ થયો. તાપસો, વણઝાર અને દમયંતી એઓની સાથે જબદસૂરિગુરૂ તાપસપુરમાં આવ્યા. ત્યાં તેમણે શાંતિ જિનેશ્વરના ચૈત્યની પ્રતિષ્ઠા કરી સર્વ પુરજનોને શુદ્ધ દેશના દિધી. તે ગુફામાં રહેતાં અને જિનની ઉપાસના કરતાં કરતાં શ્રી વૈદર્તિને સાત વરસ વીતી ગયાં. ત્યારપછી એક સમયે ગુફાદારની મધ્યમાં આવી કોઈ એક ( પુરૂષ દમયંતી પ્રત્યે અમૃતમય વાણી બોલવા લાગ્યો કે હે ભદે. તારો પતિ મેં અહિયાંથી નજીક છે દીવે છે. આ સ્થળેથી તે બહુ દૂર નથી. એને ઓળખવાની હું ઇચ્છા કરું છું પણ બીજું કોઈ મારી સાથે નથી. એટલું કહીને તે પંથી જન ત્યાંથી તતકાળ ચાલી નિકળ્યો. દમયંતી # પણ તેને શ્રવણસુખડ શબ્દ સાંભળી અતી ત્વરાથી તે ગુફા ત્યાગી તેની પાછળ નિકળી, છે અને દોડતાં દોડતાં તે પંથી જનને કહેવા લાગી કે હે ભદ્દે. હે ભદ્દે! તે નળરાજાને ક્યાં ? SB એવું કહેતાં કહેતાં દમયંતી ઘણે દૂરસુધી તેની પછવાડે દોડી પણ પગમાં ઠેસ વાગવાથી તે રે એ બાપડી પડી ગઈને પંથીજન તો ત્યાંથી જોતજોતામાં અદર્શ થઈ ગયું. થોડીવારે દમયંતી ઉધી અને છે નિરાશ થઈ પાછી ગુફા ભણી આવતાં ગુફાનો રસ્તો ભૂલી ગઈ એટલે સતત ત્રણ થઈ અને મહા અરવનમાં ભટકવા લાગી. મહાદુઃખ પામતી દમયંતી મનમાં ચિંતન કરવા | ( લાગી કે અરે દેવ! મેં તારે પગલે પગલે શો અપરાધ કર્યો છે કે મને તું વારંવાર દુઃખ આપે છે. મને હવે મારી ગુફા પણ મળતી નથી અને પથીકન પણ ન મળે. હા દૈવી હા દૈવ! હવે હું છે શું કરું હું ક્યાં જાઉં? આ અરવનમાં ભટકું છું, મારી શી ગતિ થશે આ અસહ દુઃખથી તો GE મરવું મહા સુખદ છે. અરે મારા પ્રાણુ! આ દુખી પિંજરને પરિત્યાગ કરી તું તારા અખંડ ) છેસુખને માર્ગ કેમ લેતો નથી? અરેરે ભાવી પ્રબલ છે ત્યાં હું શું કરું? એવાં કરૂણામય દીનવચન . બોલતી, આકુળ વ્યાકુળ થઈનેત્રોમાંથી અશ્રુધારા વરસાવતી, થોડીવાર આગળ ચાલી વળી થોડે ! 9) દૂર જઈ ઉભી રહેતી, ઊંચે સ્વરે ગાઢ રૂદન કરતી, જમીન પર પછાડો ખાતી, એવી મહા બી છે Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ 2 અવસ્થામાં ભક્તી દમયંતીને એક નિશાચરીએ દીઠી. તે તેની પાસે આવીને કહેવા લાગી છે કે હવે તું આગળ જઈશ નહીં હું તારે ભક્ષ કરી જઈશ. એવાં તેનાં ભયભર્યા વચન સાંભળી બિચારી દમયંતી તેને જોઈને ભયભીત થઈ થરથર કંપવા લાગી; પરંતુ ગાઢ વૈર્ય ધરી તે રાક્ષસી પ્રત્યે બોલી કે જે નળવિના અન્ય પુરૂષમાં મારી મને વ્રતિ ગઈ ન હોય, અરિહંત મારા કો 9) દેવ હોય, સુસાધુ મારા ગુરૂ હોય અને જૈનધર્મ તત્વમાં મારી રતિ હોય તો હે રાક્ષસી! તુંહતાશ હા થાએવાં દમયંતીનાં મંત્રરૂપ વચનોથી તે નિશાચરી પરાક્રમહિન થઈ ગઈ અને દમયંતીને છે નમસ્કાર કરી ત્યાંથી આગળ ચાલી ગઈ. સતીઓના પરાક્રમનું ઓલંધન કોઈ કરી શકતું નથી. ) દમયંતી ત્યાંથી આગળ ચાલી. ચાલતાં ચાલતાં તે તુષાર્ત થઈ, એવામાં વેગળેથી મગજળ તરંગ જોઈ વિચારવા લાગી કે તે જળસ્થાન હશે. એમ સમજી તે સ્થળની સમિપ ગઈ પણ ત્યાં તે જળ દીઠું નહીં; ત્યારે બોલી કે જે મારું મન શીળ પાળવામાં યથાર્થ, સાવધાન અને પવિત્ર હોયતો આ નદીમાં અસતતૂલ્ય, સુગંધમય અને નિર્મળ જળ તતકાળ નિકળશે. એમ કહી તે કો5 સ્થળે પદપ્રહાર કર્યો કે ભફ ભક ધ્વનિ કરતું જળ નિકળ્યું. દમયંતીએ તેમાં સ્નાન કરી જળપાન કર્યું જેથી તે સર્વે પશ્ચિમ ત્યાગીત થઈ. થોડીવાર વિશ્રામ કરી તે સ્થળથી આગળ ચાલી. પરંતુ સકોમળ દમયંતી ચાલવાના પરિશ્રમથી થાકીને લોથ જેવી થઈ ગઈ હતી તેથી બિચારી ) એક વડવૃક્ષની તિળછાયા તળે બેઠી. એટલામાં માર્ગે જતા આવતા લોકોએ તેને પુછવું કે હે ભ! I તું કોણ છે? ક્યાંથી આવે છે? ક્યાં જાય છે? મહાદુઃખણ થઈ આ વડવૃક્ષ નીચે કેમ બેઠી છે? તારું નામ અપ્રતિમરૂપથીતું આ વડદેવી હોયના! એવી દેખાય છે. એવાં તેઓનાં વચન સાંભળી દમયંતી બોલી. - દમયંતી–હે પથીકો! હં દેવતા નથી. હું તો માનવી જાત છું. વણિકપુત્રી છું. મારા સ્વામી સંગાતે હું મારા પિતાને ઘેર જતી હતી. મારે સ્વામી મને અહીં માર્ગમાં ત્યાગીને કોણ છે જાણે ક્યાં ચાલી ગયો. માટે હે ભાઈઓ તમે મને તાપસપુરને રસ્તો બતાવો. છે ... પાકો–જે દિશા ભણી સૂર્યાસ્ત થાય છે, તે દિશાભણ તાપસર છે. હમણાં A સુર્યાસ્તની વેળા છે તેથી અમે તને માર્ગ બતાવવાનો ઉત્સાહ ધરતા નથી, પરંતુ તે અમારી સાથે છે ચાલ. જ્યાં અમે રાતવાસો રહીશું ત્યાં તને પણ સુખશાતામાં રાખશું. એમ કહી પંથીજનોમાં જે મુખ્ય હતો તે પોતાના સાથે પ્રત્યે બોલવા લાગ્યો કે આ 6 ૉ કોઈ મહા દુઃખણી છે તે આપણી સાથે આવવા ઈચ્છા કરે છે માટે એને આપણી સાથે લ્યો. ર છે એમ કહી દમયંતી પ્રત્યે બોલ્યો કે તું મારે પુત્રી પ્રમાણે છે. માટે અમારી સાથે ચાલ. એમ કહી ન છે સાથપતીએ દમયંતીને સ્વારીપર બેસાડી માર્ગ લીધે ને તેને અચળપુરમાં લઈ જઈને મૂકી. કો Sળ માર્ગના પરિશ્રમથી થાકી ગએલી દમયંતી એક વાવ્યની પાસે જઈને તેમાં ઊતરી જળપાન કરી લે Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ તે બહાર નિકળી અને જ્યાં પહેલી બેઠી હતી ત્યાં આવી બેઠી. આકાશથી જેમ કોઈ દેવી ઊતરી આવી દૃષ્ટિવડે અચળપુરને પવિત્ર કરતી હોયના! એમ દમયંતી પોતાની દષ્ટિવડે અચળપુરને પવિત્ર કરતી હતી; પણ હું હવે ક્યાં જીને શું કી એમ કહી નિશ્વાસનાખીજ વાવ્યના બારણામાં બેઠી. ત્યાં જળ ભરવા આવનારી સ્ત્રીઓના મુખથી રૂતુપર્ણ રાજની કીર્તિ સાંભળી. તે રાજાને ચંદન જેવો જેનો યશ છે એવી ચંદજી નામની રાણી હતી. સંપૂર્ણ વિશ્વના ચિત્તને હરણ કરનારું એવું દમયંતીનું અદભૂત રૂપ જોઈ તે સર્વે સ્ત્રીએ વિસ્મયને પ્રાપ્ત થઈ. તે સ્ત્રીઓ ત્યાંથી જળ ભરી ચાલતી થઈ અને રાજગૃહમાં જઈ તેમણે રાણીને તેના ) છે વિષે ના સમાચાર કહ્યા કે કોઈ દિવ્યરૂપ વાળી, અને તમારી પુત્રી સરખી સ્ત્રી વાવ્યના બારણામાં જ બેઠેલી અમે જોઈ. રાણીએ કહ્યું કે તમે સર્વ મળી સત્વર તે સ્ત્રીને અત્રે તેડી લાવો. રાણીની આજ્ઞા થઈ એટલે સર્વ સ્ત્રીઓ જ્યાં દમયંતી બેઠી હતી ત્યાં આવીઓ; અને કહેવા લાગી કે હે ભદ્દે તને પુત્રી સમાન ગણી આ નગરના રાજની પટરાણી ચંદજશા પોતાની પાસે તેડે છે; માટે તું અમારી સાથે તેમની પાસે ચાલ અને તારાં જે જે કષ્ટ છે તેને તે પરિત્યાગ કર. આ શૂન્યસ્થાનમાં એકલી બેસીને શું કરીશ? એવાં તે સ્ત્રીઓનાં વચન સાંભળી નમ્ર થઈ દમયંતી જ તેઓના સમહ ભેળી ચાલી તે થોડીવારમાં ચંદશાની સન્મુખ આવી. પરસ્પરને દઝિમેલાપ ) થતાંજ એક બીજાના મનમાં આશંકા ઉત્પન્ન થઈ. દમયંતીએ જાણ્યું કે મારી પુષ્પદંતા માતુ| શ્રીની આ ચંદજશા ભગની તે ન હોય! ચંદજશાએ જાણ્યું કે મારી પુષ્પદંતા બેનની પુત્રી # SP દમયંતી તે તો આ ન હોય! એમ પરસ્પર બ્રાતિ થઈ પરંતુ તે વાતને નિર્ણય થયું નહીં. ચંદારાએ જાણ્યું કે આ દમયંતી છે ખરી, પણ મેં તે એને એની શિશુ અવસ્થામાં દીઠી હતી. ) દમયંતી જ્યારે ચંદજશાને સનમુખ આવી ત્યારે તે તેને અતિ પ્રેમસહિત આલિંધન આપી પ્રીતિપૂર્વક મળી. દમયંતીને ઓળખી નહી પણ મોટાં મનવાળાં મનુષ્યનાં મન જે વખતે જે Sિ નિશ્ચય કરે તે જ પ્રમાણ છે. દમયંતીએ માતહતુલ્ય સ્નેહ અણી ચંદજશાના ચરણુપર ) I મસ્તક નમાવ્યું. ચંદજાએ તેને મહા પ્રયત્ન ઊઠડી; અને છાતી સરસી ચાંપી બેલી. ચંદ્રકશાહે વત્સ! હે પ્રિયા! તું મારી ચંદવતી પુત્રીની પ્રિયસખી થા. તમે બન્ને 5 મળી મારી લક્ષ્મી કૃતાર્થ કરો; અને તું કોણ છે? તે મને કહે દમયંતીએ સાર્થપુરૂષને પોતાનું જે વૃત્તાંત કહ્યું હતું તેજ વૃત્તાંત ચંદજાને પણ કહી ગર સંભળાવ્યું અને ત્યાર પછી બોલી કે તમારા તરફથી સદાવ્રત અપાય છે તે સદાવ્રત આપવાના આ કામ ઊપર મને રાખો. ચંદારાએ તેને સદાવ્રત આપવાનું કામ સોંપ્યું. ત્યાં રહી દમયંતી છે જે જે અર્થિક આવે તેઓને પ્રસન્ન થઈ સદાવ્રત આપવા લાગી. Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ Iછે કચ્છષ્ટ Qિ - જે સ્થળે દમયંતી રહી હતી તે સ્થળની પાસેના માર્ગપરથી એક દિવસ એક ચોરને જે બાંધીને રાજાના માણસે લઈ જતા હતા. તેને આગળ નોબત નગારાં વાગતાં હતાં. ચેરની દૃષ્ટિ દમયંતી ઉપર પડી એટલે તે તેની પ્રત્યે અતિ દીનત્વ આણું બોલવા લાગ્યો કે હે દેવી! મારું રક્ષણ કરે, મારું રક્ષણ કરે. તેની કરૂણાજનક પ્રાર્થના સાંભળી દમયંતીને દયા આવી. તેથી તે એને બાંધી લઈ જનાર માણસને પુછવા લાગી કે આ માણસે શે અપરાધ કર્યો છે? તેઓ આ તે બોલ્યા કે ચંદવતીની ઘરેણાની ભરેલી પેટી ચોરી છે માટે એને વધભૂમિ પાસે લઈ જઈ મારી 7) નાખશું દમયંતી બોલી કે તમને રાજ પૂછશે કે એ ચોરનો વધ કેમ ન કર્યો? તે તે વાતને જવાબ તમારી વતીનો હું દઈશ માટે એને તમે છોડી મૂકો. એવી રીતે દમયંતીએ ઘણું કહ્યું તોપણ રાજના માણસોએ તે ચોરને છોડી મૂક નહીં. તે સમયે દમયંતી બોલી કે આ ઘરનું બંધન તૂટી જાઓ. આટલું બોલતાં વેંત જ તે ચોરનું બંધન તૂટી ગયું. તે ચોરનું બંધન તુટી ટક ગયું જેઈ નગરવાસી જનોમાં આશ્વર્ય પેદા થયું, અને તેઓમાં હર્ષ કોળાહળ થવા લાગ્યો. એ ડો બનાવથી રાજ પણ આર્ય પામી દમયંતીની પાસે પરિવાર સહીત આવ્યો ને બોલ્ય. રાજ હે વત્સ! દુકજનોને દંડ દેવો ને શ્રેટજનોનું પ્રતિપાલન કરવું એ તમામ રાજ- ) ઓને સનાતન ધર્મ છે. એ ધર્મ પ્રમાણે રાજાએ ન આચરણ કરે તે દેશમાં અન્યાય કહે વાય, પ્રજને પરસ્પર નાશ થાય, પ્રજા પાસેથી રાજ કરે છે અને તે જે તેઓનું રક્ષણ ન કરે તો પ્રજાના પાપે કરી રાજ લોપાયમાન થાય છે; એવું સ્મૃતિનું વચન છે. માટે જો તું આ વF સા ચોરને છોડવી મૂકશે તો તેથી કરી પ્રજાના પ્રાણ, માલની વ્યવસ્થા નહીં રહે. દમયંતી–તમોએ કહેલી વાત હું માન્ય કરું છું, પરંતુ આ અપરાધી જન મને દૃષ્ટિગોચર થયો ને હવે એ જે માર્યો જાય તે હું જે અરહત ધર્મ પાળું છું તે અહિત ધર્મ પાળવાનું ફળ શું? એ પ્રમાણે દમયંતીને અત્યાગ્રહ જાણી રાજાએ તે ચોરને છોડી મૂકો. જે મહાS) સતી છે તેઓના વચનને રાજપણ માન્ય કરે છે. હવે બંધનમુકત થયા પછી તે ચોર દમયંતીની ૯ ( પાસે આવીને તેને પગે પડશે. મેં બોલ્યો કે, હે દેવી! આ સમયે તમે મને નવીન અવતાર છે આપ્યો; એવા સદાય હદયથી મારાપર તમોએ કરેલા ઉપરકારે કરી હું તમને માતા કરતાં પણ કે અધિક હિતેચ્છુ ગણું છું. એવું કહી મહા આનંદ પામી તે પોતાને સ્થાનક ચાલ્યો ગયો. અને તે વો તે દિવસથી તેને માતૃતૂલ્ય માની નિરંતર તેની પાસે આવી પ્રણામ કરી પોતાને ઘેર જય. કોઈએક સમયે દમયંતીએ તેને પુછયું કે તું કોણ છે? ત્યારે તે બોલ્યો કે તાપસપુરના વ- સંત નામે સાર્થપતીને હું પિંગળ નામ દાસ છું. એકવાર હું તેનાં રત્નોની ચોરી કરી ત્યાંથી કોમ છે ના. માર્ગમાં બીજા લૂટારૂ ચોરોએ મને લૂટી લી. દુર હોય તેનું કલ્યાણ ક્યાંથી થાય છે 08, Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ત્યાંથી હું અત્રે આવ્યો, ને રાજદરબારમાં નોકર થઈ રહ્યો. પરમ દિવસે હું એકલો રાજગૃહમાં ફરતો હતો, બીજું કોઈ હતું નહીં. ત્યાં મેં એક માણિકચની પેટી દીદી તે જોઈ મારૂં મન લોભને પ્રાપ્ત થયું; તેથી મેં તે પેઢી ચોરી લીધી, તેને બગલમાં વાલી સર્વાંગથી સંકોડાઇને હું ચાલ્યો. એટલામાં ઈંગિતજ્ઞ (મુખમુદ્રા ઉપરથી મનનું જાણનાર) રાજાએ મને દીઠો. તેમણે મને રક્ષકોને સોપી વધ કરવાની તેઓને આજ્ઞા આપી રાજાની આજ્ઞા પ્રમાણે ચોકીઢારો મને શૂળી પાસે બાંધીને લઈ જતા હતા. તેવામાં તમારી દૃષ્ટિ મારાપર પડી અને તમે મને કૃપાકરી બંધનમુક્ત કરી રાજા પાસે અપરાધ મુક્ત પણ કરાવ્યો. તમારા એ ઉપકારરૂથી હું કચારે મુક્ત થઈશ? હું બંધનમુક્ત ને અપરાધ મુક્ત થયો પણ ઉપકાર રૂણથી તો કદી મુક્ત થવાનો નથી, એવો કોણ પુરૂષ છે કે જે મેધમાળાથી રૂણમુકત થાય! તમો તાપસપુરથી એકાએક ગુપ્તપણે ચાલી નિકળ્યાં તેથી સાથેપતીએ અન્નોદક તજ્યું, અને તે તમારાવિષે મહા શોક કરતો ખેઠો. જરાોભદ્રસૂરિ ગુરૂએ, તાપસોને અને સર્વે પ્રજાજનોને ઉપદેશ દઈ શાંત કર્યાં અને તમારા વિયોગના મહાશોકનું નિવારણ કરાવ્યું. સાતમે દિવસે સાથેપતીએ અન્નોદક લીધું, એકસમયે સાથૈપતી સુવર્ણાદિક રત્નોની ભેટ સામગ્રી લઈ કોશલાપુરીના કુવર રાજાને જઈ મળ્યો. તે ભેટ અંગિકાર કરી રાજાએ સાર્થપતિનો બહુ આદર સત્કાર કર્યો. ને વળી તેમણે તેને સામો શિરપાવ પણ આપ્યો. છત્ર, ચામર, ડંકો અને નોબત વિગેરે જે રાજચન્હો ગણાય છે તેપણ આપ્યાં. અને વસંતશ્રીશેખર એવું તેનું નામ રાખ્યું. ત્યારપછી કેટલેક દિવસે તેને મહામાનસહીત તાપસપુર વિદાય કર્યો. મોખરે રીનાદ થતાં વસંતશ્રીશેખરે તાપસપુરમાં પ્રવેશ કર્યો. અને ત્યાં આવી નાના પ્રકારના મહા સુખોપભોગ કરવા લાગ્યો. હું માત! એ સર્વે તમારા પ્રતાપે કરી તેને પ્રાપ્ત થયું. હું કલ્યાણી! હવે સમસ્ત પાપને છેદન કરવાવાળી શિક્ષા મને આપો. તેનાં વચન અંગિકાર કરી દમયંતી બોલી કે, બહુ સારૂં. હું પિંગળ તું ચારિત્ર ગ્રહણ કર. બીજે દીવસે તે સ્થળે બે મુનિઓ આવ્યા તેમનો શુદ્ધ ભક્તપાન વિગેરેથી આદર સત્કાર કરી દમયંતીએ પુછ્યું. દમયંતી—હે મહારાજ આ પિંગળ ચરિત્ર લેવા યોગ્ય છે? મુનિ—હે દમયંતી એ પિંગલ ચરણ ધારણ કરવા યોગ્ય પાત્ર છે. પિંગળે પણ તે મુનિઓની ચારિત્ર લેવાને પરમભાવથી પ્રાર્થના કરી, મુનિ તેને જિનમંઢિરમાં લઈ ગયા. ત્યાં તેને પ્રવજ્યાં આપી મુનિએ પોતાની સાથે રાખ્યો. એકસમયે હરિમિત્ર નામનો બ્રાહ્મણ કુંડિનપુરથી (દમયંતી હાલ જે નગરમાં રહેતી હતી) Jain Educationa International For Personal and Private Use Only ૧૭ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ છે ત્યાં આવ્યો ત્યાં આવી રાજને જોઈ ચંદજા રાણી પાસે જઈ આશિર્વાદ દઈ બેઠો. તેને જે આદરસત્કાર કરી રાણી તેને પૂછવા લાગી. ચંદ્રજશા-હે મહારાજ વિદર્ભ દેરાના નૃપતિની પટરાણ પુષ્પદંતી મારી બેનકુળ છે હરિમિત્ર–રાજા રાણી તો મહા સુખમાં છે. પણ એમનાં જમાઈ, પુત્રી, નળ દમયંતી ૭) વનવાસ ગયાં છે તેથી તેઓની શોધ લાધવા અનેક પ્રયત્ન કરે છે. (ત સાંભળી ચંદજશા છે એકાએક સબ્રાંત થઈ બોલી) ચંદ્રજશાહ હૈ તે એ શું કહ્યું? હરિમિત્ર–હે દેવી. સર્વ લોકોને અમારા નળરાજાનું વત્તાંત ખબર છે; ને તમને શું ખબર નથી? કે નળરાજા પોતાના ભાઈ કુવરની સાથે દુત રમીને સર્વ રાજ પાટ હારી નગરી છોડી વનવાસ ગયો છે. વળી આગળ જઈ તેણે દમયંતીને પણ વનમાં પરિત્યાગ કર્યો છે. તે બંનેની આજ સુધી કંઈ પણ ખબર સંભળાતી નથી કે નળ ક્યાં છે? અને દમયંતી ક્યાં છે? એવાં હરિમિત્રનાં વચન સાંભળી જેમ વાતથી “મુછી આવે તેમ રાજા રાણીને મુછ ! આવી તેથી તેઓ બંને પૃથ્વી પર ઢળી પડ્યાં. જ્યારે મુછથી સાવધાન થઈ જાગી ઉઠ્યાં ત્યારે મહા વિલાપ કરી શોકપ્રદર્શિત રૂદન કરવા લાગ્યાં. તેમને છાનાં રાખી હરિમિત્ર બોલ્યો. હરિમિત્ર-પુત્રીની તથા જમાઈની શોધ કરવા અને ભીમક રાજાએ મોકલ્યો છે. આ 1 વનથી પેલે વન, આ ગામથી પેલે ગામ અને આ નગરથી પેલે નગર એમ તેમની શોધ કરતો હું અત્રે આવી ચછું; પરંતુ હજી સુધી એ બંનેની કોઈપણ સ્થળે વાર્તા સરખી પણ મેં સાંભળી GS નથી. અરે પણ મારો પરિશ્રમ વૃથા ગયે નળ દમયંતીને વનવાસ પ્રાપ્ત થયો સાંભળી ચંદજશા વળી રૂદન કરવા લાગી. તે જોઈ સર્વ અભિજન વિગેરે રૂદન કરવા લાગ્યાં. ચંદન નળરાજાની દુર્મતિની નિંદા કરવા લાગી અને દમયંતીની સ્તુતી કરવા લાગી. સર્વ લોકોમાં શેકાત થઈ ગયો. એમ કરતાં ભોજનને સમય થયો ત્યારે રાજાના ચાકશે ભોજનાર્થિઓને બોલાવવા લાગ્યા. હરિમિત્ર પણ ભોજનનો સમય થય જાણે તે ત્યાંથી ધર્મશાળામાં ગયો. ત્યાં દમયંતી જોઈ અને ઓળખી એટલે જ ઉત્કલ લોચના કરી હર્ષ ભેર દોડ ને દમયંતીના પગમાં જઈ પડ્યું. ને બોલ્યો. હરિમિત્ર–અહો આજ હું મહા ધન્ય? આજ હું કૃતાર્થ થયો. આનંદનો દિવસ તે આજજ, પૃથ્વી પર સર્વ સ્થળે તારે શોધ કર્યા પછી અગેજ તાાં દર્શન થયાં. આજ તાર જીવતજીવિત સર્વનું કલ્યાણ થયું. છે એમ કહી મહાહર્ષિત થઈ ચંદજી રાણી ભણી દોડ્યો. ત્યાં જઈ ચંદજાને કહ્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ છે હરિમિત્ર—જય થાઓ. જય થાઓ. સતી દમયંતી તમારા ઘરમાં જ છે. એવાં હરિમિત્રનાં S શ્રવણસુધા વચન સાંભળી શકાયુપાતનાં આનંદાશ્રપાત થઈ ગયાં અને ચંદશા ત્યાંથી મહા ઊમંગભર ચાલી. સદાવ્રત આપવાનું ઘર હતું ત્યાં આવી દમયંતીને મહા હેતથી ભેટી પડી; અને નેત્રોમાં અશ્રુ આણી બેલી. ચંદ્રજશા- અરે મને ધિક્કાર છે! તું આટલા દિવસ મારા ઘરમાં રહી પણ મારાથી તને ઓળખાઈ નહીં. અહીં મારી વિલક્ષણ પુત્રી? તું જેટલા કાળ ઓળખાઈ નહીં; તેટલા કાળને પણ ધિક્કાર છે? અહો વત્સ તે મને કેવી શી છે. તે મારી પાસે તારું નામ પણ પ્રગટ કરી કે કહ્યું નહીં? માતાની બેન તે માતાતુલ્ય સમજવી તો તેના આગળ તારે શાની લજ્જા રાખવી જ જોઈતી હતી? હવે હે વત્સ-તું કહેકે નળરાજાએ તારે પરિત્યાગ કર્યો કે નળરાજાનો તે પરિત્યાગ કર્યો? પતિવ્રતા સ્ત્રી તે પતિને કદીપણ પરિત્યાગ કરે નહીં. વિડંબિત સહરવાંશુ એવું તારું લલાટતિલક ક્યાં છે? તે સમયે સતી દમયંતીએ પાણીમાં પોતાનાં આંગળાં બોળી લલાટપર ઘસ્યાં એટલે ક્ષણ' વારમાં તેનું ભાલતિલક એવું પ્રકાશ કરવા લાગ્યું કે તે તેના પ્રાબલ્ય કરી સર્વજનનાં તેજ છે અદર્શ થઈ ગયાં. દમયંતીને હસ્ત ઝાલી ચંદજશા તેને પોતાના રાજગૃહમાં તેડી ગઈ ત્યાં | સુગંધી જળવડે જેમ દેવતાને સ્નાન કરાવે તેમ દમયંતીને ચંદનરાએ પોતાને હાથે સ્નાન કરાવ્યું. 1 I ઊત્તમ વસ્ત્રો પહેરવા આપ્યાં. બ્રહ્મચર્ય વ્રત કરી જેનું તેજ પૂર્ણ પ્રકાશિત થએલું એવી દમયં- . તીની ચંદજાએ સર્વ પ્રકારે ઊત્તમ સેવા કરી. ત્યારપછી તેને હાથ ઝાલી તેને રાજા પાસે લઈ જઈ બેસાડી. રાજાએ દમયંતીને નળના રાજદંશ થયાની સર્વ હકીકત પુછી. અધોમુખ કરી, દીન વચને અને નેત્રોમાં જળ લાવી દમયંતીએ કુવરનું સર્વ વૃત્તાંત કહ્યું. પછી પોતાના વસ્ત્ર વડે તેનાં આંસુ લુછી રાજા બોલ્યો. રાજા–હે પુત્રી! જગતમાં કર્મથી બળી કોણ છે? જગતમાં સર્વ સ્થળે પ્રકાશનાર અને I અંધકારને દૂર કરનાર સૂર્ય પણ અસ્ત થાય છે. અસ્તોદય વડે સૂર્ય, સર્વ લોકોને શુભાશુભ ના કર્મની મહત્વતા બતાવે છે. એ પ્રમાણે તેનું શાંતવન કર્યું. એવામાં સૂર્ય અસ્ત પામે. પરંતુ દમયંતી રાજપાસે GS બેઠી હતી તેના લલાટતિલકનું તેજ સૂર્યના તેજ કરતાં અધિક તેજ કરતું હતું કે તેથી સભા છે. છે. પ્રકાશતી હતી એવું જોઈ રાજા વિસ્મિત થઈ બોલ્યો. રાજાઅહ. આ રાત્રીને વિષે આ પ્રકાશ ક્યાંથી પડેછે? (રાજાને વિસ્મિત થયેલો જાણી ચંદજશા બોલી.) Y Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આ ૨ - આ ચંદ્રકશા એતો દમયંતીના ભાલતિલકનો પ્રકાશ પડેછે. એ વૈદર્ભિના ભાલતિલકની છે. Sા લીલા મહા અદભુત છે. રાણીનાં વચન સાંભળી દમયંતીના ભાલઉપર જેમ પિતા સ્પર્શ કરે તેમ રાજાએ સ્પર્શ ર્યો. તે સમયે સૂર્યથી પણ ભેદન ન થાય એવું અંધારું સભામાં સર્વ સ્થળે થઈ રહ્યું. વિસ્મય 8) પામી રાજાએ ક્ષણવાર દમયંતીના ભાલપર હસ્ત રાખ્યા પછી પાછો ઉધવી લીધો એટલે વળી પણ આ પૂર્વ હતું તેવું તેજ પ્રકારવા લાગ્યું. તે સમયે તે સભામાં સ્વર્ગથી આકાશમાર્ગે એક દેવતા ) છે આવી દમયંતીને પ્રણામ કરી બોલ્યો. દેવતા-હે દેવી! પૂર્વ પિંગળ નામના ચોરને તે મરણથી ઉગારી ઊત્તમ બોધ દીધો હતો, તે પિંગળ અહિંયાંથી નિકળી ફરતાં ફરતાં તાપસપુરમાં ગયો. ત્યાં એક રાત્રીએ કાઉસગ પ્રતિમાયે મશાણની જગ્યામાં જઈ રહ્યો. જુએ છે તે તે માણુમાં એક ચિતા સળગે છે; તે ચિતા પ્રસારને પામતી તેની સન્મુખ આવતી હતી. જોત જોતામાં સળગતી ચિતા પિંગળની સન્મુખ આવી રહી તે સમયે સાત્વિક સાધુઓમાં શિરોમણી એવો પિંગળ તે ધર્મધ્યાનમાં અડિંગ થઈ ( રહ્યો. થોડી વારમાં તે ચિતાએ તેનાં અંગપર પ્રવેશ કરી તેને બાળી નાખે. તે પિંગળ ત્યાંથી () , સમાધિમરણ કરી દેવતા થયે તેજ હું પિંગળ છે. જે તે મને મરણથી ઊગારી ઊપદેશ આપ્ય જ ન હોત તો મારી શી વલે થાત? અને આ લક્ષ્મી પણ ક્યાંથી પ્રાપ્ત થાત? નિશ્ચય હું નરક નિવાસી માતઃપરંતુ તારી કપાવડે મારી આ દિવ્યદશા થઈ માટે હે દેવી, તને ઘણુ કાળ વિજ્ય પ્રાપ્ત થાઓ. . - એવું કહી સપ્તકોટી સુવર્ણમહોરની દમયંતી ઉપર વષ્ટિ કરી તે દેવ ત્યાંથી અદર્શ થઈ ગયે. અરહત ધર્મનો આવો સાક્ષાત તમાસો જોઈ રૂતુપર્ણ રાજા મનમાં આશ્ચર્ય પામ્યો. ‘દમયંતીને પીરથી હરિમિત્ર નામનો જે બ્રાહ્મણ આવ્યો હતો તે પછી અવસર પામીને બોલ્યો. હરિમિત્ર- હે રાજેન! દમયંતી આપને ત્યાં ઘણા દિવસ રહી. હવે એને એના બાપને ઘેર આવવાની આ૫ આજ્ઞા કરશે. કારણ એની પુષ્પદંતી માતા અને વિદર્ભ પિતા એ બંને એના પ્રવાસમાં ભટકવાથી મહા દુઃખ માને છે અને શેક કરે છે. હરિમિત્રનાં વચન સાંભળી ચંદજશા રાણીને પૂછી તેની આજ્ઞા લઈ સેના સહિત દમયંકે તીને તેના પિતાને ઘેર જવાની રૂતુપર્ણ રાજાએ આજ્ઞા આપી. સર્વને ઉપકાર માની, વિન- કે. Sણ યપૂર્વક ભેટીને દમયંતી ત્યાંથી પોતાના પિતાના નગરભણી સેના સહિત જવા નિકળી. તેને કાર આવતાં સાંભળી વિદર્ભરાજા તેને લેવાસારું સામે ગયો. મારા પિતા મને લેવા સામે આવે છે એવું જ્યારે દમયંતીએ જોયું ત્યારે તેણે વાહન તજી પગે ચાલી જઈ પિતાના પગ પર માથું મૂકવું તો 5) બળાત્કારે તેને ઊઠાડી અને પરસ્પર મળતાં બંનેને નેત્રોમાં આંસુ આવ્યાં; જેના પ્રવાહે તે જ છે Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ > > ઈ મીન આગળ કીચડ થઈ ગયો. દમયંતીની માતા પણ રાજા સાથે આવી હતી, તે જ્યાં હતી જે Sછે ત્યાં તેની પાસે જઈ દમયંતી તેના કંઠે વળગી પડી અને ઘણાકાળના વિયોગના સંયોગે રૂદન પર કરવા લાગી. પુષ્પદંતી રાણી પણ પોતાની પુત્રીને દુબળા જોઈ અને તેની દુખદ સ્થિતિનું સ્મરણ કરી રૂદન કરવા લાગી. એમ ઘણી વાર સુધી તે બંને પ્રેમના બંધનથી ત્યાં જ સ્તબ્ધ છો થઈ રહ્યાં. ત્યાર પછી દમયંતીને આગળ કરી સેન્ચ સહિત વૈદર્ભરાજ પોતાની નગરીમાં આવ્યું. હુ ” રાજા મહા પ્રસન્ન થઈ સાત દિવસ સુધી ગુરૂદેવની પૂજા કરી અને તેણે મહોત્સવ કર્યો દમયંતીની અવ્યવસ્થા થવાનું કારણ રાજાએ દમયંતીને જ પૂછવું. દમયંતીએ પોતાનું છે સર્વ વત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી રાજા બોલ્યો કે હે પુત્રી! તું કાંઈ ચિંતા કરીશ નહીં. Sછે તું અહિયાં રહી વ્રતદાન કર. જેવા પ્રયત્નથી તારો પ્રિયપતી તને મળશે તેવો પ્રયત્ન હું કરીશ એમ કહી તેની આસના વાસના કરી. હરિમિત્રને પાંચસે ગામ ઈનામમાં આપી રાજાએ કહ્યું - કે જે નળની શેધ લાવશે તો અદ્ધ રાજપાટ તમને આપશું. એક દિવસે સુસમારપુરથી દધિપર્ણ રાજાને તો કોઈક કાર્યને અર્થે ભીમક રાજાની પાસે ' આવ્યો તે સમયે પરસ્પર નળ રાજાની વાત નિકળી. ત્યારે તે દૂતે રાજાને કહ્યું. - દૂત હે મહારાજા નળ રાજને રસોઈયો હાલ અમારા દધિપણું રાજાને ત્યાં રહે છે. તે 0 પાક રસવતીની સર્વ વિધિ શુદ્ધિ રીતે જાણે છે અને તે કહે છે કે મારે ઉપાધ્યાય રાજનnછે તેની પાસે આ સર્વ વિદ્યા હું શિખ્યો છું. આશા ઉત્પન્ન કરનારું તે દૂતનાં વચન જેવાં દમક યંતીને કાને પડ્યાં કે ઉતાવળી ઘસમસતી ત્યાં આવીને રાજા પ્રત્યે બોલી. દમયંતી-- હે પિતા! જેવી રસોઈ રાજા નળ બનાવી જાણે છે તેવી રસોઈ બીજો કોઈ બનાવી જાણતો નથી માટે આ દૂત જેના વિષે કહે છે તે કોણ છે? કેવી રસોઈ બનાવે છે તેનું રૂપ કેવું છે? વિગેરે તેનું સર્વ વૃત્તાંત આપણે જાણવું જોઈએ. હું નિશ્ચય અનુમાન કરી કહું છું કે નળ રાજા પોતાનું રૂપ પાલટી ત્યાં રહ્યો હશે. દમયંતીનાં એવાં વચન સાંભળી રાજાએ એક અનુચરને બોલાવ્યો ને તેને સર્વ વાત સમજાવી સુસમારપુર મોકલ્યો. તે અનુચર કેટલેક દિવસે સુસમારપુર પહોંચ્યો. અને જ્યાં કુબો રહેતો છે હતો તે સ્થળની પછાપૂછ કરતે તેની પાસે આવ્યો. અનુચરે ત્યાં જઈ કુબડાનું રૂપ જોઈ મનમાં CE વિચાર કર્યો કે અરે દર્ભને ભ્રમ થયો છે કે જેમ કાચને વિષે મરકતની ભ્રાંતિ તેમ આ કબરમાં આ રાજાનળની બ્રાન્તિ કરે છે. જે આકાશી દેવતા જેવો નળ તે ક્યાં; ને આ રસોઈ કરનારો એવો આ કૂબને તે ક્યાં ક્યાં સરસવનો દાણો નંક્યાં સુમેરૂ પર્વતા ક્યાં ખનને ક્યાં સૂર્ય એ પ્રમાણે દર પરિક્ષેપ કરી તે અનુસરે મનમાં વિચાર કર્યો કે નળના વિયોગના જે લોક દમયંતીએ અને કહેવાના હે > Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર. કહ્યા છે તે કહીને પછી ઠંડિનપુર જઈશ. એમ વિચારી દમયંતીએ કૂબાની પાસે જઈ SS બોલવાના બે શ્લોક જે શિખવેલા હતા તે બેલ્યો. તે લોક સાંભળતાંજ દમયંતીનું મરણ છે થવાથી નળ રાજાની આંખોમાંથી અશ્રુપત થયો. પોતાના નેત્રોને જળ પોતેજ બળાત્કાર રોકીને તે અનુચર પ્રત્યે કુબડો કુશળ કે હવો. કુબડ–હે વિપ્ર તમે બહ પવિત્ર વાર્તા કહી છે. તમેં મારું સ્થાન પવિત્ર કરો. ( એવું કહી તે બ્રાહ્મણને પોતાના સ્થાનમાં આપ્યો. ત્યાં તેનો યોગ્ય આદર સત્કાર કરી પોતે બનાવેલી રસોઈથી તે વિપ્રને ભોજન કરાવ્યું. અને રાજા પાસેથી વસ્ત્રાલંકાર ને !) ધનને જેટલો શિરપાવ મળ્યો હતો તે સર્વે તે વિપ્રને આપી દીધો. તે લઈ ત્યાંથી વિપ્ર કંડિનપુરમાં આવ્યો. સુંસમારપુરમાં કુબડા સાથે જે પ્રમાણે વાત ચીત થઈ હતી તે સર્વ દમયંતીને નિવેદન કરી. રાજા રાણીને પણ કુબડાનું વૃત્તાંત નિવેદન કર્યું; ને ત્યાં જેવી રસોઈ જમ્યો હતો તેના સ્વાદ વિષે પણ કહી સંભળાવ્યું. લક્ષમહોર વિગેરે જે વસ્ત્રાલંકારો કબડએ આપ્યા હતા તે બતાવ્યા. અને તે અનુચરે કહ્યું કે તે નગરના લોકોને મોઢેથી, કોઈથી પણ વશ ( ન થઈ શકે એવા મદોન્મત હાથીને એ કૂબડે વશ કરી બાંધી આપ્યો, એવી વાત મેં તે સાંભળી. એમ કહી એનામાં જેટલી કળા હતી તે સર્વનું યથાસ્થિત વર્ણન કરી કહ્યું કે જે છે ત્યાંના રાજાને એ કૃપા પાત્ર છે. તે વિપ્રની એ પ્રમાણે સર્વ વાત સાંભળી દમયંતી પિતા પ્રત્યે બોલી દમયંતી–હે પિતા, એ તમારે માત્ર છે એમ નિશ્ચય કરી માનજે. કોઈપણ ચમકારિક હેતુથી એ કુબડ થઈ ગયું છે. રસવતીની કળા અને આવી ઉદારતા એ તમારા જમાત્રવિના રૈલોક્યમાં બીજા કોઈની પાસે નથી તેથી મેં નિશ્ચય કર્યો કે એ તમારે માત્ર છે. એને કોઈપણ પ્રકારે કરી અહિંયાં આણવો જોઈએ. અહિંયાં તડી તમે કોઈ રીતે એને . નિલય કશે. જે એ અહિયાં આવશે તો એ કુબડાની નેત્ર ચેષ્ટાથી તથા ઇંગતોથી હું 1એને ઓળખીશ કે એ નળરાજ છે કે નહીં. વિદર્ભરાજ- હે પુત્રી તારા ફરી રવયંવર નિમિત્ત દધિપર્ણ રાજને હું અને બોલાવીશ. તારો સ્વયંવર સાંભળી કુબો પણ તે રાજાની સાથે આવશે. કારણ પોતાની સ્ત્રી બીજ પુરૂષ G! પાસે જાયતો બુદ્ધિમાન પુરૂષ તે સહન કરી શકતો નથી. તારા પ્રથમ સ્વયંવરમાં પણ દધિપણું પર રાજને તને પ્રાપ્ત કરી લેવાની ઘણી ઉત્કંઠા હતી તેથી તે જ્યારે નળરાજાને તે સમયે પસંદ કર્યો ત્યારે દધિપર્ણ રાજાનું મન બહુ સંકોચ પામ્યું હતું. વળીએ દધિપર્ણ રાજાને “સ્વયંવરની ) થોડી અવધી રહી છે એમ જણાવી અરે બોલાવીશું. પણ જો એ કૂબડો સાથે હશેનેએ રાજાને જ Jain Educationa International For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ મુદ્દતસર અને લાવશે તો જાણજે કે કુબડો અજ નળરાજા છે. કારણ મેગથી આવવાની શક્તિ દધિષ્ણુરાજામાં નથી, એ તિતો નળરાજામાંજ છે. અયમંત્રવડે ધારી મુકામે વખતસર નળરાજા જઈ પહોંચે છે. એવો વિચાર કરી વિદર્ભરાજાએ એક દૂતને ષિપણે રાજાના દરબારમાં મોકલ્યો. થોડે દિવસે તે દૂત દધિપણું રાજાની રાજ્યધાનીમાં આવી પહોચ્યો; દષિપણે રાજા અને કુબડો એ બંને પાસે પાસે બેઠા હતા, ત્યાં જઇ દૂતે વૈદર્ભે રાજાનો સંદેશો તેમને કહી સંભળાવ્યો. દૂત—હે રાજન! વિદ્યભરાજાએ આપને આ પ્રમાણે કહાવ્યું છે કે નળ રાજાની તો કોઇ પણ સ્થળે શોધ લાગતી નથી. માટે ચૈત્ર શુક્ પ ને દિવસે દમયંતીનો ફરી સ્વયંવર થશે. તે અવસર ઊપર આપનાથી જેમ સત્વર અવાય તેમ કરો. આ પ્રમાણેનો વિદર્ભે રાજાનો સંદેશો નિવેદન કરી તે દૂત ત્યાંથી તતકાળ ચાલી નિકળ્યો. નૂતનાં વચન સાંભળી કુબડો મહા આશ્ચર્ય પામી વિચાર કરવા લાગ્યો. કુબડો (મનમાં)ત્યારે દમયંતી શું બીજો સ્વામી કરશે! એ તો મહા આશ્ચર્યની વાત છે! અરે પણ એમાં આશ્ચર્ય શું છે! કામદેવ મહા બળવાન છે. તો પણ મારા જીવવા છતાં વૈદર્ભોને કોણ ગ્રહણ કરેછે! તે હું જોઊં તો ખરો! જીવતા સિંહની ગરદનના વાળ કોણ પકડી શકશે! અને તક્ષક નાગનો કૃણિરત્ન તક્ષકના જીવતા છતાં કોણ ખેંચી શકે? કુબડાએ તે વાત પોતાના મનમાં રાખી અને રાજાનો તો ઉત્સાહ વધારવા લાગ્યો. હવે દૂત જે સમયે દમયંતીના ફરી સ્વયંવરની વાત કહીને ચાલી નિકળ્યો, તે સમયે દધિપણું રાજા ล વિમાસવા લાગ્યો. દધિપણું-સ્વયંવરની અવધ તો પાસે આવી ને કુંડનપુર તો અહીંથી ધણું વેગળે રહ્યું. ત્યારે હવે અવધ ઊપર ત્યાં શી રીતે પહોંચી શકશું. એ પ્રમાણે દષિપણું રાજાને વિમાસણ કરતો જાણી કુબડો બોલ્યો. કુબડો—હે રાજન! તમે ખિન્ન મન વાળા કેમ દેખાઓ છો? જગતમાં જેટલાં કર્યું છે તે સર્વે કર્મમાં કુરાળ એવો હું આપને સહાય છું તેમ છતાં જગતમાં એવું શું છે જે આપને કર ગોચર નથી! દમયંતીના સ્વયંવરને હજી છ પ્રહરનો વિલંમ છે, માટે જો તેટલા કાળની અંદર મૃગાક્ષિ વિભૈકુંવરીને જોવાની ઈચ્છા હોયતો એક ઊત્તમ અને દૃઢ રથ અને તેને જોડવા ઊત્તમ અલો એટલું તમે મારે સ્વાધિન કરો. ઍટલા સાહિત્ય વડે તમને પ્રાત:કાળ થતાં હું કુંડનપુરમાં હોંચાડીશ. (કુબડાનાં વચન સાંભળી રાજા મહા હર્ષિત થઈ ખોલ્યો.) રાજા—તું પરિક્ષા કરીને જેવા જોઇએ તેવા અશ્વો અને થ લે. Jain Educationa International For Personal and Private Use Only ૧૯૩ Page #202 -------------------------------------------------------------------------- ________________ એવાં રાજાનાં વચન સાંભળી એક ઉત્તમ અને સુદઢ રથ તથા શુભ લક્ષણયુક્ત અને તે પરિક્ષા કરીને કુબલિધા જનારત જ રથ સાવધાન કરી જે તય ને સજા પ્રત્યે બોલ્યો. કુબડો હે રાજન હવે રથ ઊપર આવે. કુમાત વચન સાંભળી ૧ રાજા, ૨ છત્રધાર, ૩ સ્થગીધરી, ૪ ચામરધારી છે અને કુબડે તો ) માળી જીણા રથાઇ થયા. કુબ કમરકસી સજા થઈડઓની પી થાબડી ઘોડાઓને આગળ ચલાવ્યા. રથ મહાવેગ જોઈ દધિપણું રાજ મનમાં વિસ્મય પામી ચિંતન કરવા લાગ્યા - દધિયણ-મનમાં) અહો આ કેવો કળાવાન પુરૂષ છે! અને નાનિ જયતિ અહે આ કબડે ઘોડાઓને કેવા વેગથી ચલાવે છે. એની હકણીનું તે કેટલું વર્ણન કરીએ. એ પ્રમાણે રાજ મનમાં આશ્ચર્ય પામી વિચાર કરે છે અને રથ તો પવન વેગે કે આગળ માર્ગ ઓલંધન કરતો જાય છે, એવામાં રાજાને દુપટો પૃથ્વી ઉપર પડી ગયો. તે જોઈ રાજ બેલ્યો. રાજ–હે કબડા! કુબડા! ઘડઓની રાશ ખેંચી ઝાલી રથને થોભાવ મારો મૂલ્યવાન દુપટો પડી ગયો છે. કુબડો-હે રાજંના તમારું તે વસ્ત્ર જે સ્થળે પડી ગયું છે તે સ્થળ અહીયાંથી પચીશ જોજન પાછળ રહી ગયું છે. અને હું મધ્યમ વેગથી ચલાવું છું; પણ જે ઊત્તમ વેગે ચલાવ્યા હોત તો તે વસ્ત્ર પડી ગયાનું સ્થળ અહીંથી પચાશ જોજન પાછળ રહી જાત. * અમ પરસ્પર વાર્તાલાપ કરતાં માર્ગમાં એક બેડનું વૃક્ષ આવ્યું. તે ઊપર મોટાં ફળ (૩ લાગેલાં હતાં તે જોઈ પોતાનું કળાચાતુર્ય બતાવવા સારૂં દધિપર્ણ રાજા બોલ્યો. રા–હે કુબડા આ વૃક્ષપરના ફળની સંખ્યા વગર ગયે હું કહિ બતાવું કે એપર આટલાં ફળ છે, જ્યારે વિદર્ભપુરથી આપણ પાછા વળશું ત્યારે એ કુળની સંખ્યા હું એક ક્ષણ માત્રમાં તને કહી આપીશ કબડ-હે રાજનત્યારે હમણાં શું તમને કાળક્ષેપનો સંદેહ થાય છે. પરંતુ કાળક્ષેપનો કાંઇપણ ભય નહી રાખતાં એ વૃક્ષ પર કેટલાં ફળ છે તે હમણાં જ કહી આપો. રાજા–એ વૃક્ષ પર ચાર હજાર ફળ લાગેલાં છે. ૨ એ પ્રમાણે રાજાએ તતકાળ ફળની સંખ્યા કહી બતાવી તે સમે કબડાએ તે વૃક્ષના થડમાં ) જોરથી એક મુષ્ટિ પ્રહાર કરી સર્વ ફળ તોડી પાડ્યાં. તે રાજાએ રથ ઊપરથી ઊતરીને સર્વ ફળ ગણી જોયા તે જેટલાં ફળ પ્રથમ કહ્યાં હતાં તેટલાં જ થયાં, તેમાં અધિક ન્યૂન કાંઈપણ થયાં નહીં. ) રાજાએ કબાને કહ્યું કે, મને તું તારી પાસે જે અશ્વવિદ્યા છે તે શિખવા Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ તે સાંભળી ગુમડાચ્ય રાજા પાસેથી પ્રથમ ગણિતવિદ્યા શિષ્મીલી પછી તેને અયંમંત્ર શિખવાડૉ ચૉડી વાર પછી અણુ જેનો સારથી છે એવા સૂક્ષ્મ બંદિારૂપ અવાજે આવી ઊભો તેમ કુબડો જેનો સારથી છે એવો દુષિપણે રાજા પણ કુંડિનપુરને દરવાજે આવી પહોં ઓ; અને સૂર્યનાં સતેજ કિર્ણ જેમ પ્રકારાવા લાગ્યાં તેમ દધિપણું રાજાનું મુખ પ્રકાશ કેવા લાગ્યું. તે રાત્રીને વિષે નિંદ્રાવામાં ભૈમીને સ્વન્ન થયું. તે સ્વસ તેણે પ્રાત:કાળમાં પોતાના પિતાની પાસે જઈને કહ્યું. દમયંતી—હૈ તાત, આજ પ્રાતઃકાળે સ્વાવસ્થામાં મેં નિવૃતિ નામે દેવી જોઈએ દૈવી પ્રથમ મને ઉઠાવી આકાશમાર્ગે કોશલાપુરના વનમાં લેઈ ગઈ. તે વનમાં મેં ફળફૂલયુક્ત એક આમ્રવૃક્ષ દીઠું. નિવૃત્તિ દેવીએ મને કહ્યું કે તું આ વૃક્ષ ઉપર ચઢી જા. હું તેમની આજ્ઞાથી a વૃક્ષ ઉપર ચઢી. વળી તેણે કમળનું પ્રશ્ચિત્ત થયેલું પુષ્પ મારા હાથમાં આપ્યું, તે વૃક્ષ ઉપર જે સમે ચઢી તે સમેજ કોઇએક પક્ષી જે આગળથી તે વૃક્ષપર ચઢી ખેડુ હતું તે પડી ગયું. દમયંતીના સ્વાંતરની એ પ્રમાણે વાર્તા સાંભળી વૈદર્ભે રાજા ખોલ્યો. વિદર્ભે રાજા——હે પુત્રી તેં બહુ સારૂં સ્વપ્ર જોયું. આજ તારો ભાગ્યોદય થશે. તને જે કોશલપુરના ક્રીડાવનનું દર્શન થયું અને ફળફૂલ સહિત તેં આમ્રવૃક્ષ દીઠું તે તામ્રપતિનો આજ તને મેલાપ થશે એવી અગમચેતના તને આપી, તારા ચઢવાથી જે પક્ષી પડી ગયો તે જાણે કુવર રાજવંશ થયો એમ જાણજે, છેક પ્રાત:કાળે તને સ્વપ્ત થયું તે જાણ્યે તને નળ રાજ મળ્યો. મેં કહ્યું તે પ્રમાણેજ તારા સ્વપ્રનાનો પરિણામ થશે. એ પ્રમાણે ભીમર્થ રાજા દમયંતી પ્રત્યે વાર્તાલાપ કરતો હતો તે સમયે મંગળ નામનો દૂત રાજા પાસે આવી રાજાને કહેવા લાગ્યો. દૂત—હે રાજન, નગરના દરવાજા આગળ આવી દૃષિપણું રાજા ભાછે, દૂતનાં વચન સાંભળી ભીમરથ રાજા મહા હષૅથી તે સ્થળે ગયો. અને જેમ સ્વજનને મળે તેમ ધિપણું રાજાને તે બાથ ભીડીને મળ્યો.પરસ્પર કુરાળ સમાચાર પુછ્યા પછી ભીમરથે તે રાજાને પોતાની સાથે નગરમાં પ્રવેશ કરાવ્યો. ઉત્તમ અતિથિ જાણી ઉત્તમ રાજ મેહેન લમાં તેને ઉતારો આપ્યો તે તેની પ્રત્યે ખોલ્યાં. - ભીમરથ—હૈ મહારાજ આ કુબડો સૂર્યંપાકમાં મહા ચતૂર અને પ્રવિણ છે. એવું મેં સાંભળ્યું છે માટે આપ અને સૂર્યંપાક કરવાની આજ્ઞા આપો. રાજાનાં વચન સાંભળી દૃષિપણે રાજાએ તે કુમાને આજ્ઞા આપી. પોતાના આશ્રમી રાજાની આજ્ઞા થવાથી કુબડાએ ઉત્તમમાં ઉત્તમ સૂર્યપાક કર્યો. તેવડે સર્વે નોકર ચાકરો સ Jain Educationa International For Personal and Private Use Only ૧૯૫ Page #204 -------------------------------------------------------------------------- ________________ હિત રાજાઓને ભોજન કરાવ્યું છે માની બનાવેલી રસોઈમાંથી એક આળ દધિપર્ણ રાજાએ દમયંતીને પણ ભોજન કરાવ્યોકલાવ્યો. તે એવું જાણીને કે કુબડાની રસોઈ કેવી ઉત્તમ થા ય છે તે તે જાણે. શિક્ષા કરવા સારૂં દમયંતીએ તે થાળ લીધો અને તેમાંથી ભજન કર્યું. તેથી આ નળરાજાની રસોઈનો સ્વાદ ને આ કુબાની રસોઈનો સ્વાદ તેને સમાન જણાય; માટે પો. કોડ ) તાના પિતાને તેણે એકાંતમાં બોલાવીને કહ્યું દમયંતી–હે તાત, આ કુબડે છે તે નળ છે. એમાં કાંઈ સરાય નથી. અગાઉ એક છ મુનિએ પણ મને કહ્યું હતું કે નળ રાજવિના અન્ય કોઈને સૂર્યપાક આવડતો નથી. વળી. એ છે જ નળ છે કે નહીં એ વિષેની આ સૂર્યપાકની પરીક્ષા સિવાય સર્વ સિદ્ધિદાયક બીજી પણ પરીક્ષા હમ છે છે તે એકે, મારા અંગની સાથે જેના સ્પર્શ કરી મારી રોમાવળી ઉભી થાય તો તે નળરાજજ હોય. - પુત્રીના વચન સાંભળી ભીમરથ રાજાએ દધિપણું રાજને એકાંતમાં બોલાવ્યા અને કુબાને પણ આદરપૂર્વક ત્યાં બોલાવ્યો. તે સમયે ભીમરથ રાજાએ કુબાને કહ્યું, ભીમરથ હે કુબડા, તું તો નળ રાજ છે. (તે સાંભળી કુબડો મલકાઈને બેલ્યો.) કુબડો-હે મહારાજ, તમને એ શે ભ્રમ થયો છે જેનું સુંદર વદન મનોહર સ્વરૂપ, અને સુંદરહાસ્ય એ ક્યાં નળ રાજ! ને ક્યાં વિષકાજળ જેવો હુંકુબડો! મારા સરખા ગરીબ માણસનો ઉપહાસ કરવો એ તો રાજયવંશીઓને યોગ્ય નથી. .તે સમયે દમયંતી પોતાના પિતા પ્રત્યે બોલી. દમયંતી–હે તાત, એ કુબાને કહો કે મારા અંગને એ પોતાની આંગળીથી સ્પર્શ કરે એટલે એ નળ છે કે નહીં. એ વાતને હું નિર્ણય કર્યું. - રાજાની આજ્ઞા થવાથી કુબાએ દમયંતીના વક્ષસ્થળમાં પોતાની આંગળીથી સ્પર્શ કર્યો સ્પર્શ કરવાથી દમયંતીની રોમાવલી તરતજ ઉભી થઈ એટલે દમયંતી બોલી. - દમયંતી–અહો શઠ! તું કોણ છે? તે હવે મેં જાણું લીધું. હવે તું ક્યાં જવાનું છે. એમ કહી બળાત્કારે તેને હસ્ત ઝાલી તેને પોતાના મહેલમાં દમયંતી લઈ ગઈ. ત્યાં અનેક પ્રકારના દમયંતીના હાવભાવથી અને શુદ્ધ સરલ પ્રેમે કરી કુબાનું મને ગદ્ગદિત થઈ દિવિત થયું. અને દમયંતી ઉપર પ્રસન્ન થયો. તેથી તેણે નાગનાં આપેલાં પેટી અને શ્રીફળ તરત કાઢ્યાં. તેમાંથી વસ્ત્રાભૂષણ અંગપર ધારણ કર્યો તે સમયે તેનું પર્વરૂપ પ્રકાશવા લાગ્યું. ઘણા કાળના વિરહદુઃખથી દગ્ધ થએલી દમયંતી નળને કંઠે વળગી પડી. પ્રેમનાં બંધનેથી બંધાયેલાં તે દંપતી ઘણિવાર સુધી મુક્ત થયાં નહીં. ત્યાંથી થોડીવાર પછી નળ રાજા બહાર હ) આવ્યો. તે સમયે ભીમરથ રાજા તેને મહા પ્રીતિ પૂર્વક ભેટ્યા અને ત્યાંથી પાછી નળ સજને હa Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ આઈતિકરૂછ0િ OCCC Re છેસદરબારમાં લાળ રાજમાદી ઉપર નળ અને ભીમરથ સાથે બે કનાં જાણીતી ભીમરથ રાજા મળપ્રત્યે હેમ ઘગ્ય. કે હે નૃપશ્રેટ આ અમારો પ્રાણ અને રાણી એબધું તારણ છે દધિપણે રાજાએ પણ સબ્રાંત થઈનળને નમસ્કાર કર્યો અને તે બે કે દેવ, મેં તમારો અજાણતાં જે કાંઈ પ્રાચીન અપરાધ કર્યો હોય તેની મને ક્ષમા કરશે. આ 1 :| કુબડાપણું ત્યાગી નળરાજા પોતાના સ્વરૂપમાં સ્થિત થયો તે સમયે જેમ કંચુકી તારી નાગૅદ શોભાયમાન થાય છે તેમનળરાજ પણ શોભાયમાન દીસવા લાગ્યો. એવા સમયે મોટી છે રૂઢિનો ધણી હાથમાં એટણી લઈ ભીમરથ રાજાને જેવાને અર્થે ધનદેવ સાર્થવાહ ત્યાં આવ્યો તો છે એ વૈદભએ પૂર્વકતપિકાર સંભારીને પોતાના બંધુનીપેરેભીમરથરાજાની પાસે સન્માન કરાવ્યું. 6 ચંદા તથા સ્તુપર્ણને અને તેની પુત્રી ચંદવતીયુકત વસંત શ્રીશેખરને પણ પોતાના તો મોકલીને દમયંતીએ કુંડિનરમાં તેડાવ્યા. ત્યાં અનેક ઊપચારોથી દમયંતીએ તેઓની આગતા સ્વાગતા કરી. એમ કરતાં એક માસ સુધી તેઓ ત્યાં રહ્યા; તે જાણે એક મૂહુર્તન : - સા હોઈએના! એમ એને લાગ્યું. એક દિવસ પ્રાત:કાળે ભીમરથ રાજા રાજસભા ભરી વિરાજમાન થયો હતો ત્યાં કોઈ એક છે. આવતા આકાશથી આવ્યો તે હાથ જોડીને દમયંતી પ્રત્યે બોલ્યો. - દેવતા-હે મૈમી, તું તારા મનમાં સ્મરણ કર કે તાપસપુરમાં તાપસનો સ્વામી જે તે છે પ્રતિબોધકરી સમ્યકત પમાડો હતો તે પછી શુદયનું કરનાર ચારિત્ર મેં અંગીકાર કરવું તે છે હું ઉગ્રતપના પ્રભાવે કરી સૌધર્મ દેવલોકમાં અમૃતશ્રીકેશર નામનો દેવ થયો છું. મિથ્યા ધર્મ 4 મૂકાવી અરિહંત પરમાત્માના ધર્મમાં તે મને પ્રવેશ કરાવ્યો તેથી કરી અને આ દિવ્ય ફળ પ્રાપ્ત થયું, માટે હસતી તું મહા પરોપકારણ છે. એવું કહી તે દેવતા સપ્તકોટી સુવર્ણ મહોરની ત્યાં વૃષ્ટિ કરી ચાલતો થયો. ત્યારપછી, 9) વસંતશ્રીશખર, દધિપણું, વસ્તુપર્ણ, ભીમરથ અને સભામાં બેઠેલા સર્વ રાજાઓએ મળી નળને ( રાજ્યાભિષેક કર્યો. તેવાર પછી ત્યાં જેટલા રાજઓ હતા તેઓએ પોતપોતાની રાજમાંથી 7) પોતપોતાની બળવાન સેના કંડિનપુરમાં બોલાવી મંગાવી. જોશીઓએ જે શુભદિવસનું મૂહર્ત છે છેઆપ્યું હતું તે શુભ દિવસે સર્વ રાજાઓને સેના સહિત સાથે લઈ નળરાજ કોલાપુરભણી હૈ ચાલ્યો. ક્રમે કરી સર્વ અધ્યાના વનમાં આવ્યા. કવરને ખબર થઈ કે નગરની બહારના ને જીવનમાં સેના સહિત નણરાજ આવીને ઊતર્યો છે. તેથી કરી કવરનું મન ભયભીત થઈ કંપવા લાગ્યું. નળે કુવરની પાસે દૂત મોકલ્યો ને તેને કહાવી મોકલ્યું કે હે કવર કરી બીજીવાર S) તુ મારી સાથે દુત રમણ કર તારી લક્ષ્મી તે મારી થશે અથવા મારી લક્ષ્મી તે તાહરી થી. હું છે Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧: એવાં દૂતનાં વચન સાંભળી મૃત્યુભય ત્યાગી દ્યુતમાં ફાવી ગમ્મેલા કુવર નળરાજા પાસે ફરી ધ્રુવ રમવાને માટે આવ્યો. રમતાં રમતાં સર્વે રાજપાટ સમૃદ્ધિ કુવર પાસેથી નળરાજાએે જીતી લીધી. ભાગ્યય થવાનો હોયછે ત્યારે સર્વે ક્રિયા સિદ્ઘ થાયછે. નળરાજાએ કુવર પાસેથી રાજપાટ પોતાને હાથ કરી લઈ રાજ્યમાં પોતાના નામની આણુ કેરલાવી, લક્ષ્મીહિન અને દુષ્ટ તોપણ તે પોતાનો ખંધુછે એવું જાણી દયાસાગર નળરાજાએ કુંવરને પ્રથમ પ્રમાણે યુવરાજની પદવી આપી; નળરાજાએ નિષ્કંટક રાજ ચલાવ્યું. ને કુવર નિંદ્યનું સ્થાન થયો. માહા ભાગ્યવાન નળરાજાનો ફરી ભાગ્યોદય થયો. તે સમયે અન્ય રાજાઓ પણ ઊત્તમ ભેટ સામગ્રી લેઈ તેને મળવા આવ્યા. નળ અને દમયંતી રાજ્યશ્રીથી ભૂષિત થએલાં એવાં તેમને કુરાળ સમાચાર પૂછી મળવા આવનારા રાજાઓ પણ આનંદને પ્રાપ્ત થયા. એ પ્રમાણે સર્વને ઉત્સાહ દાતા નળરાજાગ્મ હજરો વર્ષે ભહનું રાજ ભોગવ્યું. ત્યાર પછી આકાશથી દેવગતીને પામેલો નિષધ રાજાનો જીવ નળની પાસે આવી કહેવા લાગ્યો. દેવતા –હે રાજન, હવે તમારે રાજ્યભાગની અવધ આવી રહીછે. એવું દેવતાનું વચન સાંભળી સંસારથી વૈરાગ્ય પામીને બીજે દિવસે પુષ્કલ નામના પોતાના પુત્રને રાજ્યાભિષેક કરી વૈજ્જૈભી સહિત જિનસેન નામના આચાર્યના ચોંવિદ્યુત આશ્રયે જઈ ચારિત્ર વ્રત ધારણ કર્યું. અંત સમનેવિષે અનશન વ્રત ધારણ કરી સમાધીદ્રારા મૃત્યુ પ્રાપ્ત થઈ નળનો જીવ ખૈર નામે દ્વેષ થયો તેં દમયંતી ત્યાં દેવીપણે ઉપની અને કુમ્બેરદેવનીજ સ્ત્રી થઈ. આ નળાખ્યાન કહી વિદૂર ધૃતરાષ્ટ્રને કહેછે. વિદુર—હૈ ધૃતરાષ્ટ્ર, આ નળકુંવર આખ્યાન મેં તને કહી સંભળાવ્યું તેનો તું વિચાર કર. કુવરે દ્યુત રમીને પૃથ્વી જીતી લીધી તોપણ તેને અંત સુધી તે સ્થિર રહી નહીં. અતો પ્રત્યક્ષÐ કે જેની ક્રુર ખુહિછે તેની લક્ષ્મી કદાપી કાળે સ્થિર રહેતી નથી, દ્યુત રમી પૃથ્વી જીતી લીધી તેથી દુષ્ટબુદ્ધિ કુવરનું માન પ્લાનતા પામ્યું. બીજું કાંઈપણ થઈ શકશું નહીં. માટે એવાં કામ સર્વજનોને મહા લજ્જિત કરનારાં છે. જેમ ઘુત રમામાં અંતે કુવરનો ય ન થયો તેમ તાણ પુત્રોનો પણ ઘુન રમવામાં અંતે જય નહીં થાય. કદાપી દ્યુત રમીને તારા પુત્રો પાંડવો પાસેથી પૃથ્વી જીતી લેશે ને પાંડવો તે આપશે નહીં તો તારા પુત્રોમાં અથવા તારા પક્ષમાં એવો કોણ વીરપુરૂષછે કે તેઓની પાસેથી ખળાત્કારે પૃથ્વી લઈ હેરો! જે કોઈ સ્મઓની સાથે કલહ કરશે, તેમને તથા તારા પુત્રોને તેઓ મારી નાખશે. તેમ છતાં ધર્મરાજા સત્યવાદી છે માટે જો તે ઘુત રમતાં પૃથ્વી હારી જાય તો આપી દે, પરંતુ ભીમ અને અર્જુન વતાં તારા પુત્રૉપાસે પૃથ્વી રહે એવું મને ભાસતું નથી. જેમ કુવરની પાસેથી નળરાજાખે અંતે ખળાત્કારે પૃથ્વી લઈ Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ લીધી તેમ તારા પુત્રો પાસેથી પાંડવો પૃથ્વી બળાત્કાર લઈ લેશે તો તમો લોકોમાં હાસ્યને પ્રાપ્ત થો ને વળી ઈંદપ્રસ્થ પણ તારા પુત્રોને હાથ નહી રહે. લાભ લેવાજતાં મૂળગ્ર હરો તેનો પણ ક્ષય થશે. હું ધૃતરાષ્ટ્ર, મનેતો એવું ભાસેછે કે જેમ નળરાજાએ દયા લાવી કુવરને તેની પ્રથત્રની યુવરાજ પદ્મવી હતી તે આપી પણ તારા પુત્રોને તો દયા લાવી કોઈ કશું દેવાવાળો છે નહીં કાંતો તારા પુત્રો અંતે દેશત્યાગ કરો કે કાં તો યુદ્ઘમાં પોતાના પ્રાણ ત્યાગ્ર કરશે. કારણ જ્યારે મનુષ્યનું અલયભંગ થાયછે ત્યારે તેને પોતાના સંબંધીઓમાં રહેવાનું અશકચ થઈ પડેછે. માટે હે ધૃતરાષ્ટ્ર તારા પુત્રોને પાંડવોપ્રત્યેના ખોટા આગ્રહથી પાછા હાવ. ઘુત રમવું સારૂં નથી; અને ઘુતે કોઇનું સારૂં કર્યું પણ નથી. એ પ્રમાણેનાં વિદુરનાં હિતશિક્ષાનાં વચનો ધૃતરાષ્ટ્રને જેમ પાણીથી ભરેલા ધડામાં માત્ર એક બિંદુ નળ રૅડીએ તોપણ નીચે ઢળી જાય તેમ હૃદયમાં સારાં લાગ્યાં નહીં. જન્મથી જેનું જેવું કર્યું તે પ્રમાણે તેને ધર્મની વાત સારી નારી લાગેછે. ધૃતરાષ્ટ્રે વિદુરનું કહ્યું માન્યું નહીં તેથી વિદુર મનમાં અતિ ખિન્ન થઈ હસ્તિનાપુરમાં ત્યાંથી આવતો રહ્યો. ત્યાર પછી ધૃતરાષ્ટ્રે સભા દેખાડવાનું નિમિત્ત કરી યુધિષ્ઠિરને ઈંદ્રપ્રસ્થમાં ખોલાવવા સારૂં જયદ્રથને હસ્તિનાપુરમાં મોકલ્યો. હસ્તિનાપુરમાં આવી યુધિષ્ઠિર ઉપર્ અતિશય પ્રીતિ દર્શાવી યદ્રથ બોલ્યો. જયદ્રથન્હે યુધિષ્ઠિર, અમારા સર્વે સંબંધીઓમાં તું મહા બુદ્ધિવાન, અગ્રગામી અને સર્વને આજીવિકાનો દાતા છે. તારા દુર્યોધન ભાઈએ તને આ પ્રમાણે કહેવા મને કહ્યું છે કે “મૈં નવી સભા ખનાવી છે; તે જોવા સારૂં તમારે આવવું એઇમ્મે. કારણ ઊત્તમ વસ્તુ પ્રાપ્ત થઈ હોય તે પોતાના સંબંધીઓ તથા મિત્રો ન જુએ તો તે વસ્તુની પ્રાપ્તિ સફળ થઈ કહેવાય નહીં.” એ પ્રમાણે કહાળ્યું છે, માટે તમે ઈંદ્રપ્રસ્થ ચાલો. તમારા આવવાથી સર્વેને આનંદ થશે. આજેજ ઉત્સવ થશે માટે આજેજ ચાલો. મૅવાં જયદ્રથનાં વચન સાંભળી મહા પ્રીતિસહિત પોતાના નાનાભાઈઓ અને દ્રુપદનં દ્રુનીને સાથે લેઈ જેમ પૂર્વના પવનની સાથે અને વીજળી સાથે મેધ ચાલેછે તેમ યુધિષ્ઠિર ઈંદ્રમચભણી ચાલ્યો. સેનાની ચરણરેણુ કરી જાણે આકાશમાં દૂજા ફરકી રહી હોયના! એમ કરતાં સર્વે સાથે જ્યારે ઈંદ્ગપ્રસ્થ સમિપ આવ્યો ત્યારે દુર્યોધન તેને લેવા સારૂં સામો ગયો પરસ્પર મળ્યા પછી આગળ યુધિષ્ઠિર ને તેમની પાછળ દુર્યોધન એમ માન સહિત અનુક્રમે ઇંપ્રસ્થમાં આવ્યા. જેમ ઇંદ્રપુરીમાં ઈંદ્ર પ્રવેશ કરેછે તે સમયે ત્યાં જેવો ઉત્સાહ થાયછે તેમ ઇંદ્રપ્રસ્થમાં યુધિષ્ઠિરના પ્રવેશે કરીને તે સમયે તેવો ઉત્સાહ થયો. બાહ્ય ઉત્સાહ મેં Jain Educationa International For Personal and Private Use Only ૧૯ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૭) A અંત:કરણમાં કપટ એવા સમડીના વૃક્ષતુલ્ય ધૃતરાષ્ટ્રને યુધિષ્ઠિરે પ્રીતિપૂર્વક નમસ્કાર કર્યો. દુધને યુધિષ્ઠિરની બહુ આગતા સ્વાગતા કરી જાણે કે બંને એક જ આત્મા હોય! જેઓનાં કોમળ હદય છે તેઓને કોઈ માણસ ઉપર ઊપરથી પ્રેમ બતાવે તે પણ તેઓ તેને દઢ પ્રેમજ જાણે. છળ ભેદની વાત તેઓ જાણેજ નહીં કેળાના વૃક્ષમાં લાકડી પણ પ્રવેશ કરેછે. I !: = ધણા દિવસ સુધી યુધિષ્ઠિર રાજા ઇંદ્રપ્રસ્થમાં રહ્યો. યુધિષ્ઠિરને હસ્તિનાપુરમાં ઘણા દિવસ સુધી ન આવ્યો જોઈ ભિન્માદિક પણ ઇંદ્રપ્રસ્થમાં આવ્યા. કહીં ચતુરંગી સેનાઓ ઊભી B. રહી છે, કહીં ધૂત ખેલાય છે ને તેમાં પરસ્પર વાચાલ તાલિકા થઈ રહી છે, કહીં નાના પ્રકારની ) છે. મનહર ક્રીડા થાય છે; નાના પ્રકારનાં રમતગમતનાં સ્થાનોમાં, પ્રતિપદમાં, પ્રતિસ્થંભમાં જ Sી પ્રતિ દેવાલયોમાં અને દરવાજાઓમાં એમ સર્વ સ્થળે એવી અદ્ભુત રચના બનાવી છે કે તેનું ? વર્ણન પણ થઈ ન શકે. તે રચના દુર્યોધન યુધિષ્ઠિરને બતાવતો હતો. દુર્યોધન તથા યુધિષ્ઠિરાદિ પાંચે પાંડવો ઈંદપ્રસ્થની રચના અહીં તહીં ફરીને જોવા લાગ્યા. દુત રમનારા લોકો યુધિષ્ઠિર પ્રત્યે બોલ્યા. કે હે મહારાજ આપ પણ દુત રમતો સારૂ એવાં ઘતકારોનાં વચન સાંભળી ઇંદતુલ્ય જેની રાજશ્રી છે એવો દુર્યોધન યુધિષ્ઠિર રાજા પ્રત્યે બોલ્યો. ધન-હે મહારાજ, આ લોકોનું કહેવું આપને માન્ય કરવું જોઈએ છે. છે યુધિષ્ઠિર–બહુ સારું, હું તે માન્ય કરૂંછું. : " એમ કહી ધૃતકોની સાથે યુધિષ્ઠિર તથા દુર્યોધન એ બંને જણા દુત રમવા લાગ્યા. છે કલ્પવૃક્ષ જેવો યુધિષ્ઠિર સલચિત્તવાળા પોતાના બંધુઓ સહિત રમતમાં બેઠો. સૌબલાદિક & પણ દુ સહિત રાજા દુર્યોધન પણ રમતમાં બેઠો. પરસ્પર પાસાઓ નંખાવા માંડ્યા. એક પક્ષછે. વાળા બે કહેતો બીજી પક્ષવાળા ત્રણ કહે; એક પક્ષભણીના ચાર કહેતે બીજી પક્ષવાળા દેશ ન કહે એમ પરસ્પર પાસા ખેલે છે. પ્રથમ આરંભમાં તો માત્ર કીડાને માટે કોઈએ સોપારી, અને કોઈએ પાન એમ હોડ માંડી પણ આગળ જ્યારે વૃતનો ખેલ વધવા માંડો બાજી રસ (SP પર આવી ત્યારે આંગળીઓમાં પહેરેલી સુવર્ણની અંગુઠીઓ પરસ્પરે હારજીતમાં માંડી. જેને છેજે સમયે દાવ પાસે પડે જેની છત થાય તે સમયે તેની સમિપ બેઠેલાએ આનંદથી ) હાસ્ય કરે. જે પક્ષની જીત થાય તે જ પક્ષમાં લક્ષ્મીને પ્રકાશ થાય છે. તાંબુલ, રાત્રી ભોજન અને પાનાદિક ક્રિયા એ સર્વ રમતના ધ્યાન આડે વિસરી ગયા. આ રાત્રી છે કે દિવસ તેનું પણ પરસ્પર કોઈને ભાન રહ્યું નહીં. એમ પરસ્પર દુત રમતમાં સર્વ વિસ્મર્ણ થઈ ગયા. જ્યાં સુધી પરસ્પર સરલ સ્વભાવથી અને પ્રમાણિકપણે રમતા હતા ત્યાં સુધીમાં તો કોઈ વાર યુધિદિરનો જ્ય થાય અને કોઈવાર દુર્યોધનનો જે થાય; પણ એવી રીતની સરલ સ્વભાવની રમત @ Jain Educationa International For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ २०१ છે. ઘણીવાર રહી નહી. થોડીવાર પછી દુર્યોધનના પક્ષવાળાઓએ સસ્ત સ્વભાવથી રમવાનું ત્યાગી રે કુટિલપણે રમવા માંડ્યું. તે સમય જેમ મંત્રવડે દૃષ્ટિ બાંધી લે છે ને અંધ થાય છે તેમ પોતાને એ હારનો પાસો પડતાં છતાં યુધિષ્ઠિર રાજ તે દેખતો નથી, શકુનિએ અક્ષવિદ્યામાં પોતાની કુશળતા છે તો જે આગળ દુર્યોધનને કહી સંભળાવી હતી તે પ્રમાણે દુર્યોધન હવે દાવ પેચ રમવા લાગ્યો. મ અણ) કુટિલપણાની ખોટી રમતથી યુધિષ્ઠિર રાજ અંગઊપરનાં ઊત્તમ વસ્ત્રાભૂષણ સર્વ હારી ગયો. ( તે જોઈ કર્ણાદિકોને બહુ આનંદ થયો. ઉલુક પક્ષી સૂર્યની નિરંતર ઉપેક્ષા કરે છે. ( માળામાંથી એક બે પુષ્પ ખરી પડે તેનો ભ્રમરને કઈપણ શેક થતો નથી તેમ વરસ્ત્રાભૂ- ) ઈિ પણના હારવાથી યુધિષ્ઠિર રાજને કાંઈપણ શેચ મનમાં થયું નહીં. પરંતુ જેમ ગ્રીષ્મઋતુમાં જ્યાં ; ત્યાંનાં જળારા સુકાઈ જાય છે તેમ એ પ્રમાણે રમતાં રમતાં યુધિષ્ઠિરરાજા પોતાનો સર્વરાજભંડાર હારી ગયો. તે સમયે જેટલા તેના બંધુજનો હતા તેઓનાં હદય અને મુખ સ્વામી થયાં. જેટલા પ્રતિપક્ષિઓ હતા તેઓનાં હૃદય અને મન પ્રકુલ્લિત થયાં. ઘત ક્રીડાની (હાર્યો જુગારી નો બમણું રમે) એવી લીલાથી અન્યોન્ય પણ ધારીને બેઠ. હાથી, ઘોડા અને રથ આદિ સર્વ વસ્તુઓ યુધિષ્ઠિરરાજાએ પણમાં મૂકી. તે સમયે યુધિષ્ઠિર સજાને ભીષ્માદિક કહેવા લાગ્યા. ભિષ્માદિક–જ્યાં સુધી પરસ્પર દુત રમવું એ ક્રીડામાર હતું ત્યાં સુધી સર્વ હક હતું; ( પણ હવે તે તમે ઉન્મદ થઈ રાજપાટ હારવાની બાજી માંડી બેઠો તે સારું નથી. દુત રમ= વામાં જે આપ સરખા રાજપાટ હારી જયતે સૂર્યમાં પણ અંધકાર દીસો જોઈએ. સર્વ લોકો જ દુર્વ્યસનને વશ થઈ રહે તે પછી શ્રેષ્ઠ ગુણોનું શું કામ છે. વળી એક પાત્રમાં અમૃત અને વિષ એ કોઈ સ્થળે એકાં દીuછે. માટે આ દુતાવાથિી તમારે નિવૃત થવું જોઈએ. તું જે ખરો, કે તારૂં સદગુણરૂપ વસ્ત્ર ધ્રુતદાવાનળમાં દગ્ધ થઈ જાય છે, એ પ્રમાણે ભીષ્માદિ આપ્તજનોએ યુધિષ્ઠિરરાજાને હિતાક્ષાનાં વચન કહી શિખામણ દીધી, પણ યુધિષ્ઠિરે કોઈનું કહ્યું માન્ય કર્યું નહીં. કારણ, જ્યારે દૈવ પ્રતિકુળ થાય છે ત્યારે સારા માણસોની પણ બુદ્ધિ વિપરીત થાય છે. જેઓથી યુધિષ્ઠિરની હાર જોઈ શકાઈ નહીં એવા કેટછેલાક જનો તે ત્યાંથી ચાલતા થયા. મેધની ધટાથી ગ્રહ, તારા નક્ષત્ર અને ચંદાદે અસ્ત થઈ છે કે ગયેલાં એવું આકાશ અંધકારને જેમ પ્રસન્ન કરે છે તેમ હાથી, ઘોડા અને રથ આદિક સર્વ & SE રાજ્યમદ્ધિ હારી ગએલો યુધિષ્ઠિરરાજા કર્ણાદિકોને પ્રસન્ન કરનાર થયો. તે ઉપરાંત યુધિષ્ઠિર છે. રાજાએ પોતાના રાજમાં જે રત્નાદિકની ખાણ હતી તે, તથા પુર, ગ્રામ, અને જેટલી પોતાની પૃથ્વી હતી તે એમ સર્વ એકજ ફેરે. હોડમાં મૂકડ્યું. તે સમયે ત્યાં બેઠેલા સમાજને કહેવા લાગ્યા. છે) સભાજનો–સમગ્ર આકર પુર ગ્રામ વિગેરે એક વખત જ હોડમાં મૂકવાં ન જોઈએ. શેડ ( Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જ થોડે મૂકતા જાઓ. (એવુંયુધિકિરને કહી દુર્યોધનને પણ કહે છે.) તને આવી રીતરમવું યોગ્ય નથી. E પણમાં નહિ મૂકવા યોગ્ય વસ્તુઓને પણમાં મૂકતા દુર્નિવાર યુધિષ્ઠિરને કોણ વારે! જે તે કોઈની પણ આ સમયે મર્યાદા રાખતો હોય તો તેને આ દુક્કર કર્મથી ગમે તેમ કરીને વારે પણ જેને લજા વિપજ થઈ ગઈ તેને કોણ કહી શકે! તો પણ સર્વ પૃથ્વી ધર્મરાજએ પણુમાં મૂકી છે તે કદાપિ દુર્યોધન જીતી લે છે તે પૃથ્વી દુર્યોધનના તાબામાં ક્યાં સુધી રહે તેની છે છેઅવધ ઠરાવવી જોઈએ છે એવું સભાજનેએ કહ્યું તે સાંભળી કર્ણ બોલી ઊ. પણમાં મૂકેલી છે ધર્મરાજની પૃથ્વી દુર્યોધન જીતી લે તે એના તાબામાં એ પૃથ્વી બાર વર્ષ સુધી રહે. 0િ સભાસદો–ીક બહુ સારું. રમતમાં યુધિષ્ઠિર રાજા પૃથ્વી પણ હારી બેછે. હવે જ્યારે પોતાનું કાંઈપણ રહ્યું નહીં ત્યારે આ એણે પોતાના પ્રિયબંધુઓને પણમાં મૂક્યા, ને બોલ્યો. યુધિષ્ઠિર–જે હું રમતમાં હારું તો આ મારા પ્રિયબંધુએ તે દુર્યોધનના દાસત્વમાં રહે છે, એ પ્રમાણે યુધિષ્ઠિરને પણ મૂકતો જોઈ જેમ ચમકત જોઈ હાહાકાર થાય છે તેમ લોકોમાં ( હાહાકાર થયેકોઈ કણદિની સ્તુતિ કરે અને કોઈ નિંદા કરે, કોઈ દુર્યોધનની સ્તુતિ કરે છે ને કોઈ નિંદા કરે, કોઈતો યુધિષ્ઠિરની નિંદા કરે છે ને કોઈ સબલ્યની નિંદા કરે છે, કોઈ દુર્યો6 ધનને પ્રસન્ન થઈ મળે છે, કોઈ પોતાના જેબ્રાતની આજ્ઞામાં કેવા વરતે છે? એવું કહી ળ ભીમસેનાદિકની સ્તુતી કરે છે. વિધાતા પ્રતિકુળ થવાથી યુધિષ્ઠિરાજા પોતાના ભાઈઓને પણ જયારે પણમાં હારી ગયો ત્યારે આખરે પોતાના આત્માને પણમાં મૂકતે હો. તે સમયે તો લોકોમાં મહા કેર વરતાઈ રહ્યો અને હાહાકાર શબ્દ થયો. સભાજનેના અને આશ્રિતોના હાહાકાર શબ્દવડે સર્વ વિશ્વ શબ્દાત થઈ ગયું, ભીષ્માદિ સ્વજનોએ તે સમયે યુધિષ્ઠિરને હવે વત નહી રમવા માટે ઘણુંએ કહ્યું પણ તેણે કોઈનું કહ્યું માન્યું નહીં. પર્વતના શિખર પર જળ જેમ રહી શકતું નથી તેમ ભીષ્માદિકની ઘુતપ્રતિષેધવાણી યુધિષ્ઠિરના હૃદયમાં સ્થિત ન થઈ પણમાં સર્વે હારી ગયે ને આખરે ધર્મરાજ પોતાને પંડ પણ હારી ગયો. વૃક્ષ પરથી નીચે પડ્યા છે. પછી વાંદરો જેમ વિમાસણ કરે છે તેમ હવે યુધિષ્ઠિર રાજ મનમાં શચ કરવા લાગ્યો. તે સમયે ઉપરભાવે મિત્રપણું જણાવી શકુનિ બોલ્યો. શકુનિ–હે યુધિષ્ઠિર, પંચાળીને પણમાં મૂકી તું તારે પંડ તો પાછો જીતી છે. એવાં શનિનાં વચન સાંભળી યુધિષ્ઠિર રાજાએ દ્રૌપદીને પણ પણમાં મૂકી દ્રૌપદીને પણમાં મૂકાવેલી એવાં ગાંધારીપુત્રનાં દુલરિત્ર જોઈ એવો કોણ પુરૂષ છે કે જેને નેત્રોમાં પાણી ન કર ૭) આવે! તે સમયે સર્વ લોકો બોલવા લાગ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ લોકો-(પરસ્પર) જેણે આવી રીતે ધુતક્રીડનો કુંદ સ્વી યુધિષ્ઠિર સરખા મહાત્માની લો કે અવ્યવસ્થા કરી એવા દુર્યોધનને ધિક્કાર છે. દ્રૌપદીને પણમાં મૂકી છે તેથી દ્રોપદીના મહાત્મથી જે યુધિષ્ઠિર રાજા આ વખતે જીતે તો તે પણ ખરા. . એવી રીતે લેકો જ્યાં પરસ્પર વાર્તાલાપ કરે છે ત્યાં તો શનિ આદિકના હપોકાર થવા લાગ્યા કે દૌપદીને જીતી લીધી, જીતી લીધી. તે સાંભળી સર્વ લોકો સ્તબ્ધ અને મુચ્છિત થઈ ગયા. ગ્રહપિશાચના પ્રવેશ કરી માણસ જેમ મૃતતુલ્ય થઈ જાય છે તેમ પાંડવો મૃતતુલ્ય થઈ ( ગયા. દુર્યોધન હવે પોતાના સેવકોને આજ્ઞા કરે છે. દુર્યોધન–પાંડવોનું સર્વસ્વ આપણે સ્વાધિન કરી લે. - મુખની શ્રી નિરપતન થઈ ગઈ છે એવા કૌરવ મહામદથી પરિપૂર્ણ થયા. અન્યાયથી ? બીજાની વસ્તુનું હરણ કરી ચોર જેમ આનંદને પ્રાપ્ત થાય છે તેમ સર્વ કૌરવો મદોન્મત્ત થઈ આનંદને પ્રાપ્ત થયા. દુર્યોધન જેવો પોતાના ભાઈ દુશાસનને આજ્ઞા કરી છે કે પાંડવોના અંગપરથી વસ્ત્ર ઊતારી લે, તે પહેલાં તો પાંડવોએ પોતાની મેળેજ અંગપરનાં સર્વ વસ્ત્રાભૂષણ ઉતારી છે આપ્યાં, ને રંક સ્થિતિને માણસ જેવાં ફાટેલાં તૂટેલાં શૂળ વસ્ત્ર પહેરે તેવાં પહેર્યા. પછી , તેઓ અધોમુખ કરી બેઠા. હર્ષોન્મત્ત થઈ મંદ બુદ્ધિના દુર્યોધને દુઃશાસનને બીજી આજ્ઞા કરી છે દુર્યોધન–હે દુઃશાસન પુલી દ્રૌપદીને હવે અહીંયાં સભામાં તેડી લાવ. જઝબ્રાતને આજ્ઞાંકિત દુશાસન દ્રૌપદી પાસે જઈ બેલ્યો. દુશાસન–હે દૌપદી, તારા દુબુદ્ધિ પતિઓએ ઘુકેલી કરતાં પણુમાં તને હારી બેછે ST અને તને મારા ઝભ્રાત દુર્યોધને જીતી લીધી છે; તે તને સભામાં બોલાવે છે; માટે ચાલ. જે રે છે તું પાંશરે પાંગરી નહી આવે તે તને બળાત્કારે સભામાં લઈ જઈશ. એવાં તેનાં વચન સાંભળી દ્રૌપદી કરૂણાસ્વરે અને દયામણું મુખ કરી બોલી. દ્રોપદીન્હે દિખેર, મેં એક વસ્ત્ર પહેર્યું છે, વળી હું રજસ્વળા થઈછું, તેથી હું શી રીતે છે ( સભામાં આવી શકું વળી હું તમને પુછું છું કે યુધિષ્ઠિર રાજા મને પણમાં હાર્યા, પછી પિતાને છે ઈ પંડ પણમાં હાર્યા કે પહેલા. જો એ પણમાં પહેલા હાર્યા હોય તે પરતંત્ર થયા ગણાય અને જ્યારે પરતંત્ર થયા ત્યારે બીજા કોઈ ઊપર એમનો શી રીતે દાવો લાગે? સૂર્યોદય થ અને SS સર્વ સ્થળે તેને પ્રકાશ પડવા લાગ્યો તે સમયે ચંદ્રમાનાં દેખાવા છતાં તે નિશાપતિ કેમ કહેવાય છે) એ પ્રમાણે દ્રૌપદી સાચ જુને નિર્ણય થવાને વિવાદ કરતી હતી તે સાંભળી દુર્યોધનનો આ નાહાભાઈ દુઃશાસન ક્રોધ કરીને બોલ્યો. દુશાસન–હે દોપદી, તું બહુ વાચાળ છે. તારું વાચાળપણ તજી હવે આગળ ચાલ ૯) Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૪ છે છે કે નહીં. પ્રથમ તો યુધિષ્ઠિરને ધર્મી પુરૂષ માનતી હતી ને હવે “એ પહેલા હાર્યા પછી મને જે પર હારીં? કે મને હાર્યા પછી પોતે હાર્યા એવાં એવાં છુટી પડવાનાં પ્રશ્ન કરે છે તારા એવા બોલ- 2 છે. વાથી હું એમ માનું છું કે તું બહપતીને પણ મુર્ખમાં લખે છે. એ પ્રમાણે તેની ચેષ્ટા કરી કસ્તુરીવર્ણ જેવા વાળી દ્રૌપદીને ચોટલે ઝાલી દુઃશાસને બહાર આણી. તે સમે દૌપદી બોલી. દ્રપદી–અરે આ કેવો કોપ! હે પાપ, તું કૌરવકૂળમાં પાપવૃક્ષ છે કે શું? જે મને હું રાવળા છતાં ગુરૂ, પિતા, ભર્તાર અને વડિલો સમક્ષ સભામાં લઈ જાય છે. બંને નેત્રોમાંથી જળ વરસે છે, વાણી શિથિળ થઈ ગઈ છે એવી દ્રૌપદી રૂદન કરતી કરતી આગળ ચાલીને બોલતી જાય છે. - દ્રૌપદી–અરે! આજ સુધી ભતર સિવાય કોઈએ મારૂં મુખ જોયું નથીઆજ મારૂં સર્વ શરીર મારા શ્વશુરાદિકવડિલો જોશે. હેદુરાત્મની!આ તું શું દુષ્કર્મકરે છે. કર્મસાક્ષી ભગવવાનને તું શું જોતો નથી. હે મૂઢ, પરસ્ત્રીને તું સ્પર્શ કરે છે તેથી કર્મસાક્ષીભગવાન એક ક્ષણમાં તને ભસ્મ કરી નાખશે. કે ' એમ કહેતી જાય છે ને મહા કરૂણાસ્વરે રૂદન કરે છે. સિંહ જેમ હરણને તાણી જાય છે ! તેમ દુશાસન દ્રૌપદીને તાણું જતો હતો તેવી અવસ્થાવાળી દ્રૌપદીને સર્વ લોકોએ દીઠી. તે છે. સમયે સારા મનુષ્યો પણ દુઃશાસનને ધિક્કારીને શાપ દેવા લાગ્યા. કોઈના મુખથી સારી વાણી છે નિકળી નહીં. દ્રૌપદીને લેશિત થતી જોઈ સર્વ લોકો યુધિષ્ઠિરની નિંદા કરવા લાગ્યા. લોકો–અરે ઘત રમતા પહેલાં યુધિષ્ઠિરની બુદ્ધિ અને જ્ઞાનનો કેમપ થઈ ગયો હતો. જેમ વષાર્તુમાં નદીનું જળ કીનારાને તોડતું વહેતું જાય છે તેમ દ્રૌપદીના નેત્રથી જળ- ૧) ધારા ચાલી રહી છે, તે જોઈ લોકોનાં હદય ભેદન થઈ જાય છે, અને સર્વ મહા શેકાતુર થઈ રહ્યા છે. કલેશિત, એક વસ્ત્ર જેણે પહેર્યું છે અને નેત્રથી જેને જળધારા છુટે છે એવી દ્રૌપદીને અન્યાયકૃત્ય કરનારા દુઃશાસને સભામાં આવ્યું. સ્થાની મુખવાળી દ્રૌપદીને દુરથી આવતી જોઈ પાંડુપુત્ર મહા લજિત થઈ અધમુખ કરી ગયા. “ઘરમાં રક્ષણ ન કરી શક્યા તે સSી ભામાં આપણે શું રક્ષણ કરવાના હતા એવું વિચારી ભીખાદિકોએ પણ દ્રૌપદીને જોઈ લાથી જ પોતાનું મુખ વચ્ચે કરી ઢાંકી લીધું. દુર્યોધનની દૃષ્ટિ દ્રૌપદી ઉપર પડી અને પ્રીતિપૂર્વક મહા હેતથી તેની ભણું જેવા લાગ્યો. પછી અતિ કૃદરી દ્રોપદી પ્રત્યે દુર્યોધન બોલ્યો. દર્યધન–હે ભેદે હવે તાહારી અને માહારી પરસ્પર પ્રીતિ થશે. આજના દિવસ સુધી તારે પાંડવોનું પાણિગ્રહણ રહ્યું એ આપણ ઉભયને એક મહાવિધ વીતી ગયું. - એમ કહી પોતાની કાંધ ઉપરથી વસ્ત્ર ઊંચુ લઈ દ્રૌપદીને શાન કરી સમજાવ્યું કે અહીં મક આવી મારા ખોળામાં બેસ. એવું તેનું અસહ્ય કૃત્ય જોઈ અધર પીસીને, રકત નેત્રોકરી માહો તો, Sો ફોધયુક્ત થઈ દ્રૌપદી બોલી. Jain Educationa International For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ એ દ્રપદી–ફરાળમાં કાળક્ટ વિષરૂપ હે દુર્યોધન, મારા કોઈ સંબંધીઓ તથા કોઈ માને છે પ્રિય અહિયાં હોયતો તારું આવું અનર્થનું બોલવું તે સહન કરી શકે અને તારું તથા તારા છે નાનાભાઈનું જીવવું થાય? (એમ દુર્યોધન પ્રત્યે બોલીને પછી સર્વ સભાજનો પ્રત્યે બોલવા લાગી.) . કે દ્રોપદી–હે સભાજન, તમોએ જોયું છે તે કહો કે યુધિષ્ઠિર રાજા પ્રથમ પોતાનો લંડ હારી ડો. ગયા છે કે મને હારી ગયા પછી પોતે હાર્યા છે? હૌપદીનું એવું બોલવું સાંભળી સર્વ સ્તબ્ધ થઈ ગયા પણ કર્ણ બોલી ઉ) - કર્ણ—હે દ્રૌપદી, યુધિષ્ઠિર રાજા રાજ્યશ્રી વિગેરે સર્વસ્વ હાય તેમાં તું પણ આવી 0િ) ગઈ તો હવે તેને એક વસ્ત્ર ભેર, અને રજસ્વલા છતાં સભામાં આવ્યું તેમાં શું દોષ Sી છે. સ્ત્રી માત્રને એકજ પતિ હોય છે એવું લોક પ્રસિદ્ધ છે ને તું તો અનેક પતિવાળી છે ? છે તેથી તું વેશ્યા છે. એવાં કર્ણનાં દુર્વચન સાંભળી સભામાં બેઠેલા સર્વ જનોને ક્રોધ વ્યાપ્યો પણ દુર્યોધનની કો બીકથી કોઈ બેલ્યું નહીં ત્યાર પછી દુર્યોધન મહા ક્રોધયુક્ત થઈ દુઃશાસન પ્રત્યે બેલ્યો. છે દુર્યોધન–હે દુઃશાસન, સભામાંથી કોઈપણ સભાસદ એ દ્રૌપદીના પ્રશ્નનો ઉત્તર ન થઈ 0 આપ્યો તે ઊપરથી જાણવું કે એને પણ આપણે પણમાં જીતી લીધી છે માટે એક મોટા માનવાળીનું છે " વસ્ત્ર એણે પહેર્યું છે તે વસ્ત્ર ઊતારી લઈ અને જીર્ણ વસ્ત્ર પહેરાવી આપણી દાસીઓ માં ) છેરહે છે ત્યાં એને એકલાવે. એવાં દુર્યોધનનાં વચન સાંભળી દુઃશાસને દ્રૌપદીના નિતંબ પરથી વસ્ત્ર ખેંચવા માંડ. Gર તે સમયે મુખમાં આંગળી ઘાલી ન ઊતારી ન ઊતારીશ એમ કહેતી દ્રૌપદી મહા રુદન અને હાહાકાર કરવા લાગી. અને અરે મારા દુર્બળ દૈવત મારી આ સ્થિતિ કરી. એમ કહી થાશોજાશે નાખવા લાગી. દુષ્ટ દુશાસને તેનાં વિલાપ વચન નહી સાંભળતાં તેના અંગપરથી વસ્ત્ર તાણી લીધું. ડો. જેવું એણે તાણી લીધું તેવુંજ દેવેચ્છાએ બીજું વસ્ત્ર તેના અંગપર પહેરવું જણાયું. દુશાસને ૯ (જે બીજીવાર તે વસ્ત્ર ઉતારી લીધું ત્યારે વળી તેના કરતાં પણ સારું વસ્ત્ર તેના અંગપર પહેરેલું જણાયું. @ એમ જેટલીવાર તેણે તેના અંગપરથી વસ્ત્ર ઉતારી લીધાં તેટલીવાર દૈવેચ્છાએ નવાં નવાં વસ્ત્ર - કે તેના અંગપર પહેરેલાં દેખાયાં. કૌરવોની આ પ્રમાણેની એક અબળા સાથેની અમર્યાદા જોઈ ને જેનાં મહા ક્રોધ કરી રક્ત નેત્રો થયાં છે, માવળી ઉભી થઇ ગઈ છે શૌર્યતાથી શરીર જેવું કરે છે હા એ ભીમ ભુજદંડપર ભુજદંડ ઠેકી જમની પેઠે મુખ પ્રસારી બોલ્યો. ભીમસેન–અહે સભાજને—જેણે આ દ્રૌપદીને ચોટલે ઝાલી ગુરૂ અને વડીલોની , Uળ સમક્ષ આ સભામાં ખેંચી આણી છે તેની ભુજા જે યુદ્ધોમીમાં હું જડથી ન ઊખેડી નાખું તે, હો )ો .' છે Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ઉઅને તેના વૃક્ષસ્થળના લોહીથી પૃથ્વીને નસીંચુતો, વળી તેણે કામદેવી નિમિત્તે પોતાનો કરે છે દોપદીને દેખાડે છે તેના ઊને ગદાથી જે ચૂર્ણ નકરું તો પાડુરાજાનો પુત્ર પણ નહી અને મારો ક્ષત્રીવટ પણ નહીં. . એ પ્રમાણે ઊંચે સ્વરે મહા ક્રોધયુક્ત થઈ ભીમે પ્રતિજ્ઞા કરી તે સમયે તેના બળની ખબર તો 5 છે છે એવો તે સભા સાગર જેમ ક્ષીર સાગરને મંથન કરવાથી લોભને પામે તેમ ભને પ્રાપ્ત થયો. છે તે જોઈ શકના સમુદાયથી હૃદય જેનું ભેદન થઈ ગયું છે એવો વિદુર ઊભો થઈધૃતરાષ્ટ્ર પ્રત્યે બોલ્યો. આ વિદુર –હે ભાઈ મેં તે દુર્યોધનના જન્મકાળ સમયે તને પ્રથમ પણ કહ્યું હતું કે એ દુર્યો- Ú). Dિ) ધન દુરાત્મા છે. કુળનો નાશ કરવામાં ધુમકેતુ જેવો છે. અરે તમે ચંડાળ ચંડળમાં જેવાં કર્મ જ થાય છે તેવાં કર્મ શું કરો છો. શું આપણા ભાઈ જે પોતાના આત્મારૂપ છે તેમને ઘત ક્રીડથી ? છતવા! વળી જ્યાં ગુરૂ અને વડીલો બેય છે ત્યાં તેમની સ્ત્રીને કેશ ઝાલી તાણું અણુ નિશિક થઈ તેના નિતંબપરથી વસ્ત્ર ઊતારવું! અરે ધિક્કાર છે તમારા એવા કર્મને.. પોતાની પ્રિયાના નિતંબ પરથી વસ્ત્ર ખેચ્યું જેમાં બળવાન ભીમસેનથી તે કત્ય કેમ સહન થાયી કારણ પિતાની છ સ્ત્રીને અપરાધ પક્ષિઓ પણ સહન કરી શકતા નથી તો બળવાન ભૂજાવાળાએ કેમ સહી શકે. દુશાસન, દોણુ, કર્ણ, દુર્યોધન, ભીમ અને તું સુદ્ધાં સર્વેને નાશ એ ભીમસેન કરશે. આ ) " પરસ્પરના કલહની શા માટે ઉપેક્ષા કરે છે. મારું કહ્યું માન તો એક દુર્યોધનને જ મારી નખાવ; અને તેમ છે તું ન કરે તે આ દુષ્ટકર્મથી એનું નિવારણ કર. હવે જે થયું તે ખરું. પંચાળી સહિત પાંડવો વનવાસ લે. એવો દાવ કરો. અને એમને વનમાં રહેવાની જેટલા વર્ષની અવધે છે તે અવધસુધી વનવાસ ભોગવી પછી વનથી પાછા આવી તેઓ પોતાના રાજ્યનો ઉપભોગ કરે. મેં જે પ્રમાણે વ્યવસ્થા કરવાની વાત કહી તે પ્રમાણે વ્યવસ્થા કરવાનું તું નહીં માને તે તારા જ કુળનો આજ સંહાર થયો એમ જાણજે, એવાં વિદુરનાં વચન સાંભળી ભયથી જેનું શરીર કંપાયમાન થઈ રહ્યું છે એવો ધૂતરા તતકાળ ક્રોધયુક્ત થઈ દુર્યોધન પ્રત્યે કહેવા લાગ્યો. પૃતરાષ્ટ્ર-અરે પાપ સ્વરૂપી, કર્મચંડાળ, વનના મદોન્મત્ત હાથી જેવા આચાર વાળા, નિલેજ દુર્યોધન, આજસુધી તું આ પ્રમાણેનાં દુષ્કર્મોથી દૂર થતો નથી. અરે શઠ આ તારા પાન્ડ સંબંધીઓને પંચાળી સહિત મૂકી દે; નહીં તો આ મારી ઉગ્ર તરવાર તારા ધડપર તારા રે મસ્તકને જોઈ નહીં શકે. એવાં પિતાનાં ક્રોધભય વચન સાંભળી ભીષ્માદિકની સાથે વિચાર કરી દુર્યોધન બેલ્યો. દુધન-હેતાત, હું તેઓને મૂકી ઊંધું પણ મારી એકવાતો સાંભળો. મારી વાત એ છે ©e Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ २०७ -> @૯ષ્ઠ છે કે પાંડવો બાર વર્ષ વનવાસ રહે પણ ત્યારપછી એક વર્ષ સ વનવાસ રહે. જો છેલા ગુપ્ત વનવાસ કરે રહ્યાના વર્ષમાં પાંડવો અમુક સ્થળે છે; એવું હું જાણું તો ફરી એઓ પાછા બારવર્ષ વનવાસ ભોગવે. . ધતરાષ્ટ્ર, દોણાચાર્ય અને ભીષ્મપિતાદિક વડીલોની આજ્ઞાથી પાંડવોએ દુર્યોધનને ઠરાવ ( માન્ય કરો. તે સમયે ધૃતરાષ્ટ્ર અને દોણાચાર્યાદિકોએ દુર્યોધનને કહ્યું કે પાંડવોને પહેરવા 5 ૭) સારું વસ્ત્ર આપવાં જોઈએ. દુર્યોધને તેઓને વસ્ત્ર આપી ગુરૂ અને વડીલોના અનુરોધથી અધોમુખ છે કરી પાંડવોને વનવાસ મોકલ્યા. પંચાળીને આગળ કરી જાણે ધેર્યની મૂર્તિ હોયના! એવા પાંડવોએ ઇંદપ્રસ્થથી વનવાસ લીધો. તે સમયે સ્નેહે કરી મોહિત થએલા ભીષ્માદિક સર્વે તેઓને વળાવવા ) સા થડે દૂર તેઓની સાથે ગયા. અન્યોન્યના નેત્રોની જળધારાએ માર્ગમાં કાદવ થઈ ગયો. એમ રસ્તે જતા પાંડવોને સર્વ લોકો મહાશેથી ખિન્નમન કરી જોવા લાગ્યા. रथोद्धता वृत्तम्. हारिताखिलनरेंद्रसंपदः पांडवाः स्फुरदरखंडतेजसः॥ मातरं च पितरं च वीक्षितुं हस्तिनापुरमुपागमन्पुनः ॥ १ ॥ અર્થ–સર્વ રાજ સંપદા હારેલા પણ અખંડ જ્વાળા પાંડવો વનવાસ જતા પહેલાં) A માતાપિતાને મળવા સારું હસ્તિનાપુરમાં આવ્યા. ૧ इति मलधारि श्रीदेवप्रभसुरिविरचिते पांडवचरित्रे महाकाव्ये नलोपारव्यानयूतवर्णनो नाम षष्ठः सर्गस्तस्य भाषांतरं समाप्तम् ॥ ६ ॥ અથ શ્રી સપ્તમ સર્ગ પ્રારંભ આ હસ્તિનાપુરમાં જઈ માતપિતાને ભેટી સત્યધર્મ પાળવાના નિમિત્તથી પોતાના બંધુઓને તથા પંચાળીને સાથે લઈ યુધિષ્ઠિર રાજા વનવાસ કરવા નિકળ્યો. પચે ભાઈઓએ પોત પોતાનાં ) અસ્ત્ર શસ્ત્રો સાથે રાખ્યાં. પાંડુ, ધૂતરાષ્ટ્ર, ભીષ્મપિતા અને દાણ વિગેરે સર્વ વડીલો જેઓ પાંડ- ૯ વેના સ્નેહ હિત થએલા તેઓ તેમને ઘણે દૂર સુધી વળાવવા આવ્યા. તેઓ સર્વના નેત્રોમાંથી જળધાર વહેતી હતી. સત્યવતી આદિ શેકે કરી દુખિઆરી માતાઓ દાસીના હાથનું અવલ બન કરી પાંડવોની પાછળ ચાલીએ. પોતાની દાસીઓ સહિત પંચાળી પણ આગળ ચાલી. Sણ પાંડવો પણ માતપિતાને મળી ભેટીને ચાલવા લાગ્યા. તે સમયે સર્વ જનેની આંખોમાંથી અશ્રુ છે? આ ધાર ચાલી અને તેઓ મહા શેકાતુર થયા. કંતિથી આગળ જવાતું નથી તેમ સ્થળ ઉપર જ સ્થિર પણ રહેવાતું નથી. દાસીને હસ્ત ઝાલી ઉભી ને પોતાના પુત્રની પૂઠ જઈ આંખોમાંથી ) અખંડ અશ્રુધારા ચલાવે છે. રક્તાં રડતાં પણ તી પોતાના પુત્રને આશિર્વાદ દે છે, હજી ૧૯ઊર્જી Jain Educationa International For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ છે કુંતી હે પુત્રો તમને વનના વિકટ પંથમાં કીડા પર્વતમાં, તથા કીડા વનમાં ભદ થાઓ. હવે તમારે મને ક્યારે મેળાપ થશે? હે હંસ, હે મેર, હું પોપટ, હે હરણું તમારી પંચાળી ના મની પરિચારણિ તમારો સહવાસ કરવા આવે છે, તેની તમે રક્ષા કરજે. એવાં અનેક પ્રકારે કરૂણાજન્ય વચનો કહી કુંતી રૂદન કરવા લાગી. તે સમયે કટિમેખળા જાણું બાંધી છે એવી દ્રપદી કૃતીની પાછળ જઈ ઉભી પણ તેનાથી આગળ પગ દેવાય નહીં તેમ પાછળ પણ પગ દેવાય નહીં, એવું થયું. જેટલા પુરવાસીઓ હતા તે સર્વ રાજ યુધિષ્ઠિરના ઊત્તમ ગુણોથી મોહ પામી ઘર બાર વિગેરે સર્વસ્વ ત્યાગી તેની સાથે ચાલ્યા, ને એમ બોલવા લાગ્યા. કે અમે પણ યુધિષ્ઠિર સાથે વનવાસ કરશું. એવી માયાળુ પુરવાસી પ્રજા સહિત જાણે સાક્ષાત ધર્મ પોતે જ મૂર્તિમાન હોયના! એવો રાજા યુધિષ્ઠિર જેમ નક્ષત્રો અને તારાગણ સહિત ચંદમાં આકાશથી બાહર નિકળે છે તેમ બા( હાર નિકળ્યો. તે સમયે લોકો પરસ્પર વાર્તાલાપ કરતા હતા. લકો-પૂર્વ જેમ નળરાજાએ દુત રમી પોતાનું રાજપાટ ખોયું હતું તેમ આ સમયે રાજા યુધિષ્ઠિરે પણ ધૃતરમીને પોતાનું રાજપાટ ખોયું. અરે યુધિષ્ઠિર સરખા મહાત્મા પુરૂષની રાજ્ય આ સમૃદ્ધિ કપટ ઘુતરમી હરણ કરી તેને વનવાસ આપ્યો, એવા દુવાધનને ધિક્કાર છે. એટલું કરતાં પણ દુર્યોધન પાસે નિરંતર રાજ તો નહીં જ રહેશે. કારણ ભીમસેન અને અર્જુનના જીવતાં રાજ a જ દુર્યોધનના હાથમાં રહેવું અસંભવિત છે. વળી વિશ્વમોહિની દ્રૌપદીનું સભામાં બોલાવી એણે જે અપમાન કરવું છે તે અપમાનનું ફળ પરિણામે પામ્યા વિના એ રહેવાનો નથી. એમાં આપણે શું કહેવું જોઈએ. એ પ્રમાણે પાંડવો ઉપર જે પ્રીતિ રાખનારા પરંતુ નિષ્પક્ષપાતી મહાજન હતા તે બોલવા લાગ્યા. ત્યારપછી આગળ વનમાં ચાલતાં અહીં તહીં મન જેનું ભ્રમિત થઈ રહ્યું છે, એવી કણાપ્રત્યે એક કૂર કર્મ કરવા વાળો, અતિશય શ્યામે શરીર વાળ, કશ જેના વિખરાSી થયા છે, માથામાં જાણે પ્રકાશ થઈ રહ્યો હોયના! જાણે બીજો વિંધ્યાચળ હોયના! વળી જેનાં જ ' અંગો જેવાં રક્ત નેત્રો છે, સર્પણી જેમ પોતાની જીભના લપકાર કરે છે તેમ જેની જીભ લપકાર કરી રહી છે એવા કિમ્મર રાક્ષસે અકસ્માત આકાશથી ઊતરી અદડાસ કરી અને મુખ પ્રસારી તથા ભયંકર શબ્દ કરો. તેનું વિકરાળ સ્વરૂપ જોઈ અને તેને ભયંકર શબ્દ સાંભળી દ્રૌપદી એકાએક કારમી ચીસ પાડી ઊડી. દ્રોપદીની ચીસ સાંભળી ભીમસેન તરતજ તેની પાસે આવ્યો ને રાક્ષસને જે તે પ્રત્યે બોલે. ભીમસેનહે દુષ્ટ તે, અવડુ ચંચળપણું કેમ આવ્યું છે. પંથના પરિશ્રમથી થાકેલી અને દવા છે ઘણે દૂરથી આવેલી એવી મારી પ્રિયાને તું અહીંયાં આવી ત્રાસ આપે છે તેનું ફળ હવે તું ભોગવ. હજી Jain Educationa International For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ એમ કહી ત્યાંથી ઊછળીને મહા બળવš ભીમસેને તે રાક્ષસને એક ગદા પ્રહાર કરો. ગદાબહાર કરી તે રાક્ષસ પ્રાણમુક્ત થયો. દુર્યોધનપરનો ક્રોધ ભીમસેને આ રાક્ષસપર કાઢ્યો તે જાણે દુર્યોધનના વધારંભમાં તેનો જે પ્રિયમિત્ર કિમ્બૂર તેને મારીને પ્રથમ મંગળાથે કાર સ્થાપન કર્યો હોયના! કિમ્બરને ભીમસેને માર્યો તેનું વૃત્તાંત જાણ્યા વિના યુધિષ્ઠિર ત્યાંથી ચાલતા ચાલતા જેમાં રમણીક લતાઓ છે એવા કામ્યકવનમાં આત્માને પવિત્ર કરવા સારૂં આવી પહોંચ્યા. પાંડવો વનવાસ ગયાપછી ઈંદ્રપ્રસ્થમાં સર્વે લોકો દુર્યોધન ઉપર અત્યંત ક્રોધ કરી કહેવા લાગ્યા કે એ દુર્યોધન મહા કુકર્મો, અધમ અને મહાપાપી છે. એમ પરસ્પર વાતા કરતા હતા. સર્વેની દુર્યોધનપથી પ્રીતિ ઉઠી ગઈ. પાંડવાની સાથે માતાપિતાદિ સર્વ લોકો વનવાસમાં પ્રીતિથી ચાલતા હતા. પણ પંથના પરિશ્ર્વમેકરી સર્વે થાકી ગયા; અને યુધિષ્ઠિર પ્રત્યે કહેવા લાગ્યા. લોકો—હે મહારાજ, આ કામ્યક વનમાં પાંચ રાત્રી આપણે વિશ્રામ લેવા જોઇએ છે. ભીમસેને પણ યુધિષ્ઠિરને આગ્રહ કરી કહ્યું. કે હે ભાઈ, પાંચ રાત્રી આપણ સર્વે આ સ્થળે વિશ્રામ હૈયે. અને હવે તમે આ આપણી માયાળુ પ્રજાને અત્રેથી નગર ભણી વિદ્યાય કરો. માગૅના પરિશ્રમે થાકેલી પ્રજા લોક અહીં તહીં વૃક્ષોની શિતળછાયા તળે પોતાની ભુજા– ઓનાં ઊશીકાં કરી નિદાવા થયા. તે સમયે રાજ્ય સમૃËિ હાર્યાંનું અને વનવાસનું દુ:ખ એ ઉભય દુ:ખથી રાજાનું મન દુ:ખી હતું ને વળી પોતાના આશ્રિતોને મારાવિના હવે કોણ આજીવિકા દેશે એવો વિચાર તે એ એ દુ:ખના કરતાં રાજાના અંત:કરણને અધિક દુ:ખ દેતો હતો. એવું રાજાના મનનું દુ:ખ જાણી મનોહર આહારને સમાહરણ કરવાવાળી વિદ્યાનું કોવિંદ પારથે સ્મરણ કર્યું. તે વાર પછી પૃથાની આજ્ઞા લઈ દ્રૌપદીએ તે રસોઈવડે સર્વજનોને ભોજન કરાવ્યું. રાજ્યના અતિશય સુખ કરતાં પણ અધિક સુખમાની પોતાના વિનયયુક્ત સંબંધીની સાથે યુધિષ્ઠિરે તે દિવસ નિર્ગમન કર્યો. બીજે દિવસે પોતાના પિતાની આજ્ઞા લેઈ ધૃષ્ટદ્યુમ્ન વનમાં જ્યાં પાંડવો હતા ત્યાં આવ્યો. ત્યાં આવી પ્રથમ પાંડવોને નમસ્કાર કરચો પછી પોતાની બેન પાસે જઈ પ્રેમ સહિત હાથ જોડી નમસ્કાર કરી. તે બોલ્યો. ધૃષ્ટદ્યુમ્ન—હે બેન તેં આમ દીન મન કેમ કરશું છે? અમારા ગુપ્ત અનુચરો હસ્તિનાપુરમાં ફરતા રહેછે, તેમણે તમારા વનવાસના પ્રવાસનું વૃત્તાંત અમને કહવ્યું હતું તે ઉપરથી પિતાએ મને તમારી ખબર જોવા અહિયાં મોકલ્યાછે. હું બેન, જો તારા પતીઓની ઈચ્છા હોયતો હું મારા પરાક્રમવડે સ્વર્ગના રાજ્યને જીતી શકું તો પછી દુર્યોધન તે કોણ માત્રમાં, પરંતુ સત્ય જડવાળો યુધિષ્ઠિર યાંસુધી વનવાસ કરે ત્યાં સુધી તું આપણા પિતાને ઘેર રહેવા ચાલ. Jain Educationa International મ For Personal and Private Use Only ૨૦૯ Page #218 -------------------------------------------------------------------------- ________________ પંચાળી–હે ભાઈ દુર્યોધનને વધ કરવાને માત્ર રાજા નાપાડે છે, નહીંતો ભીમ અને અ ) જુન એને જીવતો રહેવા દે તું મને પિતાને ઘેર વસવાનું કહે છે પણ પાંડવોના પદથી પવિત્ર થએલું વન છે તેજ વનમાં તેમની સાથે વસવું મને સારું લાગશે; તે પછી પિતાને ઘેર આવવાનું શું પ્રઆ યોજન છે? પરંતુ હું કહું છું કે આ તારા પાંચે ભાણે જેને તું પિતાને ઘેર લઈm. તારો જય થશે તો એવાં પંચાળીનાં વચન સાંભળી જેના નેત્રોમાં જળ આવી ગયા છે, એવો ઘુષ્ટદ્યુમ્ન યુધિ( શિર રાજાની આજ્ઞા પામી અને પોતાના પાંચે ભાણેજોને સાથે લઈ પોતાના નગરમાં આવ્યો. તે ઘટ્ટને ગયા પછી બીજે દિવસે જેનું ઉત્તમ સુંદરશ્યામ સ્વરૂપ છે એવા શ્રીકૃષ્ણ દા- D રિકાથી જયાં પાંડવો હતા ત્યાં આવ્યા. કૃષ્ણને આવ્યા જોઈ પાંડવોએ તેમને નમસ્કાર કર્યો. જ કુષ્ણ તીની પાસે જઈને તેના ચરણાવિંદને નમસ્કાર કરો, અને આનંદપૂર્વક ત્યાં તે બે પછી ? છે પાંડવોના દુઃખથી જેનું મન દુખી થયું છે એવા શ્રીકૃષ્ણ તે યુધિષ્ઠિર પ્રત્યે બોલ્યા. ( શ્રીકૃષ્ણ—હેરાન, સ્પષ્ટ અભટ્ટાર્થ દષ્ટિ દુર્યોધને કવિદે દુત રમીને તમને હરાવ્યા. એ કોS ણ સર્વ સાંભળ્યું છે. નરેંદ્ર દુર્યોધનને થ્રત રમતમાં ઉત્તેજન આપનાર કર્ણ અને શકુનિ એ બે હિ છે. મુખ્ય છે. અરે પણ હું તે સમે તારી પાસે ન હતો, જે પાસે હોતતો જેમ ચંદમા ને રાહુ જ હમેશ ગ્રહણ કરે છે પણ બુધ પાસે હોય તો ગ્રહણ કરી શકાતું નથી; તેમ હું આ વાત બનવા દેતા નહીં. આ ભીમસેન અને આ અરજુન એ બંને તે સમયે માત્ર તારા ભયને લીધે કાંઈ છે બોલી શક્યા નહીં. નહીં તે તેજ સમયે દુર્યોધનનો વધ કરત. હજી પણ તારા તે શત્રુને 5 મારવાનું કામ કાંઈ પણ મુશ્કેલ નથી પરંતુ તારા સત્ય નિવાહનું જડપણું અમારે બંધનરૂપ થઈ પડ્યું છે. દ્રોપદીના કેશ પકડી તેને સભામાં ખેંચીઆણું અને હાલ પણ તે વાત સંભારી મને કઈ જોઈ દ્રૌપદી રૂદન કરે છે તે પણ કેવળ તારોજ અન્યાય છે. આ દ્રોપદીનું પ્રત્યક્ષ રૂદન જોઈ મારી ક્રોધાગ્નિ દુર્યોધનને દગ્ધ કરે છે. હવે તમે સાંભળો કે આ મહાસતી દ્રૌપદીનો એ લોકોએતિરસ્કાર કરે છે તેનું ફળ તેમને હું ઉતાવળે દઈશ. આ વાતમાં તમે મને વિઘ કરશે નહીં એવી રીતે કહીને કૃષ્ણ છાના રહ્યા. તે સમયે હાથ જોડી પ્રણામ કરી યુધિષ્ઠિર રાજા કૃષ્ણ પ્રત્યે બેલ્યા. યુધિષ્ઠિરહે મહારાજ, હે કંસારી, આપને જે સમયે ક્રોધ ઉત્પન્ન થયે તે સમયે ઈદનું પણ સામર્થ્ય નથી કે તે આપની સામે ઉભા રહે તે પછી મનુષ્યક્રમી દુર્યોધનનું તે શું સામર્થ્ય? પણ મેં સત્યકરાર કરે છે તેને દંશ થાય ને તેથી લોકોમાં મારો અપયશ થાય તે સાંભળી આપને લજા નહિ આવે? મારા સંબંધીઓને પણ મારા સત્યકરારના નિર્વાહને અર્થે મેં આ સમયે વારી રાખ્યા છે. માટે હે આયુષ્યમન, જે વાત થઈ ગઈ તે થઈ ગઈ આપ | કૃપા કરી દુરારભથી દૂર થાઓ. Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ' એ પ્રમાણે શ્રીકૃષ્ણના ક્રોધની શાંતી કઢ્યા પછી પોતાના ભાઈઓને સાથે લઈ યુધિષ્ટિર રાજા ભિષ્મ પિતાની પાસે ગયા. ત્યાં જઈને તેમને પ્રીતિ પૂર્વક નમસ્કાર કરી પુછવું. યધિષ્ઠિર–અમારે તે સર્વેથી મેટા ગુરૂ આપ છો. માટે વ્યસનને દૂર કરવાવાળી અને - પરમાર્થ કરવાવાળી યોગ્ય શિક્ષા આપ અમને આ સમયે આપે. યુધિષ્ઠિરના વચન સાંભળી કુરૂક્ષેત્રમાં જેમને ગૌરવર્ણ છે એવા સુંદર રૂપવાન ભિષ્મપિતા બોલ્યા. ભિષ્મપિતા – હે પાંડેય, ત્રણે લોકના જેટલા પ્રાણી છે તે સર્વ તારા ગુણને વશ થઈ રહ્યા છે ઇ છે. મિત્રામિત્રની પરીક્ષાને સારૂંજ જણે તને આ વૃત વ્યસનની આપદા આવી હોયના, નહિં ) જિતે ક્યાં વ્રત ને ક્યાં તું. જગતની સર્વ કળાઓને જીતનાર ભાઈઓ જેની સાથે તે પણ જ્યારે છે Sી ઘતમાં પરાજય પામે ત્યારે જાણવું કે એ ભાવી પ્રબલ છે. જે હોનાર છે તે નહિં હોનાર ? ન થતું નથી. હે વત્સ, વનમાં એકલાં વિચરવાના વિચારે અમને તું અહિયાંથી વિદાય કરવા તત્પર થઈ રહ્યો છે. પૂર્વ તો જે કોઈ પણ ખાવા પિવાની કે પહેરવા ઓઢવાની વસ્તુ તને પ્રાપ્ત ) થતી તો તે તારા સર્વે સંબંધીઓને સરખે ભાગે વેહેંચી આપી તું માત્ર તારા ભાગજ ઉપભોગ ૨ ' કરતો તે તું હવે વનનાં ફળ ફળાદિક એકલો શી રીતે ખાઈશ? હે વત્સ હું પણ તારી સાથે જ છે આવીશ. સ્વમસ્તકાશ્રીત ચંદને માહાદેવ પણ ત્યાગતા નથી તે તું મારો ત્યાગ શી રીતે કરીશ? 9 " એવાં ભિષ્મપિતાનાં વચન સાંભળી યુધિષ્ઠિરે તેના ચરણુપર મસ્તક ધરી તેમને પોતાની છે. સાથે વનમાં આવતા અટકાવ્યા. વળી રાજા યુધિષ્ઠિર પ્રત્યે ભિષ્મપિતા બોલ્યા. ભિષ્મપિતા–હે પાંડેય, દાન ૧. યોગ્યજ્ઞાન ર. સત્પાત્રને પરિગ્રહ ૩ સુકત ૪. અને સુપ્રભુત્વ એ પાંચ પ્રતિભૂ છે તે ગ્રહણ કરવા જોઈએ. નિરંતર આપણું વશમાં રહેનારા એ પાંચ પ્રતિભને જે રાજા ગ્રહણ કરે છે તે રાજા ઐશ્વર્યને પ્રાપ્ત થાય છે. કામ ક્રોધાદિ છ વરૂપ છે ચોરોને સંસર્ગ તથા સાત વ્યસન અને અજ્ઞાનતા તથા જુઠ એ પંદર ચોર છે તે યોગ કર્મની પ્રકતિને વિષે તથા ન્યાય, ધર્મ, અને પ્રતાપમાં વિમુખ અને અયોગ્ય છે, એ પંદર ચોરોમાં ( એક એક ચેર રાજશ્રી હરણ કરવાવાળો છે. માટે જે રાજા પોતાનું કલ્યાણ ઈચ્છતે હોય . છે તેણે પાંચ પ્રતિભ ગ્રહણ કરવા અને પંદર ચોરોનો નિગ્રહ કરવો. તુંજ જોકે એ પંદર વ્યસનમાંના એક જુગારરૂપી ચોરે તારા રાજ્યનું કેવી રીતે હરણ કરવું? તે કારણથી હે વત્સ એ પંદર ના નાશને અર્થ તારે નિરંતર પ્રયત્ન કરવો. તારા મનને હમેશાં સાવધાન રાખવું. જ્યારે રે વનવાસની અવધ પર્ણ થાય ત્યારે સત્વર પાછા ફરજો. એમ કહી ભિમપિતા રાજધાની ભણી જ વળ્યા. પછી યુધિષ્ઠિરે કૃપાચાર્યને તથા દેણગુરૂને વનના સર્વ સમાચાર પૂછળ્યા તે સમયે કે છે દોણારૂ મહા હિતથી બોલ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ છેદ્રોણાચાર્ય–હે વત્સ, સત્ય, ધર્મ, નીતિ અને વિનયથી તું પરિપૂર્ણ છે હું તો તમો પ- 9 . ST ડવ કૌરવ બને ગુરૂછું. તેમાંય વળી અર્જુનને તે મેં મહાપ્રીતિથી સેના કરતાં અધિક વિદ્યા ? શિખવી છે; તે એવી કે જે એ વિદ્યાનો નિરંતર અભ્યાસ રાખે તે મને પણ જીતી શકે. હવે આ હેપ્રિય યુધિરિ તું વનને માર્ગ લે વિકટ માર્ગમાં તમને કલ્યાણ હો તથા માર્ગ નિર્વિધ થાઓ. કોડ તમે સત્વર પાછા આવજો. મારાં નેત્ર ઉપવાસીને તમારું દર્શનરૂપી પારણું વહેલાં થાય તેવું કરજો. કૃપાચાર્યે પણ તે પ્રમાણે યુધિષ્ઠિરને કહ્યું પછી કૃપાચાર્ય અને દોણગુરૂ ત્યાંથી પાછા વળ્યા. છે ત્યારપછી નિર્વાદ મન કરી યુધિષ્ઠિર રાજા દૂતરાષ્ટ્ર પ્રત્યે બેલ્યો. યુધિષ્ટિર–હે તાત, તમને નમસ્કાર છે. અમારા પર કૃપાદૃષ્ટિ રાખજે વળી એ દુર્યોધનને પણ મરા તરફને એક સંદેશ લઈ જાઓ તે એ કે હે બ્રાત આપણા કુળને જેમ સર્વત્ર છે. સુપ્રકાશ થાય અને કુળની મોટાઈ વધે એવી રીતની પ્રજાની પાલના કરજે. અને એવું કામ છે. કરજે કે જેથી આપણા વડીલોએ મેળવેલા યશને હાની ન પહોચે એવો કહેજો... રાજા યુધિષ્ઠિરની આ પ્રમાણેની નમ્રતા જોઈ અને પોતાના પુત્ર દુર્યોધનની દુર્બદ્ધિ જાણી ( કાંઈપણ ઊત્તર દીધાવિના ધૃતરાષ્ટ્રપિતાના નગરમાં આવ્યું. સત્યવતી આદિક વડીલ માતાઓને નમસ્કાર કરી ગદગદ કંઠે યુધિષ્ઠિર રાજાએ કહ્યું. યુધિષ્ટિર–છે અને હવે મને વનમાં આગળ વધવાની રજા આપો. યુધિષ્ઠિરને વનમાં વધવાની આજ્ઞા માગતાં જોઈ જેઓનાં શોથી હદય ભેદન થઈ ગયા છે અને પગલે પગલે જેઓને મૂચ્છ આવે છે એવી સત્યવતી આદિક સ્ત્રીઓ યુધિષ્ઠિરને આશિર્વાદ દઈ બળત્યારે પાછી નગર ભણી વળીએ. ત્યાર પછી પોતાની માયાળુ પ્રજાને યુધિષ્ઠિરે પાછા વળવાની આજ્ઞા જ કરી; તે સાંભળી પ્રજા લોક સવે આશિર્વાદ દઈ બોલવા લાગ્યા. પ્રાલેક-હે મહારાજ તમારી વનયાત્રા સફળ થાઓ. અમે સર્વ તમારી છાંયા રૂપ સ) છે; પરંતુ આપ જયારે સાથે લઈ જવાનું અમને ના કહો છો ત્યારે અમે પાછા વળીએ છે. એ " એવાં પ્રજાનાં આતુર વચન સાંભળી યુધિષ્ઠિર વિદુરપ્રત્યે બોલ્યા. - યુધિષ્ઠિરહે વિદુર જેવી મારા પિતા પાંડવિષે આ પ્રજાલકની પ્રીતિ છે તેવી તેમની પ્રીતિ મારાવિષે પણ ધીમે ધીમે કરાવજો. મારાં માત પિતાનાં મન મારા વિયોગથી મહા દુખી છે SSY માટે તેમનાં મન છેડે થોડે ઉપદેશથી સ્થિર કરજે. મારીતો એવી ઈચ્છા છે કે મારાં માત પિતા મારી સાથે આવે તે સારૂં. તે સાંભલીને વિદુર બોલ્યો. વિદ્ર—છે યુધિષ્ઠિર, દુર્યોધન તમારા પર અતિશય ઈર્ષાળુ થઈ રહ્યો છે માટે સર્વ કુટબને S) સાથે લઈ વનમાં જવું યોગ્ય નથી. પરંતુ એમ કશે કે પાંડુને રાજધાનીમાં રાખી જ, તે છે Jain Educationa International For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ રહી શકશે પણ કુતીતાં તમારો વિયોગ ક્ષણમાત્ર પણ નહીં સહન કરી શકે, માટે એને તમે તમારી સાથે લઈ જાઓ. એ પ્રમાણેનો નિશ્ચય કરી પાંડુપિતાને નમસ્કાર કરી નેત્રોમાં જળ લાવી યુધિષ્ઠિર વિદુર પાસે જઈ બેઠા. પુત્રોથી વિયોગ ન થયો એ પ્રમોદ અને પતિથી વિયોગ થશે એ ક્લેષ એ પ્રમાણે તે સમયે કુંતી હર્ષશોકાવસ્થાવાળી થઈ. વિદુરે યુધિષ્ઠિરને કહ્યું કે, હું કોતેય જ્યાં જાઓ ત્યાં ખાવામાં, પીવામાં, ચાલવામાં, નિદ્રામાં એમ સર્વે વાતમાં સાવધાન રહી માર્ગે ચાલો. એ પ્રમાણે મહા પ્રીતિયુક્ત થઈને યુધિષ્ઠિરને શિક્ષા દેઈને ગદ્યગઢ કંઠે થયેલી કુંતીને વિદુર નમસ્કાર ર્યો. ત્યાર પછી પાંડુ રાહ્ત યુધિષ્ઠિર પ્રત્યે ખોલ્યા. પાંડુન્હે વત્સ તું વનની ભયંકર ભોંમીમાં કુટુંબને સાથે લેઈ શી રીતે ફરીશ? અરે તારા સરખા પુત્રના વિયોગે હું એકલો શી રીતે રહી રાકીશ? તુંજ વિચાર કર કે ચંદ્રમા વિના સમુદ્રની કેવી દશા થાયછે? અરે પણ હે વત્સ તારા વચનને અન્યથા શી રીતે કરી શકું? હવે દુ:ખને દુર કરનારી આ મારી રત્નમય અંગ્રહીછે તે તું સાથે લઈજા એમ કહી મહા પ્રસન્ન થઇ પોતાના હાથની અંગુડી-યુધિષ્ઠિરને પેહેરાવી. પાંડુ રાજાએ પોતાની પ્રિયા પ્રત્યે કહ્યું. પાંડુ—હે દેવી, પુત્રપાત્રનું તું યત્ન કરજે, એ પ્રમાણે પ્રબોધ દેઇ તેની આજ્ઞા લઈ વિદુર સહિત જે સમયે પાછા વળવાની તૈયારીમાં પાંડુરાજા હતા તે સમયે માદ્ધિને નમસ્કાર કરી યુધિષ્ઠિર બોલ્યા. યુધિષ્ઠિર—હે માતા, તું મારા પિતાની નિરંતર સેવા કરજે, માદ્રિએ પોતાના બંને પુત્રોની બંધુઓ પ્રત્યે અતિ પ્રીતિ જોઇ તેઓને કહ્યું. માદ્ર—હે પુત્રો, તમો મોટાભાઇની નિરંતર સેવા કરશે. પુત્રોને શિખામણ આપી માઢિ પણ પાંડુની સાથે પાછી વળી. એ પ્રમાણે સર્વને વિદ્યાય કર્યાં પછી માત્ર કૃષ્ણ અને થોડાક પ્રજાલોક તેઓ સહિત પૃથાનંદન યુધિષ્ઠિર આગળ ચાલ્યો. કોઇતો મહા વેગવાન અશ્વ ઉપર અશ્વાર થયા, કોઈ મઢોન્મત્ત હાથી ઉપર્ આરૂઢ થયા અને કોઇતો વિમાન જેવા રથ અને સુખપાલ ઉપર બેઠી. એમ વિવિધ વાહનોપર આરૂઢ થઈ સર્વે આગળ વધ્યા. કૃષ્ણ અને પોતાના સંબંધીઓ સહિત યુધિષ્ઠિર નાશીક નગરમાં આવી પહોંચ્યો. તે સ્થળે ચંદ્રપ્રભ પ્રભુની કુંતીએ પૂજા કરી. આનંદનાં જળ જેના નેત્રમાં આવી ગયાંછે એવા ગોવિંઢ પણ ચંદ્રપ્રભ પ્રભુની ઊપાસના કરવા લાગ્યા. કુંતી અને દેવકીનંદને ચંદ્રપ્રભ પ્રભુની વિચિત્ર સ્તોત્રથી સ્તુતી કરી પોતપોતાના સ્થળ ઉપર આવી ભોજન કર્યું. જિનની પ્રભાવનારંભે જેઓનાં સર્વ પાપ દૂર થઈ ગયાં છે, એવા પાંડવો કેટલાક દ્વિવસ નારાક નગરીમાં રહ્યા. એક દિવસ Jain Educationa International ૧૪ For Personal and Private Use Only ૨૧૩ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ tெ કૃષ્ણસહિત રાજા યુધિષ્ઠિર બેઠો હતો, ત્યાં દુર્યોધનનો પુરોચન નામનાં પુરોહિત આવ્યો ને ખોલ્યો. પુરોચન—હૈ સજ્જ, તારા દુર્યોધન બંધુમ્મે તને આમ કહેવા મને કહ્યુંછે કે હું યુધિષ્ઠિર, તું મહાન પુરૂષોમાં અગ્રેસર છે, અને અનાર્યમાં અગ્રગામી હું છેં. ગુણવાનોમાં અગ્રગામી તું છે, મેં નિર્ગુણીઓમાં અગ્રગામી હું છે. સજ્જનોમાં પ્રકાશમાન તું છે ને દુર્જનોમાં પ્રકાશમાન હું . સુબુદ્ધિઓમાં અગ્રગામી તું છે ને દુખ઼ુદ્ધિઓમાં અગ્રગામી હું . કૃતજ્ઞનો શિખર તું છે નેં કતાનો શિખર હું છે. ઉત્તમોમાં માણિકચ તું છે, ને અધમોમાં માણિકચ છે. મચ્છમાં આદિ તું છે નેં અલ્પેચ્છમાં આદી હું છો. કૃતવિદ્યાનો આદિ તું છે ને નિર્વિદ્યાનો આદિ હું છે. માટૅ હે ભાઈ, વિવેકશૂન્ય થઈ મેં પૂર્વે તારા અનધિ અપાર કર્યાંછે; તેવા અપકાર કરનારો સામાન્ય પુરૂષોમાં કોઈ શોધ્યા મળે નહીં તો પછી કુરૂકુળની શી વાત! પરંતુ હે દયાબ્ધિ! એ મારા અકારના અપરાધની તાહાર ક્ષમા કરવી યોગ્ય છે. કારણ નાહાનો ભાઈ મોટાભાઈનો કાંઈ અપરાધ કરે તોપણ મોટોભાઈ નાનાભાઈ ઉપર પ્રસન્ન રહેછે હવે તમો સર્વે મારા અપરાધ વિસરી જઈ વનવાસથી પાછા વળો અને હસ્તિનાપુરમાં આવી નિવાસ કરો; તથા તમો સુખે રાજસમૃદ્ધિનો ઉપભોગ કરો. મેં તારો પૂર્વે અપરાધ કર્યો છે તેથી મારા મસ્તકપર સર્વ પ્રજાની અને વડીલોની જે પસ્તાળરૂપી રજ પડીછે તે રજ તું કૃપા કરી મારા અધ સામું ન જોતાં અત્રે આવી માર્જન કર. માલતિપુષ્પને સર્વજન મસ્તક ઉપર ધારણ કરેછે, તેમ તારી આજ્ઞા હવે હું નિરંતર મારૂં મસ્તક ધારણ કરીશ. સત્યવ્રત વિપ થઈ જાય એવા વિચારથી તારૂં મન લજ્જિત થતું હોયતો દયા કરી ફરતા ફરતા જેમ સાધુ તથા મુનિઓ આવેછે; તેમ આપણા ગામમણી તું તારાં પવિત્ર પદ્મકમળ ધરજે; અને સ્થિર મન કરી હસ્તિનાપુરમાં આવી રહેજે હું આય, જે તમો નહાનાભાઈઓ સહિત હસ્તિનાપુરમાં આન વીને રહેશો તો તમારી મનોવૃતિ પ્રમાણે હું તમારી સેવા કરીશ. એ પ્રમાણે દુર્યોધને કહાવેલો સંદેશો યુધિષ્ઠિરને કહી પુરોહિત વળી ખોલ્યો. પુરોહિત—હે યુધિષ્ઠિર, એ પ્રમાણે તારા સંબંધી દુર્યોધને કહાળ્યું છે માટે જો તમે હસ્તિનાપુર આવશો તો હું પણ તમારી સાથેજ રહીશ. એવું કહી તે પુરોહિત છાનો રહ્યો, કૃષ્ણાદિકોને આ વૃત્તાંત સાંભળી બહુ આનંદ થયો અને સવળાંએ જાણ્યું કે હવે આપણને સુખતો થશે અને આપણો નિર્વાહ તો ચાલશે? સર્વનાં મન એ વાતમાં લાગ્યાં. ત્યાર પછી રાજા યુધિષ્ઠિર પુરોહિત પ્રત્યે ખોલ્યો. યુધષ્ઠિર—હે પુરોહિત, તેં જે કહ્યું તે બહુ સારૂં છે, અમારે દુર્યોધન સાથે કાંઈપણ દ્વેષ નથી. પુરોહિતને એ પ્રમાણે કહીને કોઈ હાથી ઉપર અને કોઈ અલોપર બેઠેલા એવા કૃષ્ણાદિક Jain Educationa International For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ સંબંધીઓને સાથે લઈ યુધિષ્ઠિર રાજા હસ્તિનાપુરમાં આવવા નિકળ્યા. પુરવાસિઓ યુધિષ્ઠિરને , હસ્તિનાપુર આવતો જાણી પ્રસન્ન થઈ નજરાણાં લઈ તેની સામે ગયા. તેઓની ભેટ અંગિકાર કરી કૃષ્ણાદિક સંબંધીઓ સહિત રાજા જેમ પોતાની રાજધાનીમાં પ્રવેશ કરે છે તેમ યુધિટિરે હસ્તિનાપુરની બહાર વારણાવતપરામાં પ્રવેશ કર્યો. ત્યાં જઈ જેમાં ઉત્તમ અને વિચિત્ર રચના કરી છે એવા મહેલમાં નિવાસ કર્યો. અનેક સામગ્રીથી ભરપૂર એવો તે મેહેલ રાજા યુધિ ટિરને પુરોહિત વારંવાર બતાવતો હતો. યુધિષ્ઠિરને જે જે વસ્તુની જરૂર પડે તે તે વસ્તુઓ દુર્યો, ધન તેને પહોચાડવા લાગ્યો. હસ્તિનાપુર બાહાર વારણાવતમાં યુધિષ્ઠિરને આવ્યા સાંભળી છે. જેટલા રાજાઓ હતા તે મળવા સારું ત્યાં આવવા લાગ્યા. તે રાજાને તથા યુધિષ્ઠિરને દુર્યો- ઉ Sઈ ધને સેવાથી એવા પ્રસન્ન કર્યા કે સો પોતાનાં ઘર પણ વિસરી ગયા. સ્થિત મન કરી આનંદ- પર પૂર્વક સંબધીઓ સહિત યુધિષ્ઠિર ત્યાં રહ્યો. પાંડવોનું સુખ અને તેમને ડરી ડેકાણે પડેલા જોઈ ( કચ્છ પોતાની રાજધાનીના દારામતી શહેરમાં જવા તૈયાર થયા. તે સમયે માતાને મળવા સારૂ છે. અતિ ઉત્કંઠિત એવી સુભદાને કૃષ્ણની સાથે દ્વારિકા મોકલી. તથા જેટલા લોકો ત્યાં મળવા ણ ( સારૂં આવ્યા હતા તેમને સર્વને રાજા યુધિષ્ઠિરે હસ્તિનાપુરમાં વિદાય કર્યો. ( એક સમયે વિદુરના મોકલેલા પ્રિયંવદ નામના દૂત ભીમાર્જન સહિત રાજા યુધિષ્ઠિરને એકાન્તમાં બોલાવી વિદુરને મોકલેલો સંદેશે કહ્યો. દૂત–હે રાજંન, વિદુરે મને આ પ્રમાણે તમને કહેવા કહ્યું છે કે હે યુધિષ્ઠિર, કર્ણ અને ૨ દુઃશાસનાદિકની સાથે દુર્યોધને સલાહ કરી પુરોચન પુરોહિતને આ પ્રમાણે કહ્યું છે તે મેં કાને- કે ST કાન સાંભળ્યું છે કે હું પુરોહિત તારી સમાન મને કોઈ બીજો પ્રિય નથી જ, તને યોગ્ય પાત્ર જાણું કહ; તે એકે આમારી ઘણી સેના છે તથાપિ જ્યાં સુધી મારા વૈરી પાંડવો જીવતા છે ત્યાં સુધી 4 મારે રાજ ગાંધર્વનગરતુલ્ય છે. માટે શાણ, તેલ અને ઘાસથી પરિપૂર્ણ એવો એક મહેલ બંધાવી હતી પછી તેમાં કોઈપણ યુક્તિથી પાંડવોને લાવી કષ્ણપક્ષની ચતુર્દશીએ તારે તે મહેલમાં આગ લગાડવી. હજી ( જેથી કરી પાન્ડવોનો નાશ થાય ને પછી હું નિર્ભય થાઊં. એ પ્રમાણે પુરોહિત સાથે દુર્યોધને તો છેકરેલી સલાહ વિરે કાનોકાન સાંભળી; તે તમને નિવેદન કરવા અને તમારી પાસે મોકલ્યો છે. 4 માટે તમો પ્રમાદ કરશો નહીં. એવાં વિષતુલ્ય પણ હિતકારક વચન સાંભળી ક્રોધે પરિપૂર્ણ થએલા સંબંધીઓ સહિત છે ધર્મસાતે ઘરની તપાસ કરવા લાગ્યો; તે માલમ પડયું કે આ ઘર શણનું બનાવેલું છે. એવું કપટમય ઘર જાણ્યા પછી રાજા યુધિષ્ઠિરે માતા સ્ત્રી તથા ભાઈઓ વિગેરે પ્રત્યેક મત લીધો. છે એવું યુધિષ્ઠિરનું વચન સાંભળી પ્રથમ મનમાં ધારીને પછી ભીમસેન બોલ્યો. For Personal and Private Use Only Jain Educationa International Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬૯ @ ને ભીમસેન–હે જેઝબધુ યુધિષ્ઠિર, તું મને આજ્ઞા આપ. હું ઈદપ્રસ્થમાં જઈ દુર્યોધનનું Sખ હદય વિદ્યારણ કરી આવું. શત્રુને હણવામાં હવે આપણે વિલંબ કરો ઘટતો નથી. " અર્જુને પણ એ પ્રમાણે જ કહ્યું. નિકુળ, સહદેવ અને બીજા સંબંધીઓનું પણ એજ કહેવું હતું. સર્વનો સમ્મત સાંભળ્યા પછી યુધિષ્ઠિર બોલ્યો. * ૭) ડ યુધિષ્ઠિર-(મનમાં) દુધનને મારવાથી મારા સત્ય કરારને હાની પહોંચશે. અરે અમે ( સ સીધે રસ્તે જતા હતા ત્યાંથી પાછા વાળી નિર્લજ દુર્યોધને અમને ફરી ફાંદામાં નાખ્યા. વળી છે. હવૈ અમે જ્યાં જ્યાં જઈશું ત્યાં ત્યાં અમારો શોધ કરી અમારા પર પરમ વિપત્તિ પાડશે. અમે ). છે. એકલા છે. અમારી પાસે એવી વિદ્યા પણ નથી કે જે વિદ્યાના બળથી અમે ઊડીને કોઈ જ S: અગોચર સ્થળે જતા રહીએ. અરે મારો સત્યનિયમ કેમ નભશે? હશે જે થવાનું હશે તે થશે. આ હવે અહીંયાંજ આ ઘરમાં ગુપ્તપણે રહીશું. બીજે ક્યાં જઈશું ત્યાં એ આપણી પૂઠ મૂકવાનો નથી; માટે આ ઘરને આગ લગાડવાની આજ્ઞા લેવા સારું આ પુરોહિત દુર્યોધન પાસે જ્યારે 9) જશે ત્યારે અહીંથી છાનામાના સુરંગ માર્ગે થઈ નિકળી જઈશું, તેથી દુર્યોધન પણ જાણશે કે પાંડવો બળી મુવા; માટે તે અમારી ફરી શોધ પણ નહીં કરે, જેથી કરી અને બાર વર્ષ સુખે છે વનવાસ કરશું. હવે આ ઘરમાંથી જ કોઈ સુરંગને માર્ગ જાણવામાં આવે તો ઠીક એવો માર્ગ ન જડે તો અવશ્ય કોઈ સુરંગ ખોદી આપનાર માણસને લાવવો જોઈએ. એવો વિચાર યુધિષ્ઠિર રાજા કરતો હતો તે સમયે વિદુરના મોલેલા તે પ્રિયંવદ નામના દૂતે તેમને કહ્યું. - પ્રિયંવદ-હે મહારાજ, તમારા વિદુર કાકાનું મન સંશયી થઈ રહ્યું છે કે તમારી શી વલે હું થશે? એવું જાણું તેમણે શુનક નામના સુરંગ ખોદનારને મારી સાથે મોકલ્યો છે. એવું કહી તે સુરંગ ખોદનારને રાજા યુધિષ્ઠિર પાસે આયો. તેણે આવી રાજા યુધિષ્ઠિરના ચરણે મસ્તક પર છે નમાવ્યું. તે સમે શુનકભણી આંગળી કરી પ્રિયંવદ, રાજ યુધિષ્ઠિરને કહે છે.) - પ્રિયંવદ-હે રાજન આ શુનકને તમે વિદુરનું મન સમજજો. એવું કહી તે પ્રિયંવદ, રાજને નમસ્કાર કરી ત્યાંથી ચાલતો થયો. તેના ગયા પછી તે સુરંગ ખોદનારે સુરંગ ખોદવાની જગ્યા રાજા યુધિષ્ઠિરને બતાવી. સુરંગ ખોદનારે ભીમસેનની ) શમ્યા નીચેથી ધીરે ધીરે મનોહર સુરંગ ખોદવા માંડી. પાંડવો તે મહેલમાં રહેવાને પોતાના જ SS મનને અવિશ્વાસ થઈ ગયો છે પણ વિશ્વાસ બતાવે છે. નિર્મુદ થઈ ગયા છે પણ સમુદસ્થિતિ છે? જે બતાવે છે. નિત્ય ફરવાના નિમિત્તે અશ્વારૂઢ થઈ બહાર જઈ સુરંગ ક્યાં નિકળશે? ક્યાંથી તે સીધો માર્ગ જડશે એ સર્વને ભીમસેન નિશ્ચય કરતો હતો. તથા નિકુળ અને સહદેવએ કુંતી તથા Sી દોપદીને સુરંગના માર્ગમાં ચાલવાને પરિચય પડે એવા હેતુથી તેમને નિરંતર સાથે લઈ સુરંગમાં GSR)R@ Jain Educationa International For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ se આવજાવ કરાવતા હતા. તે સ્થાન પર જે કોઈ આવે તેને તાબડુમસભથઈ નિરંતર જનઆપે. જે પુરોહિતે જાણ્યું કે સંબંધીઓ સહિત રાજયુધિષ્ઠિર હવે પરમવિશ્વાસથયો છેકોઈવાતો તેને અવિલાસનથી. એવામાં વદપક્ષની ચતુદશીને દિવસે એક વૃદ્ધા સ્ત્રી પોતાના કપુર અને એક પુત્રની વહ સહિત તે સ્થળમાં રાતવાસો રહેવા સારું આવી. તે વૃદ્ધાને પાંચ પુત્રો તથા એક પુત્રની વહુ સાથે આવતી જોઈતીએ પોતાની બહેન પ્રમાણે માની તેને આદર સત્કાર કર્યો. માર્ગમાં જ અતિ પરિશ્રમ પામી થાકેલી વૃદ્ધા સ્ત્રી પોતાના પાંચપુત્ર અને એક વહુ સહિત ત્યાં રાતવાસો રહ્યાં પોતાના સંબંધીઓ સહિત યુધિષ્ઠિરાજા સુગમાર્ગમાં ચાલ્યો, ને ભીમ તે મહેલના દર- Y). છે. વાજમાં ગુપ્તપણે ઊભો રહ્યો. એટલામાં પુરોહિત દરવાજાના મુખ આગળથી આગ લગાડી તો Sછે તેનું એવું દુષ્કત ભીમસેને પોતાની નજરો નજર જોયું. જેટલા સમય સુધી તે લાગતા ગૃહમાંથી ધુ આકાશપર ના નિકળે તેટલા સમય સુધીમાં ભીમસેનને ક્રોધ રૂપી ધુ નિકળે. જેમ હરણને સિંહ પકડી લે છે તેમ પુરોહિતને પકડીને એક મુઢિપ્રહારે ભીમસેને તેને પ્રાણ લીધો. પછી તેને આગમાં નાખી દેઈ પોતે તે મહેલને આગ લગાડી. ભીમસેન પુરોહિતને મારી મહા પ્રસન્ન થયો ને જયાંથી સુરંગ હતી ત્યાંથી ચાલીને પોતાના સંબંધીઓને જઈ મળે. જેમ દરB માંથી સર્પ ઝડપ નિકળી જાય છે તેમ યુધિષ્ઠિરાદિક સુરંગને બીજે છેડે નિકળી ગયાં. ભીમસેન ) એ પણ તેઓની પુછે નિકળી આવ્યો. અગ્નિ પ્રગટ થવાથી પાંડવો રહેતા હતા તે મહેલની જગ્યાએ જેમ સૂર્યથી પ્રકાશમાન દેખાય છે તેમ તે મહેલનું સ્થળ પ્રકાશમાન દિસવા લાગ્યું કે સર્વ લોકો મહેલને બળ જોઈ મહા કલ્પાંત કરતા ત્યાં આવ્યા અને પરસ્પર બોલવા લાગ્યા. લોકો–અરે સર્વનાં દુઃખને દૂર કરનારા પાંડવોને દગ્ધ કરવાથી પુરોહિતને શું ફળ મળવાનું હતું. તોપણ જ્યારે તેણે તેઓના નાશને અર્થે આ અનર્થકારી આરંભ કર્યો ત્યારે તેથી છે પોતાનો જ નાશ થયો. માટે જેવાં કર્મ તેવાં ફળ. વળી દીનના નાથ અને સમુદ્ધારક પાંડવોનો | વિનાશ કરી ધનપ્રાપ્તિ કરવાથી દુર્યોધનને શું ફળ પ્રાપ્ત થવાનું હતું તથા ત્રિલોકની રક્ષા કરવામાં ય (1) ચતુર પાંડવોનો તિરસ્કાર કરવામાં છે વિધિ તું નિર્દય છે. એ પ્રમાણે ઘુતસંબંધી વાતો પણ લોકો સર્વ પરસ્પર કરવા લાગ્યા. મહેલ તે સર્વ છે છે બળી ભસ્મ થઈ ગયો એટલે પછી ધીમે ધીમે દુર્યોધનને જાણે ભાઈ હોયના એવો અંધકાર થતો તે ચાલ્યો. અને પ્રકાશ ગુપ્ત થઈ ગયો તે જાણે પાંડવોનું ભાગ્ય ગુપ્ત થઈ ગયું હોયના! ' સુરંગથી બહાર નિકળી પાંડવોએ આગળ ચાલવા માંડયું. કોઈ દિવસ જેમણે પૃથ્વી પર તે પગ માંડ્યો નથી એવા કોમળ ચરણના નિકુળ સહદેવ ચાલતાં ચાલતાં થાકી ગયા પરંતુ એ વાતની તો છે યુધિષ્ઠિરને જાણ થશે તે તે મહા લેષિત થશે એવું વિચારી તેમણે કોઈને કહ્યું નહીં કે અમે જ છે Jain Educationa International For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ કયા હૈએ. માતા અને સ્ત્રીને પગે ચાલતાં જોઈ મનમાં મહા ખિન્ન થઈ વિધ્વંભરાધિ ધર્મરાજ અને પોતાના મન સાથે બોલે છે કે દુઃખદ અવસ્થામાં જેઓ માતા પિતાની સેવા ન કરે એજ તેઓને માથે ભણે છે. (દ્રૌપદીને ચાલતાં જેઈ) અરે આ દ્રોપદી અમ સરખાનું પાણિ 4. ગ્રહણ કરી જેમ દરિદીની સ્ત્રી ચાલે તેમ ચાલી જાય છે. • પાંડવોના દેખતાં દ્રૌપદીના કોમળપત્ર તુલ્ય પદકમળમાં જેવી લોહની સોયો હોયના! એવાં હે કરાગ્ર ઘોચાતાં જાય છે તેથી તેમાંથી લોહીની ધારાઓ વહે છે તે જોઈ ધર્મરાજા મનમાં કહે છે. ) . યુધિષ્ઠિર–જેને એકપતિ હોય છે તેને કષ્ટ નથી હોતું ને આ પાંચ પતિવાળી પંચાળીને ) આજ આવું કષ્ટ પ્રાપ્ત થયું. એવી રીતે યુધિષ્ઠિરરાજા મન સાથે ચિંતન કરતા માર્ગમાં ચાલતા પ હતા. આગળ ચાલતાં ચાલતાં કતી અને દ્રૌપદી પરિશ્રમથી પૃથ્વી ઉપર ઢળી પડ્યાં. પછ- Y વાડે રાજભ્રંશને ભય છે ને આ બન્નેની આ અવસ્થા થઈ તે જોઈ ધર્મરાજ બોલ્યા. યુધિષ્ઠિર–અરે જે વિધિએ પાંડવોને આવી મહા વિપત્તિ પાડી તે વિધિને પણ ધિક્કાર છે. - જેમ માથે સૂર્યને ઉગ્રતાપ તપતો હોય ને છત્ર તે મળે નહીં, ટાઢ લાગતી હોય પણ પાસે ( વસ્ત્ર મળે નહીં, સુધાતુર થઈ રહ્યાં હોય પણ ખાવાને મળે નહીંએવાં પથિકને માર્ગે ચાલવાનું છે શ, મહા વિપત્તિ ભર્યું થઈ પડે છે. તેમ સરીસનાં પુષ્પ જેવાં જેમનાં કોમળ શરીર છે એવી તથા જેઓ આ Tો ચાલતાં ચાલતાં પગલે પગલે પૃથ્વીપર અખાઈ પડે છે તેવી સ્ત્રીઓ ભયંકર વનના રસ્તાને પાર તો શી રીતે પામશે? (એવી રીતે યુધિષ્ઠિરને ખેદાયમાન થએલો જોઈ વૃકોદર તેની પ્રત્યે બોલ્યો કે ભીમસેન - હે ભાઈ, તમે વ્યાકુળ થશે નહીં હું છતાં તમારે શી ચિંતા છે. છે એમ કહી કૃતીને ડાબા ખંભા પર બેસાડી અને દ્રૌપદીને જમણા ખભા પર બેસાડી ભીમસેન રા આગળ ચાલ્યો. આગળ ચાલતાં નિકુળ સહદેવને પણ આકુળ વ્યાકુળ થતા જોઈ ભીમસેને તેમને પોતાની પીઠ પાછળ બેસાડી લીધા. વળી થોડે દૂર ચાલ્યા પછી અર્જુન તથા યુધિષ્ઠિરને પણ માર્ગ શ્રમથી આકુળ વ્યાકુળ થતા જોઈ તેમને પણ પીઠ પાછળ બેસાડી ભીમસેન આગળ ચાલ્યો તે સમયે જેમ અથાગ જળમાંથી નૈકાપાર ઉતારનાર હોય છે તેમ ભીમસેન સર્વને ત્યાં કાનૂલ્ય થશે. સર્વને લઈને ભીમસેન મહા વેગથી આગળ ચાલ્યો તેને વેગ જોઈ અંધકાર નાશી ગયું. સર પ્રાયશ્ચિત્ત કરવાથી જેમ પાપ દૂર થઈ જાય છે તેમ રાત્રી પણ દૂર થઈ ગઈ; ને વનમાં જ્યાં જ્યાં ૩ અંધકાર હતો, ત્યાં ત્યાંથી તથા પર્વતની ગુફાઓમાંથી ભીમસેનને ઉજવલ યશ વિસ્તાર હોવાને લીધે તે નાશ પામ્યો. ભીમસેન સરખા મહાત્મા નરનું પ્રાતઃકાળમાં ઉઠીને મોં જોવું જોઈએ છે માટે સર્ચ પણ ઉદયાચળ ઉપર આવ્યો. વળી સંબંધીઓને દૂરથી આવતાં જોઈ જેમ બોલાવે તો Sી છે તેમ પંખીઓ પણ શબ્દ ભીમસેનને જાણે બોલાવતાં હોયના! એમ દિસવા લાગ્યું. પાં- ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ડુનું કુટુંબ તે માત્ર કુટુંબ છે; માટે અમને કરાલંબન દેવું જોઈએ. અમ વિચારી સૂર્ય પોતાનાં કિરણો પૃથ્વીપર લખાવ્યાં. અંધકાર નાશ પામ્યાથી પાંડવોને સુખ થયું તેમ પ્રકાશ થવાથી “ખેને કોઈ અમને ઓળખી કાઢે! ને દુર્યોધનને જઈ અમે જીવતા છેચ્યું તે વાત નિવેદન કરે એવા અતિભયથી દુ:ખ થયું. વળી પ્રકાશ થવાથી પંથ સુજ પડવાનું સુખ થયું પણ પાસે વજ્ઞ મળે નહીં તેથી તાપે હેરાન થવાનું દુ:ખ પ્રાપ્ત થયું. એમ તે સમયે પાંડવોને સુખ દુ:ખ સ માન હતું. આગળ ચાલતાં સૂર્ય પોતાની પૂર્ણ કળાસહિત જ્યારે પ્રકાશ્યો ત્યારે તાપે કરીને પાંડવો મહા વિપત્તિ પામવા લાગ્યા; તેથી તેઓ તે વનને વિષે એક એકાંત સ્થળમાં વિશ્રામ લેવા ખેડા. તે સમયે ત્યાં જેષ્ઠ બંધુ યુધિષ્ઠિર અર્જુનપ્રત્યે ખોલ્યો. યુધિષ્ઠિર—હૈ ભાઈ તમારે તમારી વિદ્યા કોઈ શંકાણે આ સમયે પ્રકાશ કરવી નહીં. કારણ વિદ્યા પ્રકારા કરવાથી આપણી પ્રસિદ્ધિ થશે તો તેથી દુર્યોધન આપણને અનેક વિપત્તિઓ પાડશે. વળી જેમ નેતરનું વૃક્ષ નદીના આવતા પુરપ્રવાહ સમયે તે પ્રવાહની સાથેજ નીચું નમી જાયછે તે પ્રવાહ ગયો કે પાછું ઊભું થઈ જાયછે; તેમ મહાત્મા પુરૂષો દેવાનુસારે પોતાની ઉપર દુ:ખ પડે તો તે સમયે પોતાનું મહાત્મ દેખાડતા નથી. દૈવાધિન થઈ દુ:ખ સહન કરેછે. આ પણે પણ તે પ્રમાણેજ વર્તવું જોઇએ. અર્જુને વનમાં જઈ ફળ ફળાદિક આણ્યાં. તેમાંથી દ્રૌપદીએ પ્રથમ પોતાની સાસુને જમાડ્યાં; પછી પાંડવોને જમાડ્યા ને ત્યારપછી જે વધ્યાં તેમાંથી પોતે જમી લીધું, એક પ્રહર સુધી ત્યાં વિશ્રામ લઈ સૌ આગળ ચાલ્યાં. તાપે કરી સર્વે મહા વ્યાકુળ થઈ ગયાં છે; સર્વેનાં મુખપણ પાણીવિના શુષ્ક થઈ ગયાં છે, ને તૃષાથી કંઠે સુકાઈ ગયા છે; અંગપર એક છાઁ વસ્ત્ર છે મવી દુ:ખી અવસ્થામાં તેઓ સર્વે આવી પડ્યાં. ભીમસેને સર્વને તૃષા જોઈ, જ્યાં જળાશય હતું ત્યાં તેને લઈ જઈ જળપાન કરાવ્યું. થોડો વિશ્રામ લઈ ત્યાંથી સૌ આગળ ચાલ્યાં. પૃથ્વી જેમાં ઊંચીં નીચી, વૃક્ષો પણ જેમાં રૌદ્રાકાર, માર્ગે મહાવિકટ અને ક્રૂર ચાપો જેમાં રહેછે એવા દારૂણ વનમાં કુંતા તથા પંચાળી સહિત પાંડવોચ્ય પ્રવેશ કર્યો. સૂર્યે તે સમયે અસ્ત થયો. યારૅ વિધિ ક્રોધ કરેછે ત્યારે પગલે પગલે કલેશ થાયછે અને વિધિ જ્યારે કૃપા કરેછે ત્યારે જેમ કાપેલા વૃક્ષને ફરી અંકુર આવેછે તેમ ગયેલું રાજ પાછું મળેછે. ભયાનક વન અને સૂયૅઅસ્તથી અંધકાર થયેલો જોઈ આગળ ન વધતાં પાંડવો ત્યાંજ રાતવાસો રહ્યા. કેંકલીના વૃક્ષ નીચે ખેશી સર્વ પંચ પરમેષ્ટીનું ધ્યાન કરવા લાગ્યાં. ભીમસેન સર્વનાસારૂ પત્રાય્યાઓ કરી. તેપર સૌ બેઠાં. મધ્યમ પાન્ડુનંદન ભીમસેન પછી જળ લેવાસારૂં ગયો. ત્યાંથી બે કોશ આગળ ગયો ત્યારે ત્યાં સારસપક્ષીઓના શબ્દ તેના સાંભળવામાં આવ્યા. તેપથી તેણે આપ્યું Jain Educationa International For Personal and Private Use Only ૨૧૯ www.jainulltbrary.org Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૨, જ આ સ્થળે કોઈ સરોવર હશે ! એવું વિચારી જે તરફથી પક્ષીઓના સાદ આવતા હતા તે જ તરફ ભીમસેન ગયે. ત્યાં એક વિશાળ સરોવર તેની દૃષ્ટિએ પડ્યું. પાંદડાંના પડીઆ કરી તેમાં પોતાના સંબંધીઓ સારૂ સરોવરનું પાણી ભરી લીધું. ને જ્યાં તેઓ બેઠં હતાં ત્યાં આવ્યો. ત્યાં દિ આવી ભીમસેન જુએ છે તો તેઓ સર્વ તે વૃક્ષ નીચે નિદ્રાવશ થઈ પડ્યાં છે. તેમની એવી કો અવસ્થા જોઈ ભીમસેન મહા શોકાતુર થયો. પાણીના ભરી આણેલા પડીઆ એક તરફ મૂક્યા પછી પોતે વિલાપ કરવા લાગ્યો. ભીમસેન-(મનમાં) અરે જે રાજ રત્નજડિત્ર પલંગપર પેહતો હતો. રેશમી ગાદીઓ છે) અને રત્નજડિત્ર સિંહાસન ઉપર બિરાજો તે રાજા આ વનની કોર ભૂમિ ઉપર પત્રાએ Sી આજ પળે છે. રત્નજડિત્ર સિંહાસન ઉપર બેઠેલા રાજાની સન્મુખ ગીત ગાયન થતાં હતાં, જે તે રાજની સન્મુખ વનના ગાલો આજ ભયંકર નાદ કરી રહ્યા છે. જે રાજાના શરીર પર ચંદન છે અને કસ્તુરીનો નિરંતર લેપ થતો તે રાજ માર્ગની રજીથી આજ છવાઈ રહ્યો છે. જે રાજના ) ચણુવિંદની મહાન મહાન મહિપતિઓ સેવના કરતા હતા, તે રાજાના ચરણ વનના ગાલ છે. આવી આજ સુધી જાય છે. અરે આ અર્જુન; વૈમાનમાં બેશી આકાશ ગમન કરનારો, તે છે આજ જેમ કોઈ કંગાલ હોયના! એવી દુખદાયક અવસ્થાએ આ નિર્જન વનમાં પડી રહ્યો છે. 19 (1) રણાંગણને વિષે શગુરૂપતૃણને અંગારરૃપ અર્જુન મોટા ભાઈને આજ્ઞાંકિત થઈ જઈ આ મહા અને વશ થઈ રહ્યો છે. અરે આ અમારી ગોદમાં ખેલનાર નિષ્ફળ સહદેવ તેઓ આજ મહા ) અનાથ અને દરિદી પંથિઓ પ્રમાણેની અવસ્થાએ અહીં અઘોર અરણ્યમાં નિદ્રાવશ થઈ૫ડડ્યા છે. વળી આ પાંડવોની માતા અને આ પાંડવોની સ્ત્રી કેવા દુઃખને પ્રાપ્ત થયા છે. મારી તા માતા કેવી કલેષમય થઈ છે! અરે પણ એ શા માટે દુખ નપામે અમારા સરખા મહા પ્રતાપી, માહા શૂરવીર અને મહા ચતૂર એવા પાંચ પુત્રો જેને હોય તેજ દુઃખ પામે છે. આ રોગ પદનંદની પૂથ્વી પર સૂતી છે. અરે એની આ અવસ્થા! અરે પણ આવી તેમની અવસ્થા C જેતા છતાં ભીમ જીવે છે. અમે વનને માર્ગે ચાલનારાઓને ભિક્ષા પણ મળતી નથી, અરે , મહા દુઃખની વાત! એમ કહી ભીમસેને ગદ્ગદિત કંઠે રૂદન કરવા માંડ્યું. એવામાં ત્યાં છે મહા ભયાનક સ્વરૂપવાળી, પિંગલ નેત્રવાળી અને જુવાન એવી સ્ત્રીને પોતાની ભણી આવતાં તે ભીમસેને જોઈ. થોડીવારમાં તે સ્ત્રી ભીમસેન પાસે આવી પહોંચી અને તેણે મનહર સ્વરૂપ ધારણ કર્યું. પોતાની પાસે આવેલી જોઈ ભીમસેને તેને પુછ્યું કે હે સ્ત્રી તું કોણ છે? પળમાં 4ભયંકર રૂપ ધારણ કરે છે ને પળમાં તે રૂપ બદલી નાખી સુંદર સ્વરૂપ લે છે એ શું! એવાં ભીમ- હતો ળિ સેનનાં વચન સાંભળી તે સ્ત્રી બોલી.) vટકિટ Jain Educationa International For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ છે રવી–હે સુભગ, આ વનમાં હેબ નામનો એક રાક્ષસ રહે છે. તેના નામ પરથી આ તો S: વનનું નામ પણ હેબવન છે. આ હેબવનમાં કોઈ મનુષ્ય પ્રવેશ કરી શકતું નથી; પણ જે જેને દૈવ દુર્બળ હોય તે કદાપી અહિયાં આવી ચઢે ને તે ભલે શૂરવીર હોય તે પણ હે બરાક્ષસ તેને ભક્ષ કરી જાય છે. એવા અહંકારના ભૂધરની હું સહોદરા (સગી બેન) છે. અતૂટ્યા પરણ્યાવિનાની) છે, મારું નામ હેડબા છે. હું મારા ભાઈના ઘરમાં જ રહું છું. હમણાંજ મહેલમાં હું ('. મારો ભાઈ ઊંઘમાંથી જાગી ઉઠ્યો ને મને કહ્યું કે “હે બેન કોઈ મનુષ્ય પ્રાણીની ગંધ અહિયાં છે ( આવે છે ને મને ભૂખ પણ લાગી છે માટે તું ઉતાવળે જઈને આટલામાં જે તે ખરી કે એ ગંધ છે ક્યાંથી આવે છે. જો કોઈ મનુષ્ય માલમ પડે તો તકાળ તેને અહિયાં લાવ. હું તેને ભક્ષ રા કરીશ; જેથી મને ઘણા દિવસ થયાં ક્ષધા લાગી છે તેની શાતિ થાય. એવાં મારા ભાઈનાં વચન સાંભળી મહા શોધયુકત થઈ રક્ત ને કરી ત્યાંથી ભાઈની આજ્ઞા પરિપૂર્ણ કરવા સારૂં હું પણ અહિયાં આવીછું. આ નિદાવશ થયેલાં મનુષ્યને જોઈ મેં જાણ્યું કે આ ઠીક લાગ છે. એ કો સામટા ભક્ષથી ભાઈનું સુધાદુખ દૂર થશે પરંતુ દૂરથી તારું કંદર્પના દઈને મોડનારું રૂપ હય છે જોઈ ભાઇને આદેશ ભૂલી ગઈ અને કામના આરામાં સ્થિત થઈ ગઈ છું, તેથી કરી 3 ભયંકરરૂપ તજી મનહરરૂપ ધારણ કરી હું તારી પાસે આવી છું, માટે હે મહારાજ, મારી , ઉપર અનુગ્રહ કરી મારું પાણિગ્રહણ કર. આ કાર્યમાં જેટલા કુળદેવતાઓ છે તે સર્વે મને છે RP પ્રસન્ન થાઓ. હે મહારાજ આ વાતમાં વિલંબ ન કરે. જ્યાં સુધી તે રાક્ષસ અહિયાં આવી . ન પહોંચે ત્યાં સુધીમાં સર્વ બંદોબસ્ત કરી લે. હવે લજજા તજી કહું છું કે તમે હું * નિશાચરીને સહચરી કરો. હું જે તમારી સાથે વિચરીશતો રાક્ષસ તે શું પણ બીજું કોઈ પણ SS) તમારી સમિપ નહીં આવી શકે. (એવાં હેડબાનાં વચન સાંભળી ભીમસેન બે.) ઈ ભીમસેન–હે સુગાત્રી, તારા સરખી પ્રગર્ભા સ્ત્રી મહાપૂણ્યથી લભ્ય થાય છે પણ તું તે આપોઆપ આવીને મને વરવાનું કહે છે. હવે તું એક મારી વાત સાંભળ. આ મારા ચાર દયાળુ 1 ભાઈઓ છે તથા આ ગુણોથી વૃદ્ધ મારી માતા છે અને આ અમારા પાંચેની પ્રાણવલ્લભા સતી છે હે છે. એ એક સધર્માચરણીએ અમો પાચેને સંપૂર્ણ પુરુષાર્થમાં કતાર્થ કર્યા છે; તો પછી કહ્યુંSS સની સુંદર લતાનો પરિત્યાગ કરી એરંડાના સામાન્ય વૃક્ષપાસે કોણ જાય! જે કોઈ પોતાની ) પાસે મણી હોવા છતાં કોડીને ગ્રહણ કરવાની ઈચ્છા કરે તો તે હાસ્યપાત્ર થતો નથી શું વળી જેની સડીર્ય કંડુલ દંડ છે એવા પુરૂષોએ બીજાની સહાયતાની અપેક્ષા કરવી એ તેમને Sી પિતાને લાવા જેવું છે. માટે બીજાની સહાયતાની અપેક્ષા એક ક્ષણમાત્ર પણ અમારા મ- ૯ છે કિરીટસિદ્ધિવિના Jain Educationa International For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ નમાં સ્થિર રહો નહીં. હું મારા જેટ ભાઈની આજ્ઞાને આધિન થઈ વરતું છે. તેથી તારી લે T કોઈપણ વિનંતી મારાથી માન્ય થઈ શકતી નથી. એ પ્રમાણે તેને કહીને ભીમસેને નિષેધ કરી તોપણ તે ફરીથી વળી દીન થઈ બોલી. • હે બા-હે મહારાજ, હું તે તમારે શરણે આવી છું. હે સ્વામિન મારે તમે હવે પરિત્યાગ કરશે તો પણ હું તે જ્યાં સુધી જીવીશ ત્યાંસુધી તમારું ધ્યાન કરીશ. માટે જો આપને રચતું હોય તે મારો અંગિકાર કરશે. અને હે મહારાજ માહારી પાસે ચાક્ષસી નામની વિદ્યા છે તે આપ ગ્રહણ કરશે. એ વિદ્યાના બળથી અંધકારમાં પ્રકાશમાન થાય છે. ' એમ કહી હેબાએ ભીમસેનને ચાક્ષસી વિદ્યા આપી. તે સમયે ચાક્ષસી વિદ્યા પ્રાપ્ત પણ થવાથી ભીમસેનને સર્વ સ્થળે પ્રકાશ દિસવા લાગ્યો. એવામાં સર્વેને ત્રાસ આપતો, અહાસ ? કરતો, જાણે પ્રેતનાથને વિબન કરતો હોયના! એ હેબ રાક્ષસ ત્યાં આવી પહોચ્યો. હ રોમાંચિત થએલી હેબ કામુકીએ તેને દૂરથી આવતો દીઠે. હેબ ત્યાં આવી પોતાની બેન પ્રત્યે ભ્રકુટી ચઢાવી બોલ્યો કે હે પાપણી, પ્રૌઢકંદર્પફલે, હે કુળ કલંકિની, હે કાને છે છે મુકી, મને સુધાતુરને ત્યાગી અહીંયાં આવી કાતુર થઈ ગઈ મારા ઉદરની જ રાગ્નિમાં (1) પહેલાં ઇંધનરૂપ તને જ કરીશ અને ત્યારપછી આ પુરૂષને હોમીશ એ પ્રમાણે તેને તિર સ્કાર કરી ફોધથી રક્ત ને કરી હસ્તદડ ઉગામી હેડંબાને મારવા દોડશે. તે સમયે - હાત્મા. ભીમસેન તેને કહે છે. ભીમસેન હે રાક્ષસ, તું પોતાની બેનને નિરપરાધે મારે છે; પણ રાક્ષસના વંશને એ કે SR સ્વભાવ છે; પરંતુ જે હું એની ઉપેક્ષા કરું તે મને સ્ત્રી હત્યા લાગે. માટે તું એને મારીશ ગુર નહીં પણ શસ્ત્ર લઈને મારી સન્મુખ લડવા આવ. કેમકે શસ્ત્રવિનાના પુરૂષને મારો ગ્ય નથી. ભીમનાં એવાં વચન સાંભળી હેબાને મારવાનું ત્યાગી એક મોટું વૃક્ષ ઊખેડી તે રાક્ષસ ભીમસેનને મારવા સારૂં તેની સામે ધસ્યો. પોતાની માતા, સ્ત્રી અને ભાઈઓની નિદાને હાની ન પહોચે એવું વિચારી ગુપ્ત રીતે એક વૃક્ષ ઊખેડી મહા ક્રોધાયમાન થઈ ભીમસેન પણ હેબને છે છે મારવા ધર્યો. પ્રથમ બે ભીમસેનના વક્ષસ્થળ ઊપર વૃક્ષપ્રહાર કર્યો, તેમ ભીમસેને પણ છે. છે છેબના વક્ષસ્થળ ઊપર વૃક્ષપ્રહાર કર્યો. ભોજનારંભમાં જેમ રસની પરીક્ષા કરવા સારું પ્રથમ ચાખી તે જુએ છે તેમ જુદ્ધરસની પરીક્ષા કરવા સારું પ્રથમ ભીમસેનના પ્રહારથી હેબ મૂચ્છિત થયો. આ છે થોડીવારે મચ્છથી સાવધાન થઈ લાયમાન થતું ઊો ને પોતાની માયા રચી કિલકિલાકાર - કરી કારમી ચીસ પાડી. જેથી યુધિષ્ઠિરાદિકની નિદ્રામાં દરિદતા થઈ. પ્રથમ કુંતા ઊઠી તેણે Sિી હેબાને પોતાની સમિપ બેઠેલી જોઇને તે પ્રત્યે બોલી કે હે પુત્રી તું કોણ છે? શા માટે અહીં જ Jain Educationa International For Personal and Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ આવી છે? તે મને સત્ય કહે! કુંતાનાં વચન સાંભળી હેડમાએ પોતાનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે બોલી કે આ તમારો મધ્યમપુત્ર, રાક્ષસની સાથે યુદ્ધ કરેછે. એમ તે બંને જણાં વાર્તાલાપ કરેછે એટલામાં રાક્ષસના વૃક્ષપ્રહારથી ભીમસેન મુચ્છિત થયો. ભીમસેનને મુચ્છિત થયો જોઇ હેડંબા કુંતીવ્રત્યે કહેછે. અનેં જુઓ જુઓ, આ ક્રૂર રાક્ષસે તમારા પુત્રને મુચ્છિત કર્યાં. અરે મહા અનર્થ થયો. એટલામાં તો યુધિાંતિક નગી ઊચ્ચા ને જ્યાં ભીમસેન સૂચ્છિત થઈ પડ્યો હતો ત્યાં આવ્યા. કુંતી મહા કરૂણાસ્વરે કરી વિલાપ કરવા લાગી. કુંતી-હે ભાઇ, માર્ગે ચાલવામાં અમો પાંગળાં જેવાંને તું ચલાવનારો તેને દુષ્ટ રાક્ષસે આ દશાએ પહોચાડો! હે વત્સ, નિરાલંબ કુટુંબને તું આલંબન દેવાવાળો જ્યારે આ દશાને પહોચ્યો ત્યારે હવે તારાવિના દૂરથી જળ લાવી અમારી તૃષા કોણ માડરો! વળી વનમાંથી નવાં નવાં પુષ્પ લાવી દ્રૌપઢીના કેશમાં ક્રુમિલ્રબંધન કરી અલંકાર કોણ કરશે! માટે હે સુત તું ઊઠ અને મને પ્રતિ ઊત્તર આપ. અહીંયાંથી અમને આગળ લઇ ચાલ. પાછળ શત્રુનું સૈન્ય ચાલી આવેછે. એ પ્રમાણે ક્રુતી વ્યાકુળ ચિત્તે વિલાપ કરેછે. · અર્જુન ભીમસેનને વાયુ ઢોળેછે. એવામાં મુર્છાથી સાવધાન થઈ પાછો ભીમસેન હેડંબભણી દોડડ્યો. તે સમયે યુધિષ્ઠિર ખોલ્યો. યુધિષ્ઠિર— હૈ ભાઇ તારા શત્રુનો નાશ કરનાર આ અર્જુન ઊભોછે. તું શા માટે કષ્ટ કરેછે? ભીમસેન—હે જેષ્ઠ બંધુ યુધિષ્ઠિર, તારી અમૃત દૃષ્ટિથી મારૂં મન પ્રકુલ્લિત થઇ રહ્યું છે માટે હુવે તું મારૂં ભુજામળ જો. તારા નહાના ભાઇની આગળ કોનું સામર્થ્ય છે કે યુદ્ધુમાં સનમુખ રહે! સૂર્યનાં ઉગ્ર કિરણો પાસે જળનું કેટલું સામર્થ્ય કે તે સુકાઈ ન જાય! તમારી નજર આગળ તમો સર્વે દેખતાં આ રાસક્ષને હું મારી નાખીશ, જેથી કરી તમો પ્રસન્ન થાસો. વળી આ રાક્ષસના ભયથી કરીને આ વનમાં કોઇ મનુષ્ય નામે પ્રવેશ કરી શકતું નથી; પણ તમારી કૃપાના પ્રભાવે કરી હવેથી મનુષ્યો પણ આ વનમાં પ્રવેશ કરશે. એમ કહી ભીમસેન હેડંબભણી યુદ્ધ કરવા ધસ્યો. તે સમયે બન્નેનું યુદ્ધ ચાલ્યું. મુટ્ટા મુઠ્ઠી અને કેશાકેશી ચાલી, બંનેની જયશ્રી ડોલવા લાગી. પાંડેયના તથા હેડંબ રાક્ષસના યુદ્ધુથી ચરણરજે આકાશ છવાઇ ગયું. હેડંબનો પ્રચંડ દુડ જોઇ રાજ યુધિષ્ઠિર અર્જુન પ્રત્યે ઓયો. યુધિષ્ઠિર—હે અર્જુન હવે તો અભીમ પૃથ્વી થશે માટે તું વિલંબ ન કર. ઉભો ઉભો જુએ છે શું? જોને તારા વડા ભાઇને ભુજામાં લઇ એ મદ્દોન્મત્ત રાક્ષસ મરદન કરે છે! એ પ્રમાણે અધીરા થઈ યુધિષ્ઠિર અર્જુનપ્રત્યે કહેતા હતા એટલામાં તો ભીમસેને રાક્ષસને પોતાની ભુજાએ ગ્રીવાથી પકડીને જેમ પશુને મારે તેમ પશુમાર મારી મારી નાખ્યો. Jain Educationa International For Personal and Private Use Only २२३ www.jainulltbrary.org Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૪ * છે. તે સમયે રાજા યુધિષ્ઠિર રોમાંચિત થય ને મહા પ્રસન્ન થઈ શત્રુને વધ કરનાર ભાઈના શરીર પર ઉપરથી રજ ખંખેરવા લાગ્યો; તથા રણક્ષેત્રમાં ઊપજેલા ખેદે વધેલા પરિદ (પરસેવા)ને છેદ કરવા સારૂં અર્જુન, નિકુળ અને સહદેવ વસ્ત્ર વડે ભીમસેનને વાયુ હોળવા લાગ્યા. ક્ષણમાત્ર પછી જ્યારે ભીમસેન એકાન્તમાં જઈ બેઠે ત્યારે દુપદીએ તેની પાસે જઈ તેને આનંદપૂર્વક આલિંગન દીધું. હેબાને કંદર્પશેક અને બંધુવિયોગનો શેક એ બંને શોકનું સાથે ભીમસેને યથાયોગ્ય નિવારણ કર્યું. શુષા અને અધિકમાન એ બે વિધિથી હેબાએ કુંતીનું તથા તે કૌપદીનું મન પોતાને વશ કરી લીધું. રાત્રિ વિતી અને પ્રાતઃકાળ થયું એટલે પાંડવો ત્યાંથી પંથે ચાલ્યા. બુદ્ધિવાન પુરૂષ જે પોતાના શત્રુને બળવાન જાણતાં છતાં તેનાથી પ્રમાદ કરે નહીં. એ ન્યાય નિયમને અનુસરી યુધિષ્ઠિરની ભૂજા ઝાલી ભીમસેન આગળ ચાલ્યો ને અર્જુન સીની પાછળ ચાલ્યો. કુંતીને તથા દૌપદીને પીઠ ઉપર બેસાડી હેબા, ભીમસેન તથા અર્જુનની મધ્યમાં રહી આકાશમાર્ગે ચાલી. 5 આગળ ચાલતાં ચાલતાં કુંતીને અતિશય તૃષા લાગી. તે સ્થળે ક્યાં પણ પાણી મળે નહીં તેથી તેને મુછી આવી. તે સમયે મહા વ્યાકુળ થઈ પાણી મેળવવા સારું એક તરફ ભીમસેન છે દે ને બીજી દિશા તરફ અર્જુન દોડશે. રાજા યુધિષ્ઠિર તે માતાને મુચ્છિત થયલી જોઈ છે hy નેત્રોમાં અશ્રુ લાવી પ્રલાપ કરવા લાગ્યું. યુધિષ્ટિર–હે માત, અમારાં દુઃખ દૂર કરી તું તે દુખ સહન કરતી હતી. પ્રતિક્ષણે અમારા ઉપર દૃષ્ટિની અમૃતવૃષ્ટિ કરતી હતી. જેવું હે માતા તારા કષ્ટથી હમણાં અમને દુઃખ થાય છે તેવું દુખ વનની અનેક વિપત્તિઓથી કિર્ચિત પણ થતું નહતું. એ પ્રમાણે રાજા યુધિષ્ઠિર મહા ચિંતાતુર થઈ શક કરતો હતો. એટલામાં કોઈ દેકાણે જ પાણી નહીં મળવાથી ત્યાં પાછા આવી ભીમાર્જન માતાજીની અવ્યવસ્થા અને મોટા ભાઈને તો ૭) શોક જોઈ રૂદન કરવા લાગ્યા. દશે દિશા ભણું યત્ન કરી જે પણ કોઈ સ્થળેથી પાણી , fy પ્રાણ થયું નહીં તેથી નિરાશ થઈ સર્વ શેક કરે છે એટલામાં હેડબાએ કમળ પત્રને દડીઓ કરી છે છે તેમાં શીતળ જળ ભરી લાવી કુંતીને પાયું. જળના પ્રવેશથી ધીરે ધીરે કુંતીની મુચ્છ ગઈ. કૃતીને પાતાં વધેલું જળ સર્વ જણેએ થોડું થોડું પીધું અને તષા ટાળી. પાંચે પાંડવો હેડબાનો ઉપકાર માની ને તેને કહેવા લાગ્યા કે “તે અમારી માતાને પ્રાણ ઉગાર્યો. તે સ્થળેથી સર્વ આગળ ચાલ્યાં જ્યાં રાત્રિ પડે ત્યાં રાતવાસો રહે. રાત્રીએ સહુ વારા ફરતી ક, કતીના ચરણ ચાંપે એમ કરતાં કરતાં રાજયુધિષ્ઠિરે ઘણેક પંથ કાપ્યો. એક દિવસ વનમાં ચાલ્યા તો જાય છે તેવામાં દ્રૌપદીએ એક પ્રચંડ સિંહને દોડતો દીઠો. કમળનયની દ્રૌપદીને પણ તે સિહ (e Jain Educationa International For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ છે વાળેથી દીઠી લે તે તેની પાસે આવ્યો. તે સિંહનું કરા અને વિકરાળરૂપ જોઈ દ્વિપદી જ્યાં હતી ત્યાંજ રાતબ્ધ થઈ કંપવા લાગી. શરીર કશ અને સ્તન પુષ્ટ તેથી કરી દૌપદીથી દોડી | શકાયું નહીં; ત્યારે તેજ સ્થળે તે વૈર્ય ધરીને સ્થિત થઈ. “યુધિષ્ઠિરરાજા આ સમયે મારક્ષણ કરશે.” એમ વિચારી દ્રૌપદી પૃથ્વી ઊપર રેખા કરી આણ દીધી કે “જે યુધિષ્ઠિરનું સત્ય પ્રબલ હોય તો આ રેખાની આણી તરફ આ સિંહ આવી ન શકો. હે શાલ, મારા સ્વામિએ દિવસ પણ સત્યરેખા ઓળંધી નથી; તે તું પણ આ સત્યરેખા ઓળંધીશ નહીં” એ પ્રમાણે ૌપદીએ જેવી આણ દીધી, તેવોજ તે શાર્દૂલ ત્યાંને ત્યાંજ સ્થિર થઈ ઉભો રહ્યો. કારણ મા- D હાત્મજનોનો પ્રભાવ દુરતિક્રમ છે. ત્યારપછી દ્રૌપદી તે વિકરાળ સિંહના ભયથી મુક્ત થઈ, જે. Sી જેમ રહની પીડાથી મુકત થઈ ચંદમાની રેખા પ્રકાશને પામે છે તેમ પ્રકાશ પામતી હવી. પરંતુ એટલામાં તો પાંડવો ઘણે દૂર નિકળી ગયા, અને દ્રૌપદી તે પાછળ રહી ગઈ તેથી કરી તે દો- ૨ પદી પોતાના સંબંધીઓને જેમ ટોળા વિખૂટી હરણે આમ તેમ દષ્ટિ કરી પોતાના સાથને શોધે ન છે, તેમ શોધતી હવી. આગળ ચાલતાં એક સર્પ તે દ્રૌપદીને જવા માટે આવ્યો તેને પણ તે દ્રૌપદીએ સિંહની જેમ રેખા ખેંચી આણ દીધી કે “જે મેં મન, વચન, અને કાયાએ કરી માર ઈ. આ પાંચે પતિઓ પ્રત્યે કદાપિ પણ ધ્યપણું ન કર્યું હોય તો હે સર્ષ, તું અહીંયાંથી બીજે સ્થળે ? 9 ચાલ્યો જા. એ પ્રમાણે આણ દઈ દ્રૌપદીએ તે સર્ષનો આક્ષેપ કર, એટલે તે સેપે ત્યાંથી છે બીજે સ્થળે ચાલ્યો ગયો. કારણ સતીનો મહિમા બહસ્પતીથી પણ અગોચર છે. તે સમયે સૂર્ય જ પણુ મહાસતી એવી દ્રૌપદીના ચરણને પોતાના કિરણએ કરી સ્પર્શ કરી,અસ્ત પામતો હવે. પછી છે. દ્રૌપદીના ચિત્તવિશેક ઉત્પન્ન કરનારે એવો અંધકારપ્રવથયો. તે સમયે દ્રૌપદી એવો વિચાર કરવા લાગી કે “મારા પ્રિય સબંધીઓથી હું વખૂટી પડી છું, તો હવે મારી આ રાત્રી કેમ નીકળશે? એ પ્રમાણે દ્રૌપદી પોતાના મનમાં ચિંતા કરતી હતી, એટલામાં તેણીએ હેબાને પોતાની સન્મુખ Sછી હાથ જોડી ઉભી રહેલી દીઠી. અને અમત સિંચન કેવળ બંધુજ હોયના એવા મોટા આનંદે છે ?િ તે વ્યાપ્ત થઈ તે સમયે જેના ગાલ પ્રફુલ્લિત છે એવી તે દ્રૌપદી પ્રત્યે હે બા બોલી કે, હે આયા છે છે તારા વિયોગે કરી પાંચે પાંડવો શકરૂપ તાડવને વશ થઈ રહ્યા છે. તેણે તારે અહીં તહીં ઘણો છે છે. શોધ કચે; પણ જ્યારે તું પ્રાપ્ત ન થઈ ત્યારે તેઓ નિરાશ થઈ અને ધૂળે કરી જેનાં અંગ છે, SE વિલિત થયા છે, એવી રીતીએ ભૂમિ ઉપર આળોટવા લાગ્યા. તેઓનાં નેત્રોમાંની જળધારા સમુદાયે રે ર કરી ભૂમિઊપર હીંચણ પરિમિત જે મધે ઉદક છે, એવું બહાનું સરોવર ઉત્પન્ન થયું છેઅને તેઓ આ સર્વ નિવાસ નાખી એવા પોકાર કરે છે કે “ૌપદનંદનીને કોઈ વ્યાપ ખાઈ ગયો હશે, હવે એના દ્રા છે વિના આપણું જીવવું વ્યર્થ એવો નિશ્ચય કરી તેઓ સર્વપ્રાણત્યાગ કરવા માટે ઉઘુક્ત થયા છે, ૯ ૯૯ષ્ઠ Jain Educationa International For Personal and Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ કરો . આ એ કંતી પણ પુત્રોનું દુખ જોઈને અને તારા વિયોગે કરી પ્રાણત્યાગ કરવા ઉકત થઈ છે. એ સર્વનો છે S: નિલય જોઈને મારું મન પણઆકુળવ્યાકુળ થઈ ગયું તેથી હું પથ્વી ઉલંધન કરી તારી પાસે આવી છું. 2 છે એ પ્રમાણે દ્રૌપદીને સર્વવત્તાંત નિવેદન કરીને તેને હિડંબા પોતાની પીઠ ઉપર ચઢાવી અને થી રણ્ય, પર્વતો, નદીઓ, અને સરોવરનું ઓધન કરતી આકાશમાર્ગે ઉકાણ કરતી તે હે બા ક્ષણમા- કોડ વમાં તે દ્રૌપદીને જ્યાં પાંડવો હતા, ત્યાં આણતી હતી. તે સમયે તેઓ સર્વને દ્રૌપદીને આવી જોઈ છે શાતા થઈ ત્યારપછી દ્રૌપદી અને કુંતી એ બંને તે હિડંબાને બેસાડી એવું બોલતાં હતાં કે “આ છે. જ હિડબાએ આપણી દુખદ અવસ્થામાં આપણા ઉપર જે ઉપકાર કસ્યા છે તેની ગણના પણ થઈ છે. શકે નહી તથા તેને પ્રત્યુપકાર આપણ કોઈથી થઈ શકે એમ નથી. એવું બોલીને પછી કુતી તે જ S: હિડંબાભણી જોઈને તેપ્રત્યે બોલી કે “હે હિબા, તે અમારા ઉપર જે ઉપકાર કસ્યા છે, તે ઉપકાર કરે સાંપ્રતકાળે અમારી આ અવસ્થામણ જોતાં અમારાથી વાળી શકાય તેમ નથી; તોપણ તું કહે કે કે અમે તો શે પ્રત્યુપકાર કરીએ તે સમયે હિડંબા હસ્ત જેડી બોલી કે હે દેવી! તમે અખિલજ- 9) ગતને ઉપકાર કરવા વાળા પાંડવોની માતા તે ક્યાં અને તુચ્છ એવી ક્યાં. મારા સરખી રાક્ષસી છે . તમને શો ઉપકાર કરશે? કારણ જે દરિદી હોય તે ચક્રવર્તિને શે ઉપકાર કરનાર છે. પરંતુ મહાન છે જનની એવી રિતી છે કે, જેઓએ પૂર્વ કશે પણ ઉપકાર નકર હોય, તો પણ તે તેઓ પ્રત્યે ઉપ- 4) કારજ કરે છે. કારણ ચંદની કાંતિને કોઈએ પણ ઉપકાર ન કરે છતાં તે કાંતિ સર્વ લોકોને પ્રકાશ તો છે આપી આનંદ ઉત્પન્ન કરે છે. હે દેવિ, હું તમારી કને માત્ર એટલુંજ માગી લેઊં છું કે જે દિવસથી મેં તમારા ભીમપુત્રને જોયો છે, તે દિવસથી મેં તેમને મનથી મારા સ્વામિ લખ્યા છે, એ માટે તેમની સાથે મારું પાણિગ્રહણ કરાવી મને તમારી દાસી કરી લેવાનો તમેએ અનુગ્રહ કરવો એવાં હિડંબાનાં ) એ વચન સાંભળીને તમે દ્રૌપદી ભણી જોયું. તે સમયે પિતાપર કરેલા ઉપકારને જાણનારી એવી ? દ્રૌપદી અતિ પ્રસન્ન થઈને બોલી કે હે હિડંબા, તારો પ્રત્યુપકાર હું મારા પ્રાણવડે કરી શકું તે પછી સ્વામિસંભોગ સુખને અઅદ્ધ વહેંચી લેવું, એમાં શી મોટી ઉપકારની વાત છે. ( એવું દ્રૌપદીએ ભાષણ કરડ્યું ત્યારપછી કુંતી અને દ્રૌપદી એ બન્ને હિડંબા સહવર્તમાન છે ભીમસેન પાસે આવીયો. તે સમયે ભીમસેનની ઈચ્છા હિડંબાનું પાણિગ્રહણ કરવાની ન હતી, છે પણ તે દ્રૌપદી અને કુંતી-એઓએ આગ્રહ ભીમસેન કને હિડંબાનું પાણિગ્રહણ કરાવ્યું. પછી પોતાની માયાના બળવડે હિડબાએ તે સ્થળે ઉત્તમ બાગ, લીવન, તથા રમણિક પ્રાસાદો રચી ર ભીમસેનની સાથે આનંદ ભોગવવા માંડ. સુંદર અને રેતાળ એવા જે વિષે ભાઇ છે, તથા નિ મંળ જળને પ્રવાહ જેનવિષે વહે છે એવી નદીઓમાં અને પર્વતોનાં મનોહર શિખરઈત્યાદિક રમ) ણિક સ્થલોનેવિ ભીમસેને સહવર્તમાન હિડંબા ક્રીડા કરતી હતી. તે મનોરમવિષયભોગને પામીને Jain Educationa International For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ کیے رکھی છે. હિડંબા ગર્ભિણી થઈ પછી હિડંબા સહિત તે પાંચ પાંડવ,વનમાર્ગને અનુક્રમે ઓલંધન કરી, એક તો Sચક્કાનગરીમાં અંતર્વનામધે વાસ કરનારા અને દેવરચિત સુવર્ણ કમળ ઊપર બેસી જાણે સાક્ષાત આ મૂર્તિમાન ચારિત્રજ હોયના! એવા એક જ્ઞાનિમુનિને ઉત્તમ ધર્મોપદેશ કરતા દેખતા હવા. તે રે સમયે તે મુનિનાં દર્શન કરી તે પાંડવોને પંથ પશ્ચિમ જેમ ચંદ્રના દર્શન કરી તાપ પરિશ્રમ દૂર થાય છે, તેમ દૂર થતો હો. ત્યારપછી અંતઃકરણના મલને દૂર કરવા માટે જેઓનાં મન ન મહા ઉત્સુક થયા છે, એવા તે પાંડવો તે મુનિને વંદના કરવા સારૂં જતા હવા. ત્યાં જઈ આ છે આ પ્રમાણે સ્તુતિ કરતા હવા કે હે મહામુને! ભવભ્રાંતિએ કરી પરિકશિત જંતુઓના વિશ્રામને ) અર્થ વૃક્ષતુલ્યનિષ્કપટી અને પરોપકારી એવા તમે છો. એવું બોલીને તે મુનિને નમસ્કાર કરે; પછી તે સભાને વિષે બેસતા હતા. તે સમયે દરિદી પંથીઓના જેવા વેશધારણ કરેલા પરંતુ દેવાંશી તેજવાળા એવા તે પાંડવોને જોઈને સર્વે સભાસદો એવું વિચારતા હતા કે “આ પુરૂષો કોણ હશે! તે સમયે આપત્તિરૂપ મહાનદીની પાર ઉતારવાને જેમની દૃષ્ટિ નકારૂપ છે એવા તે મુનિ પણ પાંડવોભણું જોતા હવા અને તેઓને અધિકોપદેશ કરતા હવા. કે સંસારમાં જેટલાં પુરૂષાર્થ છે તે સર્વેમાં ધર્મ એ ચૂડામણી સમાન છે. અને સર્વે પ્રાણિમાત્રનેવિષે જે દયા છે તે તે ધર્મના પણ તિલક સરખી ભૂષણરૂપ છે. વર્ષાકાળમાં મેધની પંક્તિ, અને નિષ્કત્રિમ એવી દયા-એ બંને ને અનુક્રમે વનશ્રેણી અને રાજ્ય એઓને નૂતનપણુપમાડે છે. એટલે મેધપતિ વૃષ્ટિ કરીને વૃક્ષને અંકુર ઉત્પન્ન કરે છે, અને દયા રાજ્યને વિષે સુખવૃદ્ધિ કરે છે. સમસ્ત પ્રાણીઓ વિષે જે જ દયાભાવ છે, તે સર્વ રોગો અને સર્વ અનર્થનો નાશ કરનાર છે. વળી આયુષ્ય વૃદ્ધિનું અમૂલ્ય કારણ છે. એ માટે દયા તેજ સંપત્તિ અને ઉદયકાળરૂપ મોતીની સીપ અથવા મુક્તિને જે સંગમ-તેની પ્રતિકા અથવા કલ્યાણનું કારણ છે, એમાં સંશય નહીં. એ પ્રમાણે રાક્ષસના વંશનવિષે દુર્લભ એવી દયાની દેશનાને શ્રવણ કરીને તે હિડંબા તે દિવસથી નિરાપરધી પ્રાણીSી ઓના વધનો પરિત્યાગ કરતી હવી. તે સમયે કુંતી પણ તે દેશનાને શ્રવણ કરી સર્વ સંરાય મટાડ- જ ને વાને સમર્થ એવા તે મુનિપ્રત્યે હાથ જોડી બોલી કે “હે મુને, આ મારા પુત્ર વિપત્તિ સાગરથી જો છે. ક્યારે પાર ઉતરશી” એવાં તેનાં વચન સાંભળી, કરતલનવિષે લોક્યને જેનારા તે મુનિ મધુ- 5 રવાણીએ કરી બોલ્યા કે “હે મહાભાગ્ય! તારા પુત્રો અનુક્રમે નિરૂપમ એવી ભુતિ અને મુક્તિ કે એ બંનેના પાત્ર થશે, અને કેટલાક દિવસ પછી એમને રાજ પણ મળશે. ત્યારપછી યુધિ- રેરી બિરભણી આંગળી કરીને તે મુનિ એમ કહેતા હવા કે “આ તાહરો જેકપુત્ર દુશેનો સંહાર કર વાવાળો અને ધર્મ પ્રભાવના કરવાવાળો થશે. વળી તારા પાંચે પુત્ર અનુક્રમે સંયમને આરાધી ) કર્મને નિર્મળ કરી વિશ્વની રક્ષા કરનારા થઈ પાંચમી ગતી પ્રત્યે પ્રાપ્ત થશે.” એવાં તે મુનિનાં જ Jain Educationa International For Personal and Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨ J એ વચન સાંભળી સર્વ પાંડવ આનંદ પામ્યા. પછી તે મુનિ તે સ્થળેથી અન્યવનવિષે વિહાર કરી IS ગયા. તે સમયે ધર્મરાજ તે ઉત્તમ ધર્મને અનુસરનારી એવી હિડંબા પ્રત્યે બોલ્યા કે હે હિડંબા, અને તું નિષ્કારણે પોપકારિણી છે, તારી સહાયતાએ અમે ભયંકર અરણ્ય અને નદીએ જ્યાં ઘણું છે, જે તક એવો દુષ્ય માર્ગ ઉલ્લંધન કરો. હવે અમે કેટલાક દિવસ આ નગરીમાં રહીશું; એ માટે તું મોડે તારા બંધુના સ્થાનકપ્રત્યે જા અને તારા ભાઈની સંપત્તિનું રક્ષણ કરી અને તારા ઉદરને વિષે છે મારા ભાઈથી રહેલો જે ગર્ભરૂપ નિધાન છે; તેના રક્ષણ માટે યત્ન કર. અને સત્પાત્ર પ્રાપ્ત છે થયું છતાં તેને દાનાદિક કર. કારણ સત્પાત્રનેવિષે દાન કર્યું છતાં સંપતિઅધિક વદ્ધિને પામે છે , છે અને કદાચિત અમે તારૂં સ્મરણ કર્યું છતાં તું અમારી પાસે પ્રાપ્ત થશે. કારણ માહાભ્ય પુરૂષને જ માને કરીને જે પ્રાપ્ત થાય છે, તેથી તે સંતોષ માને છે. એવાં વચન સાંભળી હિડંબા સર્વની આજ્ઞા છે? છે ગ્રહણ કરી ત્યાંથી હેડબવન પ્રત્યે આવી, અને શ્રી વીતરાગની સેવામાં તત્પર થતી હવી. કે હિબાના જવા પછી વિપ્રવેષ ધારણ કરેલા એવા પાંડવો તેએકચકાનગરીનવિષે પ્રવેશ કરતા 53 હવા. તે સમયે રાજમાર્ગેગમન કરનારા તે પાંડવોને, દેશમાં બ્રાહ્મણે અવલોકનકસ્યા. પછી ગુણગ્રાહી, કુશળ, અને નિષ્કપટ એવો તે દેવશમાં, સત્કાર કરવા માટે યોગ્ય એવા તે પાંડવો પ્રત્યે સામે ઈ. જઈ તેઓને પોતાને ઘેર આણુને ગુણોએ શ્રેષ્ઠ અને સર્વેમાં જેષ્ઠ ધર્મરાજા, તે પ્રત્યે બોલ્યો કે “હે છે બ્રાહ્મણ શ્રેષ્ઠ દેવે પ્રેરિત એવો હું તમારી પ્રત્યે એક પ્રાર્થના કરું છું કે, આ મારું ઘર, આ માહારી સુરવન છે જે ભાવયુક્ત સ્ત્રી, આ પુત્ર, અને આ કન્યા એ સર્વનું પોતાનાં જણેને આ ઘરને વિષે રહી આ એક- કાનગરીને પવિત્ર કર. સાંપ્રતકાળે સર્વજન, રત્નગર્ભનામે જે ભૂમિ તે તમારા ગે સરત્ના એવું જણે એવી દેવશર્માની વાણી સાંભળી પ્રસન્ન થઈ યુધિષ્ઠિર તે બ્રાહ્મણના કુટુંબના સંમતે તેને પ્રેરી છે ઘેર રહ્યો બહારથી પાંડવોનો બ્રાહમણાચાર દેખાતો હતો, અને અંત:કરણથી તે પરમાહત ભકત છે હતા. પછી ધર્મનાં કૃત્યોએયુક્ત થઈ તે પાંડવો તે એકચક્રાનગરીને વિષે કેટલાક દિવસ રહેતા હતા. સાસની શુશ્રષાવિષે તત્પર એવી દ્રૌપદી, અને તે દ્રૌપદી ઉપર અત્યંત પ્રીતિ ધારણ કરનારી કતી-એ બંને પ્રીતિપૂર્વક જિનેશ્વરની પૂજા કરી દિવસ નિર્ગમન કરતી હતી. તે સમયે તે છે. પાંડવ, બ્રાહ્મણના કુટુંબના અનુકૂળપણુએ ચિત્તને વિષે દૈવના પ્રતિકૂળપણને પણ ન જાણતા બે હવા. દેવશમાં બ્રાહ્મણને સાવિત્રી નામે સ્ત્રી હતી તેણે અતિ નમ્રતાએ કરી કૃતીની પ્રીતિ 4 સંપાદન કરી, તેનું મન પોતાને વશ કરી લીધું કુંતી પણ જેવી દ્રૌપદીને ગણતી હતી કેર તેવી સાવિત્રીને ગણવા લાગી. તેમજ સાવિત્રીનાં ગંગા અને દાદર એ બે સંતાન હતાં, પણ તેમને તી પોતાનાં સંતાનની જેમ ગણવા લાગી. તે સ્થળે ઘણા દિવસ રહેવાથી અને દેવશ- - Sી મના કુટુંબના સહવાસ કરી તે પાંડવો પોતાનું ઘરબાર પણ વિસરી ગયા. ત્યાં રહેતાં રહેતાં પાંડ- ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ વેને ઘણા માસવિતી ગયાં, પછી એક દિવસ કુંતીએ દેવરામભાદુનિઓ વ્યાકુળ થઈ રૂદન SS કરતું સાંભળ્યું. તે સાંભળી કુંતીના મનમાં મહા કલેવ થયો. પછી વશમની પાસે જઈ કુંતીએ પુછયું. - કુંતી–હે દેવશર્મા, તને આ દુસહ દુઃખ ક્યાંથી પ્રાપ્ત થયું છે. તે .: કુંતીનાં વચન સાંભળી દેવામાં શ્રવણ કથન કહેવા લાગ્યું. દેવશર્મા–હે દેવિ આ પુરીને વિષે પૂર્વ અરિષ્ટનું અતિ કષ્ટ થયું હતું. એક સમયે આ છે નગરી ઊપર પાષાણ અને શિલાની મહા વૃષ્ટિ થવા લાગી. સર્વ સ્થળે ધુમાડાના ગોટેગોટ જ્હાવા લાગ્યા, અને પ્રલયકાળના મઘતુલ્ય મેઘ વરસવા લાગ્યો; જેથી પુરવાસીઓ સર્વ આકુળ વ્યાકુળ ) િથઈ ગયા. વૃક્ષોને જડમૂળથી ઉખેડી નાખે એવા પ્રચંડ વાયુના સુસવાટા થવા લાગ્યા; જેથી જ અદકપરચક્ર એવી આ એકચક્રનગરીના સકળ જનોને મહા અરિષ્ટ પ્રાપ્ત થયું. સ્ત્રીઓ, જ બાળક, જુવાન અને વૃદ્ધ એ સર્વને પ્રાણાન્ત ભય લાગ્યો. સ્ત્રીઓ પોતાના સ્વામિને ગળે વળગી પડીઓ, બાળકો પોતાના માબાપને ગળે વળગી પડ્યાં, અને સર્વ પોત પોતાના ઈષ્ટદેવનું તે અરિષ્ટ નિવારણર્ય સ્મરણ કરવા લાગ્યાં. ભવિષ્ય જાણનાર જતષીઓ ટીપણાં જેવા બેઠા, કે શૂકન જાણનારાએ શૂકન જેવા લાગ્યા. એ પ્રમાણે રાજા અને સર્વ લોક હાથ જોડી ધૂપ કરી 9 પ્રાર્થના કરતા હતા કે “જો રાક્ષસ હો અથવા તો યક્ષ હો ને આ નગરી ઊપર ક્રોધિત થયો છે જે પણ અમારા પર હવે દયા કર. અમાપર અનુગ્રહ કર એ પ્રમાણે સર્વ લેક સ્તુતી કરે છે એટ લામાં કાળા રંગને તે જાણે કાળરાત્રિને સહોદર (ભાઈ) હોયના! એવા એક પીળી આંખવાળા મહા ક્રૂર રાક્ષસને નગરના લોકોએ આકાશ માર્ગ દીઠો. તેને જોઈ સર્વ ભયાકુળ થઈ કંપવા ST લાગ્યા અને નગ્ન થઈ તે રાક્ષસ પ્રત્યે બેલવા લાગ્યા. - લોકો–હે મહાભાગ્ય, તમે કોણ છો! કોઈ દેવ છો કે દાનવ છો! આ પુરીને સંહારારંભ ટક શા માટે કરો છો? મડાત્મા પુરૂષ છે તે પરોપકારને માટે પોતે કલેષ પામે છે પણ પારકાને કલેષ US) પમાડતા નથી, સૂર્ય આકાશમાર્ગ ગમન કરે છે તે માત્ર પરોપકાર સિવાય અન્ય હેતુએ ફરતો જ 6 નથી; વળી જેમ પતે તાપ સહન કરીને વૃક્ષ, પંથિઓને પોતાની છાંયાનું સુખ આપે છે તેમ છે છે મહાત્મા પુરૂષ તે દુઃખ સહન કરે છે પણ પરને દુઃખ દેતા નથી. માટે હે મહાભાગ્ય, મહાત્મ છે જ તો પારકાનું સારું કરે છે તે તમને આમ અનુચિત કરવું યોગ્ય છે? SB તે સાંભળી આકાશથી તે બોલ્યો કે, હે લોકો હું બક વિદ્યાધરાધીશ છું. મેં અનેક પ્રકા રની દુકસાથે વિદ્યા સાથે કરી છે; તેનું કૌતુક જેવા આ નગરીનો સંહાર કરવો ધાર્યો છે, માટે તક હે કળ લોકો તમે સર્વ પોતપોતાના ઈષ્ટ દેવની આરાધના કરી લે. હવે થોડા વખતમાં શિછ લાઓના પ્રહથી તમે સર્વ ચૂર્ણ થઈ જશે. Jain Educationa International For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ છે એ પ્રમાણે બક વિદ્યાધરે સર્વનો આક્ષેપ કર્યો, તે સમયે વળી લોકો તેની પ્રત્યે બોલવા લાગ્યા છે કે, “હે વિદ્યાધાધીશ, માત્ર વિદ્યાનું કૌતુક જેવા સારૂ આ નગરીનો સંહાર કરવો યોગ્ય નથી. છે. ક્રીડાને માટે મનોહર મહેલ તોડી પાડવો એ સારું કામ નહીં. વળી એવું અત્યવિદ્યાની પરીક્ષા ૨ કરવા સારૂ કરે તે પણ મિથ્યા છે. ભસ્મને માટે ચંદનવનનું દહન કરે તો તે અયોગ્ય કહેવાય. કોS છે માટે આ પાપના સ્થાનરૂપી વિદ્યાના ચમત્કાર સારૂં પુરી સંહાર કરવાનો વિચાર ત્રિલોકના પ્રાણ છે 8 રક્ષણાર્થ દૂર કરે અને તેને બદલે તમારે જે કાંઈ સેવા કરાવવાની હોય તે અમને કહો એવાં પુર- છે વાસિઓનાં વચન સાંભળી માંસને વિષે જેનું મન લુબ્ધ છે એવો તે કૃપારહિત બકરાક્ષસ બોલ્યો. ) - બકરાક્ષસન્હે પુરવાસિઓ, તમારા પ્રાણનું રક્ષણ કરનાર એવો માત્ર એક જ ઉપાય છે, S: તે એ કેજે તમારે મારી પાસંપાદન કરવી હોય તો નિત્યે કેટલોક ઉપહાર અને એક મનુષ્યનું જ બલિદાન એ બંને આ મારા નગરની સમિપ ભાગે ભૈરવનામના અરણ્યમાં એક મોટું પ્રાસાદ જ નિર્માણ કરી તે સ્થળે મોકલવાં. એમ નહીં કરે તો તમારે નાશ થશે, અને જો એ પ્રમાણે કોડ કરશે તે તમને તથા તમારી નગરીને દૈવથી પણ ભય નથી તે પછી પરચક્રની તે વાતજ શી? છે - એમ કહી તે અન્યાયી વિદ્યાધર છાને રહ્યો અને ગાડી જેસ પોતાને ખેલ સમાપ્ત કરી છે. બીજે સ્થળે જાય છે તેને ત્યાંથી બીજે ઠેકાણે ગયો. ત્યાર પછી સંપૂર્ણ પુરવાસી લોકોએ ભૈરવ છે નામના અરણ્યમાં એક મોટું પ્રાસાદનિર્માણ કરી, તે પ્રાસાદમાં બકાસુરની મૂર્તિ સ્થાપના કરી. a બળવાન પુરૂષની આજ્ઞા કોણ ઓલંધી શકે એ માટે તે દિવસથી હું માતા, એક મણ ભાત ને ) એક પુરૂષ, એટલું બળિદાન તે રાક્ષસને નિત્ય આપવું પડે છે. અનુક્રમે આજ તે રાક્ષસનું બળિદાન થવાને માણસને વા મા આવ્યો છે, માટે રાજાની આજ્ઞાથી હું હમણાં વનમાં જવાનો છું. તેથી મારું કુટુંબ જેમ વૃક્ષના નાશથી તે વૃક્ષ ઉપર માળા ઘાલી રહેનારાં પંખીઓ નિરાશ થઈ ચીં ચીં શબ્દ કાર મારે છે, તેમ રૂદન કરે છે. હું આજ તે રાક્ષસને ભક્ષ થવા જવાનો છું તે જાણું મારી સ્ત્રી અને વારંવાર કહે છે કે “હે સ્વામિનાથ, તમારા વિના મારું જીવ તર શા કામનું? હું અપત્યવાળી છતાં પણ તમારા વિના પરાભવ પામીશ, માટે તે વિદ્યાધરનું 0િ બળિયન થવા મને જવા દો. હે નાથ તમે બહ સંપત્તિ ભોગવનાર કલ્પપર્યત દીર્ધાયુષ્યવાન છે થાઓ. તમારા પ્રાણનું રક્ષણ કરનાર મારા કુળને વિષે જ્યરૂપ કલશ સ્થાપન થાઓ. વળી કલીને સ્ત્રીઓનો ધર્મ છે કે પોતાને પ્રાણ ત્યાગવાથી પતિને પ્રાણ ઊગરતો હોય તો પોતાને રે પ્રાણ ત્યાગી પતિને પ્રાણ ઊગારો. તમારી પાસે રહી સારા સારા પદાર્થ ભક્ષણ કર્યા, સારાં & સુખ પણ ભોગવ્યાં, અને છોકરા છોકરીનાં મોં જોયાં, હવે મને કોઈ સુખ બાકી નથી તે મુ- કાં Sી ત્યુનો ભય શાને હોય? માટે હે હાથ તમે આનંદમાં રહી પુત્ર પુત્રિની રક્ષા કરે ને મને મરવા Cછે રી Jain Educationa International For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ &િી કિરૂછ& છે જવા દે. વળી હે દેવિ આ મારી પુત્રી કહે છે કે “હે માત પિતા, તમે બંને આરોગ્ય રહો; હું Sી તે રાક્ષસના મુખમાં જાઊં છું. તમારા જીવવાથી આ મારો ભાઈ પણ ઊછરશે. હે તાત, આ પર મારી મા કશ્યપર્યત છવીને તમારી સેવા કરે. હું તે અંતે પારકી થાપણ છું, જ્યારે ત્યારે પણ અને બીજાને ઘેર મોકલશે તે કરતાં કુટુંબના જીવતરને કારણે હું મરું તે સાર્થક છે. જેથી કરી મારા કુટુંબનું વિધ વિનાશ થાય. - એ પ્રમાણે છે તો મારું કુટુંબ મને મરવા જવાની આજ્ઞા આપતું નથી ને રાજાની આજ્ઞા છે તો મહા દુરાતિ ક્રમ છે. હવે હું શું કરું? મને બે પ્રકારના દુઃખની મહા શોચના થાય છે. ) એ પ્રમાણે શુષ્ક કંઠ જેનો થઈગ છે એ તે દેશમાં બ્રાહ્મણ પોતાના દુઃખની વાત છે તી પ્રત્યે કહેતો હતો એવામાં તે બ્રાહ્મણને પાંચ વર્ષનો દામોદર નામને પુત્ર બહારથી આવી તકાળ બોલી ઊ કે “હે પિતા, હે માતા, હે બેન, તમે કોઈ લેશે નહીં. તે રાક્ષસને હું મારી નાખીશ, મારી નાખીશ.” એવી રીતે વારંવાર બોલતો અને સર્વનાં અશ્રુ પોતાના વસ્ત્રવડે લુછતો હતો. તે સમયે તે બાળકની વાણીને કુંતી તે અધમ રાક્ષસના વધવિષે સૂચક એવી કેવળ ઊપશ્રુતિ માનવા લાગી. ત્યારપછી દયાળુ હદયવાળી કુંતી દેવશર્મા પ્રત્યે બોલી કે “હું દિયેર, આ બાળકની વાણી થઈ છે તેથી એ રાક્ષસ મુવોજ એમાં સંશય નહીં તો તમારે ) SP દેહને મૃત્યુ પ્રાપ્ત થશે એવી કશી પણ ચિંતા કરશે નહીં પણ વાત્સલ્પરૂપ ઊદકની નદીઓ a ની પોતાના કુટુંબનું સીંચન કરી પૂર્વ પ્રમાણે આનંદમાં રહો. મારે પાંચ પુત્ર છે તે યુદ્ધમાં મહા કુશળ અને બળવાન છે, તેમાંના એકને તમારી વતી હું તે રાક્ષસની પાસે મોકલીશ. તે રાક્ષસને મારો પુત્ર અવશ્ય મારશે” એવાં કુંતીનાં વચન સાંભળી દેવશર્મા હસીને બોલ્યો કે “હે દેવી, એ જગત શત્રુ રાક્ષસના પરાક્રમની તમને ખબર નથી? જ્યારે સૂર્ય અસ્ત થાય છે ત્યારે તે આ 6 તક એક ચકા નગરીમાં આવે છે, તે સમયે જાણે બીજો સૂર્ય પ્રકાશ થયો હોયના! એવો તો એના છ) તેજનો પ્રભાવ છે. માટે હે માતા, યમને દાસ થવા હુંજ તે રાક્ષસ પાસે જઈશ. તારા પુત્રને (5શા માટે મોક્લાવો જોઈએ?” દેવશર્માના મુખથી તે રાક્ષસના પરાક્રમનું વૃત્તાંત સાંભળી કુંતી છે છે ભીમસેન પાસે આવી સર્વ સમાચાર કહી સંભળાવ્યા તે સમયે ભીમસેન ત્યાં આવી તે બ્રાહ્મણ છે પ્રત્યે બોલ્યો. - ભીમસેન હે બ્રાહ્મણ, પુત્રવતી અમારી માતા તે તને પણ માન્ય છે. તે સર્વના ઉપર રે છે દયા કરનારી છે માટે તમને દુઃખ પ્રાપ્ત થએલું જોઈ તે બહુ દુઃખી થાય છે. ત્યારે તમે બન્ને ૬ (ધણી ધણીયાણી) મારી માનવચન સાંભળો, એવી મારી પ્રીતિ છે, અર્થાત એ કહે તમે માન્ય 0 કરો. કારણ કે તારું ઘણું કરીને કાળ સરખા રાક્ષસથી જે રક્ષણ કરશે તે જ મારો પુત્ર એવું મારી છે Jain Educationa International For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩ર છેમાતા પોતાના મનમાં માને છે. તે માટે હું બહુ આનંદે માતાનું હિત કરુંછું. તું આનંદમાં રહે. નિષ્ફર અને દુષ્ટ એવા રાક્ષસ પ્રત્યે હું જવાને છું. એવાં તેનાં વચન સાંભળી દેવશર્મા બોલ્યો. ? " દેવશમાં–હે મહાબાહો, મારા મરણ સાટેનું સરખાં બ્રાહ્મણને મરવા મોકલી હું જીવતો - રહે, એવું કામ મારાથી થાય નહી. ઇંદનીલમણીનું મરદન કરી કાચને સંગ્રહ કરવાની અ- 4) ( પેક્ષા કરે તે યોગ્ય હોય નહીં. મારા સરખા બ્રાહ્મણને સાટે આ રત્નદહીતુલ્ય મનુષ્યને મરવા મોકલવો એ વાત કોઈ માનશે પણ નહીં. તારા સરખું વૃક્ષ વિશ્વમાં ક્યાં મળે છે. અમારા કોઈ સરખાંનો તે પારેય નથી. કલ્પવૃક્ષ તે કવચિત જ જોવામાં આવે છે પણ બીજા વૃક્ષોને તે I) પણ પારેય નથી. વળી મારા મરવાથી માત્ર પાંચ જણનો નાશ થશે પણ આ મનોહર મૂર્તિવાળા પુરૂષને નાશ થવાથી અખિલવિશ્વ ક્ષેપિત થશે. પરંતુ હે મહાત્મા, આ તારી ભુજાઓ જોઈ શત્રુઓ પોતાની મેળે ભયભિત થઈ જાય, તોપણ બકત એક બક જ છે. તથાપિ તારી ભુજારૂપી બંધનમાં જો બક આવી જાય તો કેવલી ભગવાને કહેલા વચનમાં સંશય થાય છે. તે મુનિની વાત આમ છે કે આ એક ચક્કાપુરીની બહાર પર્વતના શિખર ઉપર એક દિવસ જાણે બીજો સૂર્યોદય થયો હેયના! એવા તેજસ્વી કેવલી ભગવાન પૂર્વે આવ્યા હતા. તે સમયે સંપૂર્ણ પુરવાસીઓએ ત્યાં જઈ તેમને વંદના કરી. તે કરૂણાવંત કેવલી ભગવંતે સર્વને ધર્મોપદેશ દીધો. 10 ઉપદેશરૂપી અમૃતના પાને કરી સર્વ લોકો હર્ષ પામ્યા અને પોતાના વિતકની વાત નિવેદન કરવા લાગ્યા, કે “હે ભગવન, આ બકરાક્ષસનો ઊપદવ કોઈ દિવસ નાશ થશે કે નહીં તે સાં- A ભળી કેવલી ભગવાન બોલ્યો કે “હે પુરવાસીઓ, ઘુતમાં પરાભવ પામી પાંડવો હસ્તિનાપુરથી નિકળીને ફરતા ફરતા જ્યારે આ નગરીને વિષે આવી ચઢશે, ત્યારે આ એકચક્કાનગરી નિરૂપદવ થશે. મહાત્મા પુરૂષોને મહિમા વચનથી પણ અગોચર છે. એવું કહી તે કેવલી ભગવાન ત્યાંથી વિહાર કરી ગયા. એવા મુનિઓને સંચાર તે સર્વ પૃથ્વીના કલ્યાણને અર્થે છે. ચંદના કિરણો સરખાં તાપ દૂર કરનારાં તે મુનિંદનાં વચન સાંભળી સર્વનાગરિક લોક પ્રીતિરૂપ લહ(SY રીએ સમુદની જેમ મહા પ્રસન્ન થઈને તે દિવસથી મનમાં ચિંતન કરતા હતા કે “પાંડવ એ શબ્દ છે. પતિજ અમૃતથી પરિપૂર્ણ છે એવા પાંડવો ક્યારે આવશે?” એવું બોલીને પાંડવોના આગમનની છે ઈચ્છા કરનાર પુરવાસિઓએ કુળદેવિની નાના પ્રકારથી પ્રાર્થના કરી, તથા ભેટ સામચિ લઈને તે Sી પ્રાત:કાળને વિષે હસ્તિનાપુર ભણી જવા સારૂ લોકો નિકળ્યા. “પાંડવોને સમાગમ આજ થશે રે છે કે કાલે થશે” એમ ચિંતન કરતા લોકોને માર્ગે જતાં જતાં કોઈએક સમયે કોઈ પંથિત માર્ગે આ- ક વો સામે મળ્યો. તે સમયે લોકોએ તે પંથિને પુછયું કે “હે પથિક, આ માર્ગને વિષે કોઈપણ સE SS સ્થળે પાંડવો સંબંધી કાંઈપણ વાત તેં સાંભળી છે? Jain Educationa International For Personal and Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ છે પથિ-હે પુરવાસિઓ, માર્ગમાં સંચારક્રમે કરીને જાણે લક્ષ્મીના વાસરૂપ કમળ જ હોયના ને S; એવા વારણાવતમાં જ્યારે હું આવ્યો. ત્યારે ત્યાં વાસ કરનારા અને પદે પદે રૂદન કરનારા લોકોને આ મોઢેથી કર્ણને વિષતુલ્ય અને અતિ દારૂણ એવી વાર્તા મેં સાંભળી. તે એકે “દુર્યોધનના વચને કરી લાક્ષાગૃહમાં વાસ કરનારા પાંડુપુત્રો તીવ્રઅગ્નિના ગે દહન થઈ ગયા; અને તે સમયે તેમના મોમ ૭) પ્રભુવત્સલ શેવકોએ તે સ્થળે યોગ્ય ચિતા રચી તે ચિતા સહવર્તમાન પ્રાને પણ પ્રહ કર્યો. આ હ” તે સ્થળે મોટી ભસ્મની જગ્યા જોઈને અને તે પાંડવોની કીર્તિ સાંભળીને મને પણ દષ્ટિથીઉ- ત્પન્ન થએલાં અશ્રુએ નદી ચાલી એટલું બધું દુઃખ લાગ્યું. એવી કથા કહીને હે મહાત્મા, તે પથિક આગળ જવા નિકળ્યો. તેનાં વચન સાંભળી S: એક ચકાનગરીમાંના લોકોએ કરેલું આક્રંદ સર્વ દિશાઓમાં વ્યાપ્ત થયું; તથા તેઓને જેવો છે? શેક પ્રાપ્ત થયો તેવો શોક મા, બાપ કિંવા સ્વામિની મૃત્યુવાર્તા સાંભળીને પણ પ્રાપ્ત થનાર નહીં. એ સમાચાર સાંભળ્યા તે દિવસથી સર્વ લોકો આનંદ અને અશારહિત થઈ સક્ષસના મર્થ પૂરા કરે છે. આ તેને મનોર્થ પૂરા કરવાને મારો વારો આવ્યો છે તેથી હું પણ કુળદે વતાનું સ્મરણ કરી ત્યાં જવા હાથ જોડી તમારી આજ્ઞા માગું છું.. છે એવું કહી મહા વૈર્યધારી તે બ્રાહ્મણ પોતાના મરણ પહેલાં કટુંબ સહિત કુળહેવતાને નમ- D સ્કાર કરવા ગયો. ત્યાર પછી કુતી ભીમસેન પ્રત્યે બોલી. કતી–હે ભીમસેન તારા સરખો પુત્ર માટે સ્વાધિન છતાં એક પણ બ્રાહ્મણને અભયદાન ક દેનારી હું થઈ નહીં. સમુદવલયાંતિ પૃથ્વીમાં સામર્થ હોઇને જે પુરૂષ સર્વ પ્રાણીઓના રણું સારૂ અભયરૂપ ડંકો બજાવે છે તે પુરૂષ ધન્ય. જે પુરૂષો પોતાના ઉપર ઉપકાર કરનારે તેને વિપત્તિરૂપ નદીમાં પડેલો છતાં દઢ નૌકા સમાન તારનાર થતો નથી તેને જન્મ વ્યર્થ છે. માટે હે વત્સ, આ આપણા ઉપર ઉપકાર કરનારા વિઝનો મારાથી પ્રત્યુપકાર ન થયો તે મને તેમ GS મારા પુત્રને પણ ધિક્કાર થાઓ. માટે હે પુત્ર બળિ લઇને તું તે રાક્ષસની રહેવાની જગ્યાએ જ ( ગમન કર, અને કેવલી મુનિનું વચન સત્ય થાય તેવું તું ત્યાં જઈને કર. એવી માતાની આજ્ઞા થવાથી ભીમસેન તેના ચણવિંદને નમસ્કાર કરી મણભાતની બળી લઈ ઉત્તમ છાંયાયુકત વૃક્ષ જેમાં છે એવા બકરાક્ષસના વનમાં જવા નિકળ્યો. તે વનની ઉત્તમ શેભાને જોતા જોતો આગળ ચાલતાં એક પુરૂષને જોયો તેને ભીમસેને પૂછવું. ભીમસેન આ ઘણું ઊંચું છે તે ઘર કોનું છે? અને તું કોણ છે? ક્યાં રહે છે અને મક રાક્ષસના ભક્ષપુરૂષને બેસવાનું સ્થલ તે અહીંયાં ક્યાં છે. તે સર્વ મને કહે. છે પુરૂ—આ પુરવાસીઓએ બક રાક્ષસને સારું આ મહેલ બનાવ્યો છે. આ સ્થળે સર્વ C) Jain Educationa International For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ છે. રાક્ષસને બલિદાન અપાય છે. હું પુરવાસીઓની આજ્ઞાથી આ મહેલનું રક્ષણ કરું છું. અનુ ક્રમે વધસારૂ પ્રાપ્ત થએલો વધપુરૂષ આ શિલા ઉપર બેસે છે. હે મહાત્મન હું કૌતકે કરી તને કઈ છે? છે પુછુ છું કે આજ સુધીમાં તારા જેવો બળવાન અને ત્રણ લોકને જીતનારી ભુજાઓવાળો કોઈ . પુરૂષ અહીંયાં આવ્યો નથી. વળી તારી વધ્યાકૃતિ દિસતી નથી; તેમ તારૂં મુખ પણ દીન ) જણાતું નથી. નીમની માળા પણ તારી કોટમાં પહેરેલી જણાતી નથી. જે અહીંયાં બકરાક્ષસનું બલિદાન થવા આવે છે તેઓને કોટે નીમની એવી માળા નાખેલી હોય છે. એવી રીતે પરસ્પર તે મહેલને રક્ષપાળ તથા ભીમસેન વાર્તાલાપ કરતા હતા, એવામાં તેછે એ અકસ્માત શબ્દ સાંભળ્યો કે “આગળ ચાલ, આગળ ચાલ, તે શબ્દ સાંભળી ભીમ- ૨ SS સેનને રક્ષપાળ નમસ્કાર કરી . ક્ષપાળ-હે દેવ એ રાક્ષસ આવે છે. હું હવે અહીંથી દૂર થઈ જાઉં છું. એમ કહી તે ન રક્ષપાળ અદર્શ થઈ ગયો એવામાં દૂરથી રાક્ષસ આવે છે. તેને જોઈને પોતાને બેસવા સારૂ શિલાને સાફ કરી તે ઉપર પલંગમાં જેમ સુઈ રહે તેમ નિશંકપણે ભીમસેન સુતો. પ્રેત પિશાચની સાથે તે રાક્ષસ ભીમસેનની પાસે આવી પહોંચ્યો. ને તેણે ભયાનક મુખકરી ચતાપાટ સુતેલા ભીમસેન ભણી જોયું ને મનમાં વિચાર્યું. - બકરાક્ષસ–(મનમાં) આજને દિવસે તો ધણોજ પુષ્ટ, મોટા પેટવાળો તથા જેના શરીરમાં છે. ઘણું માંસ છે એવો પુરૂષ જે આ મોટી શિલાપર પણ માત નથી તે બલિદાનને સારું મળ્યો છે. R તથી ઘણા દિવસના મારા સુધાતુર સંબંધીઓ છે તેઓ આજ તૃપ્ત થશે. એવો વિચાર કરી મનમાં અતિશય પ્રસન્ન થઈને બકરાક્ષસ ભીમસેનની ઉપર ધસ્યો ને તેના શરીરને દાંતવડે બચકુ ભર્યું; પરંતુ ભીમસેનનું વજનું શરીર હોવાથી જેમ લોઢાના કહાડાને પથ્થર ઉપર ટીચવાથી તે કુહાડાનીજ ધાર ખરાબ થાય છે તેમ બકરાક્ષસના દાંત કુંઠિત થયા. ત્યારપછી ભીમના પૂલ વક્ષસ્થળનું બકરાક્ષસે પોતાના નખોવડે વિકિર્ણ કરવા માંડયું. પણ ભીમસેનના હદયરૂપી અવનીનું તે રાક્ષસ નખરૂપ કોદાળીએ ભેદન કરી શક્યો નહીં ને ઉલટ એના સર્વે નંખ ઉખડી પડ્યા. તે સમયે તે રાક્ષસ વિસ્મિત થઈ લજજા પામ્યો ને પોતાના પક્ષના સર્વે રાક્ષસોને ત્યાં બોલાવી તેમને આ પ્રમાણે કહ્યું બકરાક્ષસ-હું નિરંતર માણસના માંસનું આસ્વાદન કરૂંછું, પરંતુ આ સ્થળ દેહવાળે, સ્થિર રહેવાવાળો તથા નિર્ભય મનુષ્ય મેં આજ સુધી કોઈ દીઠો નથી. માટે એને આપણે ઘેર લઈ ચાલે. ત્યાં લઈ જઈ તીવ્ર તરવારે એના શરીરને કાપી કાપી કટકા કરીને ભક્ષ કરશું એવાં બકનાં વચન સાંભળી તેના સાથીઓ ભીમસેનને ત્યાંથી ઉપાડી આગળ લઈ ચાલ્યા. એ Jain Educationa International For Personal and Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ . ચાલતાં ચાલતાં ભીમસેનને ભારે કરીને તેન ઉચકાવાથી પ્રેત પિશાચ રૂધિર વમન કરતા પથ્વી- પર અથડાઈ પડ્યાએવી તેઓની સ્થિતિ જોઈ બીજા રાક્ષસે સહિત બકરાક્ષસે પોતે કઈ છે? પ્રકારે કરી ભીમસેનને ઉઘવી પર્વત ઉપર જયાં પોતાનું સ્થાન હતું ત્યાં લઈ જવાનો પ્રયત્ન કર્યો. અને કોઈપણ પ્રકારે તે તેને ત્યાં લઈ ગયો. હવે વશમની વાત સાંભળો. તે બાપો પોતાના કુટુંબ સહિત મહા લેષ પામી વિલાપ ( કરવા લાગ્યો. પોતાના ઈષ્ટદેવને નમસ્કાર કરી આવીને ઘેર આવ્યો. ઘરનાં સર્વની છેલી ભેટ છે લઈ દેવશી રાક્ષસ પાસે જવા નિકળ્યો. તે દરવાજા પાસે જઈ જુએ છે તો રાક્ષસને આપ- ) વાના બલિદાનનું અનાજનું ભરેલું ગાડુ તેના જેવામાં ત્યાં આવ્યું નહીં; તેથી તે આકુળ થઈ જ વનભણી દો. ત્યાં જઈ જુએ છે તો તે સ્થળે એક ગદા પડી છે અને એક શિલાની પાસે ઘણાઓનાં પગલાં પડેલાં છે એવું તેણે દીઠું ત્યાં જઈ બેઠો થકો વ્યાકુળતાથી આસન મુચ્છિતા જેવા થયેલા દેવશર્માએ તે દેવલ નામના રક્ષપાલને પુછવ્યું કે, ) દેવશર્મા–આ સંબંધી સર્વ પ્રબંધ મને કહો કે અહિંયાં રાક્ષસ આવ્યો હતો કે નહીં, હુ તથા તેના ભક્ષને અર્થે પૂર્વ કોઈ મનુષ્ય અહીં આવ્યું હતું કે નહીં? દેવળ-હે વિપ્ર, અહિંયાં એક મોટો પુત્ર શરીરવાળે પુરૂષ આવ્યો હતો, તે આ શિ- ) (5 લાની ઉપર ગાદી ઉપર સુએ તેમ સુઈ ગયો હતો. એટલામાં પર્વતસમાન તે સુતેલા પુરૂષ પ્રત્યે જ તે બકરાક્ષસ વેગથી આવ્યો તે તે માણસને પોતાના પર્વત ઉપરના સ્થળમાં લઈ ગયો. હું જાણું છું કે તે કુરાક્ષસ તેના કડક કડકા કરી ભક્ષ કરી ગયો હશે. વધ્યભેષતો તારે દેખાય છે. તે ઉપસ્થી હું એમ સંભાવના કહ્યું કે તાહારે બદલે તે મહાન પુરૂષે પોતાને પ્રાણ ત્યાગ કર્યો હશે. જ એવાં તે દેવલનાં વચન સાંભળી દેવશર્માને જેમ કોઈએ વજધાત કર હોયના! એવું છે લાગ્યું, અને તે મહા કલેષિત થઈ વિલાપ કરવા લાગ્યો. દેવશર્મા–(પતે એકલો) અહો, પોપકારને અર્થે પ્રાણદાન આપ્યું. અરે ભાઈ તે (6) મહા સાહસકર્મ કર્યું છે. મારા ઉપર આટલું બધું ઉપકારનું ઋણ ચઢાવી તું રાક્ષસને ઘેર ગયો. જે છે પણ અહો મહાબાહો, તુંતો વિશ્વની રક્ષા કરવાવાળો હતો; મારા એકલાના પ્રાણની રક્ષા કરે છે, વાથી શું થયું? હવે મારે પણ મારા પ્રાણની રક્ષા કરવાનું શું પ્રયોજન છે? અરે તૃણભષણને માટે એક મહા અમૂલ્ય મણી ગુમાવ્યો, એ પ્રમાણે દેશમાં વિલાપ કરતો હતો. વિલાપ કરતાં કરતાં તેણે પોતાના ઓળખીતા એક માણસને ત્યાં જોઈ તેને આ સર્વ વૃત્તાંત કહી કહ્યું. દેવશર્મા- હે ભાઈ નગરમાં જઈ કુંતાજીને આ સર્વ વૃત્તાંત કહેજે. . . છે. તે માણસ નગરમાં જઈ તીન તે સર્વ વર્તમાન કહ્યા, તે સાંભળી દ્રૌપદી તથા યુધિનિ હો Jain Educationa International For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ છેરાદિ પ્રમુખ ચારે પુત્રો સહિત અશ્રુના યોગે માર્ગને કર્દમયુક્ત કરતી કુંતી વનમાં આવી. ફળ Sકુલથી દેખાતા રમણીક વન ઉપર ભીમના વિયોગથી તેઓમાંના કોઇની પ્રતિ થાય નહીં. નાગ- ૨) કેસરના વૃક્ષ નીચે બેસી જ્યાં દેવરામ શેક કરતો હતો, ત્યાં આવી દૌપદી તથા ચાર પુત્રો સ4 હિત કુંતી શેક કરવા લાગ્યાં. તેઓ સર્વનાં નેત્રોમાં જળ આવી ગયાં. તે સમયે મહા નગ્ન થઈ 9) દેવામાં યુધિષ્ઠિર પ્રત્યે બોલ્યો : દેવશમાં–હે મહારાજ, વિશ્વની રક્ષા કરનાર તમે છો. મારા પ્રાણની રક્ષા કરવા સારું M તમારો ભાઈ રાક્ષસનો ભોગ થઈ પડશે. એ તેણે બહુ ખોટું કર્મ કર્યું, અરે હું કુળદેવતાને ન- ) મસ્કાર કરવા શું કરવા ગયો? હું ત્યાં ગયો તે અવકાશનો લાભ લઈ દયાળુવતિને તમારો ભાઈ મારી વતીનો રાક્ષસનો ભોગ થવા ચાલી નિકળ્યો, જે હં દેવતાને નમસ્કાર કરવા સારું ન ગયે હોતતો આમાંનું કઈ થાત નહીં. (તે સાંભળી યુધિષ્ઠિર બોલે છે) યુધિષ્ઠિર હે બ્રાહ્મણ તું પશ્ચાતાપ પામીશ નહીં અને કોઈપણ ભય ધરીશ નહીં. મારા ૭) ભાઈને રાક્ષસ કાંઈપણ કરી શકે એવું તે રાક્ષસનામાં સામર્થ્ય નથી. અંધકાર તે શું સૂર્યને દબાવી હ છે. શકશે? હે બ્રાહ્મણ ભીમસેનના ભુપાશમાં લીલામા કરી દબાઈ બકરાક્ષસ બગલાની જેમ જમ- પુરીમાં પહોચશે એ વાત નિશ્ચય છે. એ પ્રમાણે યુધિષ્ઠિર દેવશર્મા પ્રત્યે બોલતા હતા. એવામાં ) | આકાશથી રમકારદનિ કરતું પ્રર્વતપ્રાય એક મસ્તક પૃથ્વી ઉપર પડ્યું. તેના પડવાથી પૃથ્વી અને પર્વત લાયમાન થયાં, તથા સર્વ ક્ષોભ પામ્યા કે આ શું થયું? તે મસ્તકને વારંવાર જોતા જ હતા. તેમાં ભીમના મસ્તકનાં ચિન્હ દેખાતાં હતાં તે જોઈ સર્વ રોવા લાગ્યાં. યુધિષ્ઠિર તે મુ સ્તક પાસે જઈ વિલાપ કરવા લાગ્યા. છે યુધિષ્ટિર–અરે હે પુરૂષ શ્રેટ આ હેબને વિડંબન કરવાવાળા બળવાનને બક રાક્ષસે કે શી રીતે માર્યો! મહા મદોન્મત્ત હસ્તિ સમાન મોટા મોટા રાક્ષસોને જેણે મારી નાખ્યા તેણે આ બક રાક્ષસથી કેમ હાર ખાધી. અરે તું બક રાક્ષસને હાથે મર્ણ પા એ શું વિધાતાએ (iતને વિડંબન કર્યો? હા ભાઈ માર્ગે ચાલતાં અમે થાકી જતા ત્યારે તું અને તારી ખાંધ ઉપર Tો ચઢાવી આગળ ચાલતો તેવું હવે તારા વિના કોણ કરશે? સાગરરૂપી પંથમાં તું અમારે વહાણરૂપ હતો. હવે તહાવિના તમે શું કરશું? અરે ભાઈ ભીમસેન તે આજ મારો ત્યાગ કર્યો તેથી છે જેમ ચંદ્રને રાહુ ગ્રહણ કરી પીડા કરે છે તેમ ક્રૂર દુર્યોધનરૂપી રાહુ અમોને પીડા કરશે. અરે છે વિરોધમાં સાવધાન વિધાતા તું શું દુર્યોધનરૂપે અમને થયો . એ પ્રમાણે રાજ યુધિષ્ઠિર વિલાપ કરે છે તે સમયેતી પણ મુર્શીત થઈ પૃથ્વી ઉપર ઢળી પડી. તે જોઈ સારે ભાઈઓ તેને વસ્ત્ર - છ વડે વાયુ નાખવા લાગ્યા. થોડીવારે મૂચ્છથી સચેતન થઈ કુંતી રૂદન કરવા લાગી. Jain Educationa International For Personal and Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨ - કુંતી–ણ મારે સત્યોદર વૃકોદર પુત્ર મુનિઓએ તો તારું શરીર વક્રતુલ્ય છે એમ કહ્યું કે SIC હતું ત્યારે જેમકમળના પુષ્પને કમળનાથીજ તોડી પાડે છે તેમ બક રાક્ષસે તારા મસ્તકને શી રીતે ? છે તોડી નાખ્યું. અરે તું જ્યારે ન્હાનો હતો ને પર્વતના શિખર ઉપરથી એકવાર ઢળી પડ્યો હતો ત્યારે તો પર્વતની શિલાઓને ચૂર્ણ કરી નાખી હતી. વળી પૂર્વે અંધારી રાત્રીમાં તું અમને નેગના પ્રકાશે પોતાની પીઠ ઉપર લઈને ચાલતો હતો અને હવે ઉત્તર કેમ આપતો નથી તથા તે નેએ કરી અમારી ભણું કેમ જોતો નથી? વારંવાર તારા મસ્તકને હું ચુંબન કરતી હતી તે મસ્તક આજ પૃથ્વી ઉપર આમ કેમ પડયું છે. એ પ્રમાણે કુંતી વારંવાર રૂદન કરતી હતી. વળી તે મસ્તકને દ્રોપદીએ પોતાના હદય SS સાથે લગાવીને ત્યાંથી થોડે દૂર બેસીને વિલાપ કરવા લાગી. દ્રૌપદી–હે નાથ, હે પ્રિય, શત્રુઓને મર્દન કરવાવાળા મારા પ્રાણનાથ તમે મને ત્યાગીને ક્યાં ગયા. હે પ્રાણેશ આ જે તમારા કરે છે તેનો હું સુંદર વેશ બનાવતી હતી તે કેશ ) આજ ધળી ધસર થઈ રહ્યા છે. જેમ અમૃત આસ્વાદન કરે તેમ મેં તમારા અધર આસ્વાદન A કરેલા તે અધર આજ રજથી ભરાઈ ગયા છે. અરે વિધિ તને ધિકાર છે કે મારા નાથના મુખ છે છેકમળની શેભાને તે પ્લાન કરી નાખી. હા સ્વામિ, જ્યારે તમને સૂવાની ઈચ્છા થતી હતી ત્યારે આ કે મારા ખામાં માથુ મેલી સુઈ જતા, તે આજ હવે નિરાંતવાળી નિશ્ચિત થઈ પૃથ્વી ઉપર પડ્યા ન આ છો. હે નાથ, હમણાં હું તમારી પાસે આવીછું તે તમે જાણો છો એમ વિલાપ કરી પદ્દી છે સમયે સહગમનાર્થ ચિતા રચવા લાગી. ભીમસેનવિના રાજ્યભ્રંશાનું દુઃખ અને પ્રવાસ કરવો , એ અતિ દુસહ છે “એ નિશ્ચય કરી ધર્મરાજદિક પાંડવો તથા કુંતી મરવા તૈયાર થયાં. વલી આ લોકોને આવું સંકટ પ્રાપ્ત થયું તેનો હેતુ હું છું એવો નિશ્ચય કરી દેવશર્મા પણ મરવા તઇયાર શએમ તવનની ગુફામાંથી મહાઘોર શબ્દ સંભળાવા લાગ્યો. તે સાંભળી યુધિષ્ઠિરે વિચાર્યું. યધિષ્ઠિર (મનમાં ભીમસેનને મારીને અમને મારવા સારૂં એ રાક્ષસ આવે છે; પણ જે ( એ અહિયાં આવશે તે ભાઇને મારચાનું વૈર લીધાવિના રહીશું નહીં. અવશ્ય એ રાક્ષસને છે શિરચ્છેદ કરી ભીમસેનનું ઈષ્ટ કરશું એમ વિચારી (ધનંજ્યને) હે પ્રિય અર્જુન, એ પેલો રાક્ષસ I આવે છે એ જીવ લઈને તે જીવિતવડે ભીમસેનને આપણે સજીવન કરો. - અધિકિરની એવી આજ્ઞા થતાંજ ધનુષ્ય ઉપર બાણ સંધાણ કરી જે દિશાભણીથી તે રા- છે, ક્ષસ આવતો હતો તે દિશાભણી અનુલક્ષીને અર્જુન ઉભો. તે સમયે કુંતી મનમાં ચિંતન કરવા લાગી. - તી રાક્ષસાધમ બકાસુરના હૃદયમાંથી આ અર્જુન ભીમસેનનું આકર્ષણ કરે છે. આ જ Jain Educationa International For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ શ મરીને કીનાશદાસ (યમરાજાનો દાસ) થશે એટલે એના ઉદરમાંથી અત્યંત વત્સલ વકોકે દરને હું સુખે કરી શોધી કાઢીશ.. શ્યામસુખ થઈ ગયું છે એવી દ્રૌપદી “આ રાક્ષસ મારા પતિઓને મારવા આવે છે આ એવું વિચારી ભયભિત થઈ રૂદન કરવા લાગી. દ્રૌપદી–શત્રુઓનું મર્દન કરનાર હે નાથ તમે ક્યાં ગયા? હવે મારી શી ગતી થશે? અરે હું પણ મરી જઈશ. આ પાપી મારા પ્રાણનાથને માવા સારૂં દો આવે છે. અરે પણ છે, જ્યાં ભીમસેનનું ભુજબળ લોપ થઈ ગયું તો હવે અર્જુનની ચતુરાઈ શે કામે આવશે? જ્યાં છે સૂર્યને રાહુએ ગ્રાસ કરી દીધો તે પછી ચંદ્રમાની કોણ ગણતરી છે? અરે દુબુદ્ધિ વિધાતાએ મારા ભર્તનો વધ કરવા આ પાપીને આજ્ઞા દીધી છે કે શું? મારાથી મારા ભર્તારોનો વધ થતો જોઈ શકાશે નહીં. એવું વિચારી જ્યાં ચિતા ખડકી હતી ત્યાં જઈ ને આંખો મીચીને ઉભી રહી. તે છ) સમયે દેવશર્મા પણ પોતાની સ્ત્રી પ્રત્યે કહે છે. ( દેવશર્મા હે પ્રિયા આ સર્વ ઉત્પાતને હું નિબંધન થયો છું. આ પવિત્ર કુટુંબના એક સંબંધીને તો મારાથી અદપણે મારી નાખ્યો પણ આ લોકોનું મર્ણ હું કેમ જોઈ શકીશ? માટે છે કાં તે હંફાંસી ખાઈ મરીશ અથવા તે એ રાક્ષસની સામે હું થાઉં. કાં એ મારો વધ કરે છે કે છે. કાં તો આ પ્રતાપી પુરૂષોની સહાયતાથી હું એ રાક્ષસનું વિદિણે કહ્યું. . . એ પ્રમાણે દેવશર્મા પોતાની સાવિત્રી નામની સ્ત્રી સાથે વાત કરે છે એવામાં કિલકિલાવ કરતો ભીમસેન ત્યાં પ્રગટ થઈ સર્વને દૃષ્ટિ ગેચાર થયો. ભીમસેનને જોઈ સર્વની માવળી ઉભી થઈ અને સર્વ મહાઆનંદ પામ્યાં. તે સમયે યુધિષ્ટિર અતિ પ્રસન્ન થઈ બોલ્યા. આ યુધિષ્ઠિર–રાક્ષસની એવી શી પ્રબળતા હોય તે મારા ભીમસેન ભાઈનો તિરસ્કાર કરી શિકી અમો પાંચે ભાઈના પ્રત્યેકના જનમ સમયે એવી આકાશવાણી થઈ હતી કે પાંચે ભાઈઓ અજય થશે. તે આકાશવાણીશું મિથ્યા હોય! વળી મુનિઓએ પણ અમારા વિષે ભવિષ્યવાણી છે કહીછેકે એ પાંચ ભાઇઓ પાંચમી ગતિને પ્રાપ્ત થશે; એવી મુનિની વાણી તે શું મિથ્યા કહેવાય છે એ પ્રમાણે યુધિષ્ઠિર બેલે છે તે સમયે ભીમસેને આવી તેની ચરણકમળમાં શિર નમાવ્યું હ S? તથા કુંતીને પણ શિર નમાવ્યું. પોતાના બીજા નાહાના ભાઈઓને આલિંધન આપ્યું તે પછી કેરી છે હાસ્ય કરી પ્રકુલ્લિત જેનું મુખ છે એવો ભીમસેન સર્વને કુશળ પ્રશ્ન પુછતો હતો. એવાં ભીમસેનનાં વચન સાંભળી અર્જુને તેને ત્યાંની સર્વ હકીકત કહી સંભળાવી, ભીતો મને તે સ્થળે દ્રોપદીને જોઈ નહીં એટલે આમ તેમ દષ્ટિ ફેરવી શોધવા લાગ્યો તો ઘણે દૂર GS Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ છે જ્યાં ચિતા મળી હતી તે ચિતાની પાસે તેને ઉભી રહેલી જોઈ. ત્યાંથી ભીમસેન ત્યાં ગયો ST અને તેનાં આંસુ લુછડ્યાં; પરંતુ દ્રૌપદી ભયવ્યાકુળ થએલી તેથી આ ભીમસેન છે એમ ન છે? છે જાણતાં એ રાક્ષસ હશે એવું સમજી તિરસ્કાર પૂર્વક બેલી. દ્રોપદી–હે રાક્ષસાધમ, અરે દુરાચાર; તું મારથી વેગળો રહે, આર્યપુત્ર ભીમસેનને તે તારા બળવડે માર્યો છે માટે તને હું નેત્રથી જોવાની નથી. તારા સરખા અધમ પ્રાણીને ન ” જેવો એટલા સારૂંજ મેં આંખ મીચી રાખી છે. વળી તે જે હાથે મારા પ્રાણનાથનો વધ કર્યો છે ! છે તે તારા પાપી હાથથી મને સ્પર્શ કરીશ નહીં. જ્યારથી તે મારા સ્વામીને માર્યો છે ત્યારની હું ) મરીજ રહેલી છું. માટે હે દુરાત્મ તું મરેલીને હવે શું મારવા આવ્યો છે? હું તો મારા પ્રાણનાથ ન S: જ્યાં ગયા ત્યાં જવા તત્પર થઈ રહી છું, ને અબઘડી હું આ ચિતામાં પડી તે જ્યાં ગયા છે ત્યાં રે જઈ પહોંચીશ. હે પાપી મને સ્પર્શ કરી મારું અંગ મલીન કરીશ નહીં. - એવાં ભયાતુર દ્રૌપદીનાં વચન સાંભળી ભીમસેને મનમાં વિચાર્યું કે હજી આ પ્રિયાને શત્રુને ભય છે. શગુની બ્રાંતિએ મને આ વચન કહે છે. માટે એની બ્રાતિ નાશાથે, બોલવું એ ( ઠીક છે એમ વિચારી તેના પરથી હાથ લઈ લીધો અને બોલ્યો. ભીમસેન-હેભદેતું કિંચિતમાત્ર ભયધરીશ નહીં હુતોરાક્ષસને ક્ષયકરનાર અને તાણેપ્રીતમ છું. ) - એવાં ભીમસેનનાં વચન સાંભળી દ્રોપદીએ દષ્ટિ ઊઘાડી જોયું તે પૂર્વે જે મસ્તક હતું તે તો છેઅલેપ થઈગએલું, તેને બદલે ભીમસેનને સાક્ષાત ઊભેલો જોઈ મનમાં ઘણી પ્રસન્ન થઈ બોલી. “ દ્રોપદી–અહો મારો પ્રિયપતિ તો આરોગ્ય છે ને એ મસ્તક તે માયાવી હતું અને SS પણ મેં મારા પ્રિયપતિને મુવ જાણ્યો? એ પ્રમાણે વિચાર કરતી લજા પામી અને હાવ ભાવ કટાક્ષ ભીમસેનનું મન રીઝવી તેને આલિંધન દીધું. મેળાપસુખથી ભીમસેનને યુદ્ધપરિશ્રમ સર્વ દૂર થયે. અત્યંત પ્રિય ભી9) મસેને આલિંગન કરેલી દ્રૌપદી શ્રેટ પ્રેમરસને પામી આનંદનો અનુભવ લેવા લાગી. એટલામાં જ BP બક વધ થવાથી દેવોએ અનેક પ્રકારનાં શખાદિક વિજ્ય વા એ મિશ્રિત દુંદુભિ તેનો નાદ છે જે ભીમસેને સાંભળીયો! તેમ તે નાદ એક ચકાપુરીના રાજાએ સાંભળી અનુમાન કર્યું કે નિશ્ચય જે | રાક્ષસ મરણ પામ્યો અને પુરવાસીઓ સહિત નાનાપ્રકારનાં મંગળ હાથમાં લેઈ પાંડવો જ્યાં SE હતા ત્યાં તે જવા નિકળી. ત્યારપછી ભીમસેન યુધિષ્ઠિર પાસે આવી છે તથા સેવા કરવા છે દ્રૌપદી પણ હાજર થઈ કુંતી પાસે જઈ બેઠી. બકરાક્ષસનો નિશ્ચય વધ થય જાણી એક છે ચકાપુરીનો રાજા પ્રધાન, તથા સર્વ પ્રજા ભેટ સામગ્રી લઈ લઈને એક કહે “હું આગળ છો જાઉ, અને બીજો કહે હું આગળ જાઊં એમ પરસ્પર હર્ષવિવાદ કરતા યુધિષ્ઠિર રાજને મળવા , So * Jain Educationa International For Personal and Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ત્યાં આવ્યા. ત્યાં આવી યુધિષ્ઠિરના ચરણ આગળ ભેટ ધરી યુવાન તથા વૃદ્ધએ સર્વબોલ્યા કે “હે મહાત્મ આજ તમે સર્વના કુટુંબોને મરણથી ઊગાય.” એવું કહી નગરના વૃદ્ધ લોકો છે. યુધિષ્ઠિરને વકરી વાયુ ઢોળવા લાગ્યા. વળી કેટલીક સ્ત્રીઓ તો વસ્ત્રાલંકાર પહેરી ધર્મરાજના માં જ આગળ નાચ કરવા લાગી કેટલીક સ્ત્રીઓ પંચા લઈ આરતી ઊતારવા લાગી. કેટલીક તે 9) દૂતીની સ્તુતિ કરવા લાગીએ. કેટલીક તે ભીમસેનના પરાક્રમનું વર્ણન કરવા લાગી. કેટલીક છે ( સ્ત્રીઓ હિંસક બકરાક્ષસને માર્યો તેથી બહુ સારું થયું એવી વાર્તા કરવા લાગીએ. એમ સૌના મન વચ કાયામાં આનંદ પરિપૂર્ણ વ્યાપી રહ્યો. સામાન્યસુખ પ્રાપ્ત થવાથી આનંદ થાય છે તે પ્રાણુદાન મળવાથી કોને આનંદ ન થાય! ત્યારપછી તે નગરીને રાજયુધિષ્ઠિર પ્રત્યે બોલ્યો. રાજ–હે મહાત્મા આ એકાનગરીની પ્રજાના પ્રાણદાનનું સદાવ્રત માંડી બેસનાર તારું કલ્યાણ થાઓ. (કુંતીભણી જોઈને) જ્યારથી આ માતા આ પુરીમાં આવ્યા છે તે દિવધ સથી ધોધર આનંદ વરતાઈ રહ્યો છે. ને વળી આ બકરાક્ષસને કીનાશદાસ (યમનોદાસો કર્યો છે. એટલે તો સર્વ પ્રજાને અધિકાનંદ થયે છે. આથી હવે સર્વ પ્રજા પોતપોતાના પરિવાર ઉપર અધિક પ્રીતિ કરો, કુળદેવિઓનું પૂજન કરે તથા માતાઓને પ્રેમ પોતાના પુત્રો ઉપર અનુપમ છે છે. માબાપે પોતપોતાની પ્રજાનું પાલણ કરશે અને સર્વ ઘણાકાળ પર્યત છે (સાવિત્રી ભણી આંગળી કરી, આ સાવિત્રી પોતાના પુત્રનું પાલણ કરી ઘણા વર્ષ જીવો (યુધિષ્ઠિર ભણી દૃષ્ટિ કરીને) હે મહાત્મ તમારા પાંચમાંથી ઇંદે જેમ પાકનો વધ કર્યો તેમ બકરાક્ષસનો કોણે વધ કર્યો? યુધિષ્ઠિર–(ભીમસેનને બતાવીને) સંપૂર્ણ આપત્તિઓને દુર કરનાર આ મારા ભાઈએ બકરાક્ષસને માર્યો. તે સમયે આનંદથી એના નેત્રોમાં જળ આવી ગયા છે એવા તે લોકો ભીમસેનને જોવા ઊભા થયા. કરસંપુટ કરી મહા હર્ષિત થઈ ભીમસેનને તેઓ સર્વ પૂછવા લાગ્યા કે “હે મહાત્મા બકરાક્ષસનો તમે શી રીતે વધ કર્યો તે કહો તેઓનો પ્રશ્ન સાંભળી ભીમસેન વિચાર કરવા 6 લાગ્યો કે “મારા પરાક્રમની વાત હું પોતે વિસ્તારીને કહ્યું તેમાં મારી લઘુતા છે” એમ ધારી તે a કાંઈ બે નહીં એવામાં એક તરૂણ તથા એક વૃદ્ધ એવા બે પુરૂષો આકાશથી ઉતરી પાન્ડવોની સન્મુખ આવી ઉભા. તે બેમાંથી જે વૃદ્ધ હતો તે યુધિષ્ઠિર પ્રત્યે આ પ્રમાણે બોલ્યો. - વૃદ્ધ– મહાત્મ બકરાક્ષસને દુર્બુદ્ધિ નામને હું મંછુિં; અને આ યુવાન પુરૂષ છે તે બકરાક્ષસને મહાબળ નામનો પુત્ર છે. જે સમયે બકરક્ષસ મરાયો તે સમયે તે લંકાપુરીમાં હતો. ત્યાંથી જયારે એ પાછો આવ્યો ને પોતાના પિતાને મુએલો જોય ત્યારે મને પુછવા લાગ્યો કે “હે મંત્રિ આ મારા પિતા કોણે વધ કર્યો? Jain Educationa international For Personal and Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ - બદ્ધિહે મહાબલે, યુવાન, મહાબળવાન અને અતિકાય એવા એક પુરૂષને નિત્યનિયમ પ્રમાણે ભાર્ગે પ્રાપ્ત થયો જોઈ તારા બાપે અમને આજ્ઞા કરી કે “આ પુરૂષને આપણા સ્થાનક ઉપર લાવો” એવી તેમની આજ્ઞા થતાંજ કોઈપણ પ્રકારે અમોએ તે પુરૂષને આપણું સ્થાનક ઉપર ભક્ષ કરવા ઉઠવી આપ્યો. ત્યાર પછી થોડી વારે તે પુરૂષ મહા ક્રોધયુક્ત થઈ પણ બોલ્યો કે “હે દુષ્ટ, હેનિલ, હે નિશ્ચિંશ (મહાપાતકી) હે નિશાચર, વિના વિચારે અનાપસદ્ધિ છે છોને વિધ્વંશ કરનાર છે પાપપંક, તારું આયુષ્ય માત્ર આજના દિવસનું છે. હવેથી લેકો સર્વ , માત્ર તારું નામ સંભારશે કે એ એક મહા દુષ્ટ હતો. હું તને કહું છું કે પ્રથમ તું મારા ઉપર 7) છે. પ્રહાર કર. પ્રતિસ્પર્ધી ઉપર પ્રથમ પ્રહાર કરવાની મારા ગુરૂએ મને ના કહી છે. તેથી હું તારા . ઉપર પ્રથમ પ્રહાર નહીં કરું.” એવાં તે પુરૂષનાં વચન સાંભળીને ક્રોધ કરી બકરાક્ષસે તે પુરૂષના વકરતાં પણ કોર શરીર ઉપર ખગ્ર પ્રહાર કર્યો. તે ખડ્ઝ શતધા ચૂર્ણ થઈ ગયે. ત્યાર પછી તે પુરૂષ જેમ ચાણૂરને મારવા કચ્છ દોડ્યા હતા તેમ બકાસુરને મારવા દો. અને તેણે વબહાર તુલ્ય બળ સહિત મુષ્ટિ પ્રહાર કર્યા; તેથી જેમ પક્ષ સહિત પર્વત તૂટી પડે તેમ બકરાક્ષસ પૃથ્વી ઉપર તૂટી પડ્યો. તે પછી તે કુમાર, તારો પિતા મુચ્છિત થયો એટલે રક્ષા ( રક્ષ એવા ભાષણે કરી નાયકરહિત સૈન્ય વ્યાકુળ થયું. તે સમયે કપટ કરી એ પુરૂષના 7) કુટુંબનો હું સંહાર કરીશ એવું વિચારી સુભાય નામના રાક્ષસને મેં મોકલ્યો. તે મારી આશા જ ગ્રહણ કરી પોતાની કાર્યસિદ્ધિ માટે ગયો એટલામાં શીતોપચારે કરીને બકાસુર, જેમ ગાયના છાણાના ગેરે કરી અગ્નિ પ્રદિપ્ત થાય છે તેમ પ્રકાશમાન થઈ ઊો. અને કોદ્ધત થએલા બકે તે પુરૂષને પોતાના ભુજપા કરી ગરદનથી પકડી નીચે નાખી તેના વક્ષસ્થળ ઉપર ચઢી છે. તેને મૃતપ્રાય થએલે જાણી બકાસુરે કિલકિલાવ કર્યો, તે જોઈ મારા મનોર્થ પ્રકુલિત થયા જેવું લાગ્યું તેવારે તે પુરૂષનું કૃત્રિમ મસ્તક સુમાય રાક્ષસે ત્યાહાં નાખ્યું. અને અહીંયાં અમારા સ્વામિનું પરાક્રમ વધતું ચાલ્યું તે સમયે “લંકાપતિનું ફળ શીલજ છે એવું મનમાં છે ( ધારી હું ઉત્સુક હતો અને અમારો સ્વામિ જય પામવાથી ત્રિલોકને તુચ્છ ગણતો હતો. એવામાં તો ( તો મૃતપ્રાય થઈ પડી રહેલા પુરૂષે પાસું ફેરવ્યું, ને તે ઊઠી ઊભે થઈ બકરાક્ષસને ગોલાંટ ખવ- છે ડાવી તેની છાતી ઉપર ચઢી બેઠો. પછી તે મહા પરાક્રમી પુરુષ મુષ્ટિ ઊગામી બક પ્રત્યે બોલ્યો. G કે “હે પાપી તારા પગમાં કાંટો વાગે છે તો તેનું તું તારા મનમાં દુઃખ માને છે કે લોકોના તે લીલાએ રે કરી નિત્ય પ્રાણ હરણ કરે છે. રાવણે અરહત ધર્મ કરી પોતાનું કુળ અમર પ્રાય કર્યું તે કુળ તારા કર્મ કરી તું કલંયુકત કરે છે. તે પણ જો આજથી તું આ દુષ્ટ કર્મ કરવાનું તજી દે તે હું તને અભય SS) કરું. “હજી કાંઈ વહી ગયું નથી એવાં તે પુરૂષનાં વચન સાંભળી જેમ ઉષ્ણ વૃતમાં શીતળ જળનું હa Jain Educationa International For Personal and Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ છે બિંદુ પડવાથી ભડકો થઈ ઊડે તેમ અમારો સ્વામિ મહા મેધાયમાન થઈઆરક્તને કરી બોલ્યો. બક–હે મૂહ, આચાર્યની જેમ શું વાચાળપણું કરે છે? માસ શ્રવણને તાણે ઊપદેશ સારે છે જ લાગતો નથી. હું સકુટુંબ ધાતુર છું માટે હમણાં તને મારીને તારે ભક્ષ કરી પછી તને તારા સર્વ પ્રશ્નનો ઉત્તર દેઈશ. એમ કહી અમારા સ્વામિએ ઊઠવાનો પ્રયત્ન કર્યો અને અર્ધશરીર કો. સુધી બેઠો થયો તે સમયે જોકે અમારા સ્વામિને પ્રાણાન્ત સમય હતો ને તેથી અમો સર્વને મહા શિક થતો હતો કે હવે અમારો સ્વામિ બચશે નહી તો પણ તેના ઉઠી બેઠા થવાના પ્રય) ત્નને જોઈ અમને સર્વને હસવું આવ્યું. તેનો એવો પ્રયત્ન જોઈ અમારા સ્વામિપ્રત્યે તે પુરૂષ બોલ્યો કે “હે પાપી હવે તું તારા ઈષ્ટ દેવનું સ્મરણ કરી લે. માંસ મદીરા ખાનારની કદાપી Sી કાળ કલ્યાણસંપદા થતી નથી. એવું કહી અનાથવત થઈ રહેલા અમારા સ્વામિના માથામાં તે પુરૂષે જોરથી મુષ્ટિપ્રહાર કર્યો. જેથી મસ્તક ભેદન થઈ તતકાળ મરણ પામ્યો. સુમાય વીર તે પણ પોતાની વિદ્યાએ થયેલું વર્તમાન જાણે તત્કાળ ગરૂડ સરખા વેગે ત્યાંથી પાછો ફરી મારી પાસે આવ્યો. એવું તેનું પરાક્રમ સાંભળી પોતાના પિતાનું વૈર લેવા આ તેનો મહાબલ નામનો પુત્ર અહીંયાં આવ્યો છે. અહીંયાં આવતાં માર્ગમાં મેં એને સમજાવ્યું છે કે “એ બળવાન પુરુષો સાથે ( તારે યુદ્ધ કરવું યોગ્ય નથી; માટે ભકિતએ કરીને તું તારી કુળદેવિની પૂજા કરીને પ્રશ્ન પુછી નિશ્ચય ) કરી લે. “એ પ્રમાણે મેં બોધ કરો; પછી એણે એકાગ્રચિત્તે દેવિની ઉપાસના કરી. તે સમયે - A વિએ પ્રસન્ન થઈને એને જે કહ્યું છે તે આ મહાબળ પિતે જ તમારી પાસે કહે છે. પછી મહા- E બળ બેલ્યો કે મારી ઉપાસનાએ સ્વાધિન થએલી દેવિ મારી પ્રત્યે આ પ્રમાણે કહેવા લાગી. દેવિ-હે મહાબલ, હે વત્સ, તું ક્રોધનો ત્યાગ કર, ક્ષમાનું સેવન કર અને સભાવે રે કરી પાંડવોની પાસે જઈ તેઓને શાંત્વન કર, એ પાંડવો છે તે મહા બળવાન શત્રુઓના સમુદાયનો નાશ કરનારા છે, માટે એમને પ્રસન્ન કરવાથી તને ભુક્તિ મુકિત બન્ને પ્રાપ્ત થશે. તારા પિતાને પણ મેં શિક્ષા દીધી હતી કે તું પાંડવોનો પ્રતિપક્ષ કોઈવારે ન થઈશ. અને ભકિતએ તેઓની સેવા કરીશ તો જેમ કલ્પવૃક્ષથી મન વાંચ્છિત ફળની પ્રાપ્તી થાય છે તેમ પાંડવો પાસેથી I - તને ફળ મળશે, પરંતુ જો તેઓનો તું પ્રતિપક્ષી થઈશ તે તેઓ તને વિષવૃક્ષતુલ્ય થશે. તારો પિતા છે મનુષ્યવધનિયમ છોડી દેવા કબુલ થયો હોત તે ભીમસેન તેને મારતા નહીં. પરંતુ જે બનવાનું હતું SB તે બન્યું. હવે તું અતિ નય થઈ પાંડવોને પિતા તુલ્ય જાણી નમરકાર કર. તેઓ તને પુત્ર પ્રમાણે છે માનશે. કારણ, સંત પુરૂષોની સદા હિતપ્રકૃતિ હોય છે. જે વેરી શરણે આવે તો તેનું પણ હિત કરે છે. - એ પ્રમાણે દેવિએ પણ એને ઉપદેશ આપ્યો છે; માટે હું એને તમારી પાસે લઈ આવ્યો Sછી છું. હવે મારું વચન સાંભળી આ કુમાર ઊપર દયા કરી તમે એનું રક્ષણ કરે, એ વાત યોગ્ય છે ૯ @ > @ > દરત Jain Educationa International For Personal and Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ તે સાંભળી સમસ્ત પુરવાસીઓના સાંભળતાં તથા જોતાં ભીમસેન બોલ્યો કે “હે મહાબળ, તું Sી મારા જેસબંધે યુધિષ્ઠિર પાસે જઈ પગે લાગ અને આજેથી હવે મનુષ્યહિંસાને ત્યાગ કર.” પર છે ભીમસેનનાં વચન સાંભળી મહાબળે તત્કાળ અધર્મરૂપ મનુષ્યવધકર્મનો પરિત્યાગ કરી યુધિષ્ઠિર છે. રાજને ચરણે લાગ્યો. તે સમયે યુધિષ્ઠિરે તેને આદર સહિત તેના બાપના રાજ્ય ઊપર સ્થાપન : ૭) કર્યો. આ સર્વ ચરિત્ર એકચક્રનગરીને રાજા તથા સર્વ પ્રજા સાંભળતાં હતાં તથા જોતાં હતાંહજી ( તેઓને તે સમયે નિશ્ચય થશે કે “જેઓનું કીર્તિનત્ય પ્રસિદ્ધ થયેલું છે એવા આ મહાન છે પુરૂષ તો પાંડવોજ છે એવું જાણી તેઓ મહા આનંદ માનવા લાગ્યા. અને રાજા તથા પ્રજા ) સર્વ યુધિષ્ઠિરાદિક પાંડવોની વિજ્ઞાપના કરવા લાગ્યા કે હે મહાત્મા પુરભણી હવે પધારીએ.” તે જ SS સમયે જે નગરીમાં જ્યાં ત્યાં સ્વસ્તિક સ્થાપન કર્યા છે, તેરણ પંક્તિ યુકત બજાર જેમાં શોભી છે રહ્યાં છે, સુગંધદકે સિંચન કરેલા સર્વ રાજમાર્ગમાં પ્રસરેલા પુષ સમુદાયે કરી સુશોભિત અને જ આનંદકારક જેમાં સંપત્તિ છે, એવી એકચક્કાનગરીમાં મહાબળે આણેલા વિમાનમાં બેસી યુધિષ્ટિર રાજ બંધુ સહિત પ્રવેશ કરતે હવો. નગરની સ્ત્રીઓ ભીમસેનને મહા પ્રેમ સહિત નિરખવા હુઈ ( લાગીઓ અને પરસ્પર બોલવા લાગી કે “આ નગરની પ્રજાને જીવતદાન આપનાર અને જે બકરાક્ષસનો વધ કરનાર એજ પુરૂષ શ્રેટ છે.” બિર્દીવાળી કહેતાં બંદીજનો પણ ભીમસેનનાં વખાણ છે જ કરવા લાગ્યા. ત્યાર પછી એકચક્રીને રાજ પાંડવોને મહા પ્રેમ સહિત પોતાના દરબારમાં લઈ ને || ગયો. મહાબળને પાંચ છ દિવસ ત્યાં રાખી પછી યુધિષ્ઠિરે તેને તેના બાપના રાજમાં મોકલી દીધો છે. मालिनी छंद. ८ परिचरितपदाब्जः स्वैरसातत्यसेवावसरसरभसानां नागराणां गणेन; विपुलधतिरनेकांस्तत्र मासान् किलैकं, दिवसमिव सबंधुर्धर्मसूनुर्निनाय ॥१॥ અર્થતંત્રપણે નિરંતર સેવામાં તત્પર એવા પુરવાસીઓના સમુદાએ કરી લેવાયેલા છે ચરણ કમળ જેમના ને અતિ વૈર્યવાન એવા યુધિષ્ઠિરે પોતાના બાંધવો સહિત તે સ્થળે કેટલાક (1) માસ નિર્ગમન કર્યો તે જણે એક દિવસ નિર્ગમન કર્યો હોયના! *&ી - કxEWS - તારા -6) OAD इति मलधारि श्रीदेवप्रभसूरिविरचिते पांडवचरित्रे - महाकाव्ये जतुगृहविडंबवकवधवर्णनो नाम सप्तमः सर्गस्तस्य भाषांतरं संपूर्णम् ॥७॥ છે એવી Jain Educationa International For Personal and Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ २४४ અથ અષ્ટમ્ સર્ગ પ્રારંભ એક સમયે રાજ યુધિષ્ઠિરે મનમાં વિચાર કર્યો કે હવે અહિયાં રહેવું સારું નથી તેથી છે તેણે પોતાના બંધુઓની સાથે એકાંતમાં સલાહ કરી. ' યુધિષ્ટિર–ભીમસેને બકરાક્ષસનો વધ કર્યો તેની કીર્તિને કોળાહળ સર્વત્ર પ્રસરી ગયો છે 4) છે તેથી આપણે સર્વ અને અવશ્ય જાહેરમાં આવશું જેમ સન્નેપાત થએલાને તથા વરે કરી છે દુખી થએલાને દાક્ષને મદ્ય અહિત કર્તા છે તેમ આપણી પ્રખ્યાતી હમણાં આપણને સર્વથ અહિતકારી છે. આપણું લાક્ષા ગ્રહમાંથી જીવતા નિકળ્યાની વાત જ્યારે જાણશે ત્યારે રાજ્યશ્રીએ અતિ ઉન્મત્ત થએલો દુર્યોધન અહીંયાં આવી નિશ્ચય તે કાંઈ ઊપદ્રવ કરશે, માટે આપણે અહીંયાથી કોઈ ન જાણે તેમ રાતો રાત ગુપ્તપણે ચાલી નિકળવાનો પ્રયત્ન કરવો જોઈએ. પચ્છમુને પ્રયોગ કરવાના કાલને જે જાણે તે સર્વવિદ કહેવાય છે માટે આપણે હવે જવું જોઈએ. યુધિષ્ઠિરનું કહેવું સર્વજણાએ માન્ય કર્યું. તે દિવસની રાત્રીએ કુંતી, દ્રૌપદી અને પોતાના 45 ભાઈઓ સહિત રાજ યુધિષ્ઠિર ત્યાંથી ચાલી નિકળ્યા. અરણ્ય માર્ગમાં પગલે પગલે તેઓ સછે ને ભીમસેન જેટિકા પ્રમાણે આધારભૂત હતો. જ્યારે ભીમસેન કુંતીને આ પ્રમાણે કહેતો કે કઈ છે “હે માતાજી તમને ચાલવાને પરિશ્રમ પડે છે માટે મારા સ્કંધ ઉપર બેસો. ભીમસેનનું એવું ) ” કહેવું તે માન્ય કરે નહીં ત્યારે તેને બહુજ કલેષ થાય તેથી મુખમાં આંગળી ઘાલતો, તે તેનો Aી અંગુલીપ તે સમયે શોભા પામતો હતો. કુતતો “મારા ભારથી પુત્રને ફ્લેષ થશે એવા ભયે છે કે કરી સ્કંધ ઊપર બેસવાની ના કહે પણ ભીમસેનને માતા પગે ચાલે છે તે જોઈ મહા ખેદ પ્રાપ્ત SB થવા લાગ્યું. તે સર્વે પાંડવ અને દ્રૌપદિ કુંતી એઓને રાત્રિને વિષે માર્ગ બતાવનાર ભીમસેન ) દીપક રૂપ થયો. ને ભીમસેનની હેડંબાએ આપેલી ચાક્ષુસી વિદ્યા તે સમયે કરદીપક પ્રમાણે આ થઈ અંધ ઊપર આરોહણ કરવાનું ભીમસેને કહ્યું તે દ્રૌપદીએ સાંભળ્યું નહીં તેણે કરી ક્રોધ તો છ જેને પ્રાપ્ત થયો છે એવા ભીમસેનને જોનારી દ્રોપદી અધમુખ કરી આગળ ચાલવા લાગી. પછી છે કેટલીક વારે તે પદી અતિ શ્રમિત થઈ ભીમસેનના કંઠે વળગી પડી. તે સમયે પતિને પ્રેમ- II ભંગ થયો હતો તેનું જાણે પ્રાયશ્ચિત્ત કરતી હોય એવી દોપદી દીસવા લાગી. આલિંગન એજ જાણે ભેટ (નજરાણે) ભીમસેનને સમર્પણ કરી સ્તબ્ધ રહેનારી દ્રૌપદી આજ્ઞાભંગ કરીને SS ક્રોધાયમાન થએલા પતિને સંતોષ કરતી હતી. પછી દ્રૌપદીએ પ્રેમરસે ભરેલા એવા રતનકળશે ) કરીને ભીમસેનના વક્ષસ્થળ પ્રત્યે અભિષેક કરીને તેને સર્વ તાપ દૂર કર્યો. તે સમયે દ્રૌપદીએ પિતાની આજ્ઞાનો ભંગ કર્યો હતો તેથી ઉત્પન્ન થયેલ ક્રોધ નિવારણ કરી અત્યંત સંતુષ્ટ હોઈને , પિતાના મોટાપણાને યોગ્ય એવું કૃત્ય ભીમસેન કરતો હતો. Jain Educationa International For Personal and Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ છે. માતાને જણા સ્કંધ ઉપર ચઢાવી અને દૌપદીને ડબા સ્કંધ ઉપર ચઢાવી લઈ ભીમસેન ને પર આગળ ચાલ્યો. ભીમસેન પોતાના કુટુંબપ્રત્યે ક્યાંક સિપાઈ રૂપે, કહાંક મિત્રરૂપે, ક્યાંક ? રસોઈની રૂપે અને કયાંક રથરૂપે થઈ માર્ગના કલેષનું નિવારણ કરતો હતો. એવી રીતે ઘણો પંથ કપા. માર્ગમાં રજના ઉડવાથી સર્વનાં વસ્ત્ર મલીન થઈ ગયાં તથા મુખપણ મલીન થઈ ગયાં. આ વનથી પેલે વન એમ ચાલતાં ચાલતાં કેટલેક દિવસે પાંડવો દેતવનમાં આવ્યા. ક્યાંક ( કોક, કુરરી અને કોકિલ. ક્યહાંક વક, શાલ, શિઆળ અને સર્ષ એમ અનેક જાતીનાં છે પ્રાણીઓથી તે વન વ્યાપ્ત થઈ રહેલું હતું. ક્યાંક તે ચંપક, પુન્નાગ અને નાગકેસરનાં વૃક્ષો કી રહ્યાં છે, કોઈ સ્થળે દુએડ ઘુઘુકાર શબ્દ કરી રહ્યા છે, કોઈ સ્થળે આશ્રમમાં વાચાળ તપS: સ્વિઓ સ્વાધ્યાયનિ કરી રહ્યા છે, અને કોઈ સ્થળે પારધીઓ શિકારને તાકતા બે છે. એવા દૈત- ર છે. વનને જોઈ જ્યાં કંદ મૂળ ફળ મળવાને સુલભ છે, તે સ્થળે પાંડવોએ પોતાનું નિવાસ કર્યો. વનના રેહેનારા લોકોના જેવો વેષ ધારણ કરી તેઓ ઈચ્છા પૂર્વક ત્યાં રહેતા હતા; પરંતુ તેઓની શેભા પ થઈ નહીં. મણીને લાખમાં જડે તેય તે શું પોતાનું તેજ ત્યાગી દે છે? લીલાએ કરીને (” વનમાંથી મનોહર આહાર લાવી સર્વને જમાડી ભીમસેન તેઓને નિરંતર પ્રસન્ન રાખે. વલ્કલ ) ( બનાવવામાં મહા પ્રવીણ સહદેવ વૃક્ષોની કોમળ છાલનાં સુંદર અને મનહર વસ્ત્ર બનાવી પોતાના ) સંબંધીઓનાં વસ્ત્ર પૂરાં પાડે. પલાશ (ખાખરા) વૃક્ષનાં સુંદર અને કોમળ પાંદડાં લાવી તેનાં સુંદર કે પડીઆ અને પતરાળ વિગેરે ખાવાનાં પાત્ર બનાવી પોતાના સંબંધીઓને સારું પોતાના કુળને શુભ યોગ્ય એવી નકુળ વ્યવસાઈકરે. વનમાંથી કોઈ સુદ જન આવી ઉપદવ કરે તેના નિધન (નાશ) ને હુ સારું ધનંજ્ય કંડળાકાર કોદંડ (સાપ) કરીને સાવધાનપણે પોતાના સંબંધીઓની રાત દિવસ રક્ષા ) કરે. પોતાના પુત્રોનું કલ્યાણ વાંચ્છીને તેઓની શાન્તીને અર્થ શ્રી જિનેશ્વરના પદકમળનું કુતી નિરંતર સ્મરણ કરે. એવી રીતે તેઓ સર્વ વ્યવસાઈ કરી પંચ પરમેષ્ટિની સ્મૃતિમાં લિન થઈ દિવસ નિર્ગમન કરતાં હતાં. ઘરનું સર્વ કામકાજ દ્રૌપદી કરતી હતી. પાંડવો વનમાંથી નાના પ્રકારનાં જ સુંદર પુષ્પ લાવી તેના હાર,ગજરા, માળા પ્રમુખ બનાવી દ્રોપદીને આપે. તે ધારણ કરવાથી દૌપદી - || જાણે સાક્ષાત અતુઓની દેવતા હોયના! એવી શોભતી હતી. ભિલ લોકોએ, હાથીના કુંભથળનાં આ મોતી લાવી ભીમસેનને આપ્યાં ભીમસેને તેને મનહર હાર બનાવી દ્રૌપદીને આવે. દૌપદીના © વિનય કરીને, અને તેની સેવા કરી રાજ્યના સુખોપભોગને કુંતી કદી પણ સંભારતી ન હતી. છે - દ્રૌપદી સરખી પ્રિયા અને કુંતી સરખી માતા પોતાની સાથે હોવાથી પાંડવો પોતાને રજ્યશ્રીથી પણ અધિક કૃતાર્થ માનવા લાગ્યા. તેમ દ્રૌપદી તથા કુંતી પણ પાંડવોને જોઈને એજ આપણું રાજય અને એજ આપણા સર્વ સુખનું મૂળ એમ માનવા લાગ્યાં. બંધુઓએ સેવા કરી છે છે ” જીભત્રી . 9S Jain Educationa International For Personal and Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૬ છે સંતોષ કરેલા યુધિષ્ઠિર રજા હસ્તિનાપુરના વાસ કરતાં આ દૈતવનમાંની પ્રવાસસ્થિતિને Sઈ અતિશ્રેષ્ઠ ગણવા લાગ્યા. પૂજ્ય સહોદર યુધિષ્ઠિરની નિરંતર સેવા પ્રાપ્ત થયાથી ચારે ભા ઇઓ પોતાના જન્મને કતાર્થ માનવા લાગ્યા. એક દિવસ સૂર્યને તાપ ઘણે લાગ્યો તે સારું દ્રૌપદી, કૃતી અને પોતાને બાંધવો સહિત યુધિષ્ઠિર રાજ તે વનમાં ફળ કુલે કરી લચી રહેલા એક વૃક્ષ તળે જઈ આસન ઉપર બેઠા. ભીમસેન તેના ચરણ ચાંપવા લાગ્ય, દ્રૌપદી કૃતીના ચરણ ચાંપવા લાગી. વસ્ત્રનું છત્ર કરી રાજા યુધિષ્ઠિર ઉપર સહદેવ છાંયા કરે છે, ચામર લઈને નકુળ વાયુ નાખતો જાય છે. હાથમાં નેતરના દલ દંડ સરખું દઢ કોદંડ ધારણ કરનારા અને દૂરથકી આવનાશે કોઈએક પથિક ધર્મરાજાને બતાવ્યું. તે સમયે કમળની કેવળ બંધુજ હોયના! એવી પોતાની દૃષ્ટિ તેના ભણી કરીને પાર્થ પ્રત્યે ધર્મરાજ કહે છે. ધર્મરાજ-હે પાર્થ, એ પ્રિયંવદ દૂત આવે છે કે શું? તે સમયે દ્રૌપદી હસીને કહે છે કે હે નાથ પ્રિયંવદ અહિંયાં ક્યાંથી હોય. શું એ અભાગ્યને વશ થઈ આપણી સાથે અહિયાં આવી કોડ ભક્તિ કરશે? એટલામાં તો સર્વજોએતેના ભણી દૃષ્ટિ પ્રસારી લેવા માંડ્યું. પ્રિયંવદ પણ તેઓની સમિપ આવ્યો. અને તે પ્રિયંવદ છે એમ જર્યું એટલે તેને સાથે લઈ તે તથા અર્જુન બન્ને યુધિષ્ઠિર જ્યાં બેઠા હતા ત્યાં આવ્યા. પ્રિયંવદે રાજા યુધિષ્ઠિરને નમસ્કાર કરી શીશ નમાવ્યું. " યુધિષ્ઠિર રાજા તેને ઊભા થઈને પ્રીતિ પૂર્વક દહાલિંગન કરી મળ્યા. ધર્મરાજની આજ્ઞાએ ૧ વિ. સહદેવે તેને ઉચિતાસન આપ્યું તે પર તે બેરો. ત્યાર પછી પ્રિયંવદના ભણી અમૃતદષ્ટિ કરી છે, કે રાજ યુધિષ્ઠિર તેની પ્રત્યે બેલ્યા. યુધિષ્ટિર–હે પ્રિય. અમારા પિતા આનંદમાં છે કે? અમારા ક્ષેમનું નિર્માણ કરવામાં દીક્ષિત અને નિરંતર કલ્પવૃક્ષની જેમ કલ્યાણ કરનાર અમારા કાકા વિદુર આનંદમાં છે કે? આનંદ આપનાર અને અમારા પરમ પૂજ્ય ગુરૂ દ્રોણાચાર્ય કાળ છે? સૌમ્ય પ્રકૃત્તિના અમારા પ્રિય ભિષ્મપિતા તે ક્ષેમ છે? પુત્રવત્સળ ધૃતરાષ્ટ્ર પિતા, કૃપાચાર્ય અને અમારી પૂજ્ય માતાઓ એ સે લેમ છે? અભિલાષા જેની પૂર્ણ થઈ છે એ અમારે દુર્યોધન બાંધવા કુશળ છે. વળી | લાક્ષાગ્રહ બળ્યા પછી શું શું થયું તે કહે. અમે આ સ્થળે છે એવું તે શી રીતે જાણ્યું કે, એવા ધર્મરાજાનાં વચન સાંભળી પ્રિયંવદ બોલ્યો. પ્રિયંવદ-હે મહારાજ, આપના હિતેચ્છુઓ અને આશ્રિતો આપનાવિના મહા કલેષિત થયા છે. તેઓ સર્વ માત્ર શરીરથી જીવે છે. જે સમયે અબ્રચુંબિત અગ્નિ પ્રકાશ થયો તે સ મયે સર્વ લોકો” અરે પાંડવો બળે છે અરે ધિક્કાર છે, અરે હાય ! એમ કહી મહા શોકાતુર થઈ તો છે અગ્નિ હોલવવા દોડડ્યા. જેટલું જળ તે અગ્નિ હોલવવામાં વપરાયું તેના કરતાં બમણું જળ લે- C Jain Educationa International For Personal and Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ २४७ કે કોના તેમાંથી પડ્યું. કાલ લોકો તમને બળી ગયા પણ મહા નિશ્વાસ નાંખતા હતા પણ જે S! હું પ્રદિત અગ્નિએ મારૂંકાંઈ બળતું નથી એવો વિચાર કરી ઊદાસિન વતિધરી બેઠો હતો અને એને કશું પણ દુખ માનતો ન હતો. એટલામાં તમારા સરખા બળવાન અને પુષ્ટ શારીરનાઓને લો- આ ફોએ અંદરથી મુલા બહાર ખેંચી કાઢ્યા. તે દગ્ધ થએલાઓ ભણી જોઈ લેકો બોલવા લાગ્યા. 5 9) લોકો-અરેરે, આ રાજા યુધિષ્ઠિર છે, અરે એ મુએલા છે તો પણ મુખાબુજ કેવું છે કે છે અને પૂર્ણિમાના ચંદતતુલ્ય મુખ ઉપર રાયશ્રીશોભે છેઅરે આ ભીમસેન જુઓ.એનું શરીર છે છે કેવું પુષ્ટ છે. અરે આ અરજુન. એની પાસે આ નકુળ અને આ સહદેવ મૃત્યુ પામેલા પડ્યા છે. ) છે. હિમાદિના બરફ જેવી ઉજવળ જેની ગુણપંકિત અને જેને ત્રણે લોક નમસ્કાર કરતા હતા , એવી આ જકતજનની કુંતી મરેલી પડી છે. પાંચ ભર્તોની ભાર્યા આ દ્રૌપદી દગ્ધ થઈ પડી છે. એ પ્રમાણેને સર્વ લોકોએ નિશ્વય કરી જે સમયે તેઓ સર્વ રોવા લાગ્યા તે સમયે તેમનું Cી રૂદન સાંભળી વૃક્ષો પણ રોવા લાગ્યાં હોય એવું દીસ્યું. તે સમયે જોકે મને તો એવો નિશ્ચય હતો કે તમે આરોગ્ય છો તેમ છતાં તેઓનું શોકવિવર્તન રૂદન સાંભળી મારું બૈર્ય રહ્યું નહીં. અને મારા ચિત્તમાં પણ વિકલ્પ થવા લાગ્યો. વળી હું મનમાં એમ વિચારવા લાગ્યો કે “પાંડવો તે છે સુરંગમાં થઈ ચાલ્યા ગયા હશે ને આ લોકો વૃથા વિલાપ કરે છે; માટે ચાલતે જઈને ઊંત ) ખરો. પછી હું ત્યાં જઈ લોકોના કુતુહળમાં જોવા લાગ્યો તે તમે સાદરય તે પાંચ મૃતકોને મેં જોયાં, અને મનમાં વિમાસણ કરવા લાગ્યો કે ઘુમાડાથી આંખો ધન થઈ ગઈ હશે તેથી મારા પર સ્વામિ પાંડવો સુરંગમાં જઈ શક્યા નહીં હોય; ને આ અગ્નિમાં ઇંધનરૂપ થયા હશે. અરે જેવી ભવિતવ્યતા તેવી માણસની બુદ્ધિ થાય છે. તમને પ્રત્યક્ષ દગ્ધ થઈ પડેલા જાણી બીજા લોકોની પૈઠે હું પણ ઊંચે સ્વરે હાહાકાર કરી રૂદન કરવા લાગ્યો, અને મને નિશ્ચય થયો કે મારા સ્વામિ પાંડવો આજ મરણ પામ્યા. એમ બહુ રૂદન કરી હસ્તિના પુરમાં ગયો. ત્યાં જઈ તમારી વાર્તા કહી એક દુર્યોધન વિના સર્વજનને મેં મારા સરખા કયુકત કર્યો. વિદુરે તથા પાંડુએ મને એકાંતમાં બોલાવી પુછનું કે હે ભદ કેમ શું થયું તે કહે? તે સમયે જેવું મેં દીઠું હતું તે પ્રમાણે તે સર્વ વત્તાંત તેમને કહી સંભળાવ્યું. તેથી તેઓ હાહાકાર કરી પ્રથમ તો તે બંન્ને માછિત થયા છે કે મેં તેને અનેક ઊપચારોએ કરી સાવધાન કર્યા. સાવધાન થઈ તેઓ અતિવિલાપ કરવા લાગ્યા. તે પાંડુ તથા વિદુર–હા વત્સ, તમે દગ્ધ થયા તેને બદલે અમે દુરાત્મા કેમ બળી ન મુઆી અરે અમારી શિખામણ તમે કેમ ભૂલી ગયા? અરે જયારે વિધિ પ્રતિકુળ થાય છે ત્યારે બુદ્ધિવાન ૮ પુરૂષોની બુદ્ધિ પણ વિપરીત થાય છે. એ પ્રમાણે બન્ને જણા વિલાપ કરતા હતા. વિદ્વાન વિદુરે હાં ) પાંડુને અનેક પ્રકારનો ઊપદેશ કરી શકનું નિવારણ કરાવી ધીરજ દીધી ને પછી વળી તે બોલ્યા. ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ २४८ ET- 2 છે વિદુર–હે ભાઈ, આ પિનોના સર્વ મનોર્થ પરિપૂર્ણ થયા. પરંતુ હે પાન્ડ બ્રાત અને SS આ વાતમાં મોટો સંપાય થાય છે. હું એમ જાણું છું કે કેટલાક દિવસ પછી પાંડવો છતા પડશે અને તેઓને જે આપદા છે તે ટળીને સર્વ સંપદા મળશે. એવી વિદુરની વાણી સાંભળીને પાંડનો શેક લગાર સભ્યો અને તે તેના બોલવાને 5 અંતરમાં વિચાર કરવા લાગ્યો. પરંતુ સત્યવતી પ્રમુખ રાજમાતાઓ તે મહાકે કરી આકુળ વ્યાકુળ થઈ ગઈએ. માલતીની લતા દાવાનળની જવાળા શી રીતે સહન કરી તમારી વિપત્તિ સાંભળી પાંડુ રાજ મરેલા જેવો જ હતો પણ વિદુરનાં આશ્વાસનવાળાં વચનોએ કરીને જીવતો છે. એવામાં બકો વધ કરવાથી ઉત્પન્ન થએલી અને ગંગાના પ્રવાહની જેમ સર્વ ભૂમિને પવિત્ર ' કરતી, ગૌરવરણ અને એક મેશ તથા બીજી સુધા એવી બે સખીઓને સાથે લઈ તમારી કીર્સિ રૂપી દૂતિ હસ્તિનાપુરમાં જઈ પહોંચી, જાતાં વેંત શત્રુઓના મુખ ઊપર મેશ લગાવી દીધી અને ( સ્નેહીઓના મુખમાં સુધા વરસાવી દીધી. શકરૂપી ભરપૂર કાદવને પાંડેએ તમારા શરૂપી જળ નો 9) વડે ધોઈ નાખી તેનો છેક પરિત્યાગ કર્યો, તેથી મનમાં અહંકાર આણી શેકરૂપી કાદવે દુર્યો- હુજ (” ધનને આશ્રય લીધો. એ શોકરૂપ કાદવ આશ્રિત થઈ રહ્યો તેણે કરી પ્રિયાને વિષે, શય્યાને ) ( વિષે, વનને વિષે ઘરને વિષે, સ્થળને વિષે અને જળને વિષે તેને કવચિત પણ પ્રીતિ થાય નહીં. કે દુર્યોધનની એવી સ્થિતિ જોઈ શકુનિ તેની પાસે આવી બોલ્યો. | શનિ–હે ધરાધર (ભૂપતિ) તને કોણ આધિ વ્યાધિ ઉત્પન્ન થઈ છે કે જેથી કરી દાવા- ૧) નળની જવાળાએ કરી દધ થએલા પર્વતના જેવું તારું શરીર શુષ્ક થઈ ગયું છે. તારું શુષ્ક શરીર છે જેઈમને કલેષ થાય છે માટે તું એમ થવાનું કારણ કહે. તેનાં એવાં વચન સાંભળી દુર્નયનું સ્થાન એવો દુર્યોધન શનિ પ્રત્યે બોલ્યો. દર્યોધન હે માતુલ, સર્વ સહન કરવાવાળો તથા અતુલ્ય બુદ્ધિવાન એવો તું માતુલ મને Sળ) સહાય છે, તો પણ તું જોકે મારા સર્વ આરંભ નિષ્ફળ જાય છે. પાંડવો તે હજી જીવતા છે. અરે I વિરોધી વિધાતા જ્યારે પ્રતિકૂળ હોય છે ત્યારે મનુષ્યના સર્વ મનોર્થ વ્યર્થ થાય છે. પાંડવોને વિષ તે પિયૂષનો કોગળો થઈ ગયા જેવું થયું છે. લાક્ષાગ્રહના અંગારા વષકાળના મેધરૂપ તેમને તક થયા હોયના! વળી હેબ, બક અને કિમ્મર એ ત્રણને પાંડવોને માર્યા તેથી તેઓની કીર્તિ કો લોકમાં વાગી રહ્યો છે. અરે એવા પ્રતાપીઓની સાથે મારે તે જન્મથી વૈર છે. તેઓને મારવાને ઊપાય કર્યો છતાં હજી તેઓ જીવે છે? વનવાસથી આવીને ફરી તેઓ શું હસ્તિનાપુરમાં આનંદ ભોગવશે? હે શનિ એવી પાંડવ વિષેના ચિતન સંબંધી સમને ભેદન કરનારી વ્યાધિ છ મને તનમનથી દગ્ધ કરે છે. એ વ્યાધિનો ઉપાય કરનાર અપ્રતીમ વૈદ્ય તું થા. Jain Educationa International For Personal and Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૪૮ એ પ્રમાણે વિદીર્ણ મનવાળા દુર્યોધનને ખેદ કરતો જોઈ નિરંતર દુર્નયને દુધ એ છે ગંધારી ભાઈ શનિ બોલ્યો, કે હે રાજન, પાંડવો યમપુરીમાં પહોંચ્યા એમ તું જાણીને નિર્ભય રહે. વળી ક્યાં તું મંડળા ખંડળ (સાર્વભૌમ રાજા) અને ક્યાં ભિક્ષુક સરખા એ પાંડવો? ક્યાં ખત મેં ક્યાં સૂર્ય! ભુજ બળે કરી તે જેટલું રાજ્ય મેળવ્યું છે, તેના સમા ભાગનું રાજ્ય કાર્ડ યુધિષ્ઠિર પાસે નથી. વળી જે રાજા ગર્વયુકત થઈ ધર્મરાજની આજ્ઞા માનતા હતા તે રાજાઓ (પણ હમણાં તારી આજ્ઞાને સ્વાધીન છે. હસ્તિરૂપ માની સાથે મહયુદ્ધ કરનારા કેવળ પ્રતિ- ' (માજ હોયના એવા તો તારા હસ્તિઓ છે, સૂર્યાશ્વના કેવળ બાંધવ હોયના? એવા તારા અો ) છે. છે, યુદ્ધને વિષે સંચાર કરનાર અને શત્રઓના સમુદાયને સંકટદાતા એવા તારા રથ છે, અને . Sાં અસંખ્ય પાયદળ છે. એવી ચતુરંગી સેના જેવી અંધકાર નાશ કરનારી કિરણપંક્તિ તે સૂર્યની હોય તેવી તારીજ છે. આ સર્વ સંપત્તિ તારા વિના બીજા કોન છે? તે તારી સંપત્તિ જે પાંડવો જુએ તો જ તે કૃતાર્થ થઇ જાણજે. કારણ જેઓની સંપત્તિ શત્રુઓ તથા મિત્રો જુએ તેને નીજ સંપત્તિ કૃતાર્થ થઈ જાણવી. ગોકુળ જેવાના નિમિત્તે શેર કરવા જેવી સ્થિતિવાળા પાં ડોને આ તારી સંપત્તિ બતાવવા દૈત વનમાં ચાલ તું રાજાધિરાજ છે ને તેઓ રાજ્યભટ્ટ લોક થએલા છે, તું ભગયુક્ત છે અને તેઓ ભોગ રહિત થએલા છે, તું તારા સૈન્ય સહિત છે, ) ને તેઓને પરિવાર પણ સાથે નથી, તે પુષ્ટ છે ને તેએ અતિ કૃશ છે. એવા પાંડવોને જ્યારે આ | તું જઈશ ત્યારે તું તારો વિભવ જાણું અને તેઓની દુર્દશા જોઇ જેમ મધ્યાન્હ વિત્યા પછી ૧F સાંજ સમયે વનસ્પતિ ખીલી રહે છે તેમ તારૂ મુખ પ્રસન્ન થશે. અને તારી સંપત્તિ તથા વૈભવ A છે જોઈને પાંડવો નિશ્ચય કલેશ પામશે. કારણ પૂર્ણિમાના ચંદને જોઈ પોતાના દંતાળની ઓછી છે 38 ઉજવળતા ભાસવાથી હાથીને કલેશ થાય છે. વળી માનવંત પુરૂષ વિપતિમાં પ્રતિપક્ષિઓની ન સંપત્તિ જુએતો એ જીવતાં છતાં મરણ કરતાં પણ તેને અધિક દુખ લાગે છે. સત્યવંત યુધિSી ઝિરને તે તારા રાજ્યની અપેક્ષા છે, પરંતુ જે ક્રોધ કરીને ભીમસેન અને અર્જુન કદાપી તારી જ સાથે યુદ્ધ કરશે તે જાણુજે કે ભૂમંડળ અપાંડવ અપાંડવી પૃથ્વી) થઈ જશે. કારણ પાંડવો એ જ T કાકી છે અને તારી સાથે તો મહાર્ણવ જેવું સૈન્ય છે. એવો શનિને સંમત કર્ણ તથા દુઃશા- સનને પણ યોગ્ય લાગ્યું. કારણ એ ત્રણેય દુષ્ટાત્મા હતા. એ પ્રમાણે સમાચાર કહીને રાજ ણે યુધિષ્ઠિર પ્રત્યે પ્રિયંવદ કહે છે. - પ્રિયંવદ– હે રાજન,શકુનિના સંમતથી દુર્યોધન કદાચિત આ દૈત વનને વિષે તમારી પાસે જ આવશે. આ સર્વ વાતથી તમને માહિત કરવા વિદુરે મને મોકલ્યો છે. માટે તમે નિરંતર સાવધાના રહેશે. પ્રથમ મેં વિદુરને પુછયું કે હમણાં પાંડવો ક્યાં છે? તે સાંભળી તેમણે મને કહ્યું હું . 20) Jain Educationa International For Personal and Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જો કે ગઈ કાલે દુર્યોધનની સભામાં એક ચક્કાનગરીથી આવેલા દૂત આવી પાંડવોનું સર્વ વૃત્તાંત છે S' કહી સંભળાવ્યું છે કે, પાંડવોએ એકચક્કાના લોકોને પ્રાણદાન આપ્યું છે. ત્યાંના રહેવાસી છે કો એવું કહે છે કે “અહો પાંડવો ઘણા કાળ સુધી છે. સૂર્ય ચંદ્ર આ પૃથ્વી ઉપર જ્યાં સુધી તપે ત્યાં સુધી તેઓનું રાજ તપે અને એમનાથી અમારું પ્રતિપાલન થાઓ. ધન્ય છે કુંતીને કે જેની કુક્ષીરૂપ સરોવરમાંથી પાંડવો રૂપી કમળ ઉત્પન્ન થયાં છે. જેઓની કૃપાએ ગત સર્વ આ આનંદ પામે છે. પ્રાણને હરનાર અને પાપ પંક (પાપને કાદવ) રૂપ બક રાક્ષસ તેને પાંડવવિના તે છે કે મારી શકે. અમારા પરિપંથીઓનો એઓએ ક્ષય કર્યો તે એઓના વિપક્ષીઓનો પણ છે. ક્ષય થશે. અહો મહાત્મા પાંડવો જે નગરમાં રહે છે ત્યાં (અતિ વૃષ્ટિ અનાવૃષ્ટિ ઈત્યાદિક) ઉપ- ઈ દવ થતો નથી, કોઈને વ્યાધિ થતો નથી, અકાળ મૃત્યુ થતું નથી, પરચકને ભય થતો નથી અને દુર્ભક્ષપણ થતો નથી. મહામારી (મરકી) નો ભય નથી. સર્વ પ્રજને કેવળ સુખ સંપત્તિ છે અને સર્વ અતિ આનંદ ભોગવે છે. હાલ તેઓ નગ્ન તજી વનમાં ગયા છે તે ત્યાં પણ વનનાં વૃક્ષો તેઓના આગમને કરી નવપલ્લવ થઈ ફળકુલથી લચી રહ્યાં છે અને નિરંતર વૈર ધારણ કરનારાં (' એવાં ગે વ્યાકાદિક પણ પરસ્પર કલહ કરતાં નથી, અને વનમાંનાં ફળ પણ ઉત્તમ પ્રકારને રસ ધારણ કરે છે. હે રાજન, એવાં દૂતનાં વચન સાંભળી સભા જનોએ તેઓને પુછયું કે પાંડવો 1) હમણાં કયાં રહે છે? દૂત–હમણાં તેઓ દેતવન ભણી નિકળ્યા છે. ત્યાં તેઓ ભિલ લોકોના સમુહમાં રહેલા છે તો તેમને મેં નિશ્ચય કરીને જોયા છે. આમવૃક્ષના મૂળ પાસે ઉત્તમ આસને રાજા યુધિષ્ટિર બિરાજે જ છે. માત્ર વિનય કરીને જ નહીં પણ બીજે સર્વ કામ દૂર મૂકી ભીમાર્જુનાદિક ભાઈઓ તેની છે સેવા કરે છે. બીજું તો શું પણ વનનાં પશુઓ સુદ્ધાં પણ ધર્મ રાજાની ઉપાસના કરે છે. ધર્મરાછે જાને સભા ભરવા યોગ્ય પર્ણકુટિના બારણા પાસે રહેલા આમ્રવૃક્ષની છાંયા કદી નાશ પામતી નથી. આ સ્વતાં પ્રસિદ્ધિ પામનારાં, એવાં તેઓનાં અદભુત લક્ષણોનું જે સહસ્ત્ર છ હા હોય તેપણ યથાસ્થિત વર્ણન થઈ શકે નહીં. પાંડવોનું વૃત્તાંત સાંભળી દુર્યોધનનું મુખ ઉપર જાણે મેશ પડી હોયના! અથવા તે મેશે સ્નાન કર્યું હોયના! કે ગળીએ રંગ્યું હોયના! એવું થઈ ગયું; ને તે મહા દુઃખી થઈ સભાS માંથી ઊી ગયો. કારણ, શત્રુઓની પ્રસન્નતા સાંભળી જે દુખ થાય છે તે દુખે કરી કાંઈ પણ કરી સારું લાગતું નથી. આ સર્વ વાત મને વિદુરે કહી અને કહ્યું કે હે પ્રિયંવદ જ્યાં પાંડવોનું સ્થાન હોય ત્યાં જઈ તેઓના તું સમાચાર લઈ આવ. વિદુરની આજ્ઞાથી તમારા હિતાર્થે હું ઈહાં આવ્યો. તા ) એક ચક્કાનગરીમાં તમારી ભાળ કાઢી અને ત્યાંથી ક્રમે કરીને અહીં તમારે મને સમાગમ થયો. Jain Educationa International For Personal and Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ છે, સર્પ અને નેળિયા હરણ અને સિંહ એ સર્વ સાથે ક્રિીડા કરતા મેં વેગળેથી જોયા તેથી મેં જાણ્યું કે કે અહિંયાંજ પાંડવો છે. એ રીતે પ્રિયંવદે સર્વ સમાચાર કહ્યા તે સાંભળી અત્યંત પ્રીતિ પૂર્વક યુધિષ્ઠિર રાજાએ તેને પુછયું. યુધિષ્ઠિર– હે પ્રિયંવદ દુર્યોધન રાજ દેશનું કેવી રીતે પ્રતિપાલન કરે છે? ને પ્રતિપાલન કોડ કરે છે તે ન્યાયથી કે અન્યાયથી? ભીષ્મ દોણાદિક, દુર્યોધન ઉપર પ્રીતિ કરે છે કે તથા તેઓ ( દુર્યોધનને કોઈના ઉપર અન્યાય કરતાં વારે છે કે એવાં યુધિષ્ઠિરનાં વચન સાંભળી જેવું દીઠું હતું તેવું પ્રિયંવદા કહે છે. પ્રિયંવદ- હે રાજન કરવંશમાંના દુર્યોધન રાજાના રાજમાં નીતિ અનીતિ જેવી મેં જોઈ છે હી તેવી કહું છું. જેમ પિતા પુત્રનું પાલન કરે છે તેમ એ રાજા સર્વ પ્રજાનું પાલન કરવામાં તત્પર રહે છે અને અન્યાયી પુરૂષોને શિક્ષા દે છે, સંપૂર્ણ પુરુષાર્થ આવીને દુર્યોધનને ત્યાંજ નિવાસ કર્યો છે. જેટલા મંડળીક રાજઓ છે તેઓ પરસ્પર કોઈને પીડા ન દેતાં પ્રીતિયુક્ત થઈવર છે. અમત તુલ્ય ફળ દેનારી સેવા જાણી સંપૂર્ણ પ્રજા તેની સેવા વિષે નિરંતર તત્પર રહે છે. તમારું મૃત્યુ સાંભળી મનમાં નિરાશ થઈ ભીષ્માદિકોએ દુર્યોધનનો જ આશ્રય લીધો છે. (આ તેઓનો દાન કરી અને વિનય કરીને દુધને અતિ સત્કાર કર્યો છે, અને તે તેઓનું બહુમાન છે નથી પ્રતિપાલન કરે છે, જેથી તેઓ દુર્યોધનને માટે પ્રાણ દેવો પડે તે પ્રાણ દઈને પણ હિત કરી શકે એવા તેને સેવાધીન થઈ રહ્યા છે. ભીષ્મોણાદિકના પ્રતાપે કરી દુર્યોધન મનમાં એમ 5 કે સમજે છે કે છ ખંડન ચક્રવર્તિતુલ્ય હું રાજાધિરાજ છું; તથાપિ અંત:કરણમાં તેને તમારે ભય છે. અર્જુનનું માત્ર કોઈ નામ લે છે, તે સમયે અર્જુનના પરાક્રમનું તેને સ્મરણ થાય છે ને ? ભયભીત થઈ નિશ્વાસ મૂકી વારંવાર કંપે છે. વનમાં મૂગાયાર્થે ગયો હોય ને કોઈપણ ઠેકાણે I વકોદાર (૧૩) ને જુએતો કોદરનું સ્મરણ થાય છે ત્યારે અતિ ભયાતુર થઈ તે કંપે છે. ભીમસેન જ Uી અને અર્જુનને સ્વમમાં જોઈ ભયથી જાગી ક્ષોભ પામે છે. તેને ક્ષોભિત જોઈ તેની સ્ત્રી વિશે ( ભાનુમતી પણ ક્ષોભ પામે છે. એવાં પ્રિયંવદનાં વચન સાંભળી રાજા યુધિષ્ઠિર બોલ્યા. યુધિષ્ઠિર–હે પ્રિયંવદ, જેવું હું તને કહું છું તેવું જઈને ભીષ્મપિતાને તથા વિદુરને કહેજે કે SE હે તાત, પૃથ્વીપર મસ્તક નમાવી અહીંયાંથી તમને અમે દંડવત કરી છે. અમારે આપત્તિ પર કાળ જાણ સ્નેહે કરીને તમે મનમાં કાંઈ ઓછું લાવશે નહીં. તમ સરખાની કપાએ કરી જ અમારા પ્રતિપક્ષિઓ પ્રબળ થઈ નહીં શકે. કકલાશ (કાકીડો) કદી ઊંચા શિખર ઉપર બેસે હS) પણ તેનાથી સૂર્યને કાંઈ હાની પહોંચવાની છે? એ પ્રમાણે પ્રત્યુઊત્તર કહીને વનના ફળાદિકોએ . Jain Educationa International For Personal and Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ૫૨ સંતોષીને પ્રિયંવદને ત્યાંથી વિદ્યાય કર્યો. તેના ગયા પછી દુર્યોધનનું દુ:થવ દુષ્ટપણું સાંભળી સ્ત્રીજાતીની મર્યાદાનો પરિત્યાગ કરી દ્રુપદનંદની ખોલી. દ્રૌપદી—કપટ કરીને મેદની જીતી, મારા કેશનું કણ કર્યું, અને વનવાસ દીધો તોપણ મ શત્રુ હજી તૃપ્ત થતો નથી. આપણુ વનમાં રઝળીએ ઈંએ તો અહિંયાં પણ આપણને હનન કરવા આવશે. કોઈપણ નાહું કરવા યોગ્ય કામને વિષે અને મર્યાદા છેજ નહી. મત્સરે કરી એનું ચિત્ત વ્યાસછે. (કુંતીને)—હે કુંતીવિ તું વાંઝણી જેવીછે. અથવા તો તને પ્રસવજ થયો નથી!! જેટલી પુત્રવંતી માતા છે તેમને તું લાવનારી છે. કારણ તેં કલીમ પુત્રોને પ્રસવ્યા છે. અહો અતિઆચર્યું કે જેઓની બળવાન ભુજાઓ અને જેઓ મહા તેજવાન એવા પાન્ડુના પુત્રો, તેઓના દેખતાં દેખતાં તઓની પ્રિયાને કેશથી પકડીશત્રુએ સભા માં આણી. એવાં દ્રૌપદીનાં વચન સાંભળી કુંતી કહેછે. કુંતી—હું દ્રૌપદી તું સત્ય કહેછે. શત્રુઓ આવી રીતે પરાભવ કરેછે તોપણ આર્ય પુત્ર યુધિષ્ઠિર તે વિષે અન્યથા ક્ષમા કેમ કરેછે? આવી રીતે એ ક્ષમા કરેછે ત્યારે કુવંશને પણ ધિક્કાર છે, અને શૂરાઓનાં શૂરપણાનો પણ આજથી પ્રસિદ્ધ રીતે નાશ થયો! અરે રાજ યુધિષ્ઠિરના મનમાં લેશ માત્ર પણ ક્લેષ થાયછે! (એમ કહી કુંતી ધર્મ રાજા પ્રત્યે બોલેછે.) હું પુત્ર તારા મનમાં એમ આવતું નથી કે મારી પ્રિયા અમારી સાથે મહા દુ:ખી થતી વનમાં ચાલી આવેછે. વળી જેઓ સૂક્ષ્મ અને દિવ્યાંબર ધારણ કરવા વાળા ખાંધવો તેઓએ વલ્કલ ધારણ કર્યાંછે, તે જોઈ તને કેમ લાજ નથી આવતી? લીલા સહિત હાથીઊપર આરૂઢ થઈ ક્રીડા કરનારા ભાઈઓ તે આજ પગે ચાલેછે તે જોઈ તને કાંઈ દુ:ખ નથી થતું? એવી રીતે સ્નેહે કરીને મોહિત થઈ રહેલી કુંતી પણ ક્લેષને પ્રાપ્ત થઈ ધર્મ રાજના ક્રોધને ઉદ્દબોધન (ગાવવું) દેતી હવી. વળી તે સમયે દ્રૌપદી યુધિષ્ઠિરને કહેવા લાગી. દ્રોપદી-હેનાથ તમે આમ નિશ્ચિત થઈ કેમ રહ્યા છો? તમારા રિપુઓ તમને ઝંપી બેસવા દૈનાર નથી માટે ઊઠો સાવધાન થાઓ અને આયુદ્ધ ઊપર દૃષ્ટિ કરો તમે જે તમારી પ્રતિજ્ઞા ભંગ થયાના ભયથી સંકોચ પામતા હો તો ભીમસેન અને અર્જુનનેજ આજ્ઞા આપો. ૌપદીનાં એવાં અનુકૂળ વચન સાંભળી ભીમસેન બોલ્યો. ભીમસેન—હૈ આર્યં, તમારી આજ્ઞા એજ મારે એક બંધન રૃપ થઈ છે. તમારી આજ્ઞા શિરસાવંદ્ય જાણી પૂર્વે મેં શત્રુઓને માર્યાં નહીં, પણ જે તેઓ અહિંયાં આવશે તો હવે તેઓનું ઉન્મઢપણું હું સહન કરીશ નહીં. હે દેવ હું હાથ જોડી તમારી કૃપા માગુંછું કે જે દુર્મતિ શત્રુઓ અહિં આવશે તો તે સમયે તમે મારા ગુરૂ નથી ને હું તમારો આજ્ઞાંકિત નહીં. હસ્તિનાપુરના સામ્રાજ્યે કરી ગએઁ પર્વત ઊપર બેઠેલા દુર્યોધનને લીલાએ કરી જીત મેળવી નીચે ઢોળી પાડીશ. Jain Educationa International For Personal and Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ એવી ભીમસેનની વાણી સાંભળી અર્જુને પણ કહ્યું કે ભીમસેન કહેછે તેમ કરવું યોગ્ય છે, એ પ્રમાણે સર્વનો એક સંમત સાંભળી યુધિષ્ઠિર કહેછે. યુ.ધષ્ઠિર—વાહ ધન્યછે! ક્ષત્રિઓના વંશોનાં એ ઊચિત વચનો છે, પરંતુ મારા અનુરોધે કરી આપણે થોડાં વરસ વનવાસ ભોગવવાનું છે; માટે કાંઈપણ ઉત્પાત કર્યા વિના રહો તો બહુ સારૂં. વનવાસની અવધ પૂર્ણ થશે ને મારી સત્ય પ્રતિજ્ઞા પરિપૂર્ણ ઉતરશે એટલે પછી તમ સરખા સમુદ્રોનો પાર કોનાથી લેવાઈ શકાશે? તે સમયે તો ભયંકર રણમાં ભીમસેનથી દુઃશાસન સહિત દુર્યોધનને ક્રષ્ણાના કેશકર્ષણનો નિષ્ક્રય પ્રાપ્ત થાઓ. હમણાં તો જ્યાં વિવિધ પ્રકારના વૃક્ષોની ઘટા અને જ્યાંની પવિત્રભૂમી એવા ગંધમાદન પર્વત ઉપર જઈ નિવાસ કરીએ. જેથી કરી પોતાની શ્રીવડે ગર્વિત થએલો શત્રુ ત્યાં આપણે દેખશું નહીં, તેમ વનવાસથી શાંગ થએલા આપણને તે પણ જોઇ શકશે નહીં. તે ભીમસેનાહિકો મોટાભાઇની આજ્ઞાને તાબે થયા. જેઓની ખુદ્ધિ અતિ સૂક્ષ્મ થઈ નથી; તેઓને ગુરૂની આજ્ઞા નવીન અંકુરૂપ છે. ત્યાર પછી પરિવાર સહિત હાથી જેમ બીજે સ્થળે જાયછે તેમ યુધિષ્ઠિરે માતા, પ્રિયા અને બંધુ સહિત ત્યાંથી ચાલવાનું પ્રયાણ કર્યું. માર્ગમાં જ્યાં તીથૅ આવે ત્યાં તેની ઉપાસના કરે... અને ચારણ મુનિઓને વેંઢના કરે. એવી રીતે નાના પ્રકારની વિચિત્ર રચનાઓ જોતા જેતા તેઓ પૂર્વોત્તર દિશા તરફ (ઈશાનદિશા ભણી) જંતા હતા. ક્રમે કરી તેઓ ગંધમાદન પર્વત ઉપર જઈ પહોંચ્યા. ત્યાં સુંદર વન, જળથી પરિપૂર્ણ સરોવશે અને અહીં તહીં નિર્મેળ જળથી વહેતી નદીઓ જેમના તરંગ ધુધુ શબ્દો કરી રહ્યા છે, અપ્સરાઓનાં યૂથ પ્રિતમો સહિત ત્યાં લીલા કરેછે, વૃક્ષો ઉપર સુંદર અને મિષ્ટ ફળો લચી રહ્યાંછે તે વનમાં પોતાને વસવા સારૂં પાંડવોએ સ્થાનક કર્યું. સર્વ ઋતુઓને વિષે જે વનની રચના સુંદર અને રમણીક લાગે એવા વનમાં પાંડવોએ પોતાનો આશ્રમ બાંધી રહેવા માંડશું, તેથી કરી શત્રુઓને પરાભવ કરવાની વાત તેમને વિસાૐ પડી, ત્યાંની વ્યવસાઈએ કરી કુંતી હસ્તિનાપુરનું રાજ સમૃદ્ધિ સુખ વિસરી ગઈ. ત્યાં વસતાં તેઓના જાણવામાં આવ્યું કે ઇંદકીલ નામનો શૈલરાજ અહિંયાંથી પાસે છે. સબ્યસાચી (અર્જુને) તે પર્વતનો રાજા યુધિષ્ઠિરને વિસ્મય પૂર્વક વર્ણન કરી બતાવ્યો ને કહ્યું. અર્જુન હે દેવ, એ પર્વત ઉપર ઇંદ્રરાજ ઇંદ્રાણી સહિત નિરંતર ક્રીડા કરેછે તેથી કરી એ પર્વતનું ઈંદ્રકીલ નામ પ્રાપ્ત થયું છે. ખેંચો જ્યારે ખેદ્યને પ્રાપ્ત થાયછે ત્યારે એ પર્વતના વૃક્ષોની શીતળ છાયા નીચે બેસી સર્વ ખેદને દુર કરેછે; કારણ એ પર્વતના વૃક્ષોની છાયા તળે બેસવાથી સૂર્યકિરણો તે જાણે ચંદિકરો હોયના! એવાં શીતળ લાગેછે. વળી તે પર્વતમાંના Jain Educationa International For Personal and Private Use Only ૨૫૩ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ છે. વૃક્ષોની ઘટા એવી છે કે સ્ત્રીએ પોતાના પ્રતિબિંબને અન્ય સ્ત્રી જાણી નિજ પ્રિતમને વિષે શંકા ધારણ કરે છે; અને આસૂયાભાવથી કોપ કરે છે. વૃક્ષોને અથડાઈ પવન અંગને સ્પર્શ કરે છે તેથી તે સ્ત્રીઓ પ્રમોદમય થઈ રહે છે. જેમ સાધુ અસાધુ પુત્રથી પિતાને હર્ષ તથા શેક થાય છે તેમ એ પર્વત ઉપર રાત દિવસ શશિકાંતાથી તથા સુર્યકાંતાથી શીત અને તાપ થાય છે. આકા- 5 શમાં સૂર્ય ભ્રમણ કરે છે તે જાણે કિન્નરીઓને ભ્રમણ કરાવતો હોયના! કે સૂર્યકાંતા કઈ અને - ( શિકાંતા કઈ! હે ભાઈ એવો એ પર્વત છે. પૂર્વ તમારી આજ્ઞાથી હું એ પર્વત ઉપર આવ્યો છે E હતો, ને ગુરૂ પાસે ખેચરવિદ્યા આરાધના કરી હતી. ફરી ત્યાં જઈને તે વિદ્યાનું પુનરાવલોકન કરીશ. ) પછી યુધિષ્ઠિરને પુછીને, કુંતિને વિનયથી પ્રણામ કરીને અને દ્રૌપદીને કહીને અને તે Sણ પર્વત ઉપર ગયે. ત્યાં તેણે મણીમય અને ઊત્તમ એવું અહિત પ્રસાદ (જિન મંદરિ) જોયું. ઘર તે જણે બીજો પતજ હોયના! વળી તે મંદિરની જમણી બાજુ ભણી, ચંદકતા મણુઓથી જડિત્ર જેનાં પગથીયા છે, સુંદર કમળ જેમાં પ્રકુલ્લિત થયા છે, અને જેમાં અતિ નિર્મળ જળ છે એવી એક વાવ્ય દીઠી. તે વાવ્યમાં સ્નાન કરી તેમાંથી વિકસિત કમળપુષ્પ લઈને તે જિન મંદિરમાં જઈ જિનેશ્વરની પૂજા કરી તે પુષ્પ ચઢાવ્યાં, અને સ્તોત્રથી સ્તુતિ કરી અષ્ટમતપ કરવા લાગ્યો. કારણ તીર્થને વિષે તપ કરવાથી ઈષ્ટની સિદ્ધિ થાય છે. ત્યારપછી અર્જુને તે જિન મંદિરની પાસે પવિત્ર અને સુંદર અવની ઉપર બેસી પોતાની વિપનિષદને પરાવર્તન કરવા લાગ્યું. તે સમયે ફરી તે વિદ્યાના દેવતા ત્યાં પ્રગટ થઈ અર્જુન પ્રત્યે બોલ્યા કે હે વસ, તારી શા આજ્ઞા છે. એવું જગતમાં કોણ છે કે જે ભક્તિથી વશ ન થાય! અન- હે મહારાજ, જ્યારે મારા પરિપંથીઓનું હું મંથન કરૂં ત્યારે હું તમને સંભારું કે સત્વર સહાય કરવા આવજે. એવી રીતે તે સર્વ વિદ્યાઓના અધિષ્ઠાતા દેવતાને વિજ્ઞાપના કરી અને વિદાય ૭) કર્યો. તે દેવો ગયા પછી અર્જુન પણ તે શૈલરાજની સર્વે લક્ષ્મી જેવાની ઈચ્છાએ ઇંદના હું નંદન વન સરખા તે વનમાં ફરવા લાગ્યો. એવામાં બાણે કરી ઘવાએલો અને મદોન્મત્ત પાડ તુલ્ય એક વરાહને અર્જુને પોતાની સન્મુખ આવતો દીઠો. “મહાક્રોધથી એવરાહ મારે છે નાશ કરવા આવે છે એવું વિચારી ધનુષ્યમાન અને ધનુષ્ય સંભાળ્યું. અને લક્ષીને તે વરા- ક S: હના પ્રાણમાર્ગનું રંધન કરનારૂં બાણ મૂકડ્યું. પ્રાણદાન કરી વરાહ પણ કૃતાર્થ થયો. પછી તે વરા- 2 આ હના શરીરમાંથી બાણ ખેંચી લેવાના હેતુઓ અને તેની પાસે ગયે. એવામાં કોર દષ્ટિવાળો છે કોઈ ભિલ્લ કે કોઈ દુર્જન તે સ્થળ ભણી દોડતો આવતો અને દીઠો. યમના ભભંગને પણ નાશ કરનારું એવું ચાપ તેણે ચઢાવેલું હતું, અને તીક્ષ્ય બાણ હાથમાં લીધાં હતાં. એવો તે છે તેઅોછીરસ્જિરથી દક્કિ કરી કિરીબ છે કચ્છ૯@ી. Jain Educationa International For Personal and Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ છેવરાહની પાસે આવ્યો. તેના દેખતાં વરાહના શરીરમાંથી અને પોતાનું સુવર્ણપંખ બાણ જ Sી કાઢતો હતો તે જે તે જિલ્લા અને પ્રત્યે બોલ્યો ભિલ્લ–હે સૌમ્ય, તારો આચાર તે શ્રેટ જણાય છે પણ કર્મ વ્યભિચાર જણાય છે. અરે ક્યાં તારી પુણ્યમૂર્તિ અને કયાં આ તારું ચરકૃત્ય. મહાત્માઓ તો પોતાના પ્રાણુને તૃણતુલ્ય 45 9) ગણીને ત્યાગે પણ આવું મલિન કર્મ કરે નહીં. સતપુરૂષોને તે સદાચારના ગે ભિક્ષા માગી છે નિર્વાહ કરવો સારે પણ આવા અનાચારના યોગે સંપતિ પણ તેમને શ્રેષ્ટ નથી. તે માટે અ() રશ્યમાંના પશુઓના રકતને પ્રાશન કરનાર અને વિષે કરી જેનું મુખ લિસ છે એવા મારા બા યુને વરાહના શરીરમાંથી કાઢવાને તું યોગ્ય નથી. હે કરૂચંદ્ર, તારો દોહ કરવા આ વરાહ આવતો હતો; એમ જાણીને જેમ ચંદને પીડા કરનાર રાહુનું બુધ નિવારણ કરે છે તેમ મેં એનું નિવારણ કર્યું છે. તે મારા ઉપકારના પ્રત્યુપકારને માટે આ મારો રત્નમય બાણ કાઢવા આમ પ્રયત્ન શા માટે કરે છે? રિપુહનન એજ એક પણરૂપ દિવ્ય, તે પણરૂપ દ્રવ્યથી ખરી દેલો મારો તું મિત્ર થઈશ એવી મારી આશા હવે દૂર થઈ અને તેને બદલે હવે તે તું મારે ( વ થયો. તુજ સરખા પુરૂષે જ્યારે અવળે માર્ગે ચાલે ત્યારે સાધારણ પુરૂષ ચાલે તેમાં શી છે નવાઈ? તે કહે વળી તેમ છતાં તારે એ બાણ લેવાની ઈચ્છા હોય તે તારી મિત્રતાની અભિ- 1) (1) ભાષા કરી ઉભેલો જે હું તેની તું કેમ પ્રાર્થના કરી માગતો નથી. મારો નિયમ છે કે અર્થિઓની ળ પ્રાર્થનાને કદી પણ ભંગ કરશે નહીં. વળી તારા જેવા અર્થિઓ મહા પુણ્યવડે મળવા પણ દુ- E ધંભ, છતાં તું હઠ કરી એ બાણ લેવાનું કરશે તે તારું સામર્થ નથી કે તું મને જીતીને એ બાણ થે લઈ જઈશએવાં ભિક્ષનાં વચન સાંભળી અર્જુન બેલ્યો. અર્જન – ભિલ આ તારું બોલવું સર્વ અસત્ય છે તેમ છતાં સત્ય સરખું કહે છે. હું માણે બાણ ખેંચી લેઊં છું તેમાં તારે લાંબી લાંબી વાતો કરી મારી નિદા કરી ઉપહાસ કરવાનું શું કારણ છે? જેઓ દુર્જન છે તેઓ સજજનોની મર્યાદાને લોપ કરે છે એમાં આશ્ચર્ય નથી. દુર્જન અને કલકુટ એ બંને સહોદર છે એવું હું જાણું છું, પણ એ બેમાંથી અગ્રજ (આગળ જન્મેલ) કોણ અને અનુજ (પછીથી જન્મેલો) કોણ તે મને ખબર નથી. ચોરી કરીશ નહીં એવું આક્રોશ કરી વારંવાર તું મને કહે છે અને તુંતો વારંવાર ફરચિત્ત કરે છે એમ પ્રગટ અમિત્ર છે તેમ છતાં આવા કર્મ કરી તું મારો મિત્ર શી રીતે થઇ? નીચ માણસની સાથે સારા માણસને મિત્રાચાર શાનો? સૂર્યને મેં અંધકારને કદિમિત્રતા હોય? તે જે મને દુર્વાક્ય કહ્યાં છે તે દવક કરી હું મારા મનમાં ક્ષોભ પામતો નથી; કારણ શિઆળના બોલવાથી સિંહ શું મનમાં ક્ષોભ પામે? આ હું મારા બાણને પાછું ખેંચી લેઉછું. જેના ભુજદંડમાં સામર્થ હોય છે Jain Educationa International For Personal and Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ છે તે મને એ બાણ લેતાં વારે તું નરેદ નથી, દેવંદ નથી કે ખેદ નથી. તે કારણથી તારી સામે ધનુષ્ય ઊઠવતાં મારા ધનુષ્યને લજજા થાય છે. ભિલ– સૌમ્ય, તું મિથ્યા વિવાદ શામાટે કરે છે? મોટા મોટા કુકુ આટા મારીને સર્પ ગરૂડને શું કરવાનો છે? તું તારું શૂરવીરપણું હવે ત્યાગીશ નહીં. એવું કહી તે બળવાન ભિલે અર્જુન સામા પોતાનું બાણ અનુસંધાન કર્યું, તેનું સર્વ સાંભળી લઈ અર્જુન પછી ધીમે ધીમે પોતાના ધનુષ્યમાં વરાહના રકતે લાલ એવા બાણને સંધાન છે કરતો હશે. તે સમયે અહંકાર સહીત ધનુષ્યટંકાર કરી અર્જુન અને તે ભિલ જાણે યુગાંત થતો હેયના? એવું મહાયુદ્ધ કરવા લાગ્યા. વળી તે સમયે હાથી ઘોડાના સૈન્ય કરીને તે જિલ્લ યુક્ત થયો. તે સેનાના પ્રતિભા ઉપર અર્જુને બાણ મૂક્યાં જેથી કરી તેજક્ષણે તેઓની અવ્ય વસ્થા થઈ અને તે સૈન્ય ક્યાં ગયું તે પણ જણાયું નહીં. સૈન્યના ભંગાણ પછી તે ભિક્ષે પોતાનું Cી યુદ્ધકૌશલ્ય અર્જુનને બતાવ્યું. વ્યોમચારીઓ વૈમાનમાં બેશી અર્જુનનું અને ભિક્ષનું યુદ્ધ કર્યું જોવા લાગ્યા, તે સમયે આકાશની શોભા એક સરોવર જેવી બની રહી હતી, તેમાં દેવતારૂપી છે. કમળ ખીલી રહ્યાં હતાં અર્જુન જે બાણ મૂકે તે બાણને તે ભિલ અર્ધ માર્ગ આવતાંજ ખંડિત (2 કરે, તે જોઈ અર્જુનના મનોર્થ પણ નિશ્વાસ લેવા લાગ્યા. પછી અને મોટું તેજપુંજ અન્યાસ ) બાણ છોડ્યું. તે બાણના પ્રભાવે કરી સર્વસ્થળે અગ્નિને પ્રસાર થયો, તેને સમાવવા સારું જાણે છે. વર્ષાકાળનો મેઘ વરસતો હોયના! એવું વરૂણાસ્ત્ર ભિલે સામુ મૂકવું. શાસ્ત્રાસ્ત્રમાં તેને દુર્નિવાર ) જણું અર્જુન ધનુષ્ય બાણ તજીને તેની સાથે મુષ્ટામુષ્ટિએ કરી યુદ્ધ કરવા પ્રવર્તે થયો. કળાનિધિ ભિલે પણ ધનુષ મૂકી દઈ અર્જુનની સાથે મુણિયુદ્ધ કરવા આરંભ કર્યો. મદે કરી ઉન્મત્ત થએલા તે બંને, ભૂજાઓનું આસ્ફોટન કરવા લાગ્યા, તેના ટંકાર તે જાણે પર્વત ફાટતે હોયના! એવા થવા લાગ્યા. હાથીઓ જેમ દંતુશળથી પરસ્પર લઢે છે તેમ તે કિરાત અને કિરીટ લઢવા લાગ્યા, USી અને તેઓ એટલા બધા ઉદ્ધત થઈ યુદ્ધ કરવા લાગ્યા કે મચારી દેવતાઓ પણ પોતાના વિ- ૯ માનમાં બેઠા છતાં તે આસન ઉપરથી ઉઠી નીચાં મોઢાં કરી આતુરતાએ જોવા લાગ્યા. અને લાગ જોઈ તેને પગમાંથી ઝાલીને લીલાએ કરી માથા ઉપર ફેરવી જેવો એક શિલા ઉપર પટકવા જાય છે એટલામાં તે ભિક્ષને તો દિવ્યરૂપ ધારણ કરી પોતાની સન્મુખ ઉભેલો અને દી. તે ૫ સમયે અર્જુન મહા વિસ્મય પામી મનમાં વિચારવા લાગ્યું કે આ ઇદ જાળની વિદ્યા જેવું શું? છે અર્જુનને વિસ્મય પામેલ જોઈ તે ભિલ કતાંજલિ કરી બોલ્યો. છે ભિલ–હે અર્જુન, તારું પુરૂષાર્થ જેવા મેં આ સર્વે માયા રચી હતી. તારા પરાક્રમે કરી . હું હમણાં સંતુષ્ટ થયો છું માટે તારે જે માગવું હોય તે માગ, સંપૂર્ણ વિદ્યાએ હું પરિપૂર્ણ છું, (SA Jain Educationa International For Personal and Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ છે પરિપૂર્ણ વૈભવ મને પ્રાપ્ત છે. હું વિશાલાક્ષને ચંદ્રશેખર નામને પુત્ર છું. શત્રુપિડિત મારા છે S: મિત્રના કામ સારું, તપ્ત થએલા જેમ જાતના કાર્ય સારું મધ ક્ષીર સમુદપાસે જાય છે તેમ તારી ? પાસે મારું આગમન થયું છે. અર્જન–હે ચંદશેખર, મારે કામ પશે ત્યારે હું તમારા વરની પ્રાર્થના કરીશ, પરંતુ તમે કહો કે તમારે મારી શી સહાયતા જોઈએ છે? ચંદ્રશેખર–અહીંયાંથી પાસેજ વૈતાઢ્ય પર્વતને ભૂષણભૂત અને પૃથ્વીરૂપી વનિતાના પ- કઈ ગનું જાણે રત્ન નેપુર હોયના? એવું રથનુપુર નામે નગર છે. તે નગરનો, શત્રુઓની મૃગાક્ષિઓના ) અખિલ મંડળને ક્ષપણુ (નાશ) કરવાવાળે વિદ્યુતપ્રભ નામે એક રાજા થઈ ગયા. તે રાજાને તીવ્ર ૭ તેજવાળા અને વિપુલ યશવાળા બે પુત્રો થયા. એકનું નામ ઈદ અને બીજાનું નામ વિદ્યનમાળી જ હતું. ઈંદને રાજપદ અને વિદ્યુનમાલીને યુવરાજની પદવી આપી તે રાજાએ સંસારથી વિરકત થઈ પ્રવજ્ય લીધી, પછી વિરકત મુનિઓ જે માર્ગ ગ્રહણ કરે છે તે માર્ગનું ગ્રહણ કરી તે રાજા પરમપદને પામ્યો. તેવાર પછી ઈંદ અને વિદ્યનમાલી એ બંને રાજ ચલાવવા લાગ્યા. ઈંદએનામે છે. કરીને જ જણે સંપદા વધતી હોયના! તેમ તેની સંપદા વધતી ચાલી. તેની સંપત્તિ વધતી જોઈ છે ( સર્વ લોકો તેને ઈદલ્ય ગણવા લાગ્યા. રાજ્ય કારભારને સર્વ ભાર પોતાના ભાઈ વિદ્યમાન (૧) લીને ઇંદ સાંપ્યો. રાજની એવી કૃપાનો લાભ લઈ વિઘનમાલી અતિ ઉદ્ધત થઈ દુષ્કર્મ કરવા ? લાગ્યો. પ્રજા લોકોની સુંદર સ્ત્રીઓનું હરણ કરી તેઓની લાજ લુટવા માંડી. અને નઝનિવા- ) સીઓને પણ મહા દુઃખ દેવા લાગ્યો. એવી તે વિદ્યુનમાલીની અનીતિથી સંતપ્ત થઈ પુરવાSS સીઓએ ઈંદાજ પાસે તે વિષેની રાવ કરી. ઇદે વિદ્યમાલીને એકાંતમાં બોલાવી અનીતિ નહીં ? કરવા સંબંધી ઘણી શિખામણ દીધી, તોપણ તે દુર્મદ વિષયલુબ્ધ થએલો તેથી તેણે તેની શિક્ષા માની નહીં. સર્પને અમૃત પાઈ ઉછેર્યો હોય તે પણ તેનામાં વિષ ઉત્પન્ન થાય છે. તેમને ઉલટો તેના ઉપર મહા ક્રોધ આણું નગર બહાર નિકળ્યો. નગર બહાર નિકળી તે દુરાત્માએ એવો વિચાર કરો કે “આપણા વંશરૂપી આકાશમાં ચંદરૂપ ઈંદ છે તેને નિશ્ચય કરી હણવો. સુવર્ણછેપુરના અને ખરદૂષણની વંશમાં ઉત્પન્ન થએલા નિવાત કવચ નામના રાક્ષસો વિનમાલીના ) છે મિત્રો છે, તે રાક્ષસો અતિ બળવાન અને યમથી પણ નિર્ભય છે. એઓને લોકોમાં એટલો SE બધો ત્રાસ છે કે લોકો સર્વ તેમને કાલકેતૂના નામથી ઓળખે છે. એક તાળવામાં, અને એક ર હાથમાં એમ તેઓના અંગના બે ભાગમાં એકજ ફેરે સાથે વેધન કરે તેજ એ મરે તે ઉપરથી જ લોકો તેમને તલતાલવ પણ કહે છે. તેમની મિત્રતાએ કરી વિદ્યુનમાલી તેઓની સહવર્તમાન ડો છે ઈદની નગરીને વારંવાર ઘેરો ઘાલી નિરંતર ભય બતાવવા લાગ્યો. ઇંદ રાજાએ દુષ્ટ ભાઈનાથી Jain Educationa International For Personal and Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ છે નિરંતર ભયભીત રહે છે. વિદ્યુનમાલીના નાશવિષે અપ્રાપ્ત છે બાહુબળ જેને એવો ઇંદનગરનાં SB દ્વાર બંધ કરીને અતિશય ભય પામી રહ્યો છે. રાજમા ઊપદ્રવ થએલો જોઈ બુદ્ધ નામના નિમિત્ત પર છે જાણનાર નૈમિત્તિકશિરોમણીને રાજાએ તેડાવીને પૂછયું કે હે મહારાજ આ દુર્નિવાર અને આ આ દુય એવા મારા શત્રુઓનો ક્યારે નાશ થશે? તે કહે. બુધ હે દેવ તારા શત્રુઓને અર્જુન માત્ર જીતશે, બીજા કોઈનું એવું સામર્થ નથી કે છે (D' તારા શત્રને જીતે. ગૈલોક્યમાં અવિલોકતાં અર્જુન જેવો કોઈધનુષ્યધારી નથી, માટે જે અર્જુ- B નનાં બાણુ એક વખત તેઓના ઉપર ચાલશે તો અવશ્ય તારા તે શત્રુઓનો પરાભવ થશે. છે. હમણાં તે અર્જુન વિદ્યાને પ્રસન્ન કરતો ઇંદકીલ પર્વત ઉપર રહ્યો છે. ત્યાં જઈએ પાર્થની પ્રાS ર્થના કરો. તે મહા નમ્ર છે તમારી પ્રાર્થના સાંભળશે. એવાં તે જોશીનાં વચન સાંભળી તેને અને છેઆદરપૂર્વક સંતો, અને પછી તે ખેચશ્વર ઈદે મને બોલાવી કહ્યું. - દ્રિ- સખે, તું અને પાસે જા અને તેને કોઈપણ પ્રકારે કરી અહીંયાં લાવી મારે ખેદ દૂર કર. જેમ ઉન્મત્ત હસ્તિ પાસે વૃક્ષને થડમૂળથી ઉખેડી નંખાવીએ તેમ શત્રુઓને હું ( તું અર્જુન પાસે નાશ કરાવ. વળી અર્જુનની સાથે તારી મિત્રતા પિતસંબંધિ છેજ. કારણ ) છે તારો પિતા વિશાલાક્ષ બદ્દ થએલો તેને પાંડુએ મુક્ત કર્યો હતો, માટે હે ભાઈ તું જા અને I) અર્જુનને અને તેડી લાવ; બાપના સંબંધે કરી અર્જુન સાથે તારે મિત્રતા થશે. એવાં ઈંદનાં વચન સાંભળી અને તેને પાસે આવેલ જાણી હું તને બોલાવવા આવ્યો છું. ) ત્યાં આવી ઇંદના શત્રુઓનો પરાભવ કરી તેના પિતૃઓના રાજમાં તેને નિર્ભય કર આ તારી આંગળીએ જે શોભાયમાન અંગુઠી છે તે વિશાલાક્ષની અને પાંડુરાજાની પરસ્પર પ્રીતિ વિષેની રે સાક્ષીભૂત છે. તેઓની પરસ્પર મિત્રાઈ થયા પછી તે મારા પિતા વિશાલાક્ષે પોતાની ઉપર છે જેણે મેટો ઉપકાર કરે છે એવા તારા પિતા પાંડુ રાજાને કહ્યું કે આ અંગુલીયક (વીંટી) ના સારા કોમ મળે મને ઘણુસહ (ધા રૂઝ) અને આકાશ ગમનાદિક ગુણ વારંવાર પ્રાપ્ત થયા છે. એવી રીત જે મારા પિતાએ કહ્યું. આ વીંટીને એવો ગુણ છે; તે માટે ગુણ માણિજે ભૂષિત એવું જે તારું છે તે શરીર તે હમણાં ઘણયુકત છે તેને દિવ્યષધી સ્વરૂપ આ અંગુલીયોદકે સ્નાન કરી વ્રણરહિત કર. 6 4 એ પ્રમાણે તેના બોલી રહેવા પછી આશ્ચર્ય રહિત થઈ અર્જુને જાણ્યું કે જેની સાથે મેં વિવાદ SiE કરો તે તો મારે જેકબંધુ જેવો છે. એવું વિચારી અર્જુન ચંદ્રશેખર પ્રત્યે આલિંગન દેઈ બોલ્યો. ) અર્જાન-હેમદ, જેવી જેકબંધુ યુધિષ્ઠિરની આજ્ઞા તેવીજ પોપકારરૂપ પુષ્પોએ કરી સુગં- 1 ધીવાળી તારી આજ્ઞા મારા મરતક ઉપર માળારૂપ થાઓ. મને એ પવૈવાતનું સ્મરણ છે, અમે જયારે વનવાસ નિકળ્યા ત્યારે પાંડુ પિતાએ આ અંગુઠી ધર્મરાજને આપી અને કહ્યું કે “એ ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ છે અંગુઠી મને વિશાલાક્ષે મિત્રાચારીમાં ભેટ આપી હતી, એ વીંટી અતિ પ્રભાવવાળી છે માટે નિS: પંતર એને પાસે જ રાખજે.” વનવાસમાં તો એ અંગુઠી અમારા પાંચમાંથી જેની તેની પાસે રહેતી પર પણ જ્યારે હું આ દિશાભ| એકલો આવવા નિકળ્યો ત્યારે યુધિષ્ઠિર રાજાએ મને પહેરાવી છે. કારણ નાના ભાઈ ઉપર મોટા ભાઈનો અતિ પ્રેમ હોય છે. પાંડુ અને વિશાલાક્ષને પરસ્પર જેવો નિ:પ્રત્યુહ સ્નેહ હતો તેવો સ્નેહ તેમના પુત્રોમાં પરસ્પર થાઓ. એવું કહી ઘાવના સમૂહ જેના અંગને વિષે પ્રાપ્ત થયેલા છે એવા અર્જુનને પછી રથ ઉપર બે( સાડીને ચંદ્રશેખર તેનો સારથી થઈ અને પવનવેગે ચલાવવા લાગ્યો. બહુ સુખકારક રથમાં બેસી ) આકાશ માર્ગે જતાં જતાં વૈતાઢ્ય પર્વત જ્યારે દૃષ્ટિગોચર થયું ત્યારે ચંદ્રશેખર અર્જુનને તે છે. S પર્વત બતાવવા લાગ્યો કે હે અર્જુન, ભારતભૂમિરૂપી સ્ત્રીને સીમંતરૂપ આ પર્વત છે તે તું જે. જે છે. વિદ્યાધરીઓનાં વૃંદ આનંદે કરી એ પર્વત ઉપર તાર યશનું ગાયન કરે છે. એ પર્વતને વિસ્તાર - પચાશ યોજન છે અને ઊંચાઈ પચીશ યોજન છે. તારા યશરાશી સરખે સ્વચ્છ આ રૂપાનો પર્વત કોન્ડ શેભે છે. આગળ દશયોજન પર્વત ઉપર ઈશું ત્યારે પર્વતની પાસે દશયોજન વિસ્તારવાળી બે વન પંકિત છે તે આવશે. તેમાંની દક્ષિણ દિશાભણીની શ્રેણી ભર્ણ મહાવેગે આપણ આવ્યા ® છે. બેચક્રરૂપી ભૂજાઓએ રથ જણે પૃથ્વીને આલિંગન દેતો હોયના! એવું દીસે છે, તેવું છે. છે હે પાર્થ, આ માર્ગ રથનુપુર ભણી જાય છે. જે રથનુરપુરમાં ઉત્સુક થઈને તને જેવા સારૂ વાસ્તોછે. પતિ (ઇદ) બેઠો છે. આ ડાબા હાથ ભણીનો માર્ગ છે, તે માર્ગ યુદ્ધમાં તત્પર એવા તારા તલ કે તાલવ શરુઓ જે નગરમાં રહે છે તે નગરભણી જાય છે. (ત સાંભળી અને ઉત્સાહપૂર્વક બેલ્યો). અર્જુન-હૈ ચંદ્રચૂડ, શત્રુઓનાં મુખ જોયાવિના ઇંદનું મુખ જોવાની મારે ઈચ્છા નથી; માટે હે ચંદ્રચૂડ, જે દિશાભર્ણ મારા શત્રુઓનો માર્ગ જાય છે તે દિશાભણ રથને લે, હું જાહું ખો કે મારા શત્રુઓ કેટલા છે. ચંદ્રશેખર- હે પાર્થ, હમણાં તારે ત્યાં જવાનું શું પ્રયોજન છે? શત્રુઓ લક્ષાવધિ છે અને છે ( તું તો માત્ર બાહવીર્યસાહિત્ય યુકત એકલો જ છે. જે તું હમણાં શત્રુના સૈન્યમાં એક જઈશ છે તે સમુદ્રમાં મુઠીભર સીપ નાખવા પ્રમાણે તારું જવું વ્યર્થ થશે, અને તેથી કરી માર મનોરથ 5 તે પણ અરણ્ય રૂદન સરખા વ્યર્થ થશે; માટે હમણાંત હે કપિજ તું ઇંધપાસે ચાલ અને ઇંદે જ આજ્ઞા કરેલી એવી સેના લઈને પછી શત્રુઓને નાશ કરવા ચઢાઈ કરજે, એવો મારો સંમત છે. અન–હે ચંદચૂડ સેનાએ શું થવાનું છે? મત્તગજેદોના કુંભસ્થળ ઉપર બેસી સિંહ તુ જ્યારે તેઓને વધ કરે છે ત્યારે તે કોની સાહતા લે છે? SS) એવાં અર્જુનનાં વચન સાંભળી હર્ષયુક્ત થઈ ચંદ્રશેખરે પરાક્રમના કેવળ જરૂપ એવા Jain Educationa International For Personal and Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ २९० ઈ કાલવ જે દિશા ભણી રહેતા હતા તે દિશાભણી રથ હાંકો. તે રથને જોઈ શત્રુઓ વિવિધાયુધ સજી અને કવચ ધારણ કરી તૈયાર થયા ને પરસ્પર કહે છે કે “ચંદ્રશેખર સારથી છે એવો અંદનો રથ આપણું ભણું આવે છે. અમારું મૃત્યુ આ અર્જુનથી છે એવું જેશીઓના કહેવા પરથી જાણી ઇંદે સહાયતા સારૂં ચંદશેખરદાર અર્જુનને તેડાવ્યો છે, તે એ રથમાં બેઠેલો અનાજ છે. હવે આ કો અર્જુનજ અમને મારનાર છે તો અહો શું આશ્ચર્ય! એ અમારો હર્તા જાણે અમને હસવું સમાતુ નથી. એવું કહી સર્વ જણેએ અસ્ત્ર શસ્ત્ર સજ્યાં ને તેઓ સર્વ પરસ્પર બોલવા લાગ્યા કે “સંપૂર્ણ બાબળે અને માયાએ કપટે અથવા કોઈપણ પ્રકારે એ શત્રુને મારી નાખ” એવું બોલી અને અર્જુન ભણી જોઈ પછી તેઓ જેમ કુકુઆટા મારી ગરૂડને સર્પ મારવા ધાય તેમ અર્જુનને મારવા પ્રવૃત્ત થયા. તે સમયે તેઓની સેનામાં દુંદુભી અને રણવાદ્ય વાગવા લાગ્યાં તે જણે સાક્ષાત યુદ્ધસ્થાને જમના પ્રવેશસમયે વાગનારાં દુંદુભી જ હોયના!એવું લાગ્યું. થોડી વારમાં તેઓએ અર્જુન ઉપર બાણવિષ્ટિ કરી તે બાણ વૃષ્ટિએ કરી આકાશ પણ છવાઈ ગયું; સૂર્યપણ હંકાઈ ગયો. અર્જુને સર્વનાં બાણોને પોતાના બાણે કરી કાપી નાખ્યાં. જળમાં, સ્થળમાં કે ( આકાશમાં એમ જ્યાં રહીને જેમ જેમ તેઓ યુદ્ધ કરવા લાગ્યા તેમ તેમ અન પણ રથ ) 2 ઉપર સ્થિત થઈને તેઓની સામે યુદ્ધ કરવા લાગ્યો. અહો તે યુદ્ધમાં અર્જુનનાં, ઘોડાનાં અને હી (i) તેના સારથીનાં શું વખાણ કરીએ? તેઓનું પરાક્રમ જોઈ બેચરો પણ સર્વ મોહવશ થઈ ગયા. 1 છે. અર્જુનનું યુદ્ધ ચાતુર્ય જોઈ તેઓ વિચારવા લાગ્યા કે જેમાં પૂર્વ મંદાચળ વડે સમુદનું મંથન કરી દેવતાઓએ ઈંદને રત્ન આપ્યાં હતાં તેમ આ યુદ્ધરૂપી સાગરને રથરૂપી મંદરાચળ વડે મંથન કરી સર્વશ્રી અર્જુન ઇંદને આપશે. અતિ બળિણ, અત્યંત જેનું યુદ્ધ કૌશલ્ય છે અને જેની કુમારવસ્થા છે પરંતુ શત્રુઓની સામા એનું પરાક્રમ અતિશાય છે એવા અર્જુનને યુદ્ધ કરતો જોઈ ચંદશેખર પણ બહુજ આનંદ પામ્યો. જ્યશ્રીના સ્નિગ્ધ બંધુ અને અર્જુનના મન પ્રમાણે શત્રુના સૈન્યમાં ગમન કરનારા એવા ઈદના અશ્વ શોભતા હતા. શત્રુઓનાં અસંખ્ય બાણોને પિતાના તીવ્ર બાવડે અર્જુન એકલો કાપી નાખતો હતે. જેટલા શત્રુઓ હતા તેઓ સવૈને એમ ભાસ્યું કે આપણા પ્રત્યેકની સામે અર્જુન યુદ્ધ કરે છે. અર્જુન પોતાના શત્રુઓને લક્ષીને નહી પણ જેમ તેમ બાણ મારતો હતો. તેથી તેઓના પ્રાણનું વેધન થતું ન હતું, માત્ર 4 તેણે રાત્રુઓનાં જેટલાં બાણ આવે તેને કાપી નાખવાને પ્રારંભ કરો. અને એટલાં બધાં તેઓનાં બાણ માત્ર કાપી નાખ્યાં પણ અને સામાં બાણ માર્યા નહીં. તે જોઈ જિતકાશી શાએ અર્જુનના ઉપર બાણની અતિ વૃષ્ટિ કરી. સર્વ શત્રઓને એકત્ર થએલા અને વારંવાર પ્રહાર કરનારા જોઈ અર્જુન ચંદ્રશેખર પ્રત્યે કાંઈ ઉત્સુકપણે બેલ્યો. دحيهم دمع Jain Educationa International For Personal and Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ - ૨૨૧ ) તા . ) - અર્જુન-ચંદ્રચૂડ આ શરૂઓ મહા પ્રોબુદ્ધિ, યુનિપુણને દુર્ભય છે, માટે રથને રણભૂમિથી થોડોએક પાછો હઠવ. - ચંદ્રશેખર–હે અર્જુન, આ જે તું વચન કહે છે તે વચન કહેવું તારા સરખાને યોગ્ય નથી. આ રથ ઇંદના શત્રુઓનો વધ કરવામાં આળસ રહિત અને યુદ્ધ વિષે કરાળ છે. રણ કર્મમાં પંડિત એવાં આ રથનાં ચકોએ આગળ રણભૂમિનો આક્રમણ અભ્યાસ કર્યો છે, ' પાછા હઠવાનો અભ્યાસ કદાપિ કાલે કર નથી, ને આ સમયે તારા સરખો યુદ્ધમાં અગ્રગામી છે પુરૂષ કહે છે કે રથને પાછો હાવ તે ઉપરથી હું એમ જાણું છું કે શત્રુઓનું ભાગ્ય પ્રબળ છે. ) * અજન- હે ચંદડ, હું કઈ થોડાય વિશ્રામની અપેક્ષા રાખતો નથી, પણ હું તને હશે ST હાથ જોડી કહે છે કે તું રથને થોડેક પાછો હાવ. હમણાં તારી આવી વાણી મારા કર્ણમાં પ્રાપ્ત થતી માં નથી તે માટે પૂર્વે મને કહ્યું છે કે “તું કાંઈ મારી પાસે વર માગ” તે હમણાં હું એજ વર માગું છું કે રથને થોડો પાછો હઠવ. અર્જુનનો એવો આગ્રહ જોઈ ચંદશેખરે રથને થોડો પાછો હઠાવ્યો. તે સમયે શત્રુઓ હવે આપણે જ્ય થયો એવું જાણી મુછોપર હાથ દઈ મોટો સિંહનાદ કરી છે છે. અર્જુનના રથની સન્મુખ ધસ્યા. અને તે યુદ્ધથી પાછો હટી દોણગુરૂએ આપેલા છે મંત્રનું સ્મરણ કરી શત્રુઓના પ્રાણને હરનામાં અને અનેક બાણ ઉત્પન્ન કરનારાં બાણ મૂક્યાં. એક બાણ આગળ જતાં જેમ એક અંગારામાંથી હજારો તણખા ઉડે છે તેમ જેટલા શત્રુઓ હતા તેટલાં બાણ થઈ તાલ અને હાથનું લીલામા સાથે વધન કરી તેમના પ્રાણને સાથે લઈ જઈ આગળ જઈ પથ્વી ઉપર પડ્યાં. મહારરૂપી બાણપ્રહાર કરી મૃત્યુ પામેલા શત્રુઓનાં પર્વ૫ તપ્રાય મસ્તક પથ્વી ઉપર પડ્યાં કે અર્જુનના મસ્તક ઉપર આકાશથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. તે અર્જુનનું અદભુત પરાક્રમ જોઈ અને આકાશમાં દેવનાં દુંદુભી વાગતાં સાંભળી સારથીનું મુખ કમળની પેઠે પ્રફુલ્લિત થયું. પછી પ્રસન્ન થઈ સારથી અર્જુન પ્રત્યે બેલ્યો. છે. ચંદ્રશેખર હે ધનંજ્ય, હે મહાબાહો, હે ચિરંજ્ય, મહા બળવાન રાત્રુઓને તે લીલાએ ૯ FI કરીને જીતી લીધા. એવું કહી અર્જુનને વારંવાર સત્કાર કરી આલિંગન દેવા લાગ્યો. તે સ- મયે અર્જુનની આનંદે કરી રોમાવળી ઊભી થઈ. વળી તે સમયે આકાશમાર્ગે વિમાનમાં બેસી હર્ષથી આવનારા ઈદને જોઈ ચંદ્રશેખરે તેના ભણી આંગળી કરી અર્જુનને બતાવ્યો. * ચંદ્રશેખર– હે અર્જુન, આ વિમાનમાં બેસી વિદ્યાધરી સહિત ઇંદરાજા આવે છે. તું રે દિવ્યદષ્ટિ કરીને તેના ભણું છે. એટલામાં વિમાન પાસે આવ્યું. અને રથ ઉપર સ્થિત થએલો અર્જુન સંતુષ્ટ થઈ ઈદના વિમાનની પાસે ગયો. તેલ ઈન્ટેમ્પોતાના વિમાનમાં લીધો. પછી સ્નેહ સહિત આલિંગન દઈ Jain Educationa International For Personal and Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ર૬૨. છે અને પોતાના અર્ધાસન ઉપર બેસાડી કૃતાંwળ કરી ઈદ અર્જુન પ્રત્યે આ પ્રમાણે બોલ્યો. તે ઇંદ્ર-હે અર્જુન, તારા ઉપર પ્રત્યુપકારતા મારાથી કોઈ રીતે થઈ શકે નહીં, કારણ, ઉપકાર કરનારે તું તે કોઈ સંકટમાં પડ્યા વિના મારાથી પ્રત્યુપકાર થવાનો નહીં, માટે તું કદી સંકટમાં આવીશ પણ નહી ને મારે હાથે તારે પ્રત્યુપકાર થાઓ પણ નહીં. તારી સ્તુતિ કેટલી 5 કરીએ? પરંતુ હમણાં આ રાજ્ય અને મારો પ્રાણ, એ બેને જ્યાં તારી ઈચ્છામાં આવે ત્યાં વેચ. અને તારા મનમાં આવે તેમ કર. હું તારો બીજો પ્રત્યુપકાર શું કરું? તને જોવા સારૂં મારા નગરના નાગરિકો અતિ આતુર થઈ રહ્યા છેમાટે હમણાં તો મારી સાથે મારા રથનુપુર નગરમાં ચાલ; ત્યાં ) બેચરો મંગળકારક આચારે કરી તારી સ્તુતિ કરશે તે જોઈ અમને આનંદ થશે પછી પોતાના પિતા પાંડુની સમાન વયના ઇંદને જોઈ અર્જુન તેને નમસ્કાર કરી ભકિતપૂર્વક બહુ નમ્ર થઈ બોલ્યો. અર્જન - હે મહારાજ આપ મારા પિતાતુલ્ય છે. તમે કહ્યું કે મારી સાથે મારા નગરમાં આવે, પરંતુ પ્રથમતો તમારા શત્ર જે રાક્ષસો તેઓની રાજધાની લેવાની મારી ઈચ્છા પણ છે. તથા અહીંયાં પ્રસિદ્ધ સિદ્ધાયતનકુટ છે, તે પણ જોવાની મને કૌતુક સહિત ઈચ્છા છે. એ પ્રમાણે વિનયથી વિજ્ઞાપના કરી અર્જુન છાને રહ્યો. તે સમયે આકાશમાર્ગ ક્ષણ( માત્રમાં ઇંદરાજ તે નિવાતકવચની રાજધાનીમાં વિમાન લઈ ગયો. તે નગરીની દુર્દશા જોઈ ) 19 અર્જુન પ્રત્યે પ્રીતિયુક્ત થઈ છેદ કહે છે. દ્ર–આ નગરીમાંના રાજાઓનાં છો તેં તોડ્યાં એટલે ગધવ પક્ષિઓ એના ઉપર છે છાયા કરે છે. યુદ્ધની ગરદીમાં ધૂળ પ્રાપ્ત થઈ તે ચંદનરૂપ અને લોહી કેસરરૂપ થયેલું છે. આ પ્રમાણે તું ક્રોધાયમાન છતાં પણ આ શત્રુઓને તે અંગે પ્રસાદન આપેલું છે. તે યુદ્ધ કરવું તેથી શત્રુઓના શબને શિઆળરૂપી તેમની સ્ત્રીઓ પ્રથમ મળે છે, પછી સુધે છે, ત્યારપછી નખેતી વિદીર્ણ કરી લાડ કરે છે. વિધુનમાલી સરખો મા ભાઈ તારા બાણે કરી પ્રાણરહિત થઈ પડે છે તે મને બહુ વ્યથા કરે છે, પરંતુ કુસંગનો સંસર્ગ કરી આ અવસ્થાને કોણ પામતું નથી? અમૃતની ગાગરમાં એક બિંદુ વિષનું પડ્યું હોય તો તેનું કોઈ ગ્રહણ કરે નહીં, મેં સુતરને તાંતણા પુષ્પની સંગતીએ કરી શિર ઉપર ધારણ કરાય છે. તે ઉપર કહેવત છે કે “સબત તેવી અસર ને કર્મ તેવાં કુળ” હે અર્જુન તું છે. આ તેમનું સુવર્ણયુકત સુવર્ણપુર છે. અહિંયાં રહેલા વિદ્યુનમાલી અને કાળકેતવાદિક મને નિરંતર ઉપદ્રવ કરતા હતા. પણ તે યુદ્ધમાં ઉપાધ્યા થઈને શત્રુઓને ગર) એ મારી તેઓની સ્ત્રીઓને પણ શેકરૂપ શિક્ષા શિખવાડી. તું કે તેઓ મહા શોકાતુર થઈકવીએ કૃતકારે કરી (શ્વાસ નાખી) રૂદન કરે છે? કેટલીક સ્ત્રીઓ પોતાના કેશ સમુહને વારંવાર તોડતી હતી S) રૂદન કરે છે, કોઈક તો મોટું વિકાસી રૂદન કરે છે, કોઈ છાતી કુટછે, કોઈ તે ભાત સાથે - Jain Educationa International For Personal and Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ તેને તેને છે. સ્તક અફાળે છે, કોઈ તેને નેત્રોમાંથી નિકળા અમુકલહની પંકિતને દૂર ફેકે છે; કોઈતો ગળા- ને માંથી હાર ઉતારી ફેંકી દે છે, કોઈ ભાર માનીને પોતાના ચીરના પાલવને ફાડીને દૂર ફેંકે છે, જે કઈતો પોતાના સ્વામિને નેત્ર ભરી નિરખે છે, કોઈ મુખ સાથે મુખ લગાડે છે અને કોઈતો સ્વાઆ મિના વક્ષસ્થળ ઉપર મસ્તક મૂકી ઊંચ સ્વરે કરૂણામય રૂદન કરે છે. એમ સર્વ સ્ત્રીઓને હે અર્જુન, કો છે તે શેકાબર ઓઢાડ્યું છે. રૂદદ કરીને સ્ત્રીઓના સ્તનોની પત્ર રચના ધોવાઈ ગઈ છે, હવે આ- 2 પણે હમણું વિમાનની અતિ વેગવાળી ગતિએ કરી સિદ્ધાયતન ઉપર જ્યાં મનને આનંદ પમાડનાર અરહત મંદિર છે ત્યાં જઈયે છે. એવું કહેતાં કહેતાં તે વિમાન ધારેલે સ્થળે આવી પહોચ્યું. વિમાનમાંથી નીચે ઉતરી સર્વ શ્રધાળુ ચિત્તવાળાઓ તે શાશ્વતતીર્થેશ શ્રી વર્ધમાન કે તીર્થકરની વંદના કરવા લાગ્યા. જિનનું દર્શન પ્રાપ્ત જણ સ્નાનપૂર્વક પૂજન કરી અર્જુન વારંવાર સ્તુતિ કરવા લાગ્યો. જિન ઉપાસનાની વાસના છે તે પાપ પંકને દુર કરવા વિષે સ્વચ્છ ગંગા સમાન પવિત્ર કરનાર છે, તે માટે અને તે પવિત્રાશ્રમે કેટલાક દિવસ રહ્યો. ત્યારપછી વિમાન ઉપર બેસી બંદિજનોએ કીર્તિમાન થએલો જણે બીજો સૂર્ય હોયના? એવા અને, જેમાં ઘમ ઘમ દજાએ બંધાઈ છે, અને ધરધરનાં આંગણાને શોભાવવાને અર્થે કુલ જેમાં પથરાયલાં છે, અને રણદૂર જેમાં વાગે છે એવી ઈંદની રાજધાનીમાં પ્રવેશ કરો. આનંદ સહિત બેચર સમુદાયે ડાંગરની ધાણી, અક્ષત વિગેરે મંગળિક વસ્તુએ વધાવી લઈ આદરે કરી જેના - રીર સદનું અવલોકન કરશું છે એવો અર્જુન રાજમંદિરના દ્વારમાં પ્રવેશ કરવા લાગ્યો. તે સમયે જેનાં ચંચળ લહેરી સરખાં ચપળ નેત્ર છે એવી સ્ત્રીઓએ સ્તુતિ કરેલા અર્જુનની મંગબારતી ઇદની રાણી પતિ કરવા લાગી. ઇંદે અર્જુનને પોતાના સિંહાસન ઉપર બેસાડી તેની સન્મુખ સંગીત મંગળ તથા નત્ય કરાવવાનો આરંભ કર્યો. અને તે સ્થળે થોડા દિવસ રહો એટલામાં તો બેચરાસ્ત્ર શસ્ત્રની વિદ્યા, મુકુટ અને કવચ વિગેરેની ઉત્તમ ભેટ ઇદે તેને આપી અને પિતાને કૃતાર્થ માનવા લાગ્યો. અને સર્વપુત્રોમાં આ અર્જુન માટે જેટ પુત્ર છે એવી આણ ફેરવાથી સર્વત્ર પ્રખ્યાત વાત કરી. વળી અર્જુનની પ્રત્યે તે બોલ્યો. ' ઇંદ્ર-હે અર્જુન, થોડા કાળ અહિંયાં રહી મારી લક્ષ્મી કૃતાર્થ કર. ઇંદનાં વચન છે સાંભળી અર્જુન ત્યાં રહ્યો. ઇંદના પુત્રોની સાથે અર્જુન પોતાના ન્હાનાભાઇઓની જેમ વર્તવા લાગ્યો. તેને અનેક પ્રકારે આનંદ પમાડે. તે પણ આનંદપૂર્વક તે નગરમાં વિહાર કરે. નગરની સ્ત્રીઓ અનનું અપૂર્વરૂપ જોઈ કામાતુર થઈ ગઈ, પરંતુ જિતેંદ્રિય અને નિજ નંદે સંતુષ્ટ એ અને તેની ઈચ્છા કરતો ન હતો. કેપ્લીક સ્ત્રીઓ તે તેની પાસે આવી છે 2) અતિ પ્રીતિપૂર્વક કહેકે તું અમારો પતિ થા, પણ અર્જુન તો પોતાના બંધુઓ વનમાં કલેશ ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જ પામતા હશે તે વિષેનું ચિંતન કરી તેઓની ઈચ્છા કરે નહીં. ચિત્રાંગદ, વિચિત્રાંગ અને ચિ. હિના આ ત્રસેનાદિક એક ખેચરો અર્જુનને જેવા સારૂં આવ્યા. તે ખેચોએ જેવા ગુણ ચંદમામાં છે ? તેવા ગુણ અર્જનમાં જેઈ ધનુર્વિદ્યાદિક શિક્ષાને વિષે તેને પોતાને ગુરૂ કરાવ્યો. સર્વ બેચને અર્જુને થોડા કાળમાં પોતાની સર્વ વિદ્યા શિખવી ને વિદ્યાદાતા ગુરૂ દાણાચાર્યને પણ લજ્જિત કસ્યા. તે વિદ્યામાં અંતે તે ખેચર પારાગત થયા. વિદ્યારૂપી સાગર પાર ઊતરવાને સારું ગુરૂપ કર્ણ( ધાર અર્જુન તેઓને થયો. વિદ્યાના પરિપારગામી થયા પછી ખેચરોએ ગુરૂદક્ષણામાં પોતાનું ( સર્વસ્વ અર્જુનને આપવા માંડ્યું, તેનું અર્જુને બળત્કાર નિવારણ કર્યું. એક તરફ ખેચરો સર્વ (1) 0 ગુરૂદક્ષણામાં સર્વસ્વ આપવાને આગ્રહ કરે અને એક તરફ અર્જુન તે ગ્રહણ કરે નહીં જેથી જ Sજે તે વિષે ગુરુ શિષ્યોને પરસ્પર વિવાદ થયો. અંતે અને તેઓ પાસેથી કાંઈ પણ ગ્રહણ કર. / વાની ના જ કહી ત્યારે ખેચરોએ વિચાર કીધે કે જ્યારે એને જરૂર પડશે ત્યારે આપણે તે કિ પ્રાણ આપવું પડશે તે તે પણ ગુરૂદક્ષણામાં આપશું એવો નિશ્ચય કરી તેઓએ કો) છુંબીજું કાંઈ આપવાનો આગ્રહ કર્યો નહીં. અર્જુનની અને તે બેચોની પરસ્પર એવી દૃઢ છે. પ્રીતિ બંધાઈ કે તેનું વર્ણન થઈ શકે નહી. છાયા જેમ કાયાને તજી વગળી થતી નથી ) છે તેમ તે બેચરો અને જ્યાં જાય ત્યાં સાથેના સાથે જ રહે. ચિત્રાંગદગંધર્વ અર્જુનની ગીતાદિકે છે કરી આરાધના કરી તેથી તે ચિત્રાંગદની ઉપર અનની ઘણીજ પ્રીતિ થઈ. ઈદના વા- છે તે ત્સલ્ય અને શિષ્યોની સેવનાએ જેમ લીલામાત્રમાં એક દિવસ વીતે હોયના! એમ ઘણું તે દિવસ અને ત્યાં રહો. કોઈ સમયે તેને પોતાના બંધુઓ સાંભરી આવ્યા ને તેઓની પાસે જવાનું મન થયું, તેથી તેણે જવા સારૂ ઇંદરાજાની આજ્ઞા માગી. તે સમયે વિમાન તથા દિવ્યરથ અને ચંદ્રચૂડ સારથી આપી દુખાઋએ જેનાં નેત્ર વ્યાપ્ત થયેલાં છે એવા ઇદે અર્જુનને વિદાય કર્યો. તે સમયે મનસર જેને વેગ છે એવા વિમાનમાં બેસનારા અને ચિત્રાંગદ જેએમાં મુખ્ય એવા વિદ્યાધરોએ અનુગત એવા અને પ્રસ્થાન કરચં. કેટલેક દુર આગળ જઈ છે પિતાને વળાવવા આવેલા અને જેને અતિશય સ્નેહ પ્રાપ્ત થએલે છે એવા અંદને પોતે પણ નેત્રમાં અચુ લાવી અર્જુને બળાત્કારે પાછા ફેરવ્યા. અર્જુન અને ચિત્રાંગદ એક વિમાનમાં બેસી પરસ્પર વાત વિનોદ કરતા આગળ વધ્યા. સર્વ વિદ્યાધરોએ યુક્ત એવો અન અરહંત પદે કરી પવિત્ર એવા પર્વત ઉપરનાં સંમેતશિખાદિક તીર્થને વંદન કરતો હતો. કોઈ ચારણ શ્રમણ સામો મળે તો આકાશમાર્ગથી અને તેઓને નમન કરતો, એમ ક્રમે કરી લવંગ અને આંબળાદિક બહુ પ્રકારની વનસ્પતિથી સુગંધિત થયેલા ગંધમાદન પર્વત ઉપર અર્જુન આવી પહોંચ્યો. એચએ આગળથી આકાશ માર્ગે જઈ કુંતીને અર્જુનના આગમનની ખબર કરી. પુત્રનું આગમન સાં Jain Educationa International For Personal and Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ જ ભળી કંતી મનમાં મહા આનંદ પામી અને તેની માવળી હું કરી ઉભી થઇ. યુધિષ્ઠિર પણ છે પણ પોતાના લઘુબંધુ સહિત સુધાબંધુ સરખી અર્જુનની લક્ષ્મી આનંદપૂર્વક નિમેષરહિત પર નેત્રીએ જોવા લાગ્યો. દુપદનંદની તે જેમ કમલિની પ્રકુલ્લિત થાય છે તેમ અર્જુનનો વૈભવ જોઈ મન પ્રફુલ્લિત કરી તેના ઉત્સગના સંગમની ઈચ્છા કરવા લાગી. મહા વેગે અને ઉત્ત રાભિમુખ કરી વિમાનથી ઉતરી બેચર સહિત માતાજીના ચરણકમળમાં મસ્તક નમાવ્યું. કુંતીએ છે. પણ અર્જુનના મસ્તક ઉપર ચંદ સરખા શીતળ કર વારંવાર ફેરવી તેને નેત્રોના આનંદાશ્રુથી છે છે સ્નાન કરાવ્યું. ને બંને હાથે બળાત્કારે તેને ઊડી છાતી સરસ ચાંપી તેના મસ્તકનું અવલાણ ) કરવું. ત્યારપછી અર્જુને યુધિષ્ઠિર અને ભીમસેનને નમસ્કાર કર્યો, તેમ નકુળ સહદેવે અર્જુનને હવે SS નમસ્કાર કરો. પાર્થની આજ્ઞા પામી ખેચશે એ પણ કેવળ જણે તપમૂર્તિજ હોયના! એવા જ યુધિષ્ઠિર રાજને નમસ્કાર કરી પગે લાગ્યા. લજજારૂપી સીમાને પરિત્યાગ કરી હાવભાવથી પદનંદની અરજુનને બહુ પ્રેમ દૃષ્ટિથી જોવા લાગી. ત્યારપછી જેટલા વિદ્યાધરે અર્જુનની સાથે આવ્યા હતા તેઓની સાથે થોડીવાર વાર્તાલાપ કરી યુધિષ્ઠિરે કહ્યું કે હે વિદ્યાધરો, અમે જ્યારે તમારું સ્મરણ કરીએ ત્યારે તમે આવજે. એમ કહી પછી તેઓ સર્વને વિદાય કચા. અર્જુને યુધિષ્ઠિરાદિક પિતાના બંધુઓને વિનયપૂર્વક પુછવ્યું કે મારા વિયોગે તમોએ શી ) રીતે કાલક્ષેપ કરી તે સાંભળી યુધિષ્ઠિર રાજ બોલ્યા કે જે જે તીર્થ દ્રષ્ટિએ પડે તે તે તીર્થને a નમસ્કાર કરીએ અને તીર્થની કથા શ્રવણ કરીએ, એમ કરી તારા વિયોગના દિવસો અ- 3) મોએ વ્યતીત કા. ત્યાર પછી સ્મરવ્યાપારનિપૂણ દ્રૌપદી ઘણા દિવસ અર્જુનના વિયોગે કરી છે SR સંચય કરી રાખેલું ઇંદિયજન્ય સુખ તે અર્જુન પાસેથી યથેચ્છ લેવા લાગી. ઘણા દિવસ સુધી - 2 તાના પ્રિયભક્તોની સાથે વિહાર કરતાં કરતાં એક સમયે દ્રૌપદીના ખોળામાં પવને કરી ઊડતું કમળપુષ્પ અકસ્માત આવી પડ્યું. દ્રૌપદી તે કમળ હાથમાં લઈ ફેરવી ફેરવીને તેનાં પ્રત્યેક કા પત્ર જેવા લાગી. તે સમયે તે કમળ અને દ્રોપદીનું મુખકમળ જોઈ બેમાંથી બેસ્ટ કોણ તેને પાંડવો નિશ્ચય કરવા લાગ્યા તે વાયુના યોગે કમળમાં અનપરાગતા (રેણુનું ન હોવાપણું) અને જ દ્રોપદીના મુખકમળમાં અનપરાગતા (સ્વતંત્રતાનું ન હોવાપણું) એમ બંને ગુણમાં સરખાં હતાં ? છે. તથાપિ તેઓ તે કમળના કરતાં દ્રૌપદીના મુખકમળનું સૌદર્ય વધારે માનવા લાગ્યા. પછી તો ર દ્રૌપદીને તેવાં બીજું પુષ્પની વાસના થઈ, તેથી દષ્ટિસંકેત કરી તે લાવી આપવા માટે તેણે રે ભીમસેનની પ્રાર્થના કરી કે હે પ્રાણનાથ મને આવાં બીજે કમળપુષ્પ લાવી આપે. 4 તે સમયે બુદ્ધિવાન ભીમસેને પ્રિયાના મનોરથને જાણ્યો, કારણ નિરંતર હદયમાં વાસ ક- 5 ૭ રના પુરૂષ મનોગત ભાવને જાણે છે. ત્યાર પછી બળવાન એવો વૃકોદર (ભીમસેનyયુધિકિરની જ Jain Educationa International For Personal and Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ જ આજ્ઞા લઈને જે દિશા ભણીથી કમળપુષ્પની સુગંધી આવતી હતી તે દિશા ભણી ચાલ્યો. નદી જે Sણ અને પર્વતોએ કરી દુસ્તર એવા માર્ગને ઓલધી જેમાં ઘણ કે ડાં કમળ પુષ્પ હોય એવું એકેય છે છે સરોવર ભીમસેને જોયું નહીં. ફરતાં ફરતાં ભીમસેનનો ઘણો કાળક્ષેપ થયો. પાછા આવતાં જ ઘણું વાર થઈ તેથી યુધિટિર રાજદિ અદીનસત્વ (મહા પૈર્યવાન) છે તોપણ આગળ તેઓને જે ૭) દુખ પડવાનું છે તે દુઃખસૂચક દુર્નિમિત્ત થતાં જણ પોતાના સંબંધીઓને સાથે લઈ ભીમસેનની ટિક (શોધને સારૂ યુધિષ્ઠિર સત્વર તે જ્યાં હતો ત્યાં જવા નિકળ્યો. ને બંધુઓ પ્રત્યે બોલવા લાગ્યો. ) યુધિષ્ઠિર-ભીમસેન અમારી પાસે હોયતો જેમ ના કરી મહાનદીઓ ઘુસ્તર નથી તેમ છે. અમને કોઈ વિપત્તિ હુસ્તર નથી. વળી ભીમસેન અમારી પાસે હોય તે જેમ હાથીના ચૂથમાં છે SS કલભ હોય તેને કોઈ તિરસ્કાર કરી શકે નહી, તેમ એને પણ તિરસ્કાર કોઈ કરી શકે નહીં. અને માટે આપણે સર્વ.ચાલો તેની શોધ કરીએ. - રાજાની આજ્ઞા થવાથી સર્વ ચાલ્યાં. ભીમસેને જતાં જતાં માગમાં મોટાં મોટાં વૃક્ષો ફાંસી નાખેલાં હતાં, તે એધાણથી તેઓને માર્ગ પૂછવો પડશે નહીં. પર્વતના વિષમ માર્ગમાં આગળ ચાલતાં એક મહાનદી આવી તેને જોઈ યુધિષ્ઠિર રાજા ખિન્ન મન કરી બોલ્યા. યુધિષ્ટિર–અગાધ જળવાળી આ નદી આવી છે; પણ જો ભીમસેન હોત આપણને * ગોપટ સમ પાર ઉતારત. આ નદીથી પાર ઉતારી અને હવે ભીમસેનની સાથે કોણ મેળવશે? . એવાં યુધિષ્ઠિરનાં વચન સાંભળી અર્જુન બોલ્યો કે હું માહારાજ, મને આપ આજ્ઞા કરો. કે મારે સ્વાધીન ઘણી વિદ્યા છે, તેમાંની એક પણ વિદ્યાનું સ્મરણ કરી તેના બળે હું તમને પાર ઉતારૂં. તે યુધિષ્ઠિરહે વત્સ, જે વિદ્યા અભુત કાર્યો કરી શકે છે તે વિદ્યાને આવા સ્વ૯૫ કાર્યર્થ બોલાવવી શા માટે જોઈએ? પરંતુ પૂર્વે માર્ગને વિષે હેડંબા સહાય કરતી તેમ આ વખતે પણ જ તે આપણને સહાય કરશે. માટે હમણાં તેનું સ્મરણ કરવા મારું મન ઈચ્છા કરે છે. એમ કહી યુધિષ્ઠિરે હેડંબાનું સ્મરણ કર્યું. તે સમયે તે તરતજ પોતાના બાળક સહિત ધર્મરાજા આગળ આવીને ઉભી હૈ બાને બાળક સહિત પોતાની પાસે આવેલી જોઈ અમતતી લહરીની સખીજ હોયના! એવી દૃષ્ટિએ સિંચન કરતે રાજા યુધિરિ બહુ હર્ષ પામ્યો ને તે પ્રત્યે બોલ્યો. યુધિષ્ઠિર–હે વત્સ, ગુરૂની આજ્ઞા માનવામાં તત્પરા, તું કુશળ છે? આ તારી પાસે જે બાળક છે તે બીજે ન્હાને ભીમસેન જ હોયના! એવો કોણ છે? - હે બા-હે દેવ, જયારે તમે એકચક્કા નગરી આગળના વનથી મને મારા પિતાને ઘેર છે જવાની આજ્ઞા આપી તે સમયે હું ગર્ભવતી હતી. પિતાને ઘેર ગયા પછી પૂરે માટે આ યુવાનો હe Jain Educationa International For Personal and Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ મને પ્રસવ થયો. એના જન્મથી મને અત્યુત્સાહ થયો. જેમ જેમ એ મોટો થતો ગયો તેમ તેમ સર્વે વિદ્યા ભણીને પ્રવીણ થયો છે. વળી જોશીએ એના ભવિષ્ય ગુણોનું વર્ણન કરી કહ્યું છે કે આ પુત્ર એના પિતાના શત્રુઓનો નાશ કરશે. મારા સંબંધીઓએ એનું નામ ધટોત્કચ પાડશું છે. કેટલીક કળાઓ એ શિખ્યો છે, અને કેટલીક શિખવાની છે તે હમણાં શિખેછે,” એવાં હેડંબાનાં વચન સાંભળી તનયસ્નેહની લહરીએ જેઓનાં ચિત્ત હરણ કરેલાં છે એવા તે પાંડવો તે બાળકને પ્રેમથી આલિંગન દેઈ રમાડવા લાગ્યા. રોમાંચિત થએલી હેડંબાએ ભક્તિ સહિત કુંતી અને દ્રૌપદીને પ્રણામ કરચો. તેમ કુંતીએ અને દ્રૌપદીએ હેડંબાને પ્રીતિપૂર્વક કુશળતા પુછી, એટલામાં તેજ સ્થલના અગ્રભાગે જેમાં નવિન કમળ પ્રકૃક્ષિત થયાંછે એવા સરોવરને અવલોકન કરી અને તે સરોવરમાં ભીમસેનને જોયો એટલે હેડંબાને સ્વસ્થાનકે જવા સારૂ ધર્મરાજાએ આજ્ઞા કરી. પછી તે સરોવરની આશ્ચર્યકારક લેહેરોથી બહાર નીકળી ભીમસેન પોતાના બંધુઓ પાસે આવ્યો, અને તેઓને તે સરોવરની શોભા દેખાડવા લાગ્યો, કે હે બંધુઓ, આ સરોવર ઊપર કમળના સુગંધને મોહિત થઇ પ્રાપ્ત થએલી ભ્રમરોની મેધવણૅ સરખી ભરચક પંક્તિ તે જાણે આ તડાગરાજના મસ્તક ઊપર મેધાડંમ્મર છત્રજ હોયના? એવું દેખાય છે તે જુઓ. વળી જાણે દ્રૌપદીના મુખ કમળે જીતાયલા હોયના ! એવાં અને જળના ચંચળ તરંગે કરી વારંવાર અંતર્ધાન પામનારાં શતપત્રો (કમળ) તમે જુઓ. એવી ભીમસેનની વાણી સાંભળી પણ તે સમયે દ્રૌપદીની જમણી આંખ ફરકવા લાગી, તેણે કરી ક્રૌપદીને ભીમસેનને જોવાથી આનંદ અને આંખ ફરકવાથી ખેદ પ્રાપ્ત થયો. પુરૂષમધ્યે શ્રેષ્ઠ એવો તે યુધિષ્ઠિર રાજા પુન્નાગવૃક્ષની નીચે બેસી કુંતીના ચરણ પોતાના ખોળામાં લેઈ ચાંપવા લાગ્યો. તે સમયે ભીમસેનાહિક શેષ પાંડવો જેમાં ફળપુષ્પાદિ સંપત્તિ વૃદ્ધિ પામેલીછે, એવી વનસ્પંક્તિમાં ક્રૌઢિ સહિત થયેચ્છ ક્રીડા કરવા લાગ્યા. મોટા વૃક્ષ ઉપર બેસી પુષ્પ તોડીને દ્રૌપદીને તેઓ અર્પણ ફરતા હતા. તેણે કરી દ્રૌપદી સંતુષ્ટ થઈ તે પાંડવોને આલિંગન દઇ હષઁ પ્રાપ્ત કરતી હતી. ત્યાર પછી કોઈએક સમયે દ્રૌપદીએ કૌતુકે કરીને પોતે પુષ્પ તોડવાની ઇચ્છા કરી, ત્યારે ભીમસેન દ્રૌપદીને પોતાના સ્કંધ ઉપર બેસાડી તેના મનોર્થ પુર્ણ કરતો હવો. એવી રીતીએ તે પાંડવો નાના પ્રકારના પુષ્પોની શય્યા રચીને અને તે શય્યામાં દ્રૌપદીને શયન કરાવી પદ્મસંતોષ ઊત્પન્ન કરાવતા હતા. ત્યાર પછી દ્રૌપદીએ કેતકી પત્ર જેવડું દીર્થં કટાક્ષ કરી ભીમસેતને કમળપુષ્પ આવા સારૂં મોકલ્યો. તરવામાં અતિ કુરાળ એવા ભીમસેને તે સરોવરના જળમાં તરવાનો વિચાર કરી ગદ્યને કાંઢ ઉપર મૂકી, અને પછી તે અંદર પડો. જાણે સમુદ્રનું મંઢાળે કરી મથન થતું હોયના! તેમ ભીમસેન તે જળમાં ક્રીડા કરતો હતો. વિચિક્ષણ ભીમ Jain Educationa International For Personal and Private Use Only ૨૬૭ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ છે. સેન ક્ષણમાં ડુબકી મારે, ક્ષણમાં ડુબકી મારી ઘણે દૂર નિકળે એમ પોતાના બંધુઓને તે તરવામાં પોતાનું કૌશલ્ય બતાવી તેઓના હર્ષને માટે જળવિહાર કરવા લાગ્યો. જેમ જેમ જ કમળપુષ્પ હાથમાં આવતાં ગયાં તેમ તેમ નાળ સહિત ચૂંટી લઈ કિનારા પર ફેંકવા લાગ્યો. પ્ર- ૨ સમવદની દ્રપદનંદનીએ તે પુષ્પ એકઈ કર્યાં. ત્યાર પછી એકવાર ભીમસેન ડુબકી મારી ઘણીવાર સુધી જળમાં રહ્યો પણ ઉપર આવ્યો નહીં. ને અકસ્માત બુડી ગયે. તે જોઈ સર્વ બાં ધવો તે સમયે અતિ ઊદાસ થઈ ગયા. પ્રાણનાથને જળકેલી કરતાં થાકી જઈ ડુબી ગયેલા છે, જાણી વ્યાકુળ થઈ દ્રોપદી પણ ઊંચે સ્વરે આક્રોશ અને હાહાકાર કરવા લાગી. કુંતીપણ હાહા- ) છે કાર કરી અર્જુન પ્રત્યે કહે છે. કે હેઅર્જુન, હે અર્જુન, દુષ્ટ વાસનાએ કરી કોઈ ગ્રાહે ભીમસેનને હશે જેથી તે પાણીની ઉપર આવી શક્યો નહીં હોય, માટે તું તેની સાહ્ય કરવા વેગથી દોડ : એવી કુંતીની વાણી સાંભળી શનિગ્રહને વિષે સમર્થ એવા અર્જુને જેમ દીપકમાં પતંગ હ પડે તેમ જળમાં ઝંપલાવ્યું, અને વૃકોદરની જેમ તે પણ જળમાં મગ્ન થઈ ઘણી વાર સુધી બ- કિ હાર આવી શક્યો નહીં. ત્યારે, “ભીમસેન અને અર્જુન એક બીજો હાથ ઝાલી પાણીમાંથી બહાર આવ્યા નહીં.” એવું બોલી ભાઈઓના પ્રેમે વ્યાપ્ત થએલો એવો નકુળ પણ પાણીમાં પ્રવેશ કરતો હતો. એ પ્રમાણે તે નકળની પણ ઉદકમાં પ્રવેશ કરવાની વાસનાજ થઈ, અવા સના ન થઈ. કારણુ નિશયથી, ભિન્નપણે ચાલનારા પુરૂષને તેનું દેવયોગે કરી ફળ પણ વિપજ રીતે પ્રાપ્ત થાય છે. નકુળ પણ જળમાંથી ઘણીવાર પર્યત બહાર આવ્યું નહીં. ત્યારે જળમાં છે. બુડેલા મારા બંધુઓ ઘણી વાર કેમ બહાર આવતા નથી, “એવું બોલનારો સહદેવ તેઓને SP શોધ કરવા મહા વેગે કરી જળમાં પડશે. તે પણ જળમાં બુડી જઈ પોતાના બંધુઓની દશાને કરી પ્રાપ્ત થયો. તે સમયે તેઓની વાર્તા સરખી પણ કોણ કહે અરે વિધાતા જ્યારે પ્રતિકુળ થા ય છે ત્યારે માણસનાં સર્વ કાર્ય વિપરીત થાય છે; તેમ બુદ્ધિ પણ વિપરીત થાય છે. તે સમયે નરેંદ છે જે યુધિષ્ઠિર રાજા તે યુતિ સહવર્તમાન દોપદીની પાસે આવીને બોલ્યો. કે તમને બેને એકલાં જ SP મૂકી સંબંધીઓની શોધ લાવવા હું શી રીતે જાઊં હમણાં મારે શું કર્તવ્ય છે ને શું અકર્તવ્ય છે? તે વિષે મને કાંઈ સુઝતું નથી. અરે હું મહા સંકટમાં પડે છે. કુંતી–હે વત્સ, તું તારા બંધુઓની શોધને માટે જ અને તેઓને સંકટ મુકત કર. આ અમારી કશી ચિંતા ધરીશ નહીં. અમારા મનરૂપી ગુફામાં પાંચ પરમેષ્ટિરૂપ સિંહ વિરાજમાન છે; તેને જોઈ વિપત્તિરૂપ હસ્તિઓનાં યૂથ દશે દિશાઓ ભણી નાશી છે. તારા હૃદયમાંથી જ ક્ષણમાત્ર પણ પંચ પરમેષ્ટિનું સ્મરણ કદી બહાર નિકળશે નહીં. અને કરુવંશરૂપ સૂર્યઘણા કાળ તા હજી પત કલ્યાણરૂપ પ્રકાશ પામે. સૂર્યાસ્ત પહેલાં તારા બાંધવોની શોધ કરી તેઓ સહિત ઉણ Jain Educationa International For Personal and Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ અહિંયાં આવી વિધિ થઈ અમને તું સનાથ કર. આકાશમાં આકાશમણી (સૂર્ય) જ્યાં સુધી અસ્ત નથી થયો ત્યાં સુધી અમેં તારાવિના માત્ર તારા આવવાની વાટ જોઇને પ્રાણ ધારણ કરશું. કુંતીની એવી શિક્ષાને નમ્રતાયુક્ત અને અતિ દક્ષ ધર્મરાજા સ્વિકારતો હવો. કારણ શુરંજનની આજ્ઞાાંવષે એકાગ્ર ચિત્તતા મહાન પુરૂષોને સ્વાભાવિક હોય છે. ત્યારપછી પંચ પરમેષ્ટિનું સ્મરણ કરી માતાને વંદના કરી વિલંબ કર્યાંવિના તે સરોવરમાં યુધિષ્ઠિરે પ્રવેશ કરો. તે સમયે તે ધર્મરાજા પણ કુંતી અને દ્રૌપદી દુ:ખાયુએ પરિપૂર્ણ થએલાં નેત્રો એ જોતાં જોતાં તે સરોવરમાં નિમગ્ન થયેલા ચાર પાંડવોનો પાંચમો સોબતી થયો. તે સર્વે પાંડવોનું ધણીવાર સુધી આવવું ન થવાથી કુંતી અત્યંત વ્યાકુળ થઈ. તેને વ્યાકુળ થમ્મેલી જોઈ દિવસ પણ અત્યંત કૃશ થયો, તેમ પાંડવોને ખુડેલા જોઈ દુ:ખિત થતો સૂર્યે પશ્ચિમદિશાપ્રત્યે સમુદ્રમાં પડવા માટેજ જાણે ગયો હોયના! અર્થાત્ સૂર્ય પણ અસ્ત થયો. તે સમયે દુ:ખિત થમ્મેલી કુંતી ખોલી કે “ગ્રહોને વિષે શ્રેષ્ઠ એવો સૂર્યે તે પણ મહાર્ણવને વિષે ડુબ્યો, એ હવે કહીએય દેખાતો નથી, અરે કાળક્રમનું ચક્ર મહા દુરાતિક્રમ છે” હવે સૂર્યાસ્તને સમયે ઉત્પન્ન થનારા અંધકારે અને કુંતી તથા દ્રૌપદીના વિસ્તિણું શોકે કરી દશે દિશાનાં મુખ વ્યાપ્ત થયાં, અને સૂર્ય વિકસિત કમળો તથા દ્રૌપદી અને કુંતીનાં મુખ કમળ પણ શોકે સંકોચ પામ્યાં. એ રીતે કહી શકાય નહીં એવા પાઁડવોના વિયોગે કરી શોક પ્રાપ્ત થવાથી દ્રૌપદી અને કુંતી દિવસના કમઁ સહિત મુનેિ પ્રાપ્ત થયાં. ફરી મુર્છાથી સાવધાન થયા પછી બહુ શોક કરવા લાગી. કુંતી—ત્રૈલોકના પ્રાણનું રક્ષણ કરવાને આનંદયુક્ત અને જળમાં યથેચ્છ સંચાર કરનાર મચ્છ કુર્માદિક કરતાં પણ તરવામાં અતિ કુરાળ એવા તમારા બાહુ, તે અપુનરાવૃતિરૂપ મોટી દુર્દેશાને પ્રાપ્ત થયા શું? તે સમયે દ્રૌપદી પણ વિલાપ કરવા લાગી, દ્રૌપદીહે મારા પ્રાણનાથ, તમે મને તજીને કચાં ગયા? તો પાંચે પતિ વિના આ હું સ્ત્રી તે આ રાત્રી શી રીતે નિર્યંમન કરીશ? અરે જે તમોએ દીધેલી પુષ્પમાળા તે પણ યાપિ સ્લાનતા પામી નથી હજી તેવીને તેવીજ છે, એટલામાં તમે હા દૈવ, દેવવશે કરીને આ દશાને પ્રાપ્ત થયા?” કુંતી અને દ્રૌપદીના રૂદનની સાથે તે સરોવરની પાળ ઊપરના વૃક્ષોપર માળા બાંધી રહેલાં પક્ષીઓના સામટા શબ્જે કરી જાણે સંધ્યા રૂપી સ્ત્રી પાંડવોના સ્નેહે કરી રૂદન કરતી હોયના! એવી ટ્વીસવા લાગી. તે સમયે કુંતી દ્વૌપદીને ધીરજ આપેછે. કુંતી—અે દ્રૌપદી તું તારા હૃદયમાં ધૈર્ય ધર, ઊંચે સ્વર રોઇશ નહીં પણ રોકનો સંકોચ કર સુખ કમળે કરી કમળોનો તિરસ્કાર કરનારી હે દ્વાપઢી, હજી તારા પતિઓ જીવતા છે. તેઓ Jain Educationa International For Personal and Private Use Only ૨૬૯ www.jainulltbrary.org Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ આ વિપત્તિથી પાર પામી ફરી રાજ્ય ભાવ મણે એવું એય મુનિઓએ પણ ભાખેલું છે. પરંતુ છે SS કોઈ આપત્તિમાં પડ્યા છે માટે હમણાં તે તેઓના રક્ષણ માટે આપણે બંને ઓએ કાંઈ પર છે પ્રયત્ન કરવો જોઈએ. વિપત્તિરૂપ વૃક્ષના અંકુરને છેદન કરવાવાળે માત્ર એક ધર્મના સમર્થ છે; આ માટે હવે આપણ નિષ્કપટ ધર્મયુક્ત જે કર્મ છે તે કર્મ કરીએ. એવું કરશું તો આપણા મનોરથ કો5 ૭) સિદ્ધ થશે. એવું કહી તી છાની રહી. તે સમયે દ્રૌપદી બોલી. દ્રોપદી–હે માત, તમે સત્ય વાત કહી, પણ મારાજ અપરાધથી મારા પતિઓની ઉપર આ જે આપત્તિ આવી પડી છે, એવું વિચારી મને બહુ કલેશ થાય છે. ભીમસેનને કમળ લાવવાનો મેં છે આગ્રહ કર્યો તેથી જ આ અનર્થ પ્રાપ્ત થયો, એવું વિચારી મારું મન વારંવાર દગ્ધ થાય છે. પોર . કતી –હે વત્સ, એમાં તારે કિચિત પણ દોષ નથી, અવશ્ય જે ભાવી બનવાનું છે તેને પર કોઈ પણ નિવારી શકે નહીં. એમ પરસ્પર તેઓ વાર્તા કરે છે એવામાં ચંદે તેઓના ઊપર શીતળ છાંયા કરી પોતાનું ઈ સુજનપણું બતાવ્યું, તે જાણે કિરણ રૂપ વચ્ચે કરી શકયુક્ત તેમનાં મુખનું માર્જન કર્યું હોયના છે તેઓના શકે કરી મિચાઈ જઈ કમળોએ પણ પોતાનું સુજનપણુ દરશાવ્યું. જાણે સહસા હાસ્ય જ કરતાં હોયના, તેમ કમુરગણો એ પ્રકુશિત થઈ દ્રૌપદી અને કંતી પ્રત્યે પોતાનું દુર્જનપણું જ- 0 છે હેર કર્યું. પછી કુંતી આ પ્રમાણે પ્રાર્થના કરવા લાગી. . કતી–મારો અરહત દેવ હોય, ગુરૂ મારા સુસાધુ હોય તે હે સમ્યફદર્શિ દેવે તમે માસ છે આ પુત્રોનાં સર્વ વિધો દુર કરો.” એવું કહી પંચપરમેષ્ટિનું સ્મરણ કરી પોતાની ભુજાવલિ પ્રસારી કાર યોત્સર્ગમાં સ્થિત થઈ તે જોઈ દ્રૌપદી બોલી. ટોપદી–હે દેવ, કિન્નર અને ખેચશે વિગરે તમે સર્વ પોત પોતાનો વ્યાપાર છોડી મારી વાત સાંભળે. ચંદાંશુ જેવું મારું સ્વચ્છ શીલ તમે જાણતા હે તે મારા પ્રિયપતિઓની સર્વ આપત્તિ દૂર કરવામાં સહાય કરશે. એવું કહી તે પણ અંત:કરણને વિષે જિનેશ્વરનું ધ્યાન કરવા લાગી ને પથ્થરવત્ કાયોત્સગમાં સ્થિત થઈ ગઈ. તે સમયે દ્રૌપદી અને કુંતીનું અભિષ્ટ કરવા સારું વનનાં વ્યાપદો પણ છે વૈરભાવ ત્યાગી તથા જળપાન કરવું ત્યાગીને કુંતી તથા દ્રૌપદીની આશપાશ વૃક્ષની પેઠે સ્તબ્ધ કે જ થઈ ઊભાં જાણે તેઓ પણ મનમાં પ્રાણાયામ કરતાં હોયના! અથવા દેવતાનું ધ્યાન કરતાં હોયના! . વળી કૃતીનું તથા દ્રૌપદીનું એવું મહાત્મ જોઈ જંતુઓનો સંહાર કરનારા રાક્ષસ તે પણ સંહા- . રનો પરિહાર કરી તેઓની આરપાસ સ્તબ્ધ થઈ ઊભા. તે દ્રૌપદી અને કુંતીના દુખની સાક્ષી, શેકને ઊત્પન્ન કરનારી અને જંતુના શબ્દ કરી આક્રંદ કરનારી એવી રાત્રી પક્ષીઓના છે Jain Educationa International For Personal and Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ રી ) 6 ૯ શા કરીને જ જાણે નાશ પામી હોયના? તેમ નાશ પામી અંધકાર નષ્ટ થઈ ગયો તેના મિષે રે RE કરીને જાણે બંનેનાં દુષ્કર્મ નષ્ટ થઈ ગયાં હોય અને પ્રભાત થઈ સૂર્યના તેજનો પ્રભાવ ? | ચાલ્યો તે જણે બંનેના પૂર્યોદયનો પ્રભાવ આરંભ થયો હોયના! તે સમયે દ્રોપદી તથા કુંતીની આ પાંડવોના વિયોગે કરી પ્લાનમૂર્તિ થએલી જોઈચંદ્ર અસ્ત થયો તે જાણે પાંડવોની શોધ કરવા ગયો ! હોયના! પ્રાત:કાળ થયો એટલે પવનના પ્રહાર કરી તે સરોવરમાં જળની લહેરો ઉપરા ઉપરી થવા લાગી ને પાળ ઉપર જયાં કુંતી અને દ્રૌપદી બે હતાં ત્યાં તેઓના ચરણોને સ્પર્શ કરવા લાગી છે. તે જણે સરોવર પોતાના અપરાધની તેઓ પાસે ક્ષમા માગતું હોયના મોટા મુનિદોથી પણ છે. જે ધ્યાન દુકસાય છે તે સ્થાને કરી નિશળતાને પ્રાપ્ત થએલાં કુંતી તથા દોપદીને જેવા સારૂં સૂર્ય જે SEE પણ ઊદયાચળ ઉપર આવી ઊભો. રાત્રી વીતી એટલે સમગ્ર વ્યાપદો સાવધાન થયાં. તે સમયે જ નિર્મળ જળવાળા તે સરોવરમાંથી તેજ બહાર પડયું અને કર્ણને પ્રિયકર એવા સુદાંટિકાના શબ્દ સંભળાવા લાગ્યા. થોડીવારે સુવર્ણ સ્થભવાળુ અને જેમાં અમુલ્ય મણીરત્નો જડેલ છે, એવું કે છો એક વિમાન સરોવરમાંથી બહાર નિકળ્યું; તે જાણે બીજું સ્વર્ગજ હોયના! તે સમયે તે મોટી છે છે શોભાવાળું સરોવર પણ કૌતકે કરી નિમેષરહિત કમળરૂપી કોહ્યાવધિ નેત્રો ધારણ કરી તે વિ. ) માનને જોવા લાગ્યું હોયના! તેમ દીસવા લાગ્યું. તે વિમાનમાંથી ઊતરી, મોટો વિપતિરૂપ સજ સુદ જેઓએ તરસે છે એવા તે પાંડવોએ કુંતીના ચરણકમળને પ્રણામ કરે. તે સમયે પાંડવોની સાથે એક દિવ્ય મૂર્તિધર, યુવાવસ્થાવાળો અને પાંડવોની ઉપર બહુ પ્રીતિ કરનાર દેવ આવ્યો હતો તે હાથ જોડી કુંતી પ્રત્યે બોલ્યો કે “હે પથા તાર ધર્મ સફળ થય તે બહુ સારી વાત થઈ. હવે તું તારા આ લીધેલા વ્રતનું પારણ કર, આ તારા પુત્ર ન થઈ તારા ચરણમર ) છે મસ્તક નમાવી રહ્યા છે, તે સમયે કૃતી કાયોત્સર્ગ વતનું વિસર્જન કરી અતિશય આનંદ પામી પોતાના પુત્રોના સવીંગ ઉપર હસ્તકમળ કરી મૃદુસ્પર્શ કરવા લાગી અને તેણે એ દ્રૌપદીનાં હસ્ત ઝાલી તેને પણ જ સમાધીથી વિરક્ત કરી. જળપાન કરી શ્વાપો પણ વનને માર્ગ લઈ પોતપનાને સ્થાને ગયાં. જો છેત્યાર પછી પાંડવોની સાથે આવેલા દેવની પાસે, જીતેલાં છે કમળનાં વન જેમના મુખોએ એવાં 5 જે કંતી, દોપદી અને પાંડવો એ સૌ જઈ બેઠાં. ત્યાં કૃતીએ પોતાના પુત્રોની દિવ્ય કથા તે દેવને પુછી. તે દેવ પણ આનંદ સહિત અકુલ નવ કરી પાંડવોની દિવ્ય કથા કહેવા લાગ્યો. દેવહે કલ્યાણી, કેવલી મુનિને વાંદવાને અર્થે વિમાનમાં બેશી આકાશમાર્ગે ઈંદ્ર અહીંયાં થઈને જતા હતા. એવામાં આ દેકાણે તેના વિમાનની ગતિ છેક મંદ થઈ ગઈ છે જઈ ને અતિ ક્રોધ વ્યાપ્યો ને બોલ્યો. OLE Jain Educationa International For Personal and Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨ ઇંદ્ર–એવો કોણ મુખે છે કે જેણે મારું વિમાન નીચેથી ઝાલીને ખેંચ્યું છે. જે તે મારી ને આ દૃષ્ટિએ પડશે તો તેના મસ્તક ઉપર વછનો પ્રહાર કરીશ.” એમ કહી મહા દોધોત થઈ વજ- ? પાણિએ હાથમાં વજ લીધું, ને ચારે દિશાઓ ભણી દષ્ટિ કરી જોવા લાગ્યો પણ વિમાનની ગતિ ૨. મંદ પાડનાર કોઈને પણ તેણે જોયો નહીં. માત્ર નિરૂપાધિ સમાધિને વિષે સ્થિત થએલીઓ તમો બંનેણુંઓને તેણે સાક્ષાત દીઠાં. તે સમયે તે પ્રફુલ્લ નેત્ર કરી મારી પ્રત્યે બેલ્યો. ' ' ઇંદ્રિ–પુત્ર અને પ્રિતમના વિયોગે કરી દુખિત થઈ સમાધિ લઈ આ બે જણીઓ સ્થિત થએલીઓ છે; તેમની સમાધિના પ્રભાવે કરી મારું વિમાન આગળ ગતિ કરી શકતું નથી. આ બંને સ્ત્રીઓ દેવોને પણ માન્ય છે. આ બંનેમાંથી એક પાંડવોની માતા કુંતી છે અને બીજી પS પાંડવોની સધણું (સ્ત્રી) છે. કુંતીનું સમ્યકત્વરૂપ રત્ન અત્યંત તેજપુંજ હોઈને વિપત્તિ રૂપી ? કાદવમાં પણ અધિક પ્રકાશ પામે છે. સર્વ પાપરૂપ અંધકારને નાશ કરનારું અને ધ્યાન સમયે ( જેમાં સર્વતીર્થકોએ એક સમય આશ્રય કરે એવું એનું માનસિક તીર્થ છે. વળી આ દ્રૌપદી છે પણ પોતાના મહિમાએ શોભનારી છે અને પંડિત પુરૂષો એને પતિવ્રતરૂપ તેજ હોયના! એવું છે કહે છે. તે માટે તું સત્વર જઈને વિપત્તિરૂપ કાદવથી પાંડવોનો ઉદ્ધાર કર, એટલે આ બંને મહા , સતીઓના મરથ પૂર્ણ થશે. આ સાગરનો સહોદર હોયના! એવું સરોવર નાગૅદનું છે. જે કે કોઈ આ સરોવરનું મથન કરેતો તે નાગૅદ સહન કરી શકતું નથી. દ્રૌપદીએ ભીમસેનની પાસે જ છે. કૌતકે કરી કમળપુષ્પને સારૂ પ્રાર્થના કરી હતી, તેથી કમળ લેવા સારૂ ભીમસેને આ સરોવરમાં 8 પ્રવેશ કર્યો હતો તેને નાગદેવોએ અધભાગે આકર્ષણ કરી હરણ કરે. “હા ભીમસેન જળમાં બુડી ગયો એમ સમજી અનાદિક ચારે બંધુઓ આકુળ વ્યાકુળ થઈ તેની શેધ કરવા સારૂં અનુક્રમે સરોવરમાં પ્રવિણ થયા. તેઓને પણ દુષ્ટ ચિત્તવાળા નાગદેવોએ નાગપાશે છે બંધન કરી નાગેદની પાસે લઈ ગયા છે; તે માટે હે સેનાપતે, તું સત્વર તે સ્થળે , અને એ પાંડવોને એ આપત્તિથી મુક્ત કર. નાગરાજ પણ “આ પાંડુપુત્રો છે” એમ જાણશે ત્યારે તેઓનો બહુ સત્કાર કરશે. - એવાં ઇંદનાં વચન સાંભળી પ્રીતિયુકત થઈ તેની આજ્ઞાએ હું તરત જ તે નાગરાજની રાછે જધાનીમાં ગયે. તે સ્થળે દૃઢ નાગપાશે બંધાયલા, જિજત થઈ અધોમુખ કરી બેલા, શેકે તે કરી કશ થએલા અને શેકાએ કરી ને ભરાએલાં એવા તારા પુત્રોને હે કુંતી જે સમયે મેં કી તો જોયા તે જ સમયે મહા બળવાન, દુ:ખ રહિત અને સ્વરૂપવાન એવા તારા પુત્રોને નાગરાજે પણ ૬ મા બહુ પ્રેમયુકત દૃષ્ટિએ જોયા. તે સમયે નમ્રતાયુક્ત એવા નાગરક્ષકોએ નાગરાજની પ્રાર્થના ) કરી કે, “હે દેવ, તમારા સરોવરનું મંથન કરનારા આ કોઈ મનુષ્યો છે. એમણે પાડાની જેમ Jain Educationa International For Personal and Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ હો રમીને સરોવરનું જળ અતિશય ડહોળી નાખ્યું. અને ઘણાં કમળ મૂળથી ઉખેડી નાંખ્યાં.” આ ને પ્રમાણે તે રક્ષકોએ પ્રાર્થના કરેલ નાગૅદ પણ પાંડવ ભણું જોઈ સ્તબ્ધ થઈ ગયો અને મનમાં કોઇ ચિંતન કરવા લાગ્યો કે આવા મહા બળવાન પુરૂષ કોણ હશે તે સમયે લાગ જોઈને હું તે નાગૅદ પ્રત્યે બોલ્યો કે “હે નાગૅદ, તમે આ પુરૂષ સંબધી કાંઈ વિચાર કરશે નહીં. જેઓ વૈલોક્યમાં પ્રખ્યાત યશ છે એવા આ પાંડવો છે. એમાંથી કોઈએ પણતમારો અપરાધ કરશે છે નથી; એવું જાણું એઓને બંધન મુક્ત કરાવવા સારું ઈદે તમારી પાસે મને મોકલ્યો છે. હે નામ રોજ આ તારા સેવકો જળચમાં જેવો ગ્રાહક દુષ્ટ છે તેવા દુષ્ટ છે એ માટે જળક્રીડા કરનારા આ આયુધ રહિત પાંડવોને એઓએ કપટ કરી બંધન કર્યા છે. હવે આ પાંડવોને શું કરવું તે વિષે જે યોગ્ય કર્તવ્ય તે તું જાણે છે કારણ અમાવાસ્યાને ઠેકાણે પ્રાપ્ત થએલા ચંદન સૂય સત્કારજ અને કરે છે. એ પ્રમાણેની મારી વાણી સાંભળી તે નાગે સંતુષ્ટ થઈ તે મહા ત્વરાથી ઊઠીને તારા પુત્રોને નાગપાશાથી મુક્ત કર્યો. અને પોતાના આસન સરખા બીજા આસન ઉપર બેસાડી ) સત્કાર કર વળી તે નાગૅદના જે સેવકોએ તારા પુત્રને બંધન કરી આપ્યા હતા તે સેવકોને તે A નાગદે બહાર કાઢી મૂક્યા. ત્યાર પછી તે નાગેઢે તારા પુત્રોને અનુક્રમે નામાદિક પૂછી આ ધર્મરાજ, આ ભીમસેન, આ અર્જુન એમ અનુક્રમે નાના મોટા કોણ? તે જાણી લીધું. પછી વી. તે પાતાલ પ્રભુ (નાગૅદ) ધર્મરાજાને આલિંગન કરી બોલવા લાગ્યો. નાગરાજ–હે ક્ષમાપાલ યુધિષ્ઠિર રાજ, મારા સેવકના એક અપરાધને ક્ષમા કરવા તું છે. યોગ્ય છે. કારણ કદી અજાણતાં પામર જાનથી અવજ્ઞા થાયતો મહાત્મા પુરૂષો તેના ઉપર ક્રોધ છે વર કરતા નથી. સ્થાવર (વચ્છનાગાદિક) અને જંગમ (સર્પાદિક) તેના સર્વ વિષને દૂર કરે છે, એવી આ રે મણીમાલા છે તે હું તમને આપું છું એમ કહી તે મણીમાળા ધર્મરાજને અર્પણ કરી, અને દો. $ પદીને કણભૂષણ સારું એક નીલું કમળ આપી કહ્યું કે પાંચે પતિઓને કલ્યાણ હશે ત્યાં સુધી એ કમળ અત્યંત પ્રફુલ્લિત રહેશે અને પતિઓને જે કદિ અક્ષમ હશે તો આ કમળ મ્યાનત્વ પામશે છે એવું કહી તે નાગરાજ ધર્મ રાજાની પ્રશંસા કરવા લાગ્યો કે, હે યુધિષ્ઠિર રજા, તારા ભીમસેન ! છે અને અર્જુન બંધુઓએ કીમ્મિરાદિક રાક્ષસોનો નાશ કર તેનાં અદ્ભુત ચરિત્રોનું અહીંની છે. નાગસ્ત્રીઓ નિરંતર હીંચતાં સમયે ગુણગાન કરે છે માટે હે રાજન, બંધુઓ સહિત ડાક દિવસ અહીંયાં નિવાસ કરી અમારા પાતાળ લોકને પવિત્ર કરવાને તું યોગ્ય છે. એવું સાંભળી ધર્મ- ર રાજા બોલ્યો કે હે નાગૅદ જે અમારી માતા કુંતી કે જેણે અમને દુધ વિગેરે પાઈને અમારા કલે છે શનો નાશ કરે, તે હમણાં અમારા વિયોગે કરી દૌપદી સહિત અતિ દુબે કરી પ્રાણુ સંકટમાં પ જી હશે, માટે તે બંનેને જે રીતિએ હું જીવતીઓ જે તે તમે ઊપાય કરી મને વહેલો વિદાય કશે. જે ૬૯ Jain Educationa International For Personal and Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ િ યુધિષ્ટિરનો એવો આગ્રહ જોઈ તે નાગપુંગવ બહુ આદર સત્કારથી પાંડવોને વિદાય કા GS લાગ્યો, અને તે વળાવવા સારૂં ઘણે દુર સુધી પાછળ આવ્યો. તે સમયે નમ્રતાયુક્ત રાજા અને યુધિષ્ઠિર તે નાગરાજ પ્રત્યે બોલ્યા કે, “હે નાગૅદઆપે અમારે માટે સરોવર રક્ષાને સારું રહેલા જ ઈ નાગરક્ષકોને દૂર કહ્યા છે તેને કૃપા કરી ફરી આપ આપની સેવામાં રાખો. એવાં યુધિષ્ઠિરનાં 5 હ) વચન સાંભળી તે નાગપુંગવ બોલ્યો કે હે ધર્મરાજએ શંખ ચૂડાદિક તડાગરક્ષકો જે સમયે કણજુનનું યુદ્ધ થશે તે સમયે અર્જુનને તેઓ સહાય કરશે ત્યારપછી તેઓને મારી સેવામાં રાખીશ. ) એ નાગરાજ ઊત્તર સાંભળી રાજા યુધિષ્ઠિરે તેને પ્રણામ કર્યો ને તેને પગે લાગી તે ). ય નાગૅદના વિયોગે નેત્રોમાં આંસુ લાવી બળાત્કારથી પાછા વળ્યા. (એ વાત કહી તે પુરૂષ કુંતીને જ કહે છે.) હે કુંતી તારા પુણ્ય પ્રભાવે કરી અને ઇંદની આજ્ઞાએ કરી તારા પાંચે પુત્રને આણીને મેં તારે સ્વાધીન કર્યા. એટલું કામતો મેં ઇંદની આજ્ઞાથી કર્યું. હું સ્વતાં તમારી એટલી જ સેવા કરી શકીશ કે તમારે ક્યાં જવું હોય ત્યાં વિમાનમાં બેસાડી લઈ જઈશ તે સાંભળીને અતિ નમ્રપણે કંતી બોલી કે હે સૌમ્ય, તારા મહાત્મનું ક્યાં સુધી વર્ણન કરીએ? તે અમારા ઘણા ઊપછે કાર કસ્યા છે. હમણાં અમને સર્વને અહીંથી દૈત વનવિષે તું ત્વરાથી લઈજા. જ કુંતીનાં વચન માન્ય કરી તે પુરુષ સૌને વિમાનમાં બેસાડી દૈત વનમાં લઈ ગયો. ત્યાં મૂકીને ) પછી પાંડવોની આજ્ઞા લઈને તે પુરૂષ જે સ્થળેથી આવ્યો હતો ત્યાં ગયો. ત્યારપછી અહીં તહીં વનમાં પૂરતાં પાંડવોનાં પાંચ વર્ષ વીતી ગયાં અને હવે સંબંધીઓ સહિત રાજા યુધિષ્ઠિર ત વનમાં આ રહ્યા. નાગરાજે આપેલી મણીમાળા યુધિષ્ઠિરે પોતે પહેરી; એકમળ હતું કણભૂષણમાં દ્રૌપદીને tણ પહેરાવ્યું, ને તેઓ સર્વ માતાની અને પ્રિયાની સમાધીના અદભુત પ્રભાવનું વારંવાર સ્મરણ કરી છે આનંદ પામવા લાગ્યા. કદિક ઈંદ વિદ્યાધરની પ્રીતિનું અને કદિક નાગૅદની પ્રીતિનું મરણ કરી સુખે કાળ નિર્ગમન કરવા લાગ્યા. . શિવની કૃત. कदाचित्जैनेंद्रस्तवननवगुंफव्यतिकरैः, कदाचिन्मार्गस्थ श्रमणचरणोपास्तिविधिनाः, कदाचिनिर्णीतस्वसमयविचारोपनिषदा, दिनानि स्वान्येते, किमपि चरितार्थान्यरचयन् ॥ . અર્થ–વિનંદના સ્તવન વિષે અને નવી નવી પર્ણકુટિ (કૃપડી) ઓને વિષે તે એમ જ છે કે જ્યાં બાંધવી ક્યાં ન બાંધવી વિગેરેના પરસ્પર એક બીજાના જે વિચાર તેણે કરી, ક્યારે તે છે કયારે માર્ગમાં જતા આવતા શ્રમણયતિની ચરણોપાસના વિધિએ કરી, પ્રતિ દિવસે અમુક ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ એ વખતે અમુક કામ કરવું, એમ પોતાનો નિર્ણય કરેલ કાળ તેને વિષે તે તે કર્મ વિચાર પૂર્વક કરે SS કરવું તેણે કરી અને ઉપનિષદ શ્રવણાદિક તેણે કરી તે પાંડવોએ કંદ મૂળ ફળાદિક વડે નિવહ છે જ કરી પોતાના ઘણા દિવસ કાઢ્યા. P. इति मलधारि श्रीदेवप्रभसूरिविरचिते पांडवचरित्रे महाकाव्ये किरातार्जुनीय तलतालुवध कमलाहरणवर्णनो नामाष्ठमः सर्गस्तस्य भाषांतरं समातम् ॥८॥ અથ નવમ્ સર્ગ પ્રારંભ ત્યારપછી તે વનમાં પાંડવો વાસ કરીને સુકૃત સંપાદન કરતા હતા. એવામાં કોઈ એક સમયે Sઈ દુર્યોધનની સ્ત્રી ભાનુમતી ત્યાં આવી. ત્યારે દુરથી દ્રૌપદીએ તેને જોઈ અને સામી જઈ - ક ત્કાર કરી પોતાની સાથે આશ્રમમાં આણી. તે સમયે જેનું અતિશય જ્ઞાન મુખ થઈ ગયું છે એવી તે ભાનુમતી કૃતીને અને ધર્મરાજાને વંદન કરવા લાગી. ભીમસેનાદિકોએ તેને સત્કાર 45 કરવા માટે જેને સૂચના કરેલી છે એવી દ્રુપદનંદનીએ આપેલા આસનને સ્વિકાર કરી ધર્મ R. રાજાના મોંઢા આગળ તે ભાનુમતી ખોળો પાથરી કરગરવા લાગી. તે સમયે અધોમુખ જેણે કરેલું છે, જેનું મેશ સરખુ શ્યામ વદન થઈ ગયું છે, વાણીની ગતિ જેની ગદગદ થઈ ગઈ છે, 6 અને જેણે તેમાંથી મોતીના દાણા જેવાં હેના અપાર આંસુએ પ્રસારેલા અંચળને સંપૂર્ણ છે છે ભીજવી નાખ્યું છે એવી ભાનુમતી પ્રત્યે જોઈને ધર્મરાજ બોલ્યા. ધર્મરાજ—હેવસે. આ તને મહાભય સૂચક શું થયું છે? E. એવી ધર્મરાજાની વાણી સાંભળી ભાનુમતી ઊંચ સ્વરે રૂદન કરવા લાગી. તે સમયે તેનું દુખ જોઈનોમાં જેને આંસુ આવી ગયાં છે એવી કુંતીએ ઉઠીને પોતે તેનું આશ્વાસન કર્યું એટલે આકાશ અને ભૂમિને વ્યાપ્ત કરનાર જે આકંદ તેને ધીમે ધીમે તે ઓછું કરવા લાગી. તે Sી સમયે દ્રૌપદીએ વલ્કલે કરી તેનાં આંસુ લુછડ્યાં છતાં મૈત્રરૂપ તળાવડીમાંથી ફરી અધિકાધિક અશ્રુ વહેવા લાગ્યાં; તે જોઈ “હે વત્સ તે કોણ કારણ માટે મારા મોઢા આગળ ખેળો પાથઆ રો છે એવું જ્યારે ધર્મરાજાએ પુછવું ત્યારે તે ભાનુમતી બોલી કે હે દેવ, જેનું કોઈપણ રક્ષણ કરનાર છે નહીં એવી હું ભરથારની ભિક્ષા માગવા સારૂં તમારી પાસે ખોળા પાથરૂછું - યુધિષ્ઠિર–માર દુર્યોધનાદિક બંધુઓ શું ત્યારે કોઈ વિપત્તિમાં પડ્યા છે ?” એવું જ્યારે યુધિષ્ઠિરે પુછયું ત્યારે તે ભાનુમતી ફરીથી બોલી. ભાનુમતી–હે દેવ, પિતાના અવિલોકન કરી ગાયોનાં વંદને કૃતાર્થ કરતા તમારા દુર્યો) ધનંદિક બંધુઓ સહજ આ દૈત વનમાં આવ્યા. પછી કોઈએક સમયે આસપાસના વનમાં Jain Educationa International For Personal and Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ છેપોતાના રોકોને ઉતરવાની જગ્યા જેવા સારૂંતિમણે દૂતને આજ્ઞા કરી. તે દૂત જગ્યા જોઇને તે પાછો આવી રાજા પ્રત્યે પ્રાર્થના કરવા લાગ્યો. દૂત–હે દેવ, આ વનની સ્પર્ધા કરનારું એવું એક બીજું મહા સુંદર વન અહીંથી પાસે- ૨ Cી જ છે, તે વનમાં એક સુંદર મેહેલ છે; તે એવો શોભાયમાન છે કે તેવો મહેલ દેવાદિકોને 5 પણ નહિ હોય પરંતુ ત્યાં રક્ષકોના ભયે કરી અમારે પણ પ્રવેશ થતો નથી. એવી તે તની વાણું સાંભળી તમારા બંધુએ મહાક્રોધ કર ને તે દૂતને આજ્ઞા આપી કે યુદ્ધમાં કશળ એવી 9 ચતુરંગ યુક્ત સેના સાથે લઈને તમે જાઓ અને ત્યાં જે કોઈ તમારો નિષેધ કરવા પ્રવૃત થાય છે છે તેને તમે વધ કરશે એવી દૂધનની આજ્ઞા થઈ એટલે સેના સહીત તે દૂતે ત્યાં જઈ બળા- ૯ ત્યારથી તે રક્ષકોને નિગ્રહ કરો, પછી તમારો બંધુ તે મહેલમાં જઈને રહ્યો. તેની આશ જ પાશ જેમ ચંદની આશપાશ ઉપગ્રહો રહે છે તેમ કર્ણ દુઃશાસનાદિક જુદાજુદા નિવાસ કરી રહ્યા. ઈદ જેમ નંદનવનમાં ક્રીડા કરે છે તેમ તમારા ભાઈએ વૃક્ષ સમુદાયે સુરભિત તે વનમાં ક્રીડા કરવા માંડી. લીલાએ કરી ક્યારેક પર્વતના શિખર ઉપર ચઢી જાય, ક્યારેક વન ઉપવ નમાં જઈ ક્રીડા કરે અને ક્યારેક સરોવરને વિષે જળ વિહાર કરે. અને ઉછંકળ એવા સેનાના જી માણસો જેમ કમળના વનનું હસ્તિ મદન કરે તેમ તે વનનું મર્દન કરવા લાગ્યા. બીજે દિવસે 9 આકાશને વિષે જ્યાં ત્યાં અસંખ્ય વિમાન વિમાન દીસવા લાગ્યાં, તેમાં વિવિધાયુધ ધારણ 2 કરી બેઠેલા કોટિક સુભટો હતા, તેઓ ગર્જના કરી બોલ્યા કે અન્યાય માર્ગે ચાલનારો - છે ધન પંથી ક્યાં છે? આ વનને સ્વામિ ચિત્રાંગદ, તેનો યત્ન કરી શોધ કરે છે. તે સમયે એ પ્રમાણે બેલતી વિદ્યાધરની સેનાને જોઈ તમારા ભાઈને તથા કર્ણાદિકને અને સર્વ સેનાને મહાક્ષોભ પ્રાપ્ત થયું. સેનાની સાથે આવેલા વણિક લોકો તો હાટ બંધ કરી અને પોતાનાં વાસણકસણ ગાડામાં ભરી પોતાના બાળકોને લઈ સ્ત્રીઓને આગળ કરી કેડ બાંધી પલાયન કરવા લાગ્યા; તેઓની સ્ત્રીઓ અતિ વ્યાકુળ થવા લાગી. સેનાના માણસો પરસ્પર કહેવા લાગ્યા કે “ઉતાવળે કવચ પહે, ઉતાવળે કવચ પેહેશે ધનુષ્ય ધારણ કરે “એવી અમારી સેનાની ઊંચસ્વરે વાણી સાંભળવામાં આવી અને મંડળિક રાજાઓના નિવાસમાં મદે કરી મોટી ગર્જના કરનાર હાથીએ બંધન તેડવા લાગ્યા છતાં મહાવતેએ અતિ પરિશ્રમે તેઓને ઝાલીને લઈને માટે સજજ કરયા પછી કોઈ તે હાથી ઉપર રવાર થાય, કોઈ તે કાંબોજ દેશમાં ઉત્પન્ન થએલા પર અો ઉપર સ્વાર થયા, કોઈ સાધારણ અશ્વ ઉપર સ્વાર થયા, કોઈ બાહલીક દેશી અને હું ઉપર સ્વાર થયા એમ સર્વ સત્વર તત્પર થઈ ગયા. વિદ્યાધરનું તથા તમારા ભાઈનું સૈન્ય એવી માં આ રીત થોડી વારમાં જ થયું એટલે દુર્યોધનના સેનાપતિઓ વિદ્યાધરોને કહે છે. આ @ @ @ Jain Educationa International For Personal and Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ - સેનાપતિ-હું વિદ્યાધિશે, અમારી સ્વામિ આવામાં પણ મા કરે છે તેમાં તમોએ Sઆવીને વિશ કરવું; માટે તમારી ભુજાઓ ચળવળે છે તે ચળવળાટ અને હવે દૂર કરશે એવું જ છે કહી તે મહાવીરે વિદ્યાધરની સેના ઉપર ઉર્ફમુખી તીક્ષ્ણ બાણની વૃદ્ધિ કરીને તે બાણ એ છે શત્રુઓનું આતિથ્ય પ્રખ્યાત કરવા લાગ્યા; પણ તમારા ભાઈની સેનાના સુભટોનાં બાણે મોડી વિદ્યાધરોના સૈન્ય સુધી પહોંચી શક્યાં નહીં ને જેમ તુટેલું ફળ જમીન ઉપર પડે છે તેમ તેઓના ( મનોરથ સહિત વ્યર્થ થઈ તે બાણ ૫થ્વી ઉપર પડ્યાં, અને વિદ્યાધરએ કરેલી બાણ વ િ કરી જેમ આકાશથી મઘ વૃષ્ટિએ કરી કર્દમ (કાદવો નાશ થાય છે તેમ તમારા ભાઈની સેનાનો છે જો નાશ થયો; સેનાનું નામ સુદ્ધાં પણ રહ્યું નહીં. તે સમયે સોમદત્ત,કલિંગ,ભગદત્ત,દથ, વિશલ્ય, ભૂરિશ્રવા, ચિત્રસેન, વૃહદબલ, સુશર્મા અને કૃતવર્મા વિગેરે બીજા અનેક રાજાઓએ તે વિદ્યા- ર જ ધરની સાથે યુદ્ધ કરવા પ્રવૃત થઈ દુંદુભિ વગડાવ્યાં. પછી પરસ્પર તે રાજાઓનું તથા વિદ્યાદિ ધરોનું યુદ્ધ ચાલ્યું. રાજાઓએ વિદ્યાધરોની સેના ઉપર શકિત, બાણ, શલ્ય અને ત્રિશુળાદિક આયુધોની તેમાં કેટલાંક અંગે કરી છોડેલાં અને કેટલાંક હાથે કરી છલાંની વષ્ટિ કરી. તે વષ્ટિએ છે ( કરી વિદ્યાધરોનાં વિમાન વિદ્ધ થએલાં છતાં તેઓના ભણી જ્યલક્ષ્મીએ દૃષ્ટિ કરી તેણે કરી છે , રોમાંચ થયાં હોયના! એવાં શોભવા લાગ્યાં. રાજાઓનું તથા વિદ્યાધરોનું પરસ્પર યુદ્ધ થયું પણ છે. તે ન્યાય ગ્ય થયું કહેવાય નહીં; કારણ રાજઓ ભૂમિ ઉપર રહી લડનારા અને વિશ્વાસે છે છે આકાશ માર્ગ રહી યુદ્ધ કરનારા હતા. તે સમયે વિદ્યાધરોના સેનાપતિએ પોતાના સુભ આ પ્રમાણે કહ્યું કે હે સુભટો, આ આપણે શત્રુ દુર્યોધન પોતાની ચતુરંગ સેનાએ કરી આપણા 2 વિમાનને વિદ્ધ કરી હમણાં પૂથ્વીને વિષે ઇંદ સરખો પરાક્રમી થાય છે, માટે આપણે કોઈ . પણ ઊપાય કરવો જોઈએ. એવું કહી અમારી સેનામાંના રાજાઓને મોહનાસ્ત્રને પ્રયોગ કરી આ સંમોહ ઉત્પન્ન કરતો હતો. તે પ્રયોગ કરી તે સમયે તે રાજાઓ પોતાના હાથમાંથી શસ્ત્રાસ : પડી જાય છે તે પણ ન જાણતા હતા. એ પ્રમાણે રાજાઓને પરાજ્ય થયો સાંભળી ગ કરી જેના C ઉન્મત્ત બાહુ દંડછે એવો કર્ણ મહા ગર્વ આણી સેનાને મોખરે થઈ યુદ્ધ કરવા સારૂં પ્રવૃત થયો. યુદ્ધને વિષે રાધેય (કર્ણ) પ્રાપ્ત થયું તે જોઈ વિદ્યાધરેશ્વર મનમાં આનંદ પામી કર્ણ પ્રત્યે બોલ્યો ? કે હે રાધેય, તું મહા ઈએ યુદ્ધ કરવા ઉઘુક્ત થયો છે તે હવે તારું સર્વ યુદ્ધ કૌતુક બતાવ. ૉચંડ ગાડીવધન્વા (અર્જુન)ની તું નિરંતર સ્પર્ધા કરે છે તે આજે તારું પરાક્રમ હું જેનાર છું, એવી વિદ્યાધરેશ્વરની વાણું સાંભળી વિધિવત ધનુર્વિદ્યા જાણનાર કર્ણ “મારું તું પરાક્રમ જે ૯ છે એવું કહી તીવ્ર બાણ છોડવા માંડ્યાં. તેની બાણ મૂકવાની, બાણ યોજવાની અને તે વિના તેની ) છે ઘણા પ્રકારની હસ્ત લાલવતા જોઈ તે વિદ્યાધરાધીશ અહીં તહીં હર્ષયુક્ત દૃષ્ટિ કરવા લાગ્યો. પછી થી ૨૦૨89 Jain Educationa International For Personal and Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ છે તે વિદ્યાપરાધી પણ પોતાની હસ્ત ધાવતા કર્ણને હરાવી તે બંને સુભટોનું મહાવીર પુરુષોએ ઈચ્છા કરવા યોગ્ય એવું પરસ્પર ઘર યુદ્ધ થયું તે સમયે મહારણની મધ્યમાં શ્રી ઊભી રહી છે? વિચારવા લાગી કે કર્ણની ભણી જાઉં કે વિદ્યાધરેશ્વર ભણી જાઉ?પછી વિદ્યાધરેદેકર્ણને મર્મસ્થાનમાં બાણ કરી તાડિત કરે તેણે કરી નવિન પલાયન કળાને કર્ણ શિખવા લાગ્યો, અર્થાત પલાયન કો કરી ગષે દુર્જય શત્રુને છતાયે જાણી સર્વ વિદ્યાધરે ય પ્રાપ્તી થઈ તેણે કરી પ્રકાશમાન થયા. છે કારણ દુર્જય શત્રુ છત્ય હોયતો સર્વ લોક આનંદ માને છે. અહીંયાં યુદ્ધમાંથી કર્ણને નષ્ટ થો તે જાણી તમારા ભાઈએ અતિ ક્રોધ આણી પોતાના સર્વ બંધુઓ અને શનિ આ બીજા વીર પુરૂષ સહિત વિદ્યાધરેશ્વરની સાથે લઢવાનો નિશ્ચય કરી દુંદુભિ વગડાવ્યાં ને તેઓ સર્વ સજા થઈ SE યુદ્ધમાં ઊભા. નવિન કવચ અંગમાં ધારણ કરેલા દુર્યોધનને સબંધુ યુદ્ધમાં જોઈ હાસ્ય મુખ કરી ? મોટો ગર્વ આણી તે વિદ્યાધરેશ્વર બોલ્યો. વિદ્યાધરેશ્વર- હે દુર્યોધન, આ તને બાહુમદ પ્રાપ્ત થયો છે કે લક્ષ્મીને મદ પ્રાસ ) થયો છે જેથી કરી મારા કલીવનનું, મારા મહેલનું અને મારા કેલી સરોવરનું તે વિમર્દન કર્યા; તને આ મદરૂપી રોગ ઉત્પન્ન થયેલ છે તેને હું મારા શૌષધે કરી નાશ થવાનો ઉપાય કરૂંછું. જે દુર્યોધનન્હે વિદ્યાધર, તું ઉપાલંભ (ઉપહાસ અથવા વાચાળપણું) શા માટે કરે છે? જેની શક્તિ તેનું વિશ્લોક એ નિશ્ચય છે. આ તારું કેલીવન, મેહેલ, સરોવર વિગેરેનું મર્દન કરવું તેમાં છે તે શું પણ તારી શ્રી સહિત તારૂં જીવિતવ્ય પણ આ ક્ષણે લઊં છું. એ પ્રમાણે જ૯૫ના કરી તે વિદ્યાધર રિપુને સો તીવ્રણ માસ્યાં. તમારા કુળની એવી રીતી છે કે પ્રતિપક્ષિની ઉપેક્ષા ન કરવી. તે વિદ્યાધર પણ સર્વ પ્રકારે શસ્ત્રાસ્ત્રથી યુદ્ધ કરવા લાગ્યો. એિવો કોણ છે કે બળવાન શત્રુ આવી ઉપદ્રવ કરે તે સમયે તેને પ્રમાદ કરે? દુર્યોધનના બાણ જ તે કરી આંધળું થયું છે જેનું પરાક્રમ એવા વિદ્યાધરે સર્વ કાયર થઈ યુદ્ધમાંથી એક ક્ષણ કો માગમાં પલાયન કરી ગયા. માત્ર સેનાપતિ યુદ્ધ ભૌમિમાંથી પલાયન ન કરતાં છતાં ત્યાં ઊભો રહ્યો. તે એકાકી શત્રુને પકડવા સારૂં આયુધ ધારણ કરેલો તમારો ભાઈ બંધુ સહિત તેની સામે ઘસ્યો; પરંતુ એટલામાં તો પાછા ફરીને શ્વાન સમુદાય જેમ વાહને ઘેરી લે તે પ્રમાણે બાણે કરી યુદ્ધ કરનાર અને અતિ શૌર્યવાન એવા તે દુર્યોધનને વિદ્યાધરોએ ઘેરી લીધો. ત્યારે તે ઘણાઓની સાથે યુદ્ધ કરતાં છતાં બેચરની સેનાએ એક્યતા કરી તમારા ભાઈને મહાખિન્ન કરી અને આખરે બંધુઓ સહિત બંધન કરી રહી લીધો. સર્વ પ્રથમ લોહ સાંકળે પગ બંધન કરી પછી છે તેઓના સર્વના ગળામાં એક લોહ સાંકળ પહેરાવી. ત્યાર પછી તે વિદ્યાધરેશ્વર પગે ચાલનારા કૌ તમારા બંધુ સહિત દુર્યોધનને આગળ કરી તે મહેલમાં આવી ત્યાં રહ્યો. સર્વના દેખતાં મણે Jain Educationa International For Personal and Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ તેમની રાજશ્રી હસ્ણ કરી લીધી.. અને તે સમયે તમાસ બંધુઓને દસહ આવા સૂર્યના તડકામાં સ્થાપન કરડ્યા. પતિને તથા દેવોને બાંધીને બંદીવાન કરેલા જોઈ હું આક્રંદ કરતી રણક્ષેત્રમાં ઈ કલ્પાંત કરવા લાગી; અને તે સ્થળે તેજ રહિત થમ્મેલા મોટા મોટા રાજાઓને જોઈ હું ખોલી કે હું યદ્રથ તારો યુદ્દ રથ ચાં? હે બૃહદ્દમલ તારૂં બળ કચાં ગયું? કલિંગ રાજાને જોઈ મેં તેમને કહ્યું કે હું કલિંગેશ, તમારા સ્વામિને બંધન કરી વિદ્યાધર લઈ ગયો તેની તમને લેશે લા નથી આવતી” મારાં એવાં વચન સાંભળી તેઓ સર્વે અધોમુખ કરી અવળા ફરી બેઠા અને ત્યાંથી દૂર કોઈ વિષમ પૃથ્વી ભણી જઈ વાસ કરીનેરહ્યા. તમારા અનુજોને નિત્યે વિમાનમાં બેસાડી ખેંચો સર્વે સેનામાં દેખાડે ને કહેકે જેઓની ભુજાઓમાં બળ હોય તેઓ આ તમારા સ્વામિ સબંધુ દુર્યોધનને અમારા સ્વામિએબળાત્કારે બાંધ્યો છે તેને છોડાવે, એવી રીતે નિત્ય અપમાન થવાથી તમારા બંધુપણ પોતાના મંડળિક રાજાઓના સમુદાય ભણી પોતાને મુક્ત કરવા વિષે સૂચક એવી દુ:ખાયુએ ભીજેલી દૃષ્ટિ કરતા હતા. તે સમયે તે રાજા દુર્યોધનને બંધન થએલો જોઈ નીચું મુખ કરી લાયમાન થયા. અને વારંવાર આપણા આ વિદ્યાધરેશ્વર શત્રુનો નાશ શી રીતે થશે? તે વિષે વિચાર કરવા લાગ્યા. માણે પ્રભુ મંદીગ્રહમાં છે ને મારો પરાજ્ય થયો છે એવું જાણી હમણાં કર્ણે પોતાને જીવતો મુવો જાણે છે. દુર્યોધનને બંધન જાણી ધૃતરાષ્ટ્રને રાજ સોંપી ભીષ્મપિતા, દોણાચાર્યે અને કૃપાચાર્યે પોતે આ દૈતવનમાં આવ્યા. તેઓની પાસે દુ:ખથી અધોમુખ કરી હું ઊંચસ્વને રૂદન કરવા લાગી, તે સમયે ભીષ્મપિતા ગદ્ગદ્દે થઈ ખોલ્યા. ભીષ્મપિતા—હે વત્સ, તું રોઈશ નહીં. એવીજ ભવિતવ્યતા હશે. તારા ભતીર વિષ તું કાંઈ ચિંતા કરીશ નહીં, તેઓને આ બંધનમાંથી મુકત કરાવવા માત્ર પાંડવો સમથૅછે, માટે તું તેમની પાસે જા. સાધુ પુરૂષો વિશેષે કરી, નિરંતર પોતાનો અપકાર કરનારા પુરૂષોપર પણ ઉપકાર કરેછે. એવાં ભીષ્મપિતાનાં વચન સાંભળી હું તમારી પાસે આવીશું. તે ખેચરેશ્વર હમણાં પોતાના નગરમાં જવાનો છે. હે મતિ સાગર, હે દેવ, એ કારણ માટે આ પ્રસંગે જેમ યોગ્ય લાગે તેમ તમે કરો. કુળમાં વ્યોમમણી રૂપ તમે છો માટે તમારા અનુજના બંધનથી તમારાજ તેજની હાંની છે. એવી ભાનુમતીની વાણી સાંભળી ધીમેથી દુપટ્ઠનંઢનીનો ભાનુમતી ન જાણે તેમ હાથ ાખી ભીમસેન પ્રક્રુક્ષ લોચન કરી તેની પ્રત્યે ખોલ્યો. . ભીમસેન—હે દેવી તેં સાંભલ્યું કે? તારા કેશ ગ્રહણ કરવાથી ઉત્પન્ન થએલું ફળ દૈવયોગે ચા દેખતાં તેને હમણાં નિશ્ચયે કરીને મળવાનો આરંભ થવા લાગ્યો. જેઓ નિર્થક વેર કરેછે તેનું તેઓને શૈવ ઉતાવળેજ ફળ આપેછે, જે સમયે તારા કેશનું ગ્રહણ તેઓએ કરવું તે અમથેજ તે દુર્યોધનનો વધ કરવા હું ઉત્સુક થયો હતો પણ તે સમયે આર્યં યુધિષ્ઠિરે અને બી Jain Educationa International For Personal and Private Use Only ૨૯ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૮e, ન રાખ્યો. મોટાભાઇની આજ્ઞા શિરસાવધ છે એવું જાણી તે સમયે હું ગમ ખાઈ ગયો. હૈદવિ છે Sહમણાં શત્રુઓ વિપત્તિ ગ્રસ્ત થયા છે તેમને વિપત્તિ મુક્ત કરવા આ યુધિષ્ઠિર આજ્ઞા કરશે તો ? એથી આપણું શું શ્રેય થવાનું છે? હું એમ ધારું છું કે હમણાં ઉદાસિન વૃતિવાળા, ધર્મરાજ રે I શત્રુઓને મુકત કરવાની આજ્ઞા આપશે નહીં. કારણ જે સ્નેહે કરી દુર્યોધન આ દૈતવનમાં કોડ ૭) આવ્યો છે તે સ્નેહ આર્ય યુધિષ્ઠિરને પ્રિયંવદ નિવેદન કરી ગયો છે, તેથી તેઓને વિપત્તિ મુક્ત છે કરવાની આજ્ઞા આપતાં તે સ્નેહને તે નિશ્ચય સંભારશે. એવો ભીમસેને નિશ્ચય કરે, પરંતુ આ ભાનુમતી પ્રત્યે સ્નેહ ગલિત થએલા મનવાળા આર્ય યુધિષ્ઠિરે આ પ્રમાણે કહ્યું કે, “હે વત્સ ) છે. મારા બંધુને પણ કેવો મહા ખેદ આવી પ્રાપ્ત થયો છે? હું મારા ભાઈને છોડવીશએમાં સંશય નથી. હું ગમે તે તેને અપરાધ હો પણ એ મારો બંધુ છે; તેથી એ બંધાય જાણું મને બહુ કલેશ થાય છે એ પ્રમાણે એકાંતમાં બોલાવી ભાનુમતીનું આશ્વાસન કરીને પછી આર્ય યુધિષ્ઠિર, ભીમસેન અને દ્રિૌપદીના દેખતાં અર્જુન પ્રત્યે કહે છે કે હે ભ્રાત, કોઈ દુષ્ટ ખેચરે આપણા દુર્યોધન બંધુને બાંધી લીધો છે તેને છોડવવા સારું તું ઉતાવળો જ. યુધિષ્ઠિરને આજ્ઞા કરતાં જોઈ ભીમસેન બોલ્ય. ભીમસેન–હે આર્ય, તમે આપણું અપ્રિય જુઓ છો કે શું? આ દૈવે આપણું જી હિત કરવું તે પણ તમે સહન કરી શકતા નથી? ઝેર દીધું, જળમાં બુરાડ્યા, પટ ઘુતમાં ) - પ્રિયાને જીતી લઈ કેરા પકડ્યા,ઇત્યાદિક અનેક પ્રકારે આપણો એ લોકોએ અપકાર કરે છે તો તે હે આર્ય, તમે કેમ વિસરી ગયા? તે યુધિષ્ઠિર—હે વત્સ, નાનાભાઈ ઊપર જે કોઈ આપત્તિ આવે છે તે આપત્તિ મને જ હિંદ SS આવી એમ જાણવું. સંત પુરૂષો પોતાના જન ઊપર આપત્તિ આવેલી જોઈ ઉપેક્ષા કરતા નથી. સૂર્ય છે તે કમળની વિપત્તિ પ્રતિ દિવસ પ્રાતઃકાળમાં હરણ કરે છે. વળી પોતાના ગેત્રની અહો રાત્રિ રક્ષા કરવી એ કુલિન પુરૂષાનો ધર્મ છે. પૂર્વના રૂષિઓએ, કલિન છતાં પણ દેખાદિકે કરી ૭) પોતાના ગેગને ઘાત કરનારા પુરૂષને અકલિન કહી વરણવ્યો છે. જો કે પોતાને સંબંધી દુર્વત્તિ છે વાળો હોય તે પણ તેની મહાજનો રક્ષા કરે છે. મેધ છે તે પોતાની પાસે રહેનારી વિજળીરૂપ અગ્નિની જળની જેમ વૃષ્ટિ કરી ત્યાગી ન દેતાં રક્ષણ કરે છે. વળી પ્રત્યેક પૂર્ણિમાએ ચંદપોત પૂર્ણ કળાવાન થઈ સૂર્યને અસ્ત છે કે જુએ છે તો પણ અમાવાસ્યાને દિવસે ક્ષીણ કાંતીવાળો થઈ છેSR તાની પાસે આવેલા ચંદ ઉપર સૂર્ય ઉપકાર કરે છે. એ દુર્યોધનાદિક છે અને આપણું પાંચ ) પાંડવો તે પરસ્પર વિવાદ ભલે કરીએ, પણ જો કોઈ પ્રતિપાક્ષિ ઉભો થાય તો તેની સામા આપણું એકસોને પાંચ એક જાણવા માટે આ અર્જુન, દુર્યોધનને બંધન મુક્ત કરાવવા જાય. વળી ૭) બંધુ ઊપર ઉપકાર કરવાને આવો અવસર ફરી ક્યાંથી મળશે એ પ્રમાણે જેટ બંધુની આજ્ઞાએ જ Jain Educationa International For Personal and Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ છેકરી અને એકાંતમાં બેસી વિદ્યાદારે બેચરાધિશ ઇદની પ્રાર્થના કરી. તે સમયે બેચરસુભટોની બહુસેના આપી ચંદ્રશેખરને અર્જુનની પાસે મોકલ્યો. ચંદ્રશેખર ઈદના વિમાનમાં બેસી બેચરોની સેના સહિત અર્જુનની પાસે આવ્યો. અને તેને નમસ્કાર કરો. એટલામાં તો આ અલંકૃત થએલા અને શસ્ત્રાસ્ત્ર સજેલા એવા વિદ્યાધરનાં વિમાનો ત્યાહાં થઈને દૈત વનમાંથી કોડ દૂર નિકળી ચાલ્યાં; તે, અર્જુનની સેનામાંના સુભટોએ જોયો તો તેમાં બંધુ સહિત બંધન કરેલા છે અને સેનાની મધ્યમાં રાખી રક્ષણ કરેલા દુર્યોધનને છે. તે સમયે અર્જુન પણ તેને બંધન કરેલો જોઈ મહાવેગે છોડવવા સારું ધાયો. વળી અર્જુનના સેનાધિપતિએ વિદ્યાધરેશ્વરને કહ્યું કે, દુર્યોધનને બંધુ અને તમારો શત્રુ તમારી લગભગ આવ્યો છે માટે ઉભા રહો, ઉભા રહો. આ જ વચન ખેચશ્વરને વિષ તુલ્ય અને દુર્યોધનને પિયૂષ ગંડૂષ (અમૃતના કોગળા) તુલ્ય લાગ્યાં. એકજ કાળ અને એકજ વચન છતાં ભિન્ન અધિકારીઓના ભેદે કરી તે વચનને એવી રીતે રસ કે ભેદ થઈ ગયો. પછી અર્જુનને સેનાધિપતિ દુર્યોધનના બંધનને જોઈ તે ખેચશેની સાથે તીવ્ર 5 બાણ કરી યુદ્ધ કરવાનો આરંભ કરવા લાગ્યો. તે સમયે પોતાના સ્વામિની સંપૂર્ણ કાતિનું ફળ એવા દુર્યોધનને ન છોડવા સારૂં મહા અભિમાની સર્વ ખેચશે અતિ શૌર્યથી અર્જુનાદિકના સાથે આ યુદ્ધ કરવા પ્રવૃત થયા. એ પ્રમાણે આગળ ઊભેલી સેનાનું યુદ્ધ શરું થયું એટલે આયુધ ધારણ છે. " કરનાર કપિજ અર્જુને બંધન કરેલા દુર્યોધનને સમિપ ભાગે જોયો. તે સમયે દુર્યોધન, અને એ જૂનને જોઈ મહા ખેયુક્ત થયો, મુખ પણ મલિન થઈ ગયું, અને તે એવી ચિંતા કરવા લાગે છે કે “હે દેવ, તું મારા ઊપર કોપ કરીને સાંપ્રતકાળે મને મોત કાં આપતું નથી! આ બંદીગ્રહથી અર્જુનદાર મારું બંધન મુકત થવું તે નિરંતર મારા હૃદયને વિષે મર્મ ભેદન કરનારું અને મૃત્યુ કરતાં પણ અધિક થશે.” એકમાણે ક્રોધ કરી ચિંતાતુર થએલા દુર્યોધનની પાસે તે બેરેશ્વર પણ આવ્યો અને જુએ છે તે ત્યાં અર્જુનને દુર્યોધન પાસે ઉભેલો તેણે દીઠો. તે સમયે તે ખેચશ્વરે Uી પોતાના સુભટોને દુર્યોધનના દેખતાં યુદ્ધ કરતા બંધ રાખ્યા. અને પછી તે ચરેશ્વર, અર્જુનના C () ચરણ કમળને વંદના કરવા લાગ્યો. તેને ઉડીને અર્જુને સ્નેહાલિંગન દીધું. ત્યાર પછી ચિ- @ ત્રાંગદ અતિશય નમ્રતા પૂર્વક અર્જુનની પાસે આસન ઉપર બેઠો. તે સમયે અર્જુને ચિત્રાંગદને 5. પુછવું કે હે ચિત્રાંગદ, આ કેમ વારતા.બની છે તે મને કહે એવી અર્જુનની વાણી સાંભળી આ દુર્યોધન સાંભળતાં ચિત્રાંગદ અર્જુન પ્રત્યે બોલ્યો કે “હે કમર, પૂર્વ તમોને વિદાય કરી હું મારી કેર નગરી ભણી જતો હતો. જતાં જતાં માર્ગમાં મને નારદમુનિ મળ્યા. તેમને મેં વંદના કરી; જ - ત્યારે મારા મસ્તક ઉપર હાથ ફેરવી તે મારી પ્રત્યે આનંદ પૂર્વક બોલ્યા કે “હે ચિત્રાંગદ આ- ક છે ટલા દિવસ તું ક્યાં હતો તને જોઈ મારું મન બહુ પ્રસન્ન થયું છે. એવાં મુનિનાં વચન સાંભળી ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ રી હું બોલ્યો કે “હે મુનિનાથ, આદિનાથને વંદના કરવા ઇંદકીલા પર્વત ઉપર હું ગયો હતો, ત્યાં Sણ મેં અર્જુનનો કિરાત વિજ્યનો કોળહળ સાંભળ્યો તેથી હું તેને જોવા સારૂં રથનુપુર નગરમાં ગયો. ? છે ત્યાં જઈ તેને જો એટલે હું અતિ વિસ્મિત થઈ મારા બંધુઓને પણ વિસરી ગયો. પછી એ ર. આ અર્જુન માસે ગુરૂ થઈ મને ધનુર્વિદ્યા શિખવવા લાગ્યો અને મને ધનુર્વિદ્યા પારાયણ કર. કોડ ૭) ધનુર્વિદ્યા શિખવા બીજા શંકડે બેચરો એના શિષ્ય થયા. એ સર્વમાં અર્જુન મારા ઉપર વિ- શેષ પ્રીતિ રાખે છે. પૂર્વે અર્જુન અમારે ત્યાં ઘણા દિવસ રહીને પછી પોતાના બંધુઓને મળવા સારૂં ગયો. હમણાં તે અને આજ્ઞાપિત એવો હું પણ મારી નગરીને વિષે જાઉ છું.” એવી રીતે મારું વૃત્તાંત સાંભળી તેઓ બેલ્યા કે હે ચિત્રાંગદ, સંબંધીઓને સાથે લઈ દુર્યોધન તારા ગુરૂ અર્જુનને મારવા આવે છે. તે મારશે તે ગુરૂપ્રીતિએ કરી તેને તને પછીથી શેક થશે, છે માટે હમણાં તેનો તું પ્રતિકાર કરવાનો વિચાર કર.” એવી રીતે નારદ મુનિ બોલતા હતા, એવામાં મારા એક ખેચર અનુચર આવીને મને સમાચાર કહેવા લાગ્યું. તે સમાચાર મારી ક્રોધાગ્નિમાં સમિધ રૂપ થયા. અનુચર–હે દેવ, દૈતવનની પાસે જે આપણું કેલિવન છે, તે વનમાં વિરોધી દુર્યોધને આવીને બહ ઊપદવ કરે છે. તમારી પ્રિયા સુદ્ધએ પણ જે વનનાં પલ્લવ સરખાં પણ તોડ્યાં નથી, તે વનને તે પંઢ દુર્યોધને છિન્ન ભિન્ન કરી નાખ્યું. જે વૃક્ષોના પુની સુગંધી તમારું મ સ્તક જ જાણે છે, એવાં સુગંધમય પુએ પુષિત થએલાં વૃક્ષો તેણે મૂળથી ઉખેડી નાખ્યાં. ઈ તે અને જેની કળીઓ તોડી નાખેલીઓ છે એવાં ચંપક વૃક્ષો હમણાં દીન સરખાં થઈ પડ્યાં છે. જેને તમે પુત્ર સમાન ગણી જળ સિંચનાદિક લાલન પાલન કરી ઊછેરવ્યું હતું, તે કદલીવન હમણાં સુર નાશ પામ્યું છે. વળી જે વનમાં દેદીપ્યમાન રત્નના સ્થંભ અને ાટિકમણની જેને ભીત છે છે એવું રાજગુડ છે; તે વનમાં બળાત્કારે રક્ષકોને મારીને તથા કાઢી મૂકીને દુર્યોધન હમણાં રહે છે, તો: હતો આકાશ માર્ગે ઊડીને આ સ્થળે તમને રામાચાર કહેવા આવ્યો છું; માટે હે દેવ, આ સમયે જે યોગ્ય હોય તે કરવાને તમે યોગ્ય છે. છે. એ પ્રમાણે નારદની અને તે દૂતની વાણી સાંભળી દુર્યોધનને મારવા સારૂ હું મહા ઉત્સુક છે છે થઈ ક્રોધ કરીને ધાયો. આ દુર્યોધન, ધર્મરાજને ઉદ્દેશ કરાવ્યો તે પાપેજ બંધન પામ્યો, નહીં કે તે એના આગળ મારું પરાક્રમ કોણ ગણતીમાં તે સાંભળી અર્જુન બોલ્યો કે હે ચિત્રાંગદ, તારી પાસેથી દુર્યોધનને ધર્મરાજની આજ્ઞાએ મેંબંધન મુક્ત કરાવ્ય; તેનું કારણ એ કે દુર્યોધનની સ્ત્રી ભાનુમતી ધર્મરાજાની આગળ રૂદન કરતી શરણે આવી પતિ ભિક્ષા માગી ખળા પાથરી કરગરવા લાગી, તેથી દયા લાવી ધર્મરાજાએ દુર્યોધનને છોડાવાની આજ્ઞા કરી. Jain Educationa International For Personal and Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ એવી અર્જનની તથા ચિત્રાંગદની પરસ્પર વાણી સાંભળી દુર્યોધન મનમાં ચિંતન કરવા જે લાગ્યું કે આ બંનેનું બોલવું મને પાકાક્ષત ઉપર ખારૂ પાણી છાંટચા સરખું અતિ દુખદ લાગે છે, છે અરે મારા દેહને ધિકાર છે. તે પછી ચિત્રાંગદ અર્જુન પ્રત્યે કહે છે. એક ચિત્રાંગદ-હે અર્જુન, રાજા યુધિષ્ઠિરની આજ્ઞા, પ્રસાદ પુષ્પ પ્રમાણે મને શિરસાવંદ્ય છે. 45 માટે હવે આર્ય યુધિષ્ઠિરનો મુખચંદ પૂર્ણ ચંદની કાંતીતુલ્ય દૈદીપ્યમાન નિશ્ચય કરીને કહ્યું. છિ * ત્યારપછી પ્રથમ રાજા યુધિષ્ઠિરને નમસ્કાર કરવાનું કબુલ કરાવી પછી દુર્યોધનને બંધનમુક્ત કરી ચિત્રાંગદ સહિત અર્જુન યુધિષ્ઠિર પાસે આવવા નિકળ્યો. થોડીવારે વિમાનની ક્ષુદાંટિકાને છે. પણ નાદ સાંભળી સન્મુખ થએલા અને અલ્હાદકારક શબ્દ કરનારા બંધુઓ સહિત રાજા યુધિષ્ઠિર : આકાશ માર્ગે આવનારા દુર્યોધનને જોવા લાગ્યા. ત્યાં શંકડે વિમાનોએ યુક્ત થએલા અજુનને, સ્નેહે કરી પ્રાપ્ત થએલી આનંદાશ્રની લહરીએ નિમેષોન્મેષ રહિત એવા ધર્મરાજદિક બંધુઓએ અને કુંતીએ તથા દૌપદીએ જોયો. તે સમયે મહા તેજસ્વી અર્જુનને અને અતિ નિસ્તેજ એવા પોતાના દુર્યોધન સ્વામિને જોઈ ભાનુમતીનું મન સુખદુખ યુક્ત મિશ્નરસે કરી છે છે વ્યાપ્ત થયું. સર્વ ગંધર્વાદિક વિમાનથી નીચે ઉતરી ધર્મરાજાને વંદન કરતા હવા. માત્ર દુર્યોધન ! છે, તે સમયે ફરી નમસ્કાર નહિ કરવા નિણયયુક્ત ચિત્તવાળો હતો. કારણ તેના શરીરમાં પગથી તે છે " મસ્તકપર્યત દુષ્ટ સ્વભાવ વ્યાસ થઈ રહ્યો હતો તેથી કરી મહાત્મા ધર્મરાજને વિષે પણ તેને નમ્રતા છે છે થઈ નહીં. મોટા બંધનના દુખે કરી ચાલવાને અસમર્થ, તેથી તે દુર્યોધનને વિમાન ઉપરથી છે તે ઉચકીને લીધે, અને ધર્મરાજની આજ્ઞા પ્રમાણે તેને ત્યાં લાવીને અર્પણ કરશે. તે સમયે કુતી GY ઉતાવળે તેની પાસે આવી તૃણ, ધાન્ય, અક્ષત અને તાંદુલે વધાવી લઈ બહુ પ્રકારે આશિર્વાદ છે દઈ તેને સત્કાર કરતી હતી. તેમજ ધર્મરાજ, પોતાને નમસ્કાર નહીં કરનાર એવા દુર્યોધછે તને અતિ પ્રીતિએ આલિંગન દેવા લાગ્યો. કારણ પિતાના માનાદિકની ઈચ્છા ન કરતાં સાધુછ) જને પોતાના શત્રુનું પણ હિત કરે છે. ત્યારપછી ધર્મરાજા દુર્યોધન પ્રત્યે બોલ્યો. યુધિષ્ઠિર–હે વત્સ, તેજસ્વી એવા ચંદસૂર્યને પણ પ્રસંગે પાત રાહુના બંદિગ્રહમાં વાસ પ્રાપ્ત થાય છે, પરંતુ તેમને તે વાસ્તવિક પરાભવ નથી. તેમજ આ વિદ્યાધરથી તો સ્વલ્પ પરાભવ પણ થયો નથી એવું અમો સર્વ જણેએ અવશ્ય જાણવું જોઈએ. એવું છે ન જાણુંએ તો અમારા પાંચમાંથી તો કોઈ જવાનું નથી પણ પરાભવના ખેદકરી આ દેત વનથી તું પણ હસ્તિના પુરે પાછો ન જાય તે બહું ખોટું થાય. કારણ સાંપ્રતકાળે સર્વ કરવો અનાથ હોઈને દુઃખ પ% મતા હશે, માટે તું પાછો હસ્તિનાપુરમાં જઈ તે સર્વ કોરવોને સનાથ કર છે એ પ્રમાણે ભાષણ કરી વન મધ્યે ઉત્પન્ન થએલી વસ્તુઓ દુર્યોધનને આદર સત્કાર કરી છે Jain Educationa International For Personal and Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ િથોડો ઘણો દુઃખિત થઈ બંધુ સહવર્તમાન અને યુધિષ્ટિર રાજ હસ્તિનાપુરને વિષે મોકલતો હતો. આ Sી દુર્યોધન પણ ત્યાંથી કાળુ હું કરી ઉઠીને જવા લાગ્યો. મારવાડ દેશમાં વૃષ્ટિ થએલું જળ જેમ ? સ્થિર રહેતું નથી તેમ દુષ્ટબુદ્ધિ પુરૂષને કરેલા ઉપકાર તેના મનમાં સ્થિર રહેતા નથી ને નિષ્ફળ જાય છે. ત્યારપછી ધર્મરાજ, ચંદશેખરને તથા ચિત્રાંગદ ગંધર્વને વિદાય કરી અર્જુન સહવર્ત માન નાના પ્રકારના વાણી વિનોદ કરતા ત્યાંજ રહ્યા. આ ચરિત્રમાં આર્ય પુત્ર યુધિષ્ઠિરની દયા ( દુર્યોધનની કથા, અને દુઃશાસનાદિ બંધુઓને ઉપહાસ એ સર્વનું વર્ણન કરવું. અહીંયા દૈતવનમાં તે પાંડવો આનંદે કરી રહેતા હતા. એક દિવસ પ્રાતઃકાળમાં આકાશમાં પ્રસરેલી રજ તેઓના જોવામાં આવી. તેનું કારણ શોધતાં તેઓને માલમ પડ્યું કે હસ્તિનાપુરથી ચતુરંગસેના લઈને જયદદૈતવનમાં આવ્યો છે. તેની સાયુધ વીર હસ્તિ, સ્વાર અને રથાદિક વાળી સેનાના ચાલવાથી ઉડેલી રજે કરી આકાશવ્યાપ્ત થઈ રહ્યું છે. થોડીવારમાં દુશલાને પતિ જ્યદથ પિતાના પરિવારસહિત કુંતીને નમસ્કાર કરવા સારૂં તે સ્થળે આવ્યો અને જ્યાં તી બેઠી હતી ત્યાં જઈ તેને વંદન કરવા લાગ્યો. તે સમયે કુંતીએ ઊત્તમ આશિર્વાદે કરી તેને પરમ સંતોષ પમાડી તે જ્યદ્રથ જમાઈ થાય તેથી કરી બહુ હર્ષ અને માને કરી કેટલાક કાળ પર્યંત તેને ત્યાંજ આગ્રહથી ( રાખ્યો. માતાની આજ્ઞાથી અને મંત્રવડે પ્રાપ્ત કરેલી પકવાનાદિ રસવતીએ. કરી જ્યદ્રથની ખાનપાનાદિકની સારી આગતા સ્વાગતા કરી. એક સમયે સર્વ પાંડવો વનમાં જંબુક્રા કરવા ગયા. તે લાગ જોઈ જેમ રાવણે જાનકીનું છે હરણ કર્યું હતું તેમ જ્યદયે પહેકરી દ્રૌપદીનું હરણ કર્યું. દુરાત્મા પુરૂષ સુકૃત પુરૂષોની સાથે જ B સદાય વૈર સાથે છે. અમૃત પાઈને ઊછેરેલો સર્ષ અમૃત પાનારને પણ જમાવના રહે નહી. કે. જે સમયે દ્રોપદીને લઈ જ્યદ્રથ ચાલ્યો તે સમયે તે દ્રૌપદી પ્રત્યેકનું નામ લઈ પોતાના પાંચે પતિઓને પોકાર ભારતી ઊંચે સ્વરે રૂદન કરતી હતી. ભીમસેન અને અર્જુન એટલામાં પાસે જ હતા તેઓ અતિ પ્રિય એવી દ્રોપદીનું રૂદન સાંભળી મહાક્રોધ કરી દોડતા ત્યાં આવ્યા. આશ્રમમાં કુંતી હતી તેણે ભીમાર્જુનને કહ્યું કે જો જ્યદયને જીવથી મારશે તો દુશલા વિધવા થશે; માટે એની જીવ રક્ષા કરો. ભીમાર્જુન ત્યાંથી જ્યદથની પછવાડે મહા વેગથી ધાયા. યુદ્ધમાં જેઓના બાહુઓ ફરાળ છે એવા તે બેયને આવતા જોઈ સેનાનો ભયંકર યૂહ રચી યુદ્ધ કરવા & જયદ્રથ સન્મુખ થયો. તે સમયે ભીમસેને જેમ પર્વત ઊપર વજ બહાર પડે છે તેમ જાદથની સેનાના હાથીઓ ઊપર ગદા પ્રહાર કરી ઘણા હાથીઓ પૃથ્વી ઉપર પાડ્યા. મહા વિષમ બળે ભીમસેને રોદ્ર રૂપે થઈ જ્યદયની કેટલીક સેનાને નાશ કરો. અને કેટલીક સેના પલાયન કરી ગઈ . તે સમયે એકાકી જયદ્રથને જેમ ચોરને બાંધી લે તેમ અને તેના જ ખાવરણ વચ્ચે કરી બાંધી લીધો, Jain Educationa International For Personal and Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ છે ભીમસેને અર્જુનના ભાથામાંથી એક તીક્ષ્ય બાણ લઈ તેની વડે જયદથના મસ્તકનું મધ્યભાગથી પણ મુંડન કરી તેની ઉપર પાંચ શિખા કરી. પછી દ્રૌપદીને પોતાના બાહુએ લઈ વકોદર જ્યદથ પ્રત્યે બોલ્યો કે હે અધમ કૃતી માતાની આજ્ઞાએ તને જીવતે મક; માટે હવે અહીંથી આ જ એવી રીતે પાંચાળી દેખતાં તેની દુર્દશા કરી, ત્યારે તે લજજાયે કરી અધોમુખે ભીમસેન પ્રત્યે કહે છે. જયદ્રથ -બળના ગર્વવાળા પીનોદર (મોટા પેટવાળા) વકોદર, વિવેકનો ટેક છેક દૂર કરી છે મારી આ દશા કરી, પણ સાંભળ. તમે પાંચેના મૃત્યુ હતુ આ પાંચ શિખા ધૂમકેતુરૂપ જાણજે. જયદ્રથનું વચન ભીમાર્જીને નિર્ભયતાથી સાંભળ્યું અને ત્યાંથી દ્રૌપદીને સાથે લઇ આર્ય યુધિષ્ઠિર પાસે આવ્યા. તેમને જ્યદથનું સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળી સર્વ પાંડવોને પરસ્પર હસવા વિષે કારણ રૂપ થયું. કોઈ સમયે તેમના આશ્રમે સર્વ પાંડવો એકત્ર છતાં ત્યાં નારદમુનિ આવ્યા. તેમનો આદર સત્કાર કરી આસન ઉપર બેસાડી તેમને ભીમસેન પુછવા લાગ્યું કે હે મુનિંદ, આપ હમણાં ક્યાંથી આવો છો? તે સાંભળી નારદ આનંદિત થઈ બોલ્યા કે, હે ભીમસેન, દુર દુર્યોધનને તમે કૌતુકે કરી બંધન મુક્ત કરાવી અહીંથી મોકલી દીધાનું વૃત્તાંત સાંભળી હું અહીં આવ્યો છું. ભીમસેન (સ્મિત હસીને) હે મુનિ પુંગવ, અહીંયાંથી દુર્યોધન શી રીતે ગયો? હમણાં તે ક્યાં છે? તે સર્વ વાત કૃપા કરીને કહો. છે . નારદ–હે પાંડેય, જ્યારે અહીંથી તે જવા નિકળ્યો ત્યારે પગમાં બેડીઓ ઘાલેલી તેના T કાપા પડેલા તેથી ચલાય નહીં એ, અંતઃકરણમાં જેને અતિ ક્રોધ થયો છે અને જેણે એને કેર બાંધેલો તેની સાથે તમારે મિત્રાચાર છે એમ ચિંતન કરી લેશ પામતો એવો દુર્યોધન, દુશાસનના અંધ ઊપર પોતાની ભુજાઓ મેલી ચલતે હતો. તે સમયે માર્ગમાં પોતાના કનિષ્ટ બંધુઓ પણ છો પોતાના સરખેજ બંધન પામીને ચાલવા માટે અશકત થએલા મોટા સંકટ કરી કોઈ પગે લંગડાતા અને કોઈ બીજના સ્કંધ ઊપર હાથ મેલી ચાલતા જોઈ દુર્યોધન બહુ દુઃખી થયો. અપંથે જતાં છે. શીમળાનું એક વૃક્ષ આવ્યું, તે વૃક્ષની નીચે દુર્યોધનને ધીમે ધીમે લઈ જઈને એકાંત સ્થળમાં છે દુઃશાસને બેસાડશે. ત્યાં તેનું સર્વ વત્તાંત દુર્યોધનના અંગરક્ષકોની પાસેથી સાંભળી કર્ણ મહા બેદ યુક્ત થયો. કર્ણ ઉદાસ થએલો છે તો પણ તે દુર્યોધનનું ધીમે ધીમે શાંત્વન કરવા લાગ્યો. - કર્ણ—હે દેવ, ચિત્રાંગદ રૂપદુસ્તર મહાપદાથી પાંડવોએ તને વિમુકત કરો તેમાં આપણી . લેશ માત્ર પણ ન્યૂનતા નથી. કર્ણની વાણું સાંભળી શકસંકુલ દુર્યોધન તિરસ્કાર યુક્ત બેલ્યો. આ છે. દુધન–હે સુત પુત્ર, જય અથવા પરાજ્ય તને તું જીવીશ ત્યાં સુધી સરળ છે. તે @ @ડેષ્ઠ Jain Educationa International For Personal and Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ છે તેમાં કાંઈ ન્યૂનતા તારે છે નહીં. પૂર્વે આવો મારે તિરસ્કાર કદી પણ થયો ન હતો તે હવે થયો. આ તે માટે પરાભવે મલિન થએલા પ્રાણે જીવીને શું કરવું છે? ચિત્રાંગદે મને બાંધ્યો તે દુ:સહ, તેમાં વલી અર્જુને છોડાવ્યો તે તે અતિ દુઃસહે. તે કારણ માટે હું તે હવે અહીંયાંજ બેસીને પ્રાયઆ પવેશ કરીને (એટલે અન્નકાદિ સર્વ વિષયનો ત્યાગ કરી મરણ આવે ત્યાંસુધી પરમાત્માનું કM સ્મરણ કરતાં એકાસને જેમ કોઈ બેસે તેમ હું બેસું છું. તમારું કલ્યાણ થાઓ. હવે તમે સર્વ છે જઇને હસ્તિનાપુરને સનાથ કશે. જ કર્ણ—હે દેવ તું શા માટે ખેદ કરે છે. રણભૂમિમાં ઘણા શૂરા પુરૂષો કદીક જ્ય પામે છે, ત) 2) કદીક પરાજ્ય પામે છે. તને અર્જુને બંધન મુક્ત કરે છે તેમાં એઓએ શો ઉપકાર કરે છે? તે Vર તેઓ જ્યારે તારી ભૂમિમાં રહે છે ત્યારે તને છોડાવવો જ જોઈએ. કુલીનજને જે રાજની ભૂમિમાં જ રહીને તે રાજાના પણ છતાં તે રાજાને અન્ય રાજશત્રુથી ઉપદવ થાય તે સમયે તેઓ જે સહાય હતી ને કરે તેમાં તેઓનું કુલીન પણું શું? માટે હે બંધુ, બંધન થયાની કે બંધન મુક્ત કરાવ્યાની બS છે વાત તારે સંભારવી જ નહીં, વિપત્તિનું સ્મરણ કરે તે માણસને પગલે પગલે દુખ થાય છે. . એ પ્રમાણે કર્ણ કહ્યું એટલે પૂર્વે પરાભવ પામેલા સર્વ રાજાઓએ પણ દુર્યોધનના મનનું રે. જી સમાધાન કરી તેને હસ્તિનાપુરમાં લઈ ગયા. ત્યાં જઈ રમત ગમતને ત્યાગ કરી લજ્યા પૂર્વક અધોમુખે શય્યામાં સુઈને કેટલાક દિવસ તેણે દુબે નિર્ગમન કરવા. મંત્રિઓએ તેને ઊત્સાહ આણવા પ્રયત્ન કરો. હસ્તિનાપુરની પળે પળે અને શેરીએ શેરીએ એવો હશે પી- ૨) ટાવ્યો કે “પરિપંથિ પાંડવોને શાસ્ત્રથી, અત્રથી, મંત્રથી કે તંત્રથી જે કોઈ સાત રાત્રીમાં મારી નાખી દુર્યોધનને સંતોષ પમાડે તે દુર્યોધન તેને પ્રસન્ન થઈ ગજ જેમ છે એવી સંપતિએ મનોરમ એવું પોતાનું અદ્ધરાજ આપશે એવી રીતે હિરો ફરતો હતો તેને ક્રર ચિત્તવાળે એવો પુસેન ચન નામના પુરોહિતના પુચન ભાઈએ આદર સહિત બંધ રખાવી કહ્યું કે હું તે કામ કરવા સર મર્થ છું. તે ઉપરથી દાંડી પીટનારાએ તેને દુર્યોધન સન્નિધ (પાસ) આણ્યો. તે સમયે તે ઉ. દ્વત, દુર્યોધન પ્રત્યે બેલ્યો કે હે રાજન એ કામ કરવા હું સમર્થ છું. હે મહારાજ, પૂર્વ મેં એક કૃત્યા રાક્ષસીની ઉપાસના કરી આરાધના કરી છે. તે કત્યા જે કદી ક્રોધ કરે તે સમગ્ર પૃથ્વીને ખાઈ જાય; તે પછી તૃણતુલ્ય પાંડવો કોણ માત્રમાં તમારું અભીષ્ટ થવા હું તેઓને સાતમે દિવસે જ નિશ્ચય મારી નાખીશ. પર્વે પાંડવોએ મારા પુરેચનભાઈનો વધ કર્યો છે તે કારણે પણ તેઓ મારા પર શત્ર છે. એવી તેની વાત સાંભળી દુર્યોધને પ્રસન્ન થઈ દાનમાં તેને ઉત્તમ બક્ષીસ આપીને હ% ર્ષિત કરશે. તે લઈ પોતાને ઘેર જઈ ઉત્તમ ઉપચારોએ કરી તે કત્યાનું જપ તપ આરાધના કોડ S) વિગેરે કર્મ હમણાં તે બ્રાહ્મણ કરે છે. હે ભીમસેન, તમને અતિ દુખ પ્રાપ્ત ન થાય તેથી વેગે છે Jain Educationa International For Personal and Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ છે કરી તમોને આ વાત જાણ કરવા હું આવ્યો છું. એ દુષ્કૃત્ય કૃત્યાનું એ પુરોચનના ભાઈએ જન્મથી આરાધન કરૂં છે ને તે કૃત્યા પણ અતિ દુર્જયા છે, તેની મને વૃની અતિ શૈદ છે, તે બીજ રાક્ષસો કરતાં વિલક્ષણ છે, તેનું ભીષ્યત્વ અદ્વિતીય છે અને તે ત્રિભુવનમાં પ્રખ્યાત છે. તે કૃત્યને એ વિપ્ર ઉપાસક છે. દુર્વિવાદિમાં અને શુદ કર્મને વિષે તે પુરોહિત મહા કરાળ છે. તેથી જે આરાધના સંપૂર્ણ થશે તો તમારા પ્રાણ હરણને મને નિશ્ચય સંદેહ થાય છે. એ ( દુરાત્મા બ્રાહ્મણથી તમને મહા ઉપદવી પ્રાપ્ત થવાને આરંભ થયો છે. પિશ્ન હોય તે મહાત્મા ) જનોમાં પણ વથા વેર વસાવે છે અને સાધુ હોય તે તે વિપત્તિને નાશ કરવા વિષે યતન કરે છે. જો માટે હે સેમ્ય, એ કૃત્યાના પ્રતીકારાર્થે તમારે કઈ ત્વરિત યત્ન કરવો જોઈએ. એવું કહીને નારદમુનિ ત્યાંથી વિદાય થયા. તે સમયે ગદાપાણિ વૃકોદર ત્વરાએ ગદાને છે ઊંચી કરી, જેટ બંધુ યુધિષ્ઠિર પ્રત્યે બેલ્યો કે હે આર્ય, તે કૃત્યા અહીં આવતી જોઈશ કે તરતજ મેં આ ગદાવડે તેના ખંડ ખંડ કરી નાખી તમારું રક્ષણ કરીશ. યુધિષ્ટિર–હે ભાઈ, તું કહે છે તે સત્ય છે. પરંતુ એ તને દૃષ્ટિગોચર થશે ત્યારે તું એને ( મારીશના! પણ એ રાક્ષસજતી, અનેકપ્રકારના છળ કપટ જાણનારી અને આદર્શ વૈરી છે. ઈ. ( સ વૈરીને મારવા સમર્થ હોય તે પણ અસમર્થ થઈ જાય છે. માટે સર્વ અપાયનાનિવારણાર્થે છે 9 એક ઉપાય હું બતાવું તે તું સાંભળ. સર્વ વિપત્તિઓને કર્મ દૂત લાવે છે; ને તે સમગ્ર વિપત્તિ- 2 તે એને નાશ પણ ધર્મ કર્મથીજ થાય છે માટે તેજ એક ધર્મ આ સમયે આપણે ચિત્તને વિષે છે ધારણ કરવો જોઈએ. એ ધર્મરૂપ કર્મ તે વિપત્તિ રૂપ વૃક્ષનાં મૂળને કાપી નાખે છે, તે જ ધર્મને સાંપ્રતકાળે આપણે સંચય કરવો યોગ્ય છે. " એવાં યુધિષ્ઠિર રાજનાં વચન શિખામણી તુલ્ય ગણી સર્વ જણએ સુકૃત્ય અને વિષે પોત . પોતાના મનને જાગ્રત કરવું. ખાવું, પીવું નિદા વિગેરે સર્વ ભવ ત્યાગ કરી નિર્જન પૃથ્વીયે જઈ, પૃથક પૃથક સ્થળ, પ્રલંબિત ભુજાએ કરી, દઢ મનથી, એકાગ્ર ચિતે કરી,ઇદીઓ વશ કરી ઉત્ક6 ટિકા આસન કરી આત્મારામમાં મનની સ્થિરતા કરી, શ્રી પાંચ પરમેષ્ટિનું સાત દિવસ સુધી ના- શાગ્ર ધ્યાન કરવા લાગ્યા. કિંચિત કાળ પણ આસન તજે નહીં. એવી રીતે દુષ્ટ કર્મને ક્ષય કરવા અહિત તત્વમાં સર્વ લીન થઈ ગયાં. સંસારની સર્વ વ્યવસાઈ તજીને કાય કષ સહન કરી બ્રહ્મ ચર્યવ્રત ધારણ કરેલા પાંડવોના પંચપરમેષ્ટિના સ્થાનમાં છ દિવસ વ્યતીત થયા. અર્જુને એક પગ ઊપર ઊભા રહી કાઉસ્સગ્ન સ્થાને નવકાર રૂપ મહા મંત્રના જપ વિષે એકાગ્ર ચિત્ત થઈ છ દિવશે કદ કાઠ્યા. તેમજ ભીમસેન, નકુળ, સહદેવ, કુંતી, કૃષ્ણ અને યુધિષ્ઠિર એ સર્વના આદર સહિત તો છે અને નિટ સહિત અનુશનમાં છ દિવસ વ્યતીત થયા. સાતમે દિવસે કૃત્યથી ભયઉત્પન્ન થનાર છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ છે એમ જણી ઉત્કંતિ થએલા સર્વ પાંડવો પોત પોતાની પાસે શસ્ત્રાલ રાખીધર્મયુકત થાન કરવા હૈ લાગ્યા. તે સમયે જાણે શાંત ચિત્ત એવા પાંડવોએ ઘણીવાર સુધી સ્તુતિ કરેલ વીરરસ શસ્ત્રરૂપે કરી પાંડવોનો આશ્રય કરી પાસે રહ્યો હોયના! એવો શેભર્યો હતો. ત્યારપછી આસપાસ પ્રસરના અને ઊંટના કંઠ ઊપરના કેશ સરખો ધુમ્રાકાર એવો ધૂળને સમુદાય ઉડતે પાંડવોએ જે, વળી અતિશય વેગે ધાવનારી અને વિસ્તીર્ણ આકાશ જેણે વ્યાપ્ત કરી લીધું છે એવી મોટી ઘોડાની (સેના તેઓએ જોઈ તે પછી બીજી સેનામાં વિજળીના સમુદાયને જેઓએ જીત્યો છે અને મધ છે. સરખું સ્થળ અને ઝરતાં ગંડસ્થળ જેઓનાં એવા હાથીએ પાંડવોએ જોયા. પછી હાથમાં જેટિક ધારણ કરનારા અને અતિ ભયંકર એવા તે સેનાના કારપાળો પાંડ પાસે આવી એવી રીતે જ છે ભાષણ કરવા લાગ્યા કે હે વનચરો, આ સ્થળ તમે ઊતાવળે છોડી જાઓ. અહીંયાં ધર્માવલંસ અને રાજ આવીને નિવાસ કરશે. એ પ્રમાણે તેઓનાં દુર્વચનોએ કરી ભીમસેન અંતઃકરણમાંથી બળાત્કારે શાંતિને દૂર કરી તતક્ષણ મહા ક્રોધ વાળો થયો, અને અકસ્માત તિરસ્કાર થયો જોઈ ૭) રૌદ્રાકાર બની યુદ્ધ વિષે સજજ થએલા અને ક્રોધે કરી કંપિત એવા બાહુ દંડમાં ગદા ધારણ કરી ( વકોદર બોલ્યો કે “હે છે, તમારામાંથી કોના ઉપર કાળ કટાક્ષ કર છે? તક્ષક નાગૅદના ( મસ્તકનો મણ બળાત્કારે હરણ કરવા કોણ પુરૂષ ઇચ્છા કરે છે? અમે અહીંયાં સુખે બેડ- 2 લાઓને કોણ કાઢી મૂકનાર છી અમે અહીંયાં રહીએ એ માટે તમને અમે કાઢી મે- m લીએ છે.” એમ કહી મહા ક્રોધદ્ધત થઈ ભીમસેન ઉઠશે અને તે સર્વને ગળેથી ઝાલીને દૂર છે ફેંકી દીધા. ગેડીના મારથી જેમ દો દૂર જઈ પડે છે તેમ તે કોશ કોશ જેટલું અંતરે દૂર જઈ પડ્યા અને આક્રોશ કરવા લાગ્યા. પછી વળી તે ઉઠીને પોતાની સિદ્ધ થએલી સેના પ્રત્યેગમન કરી અને અર્ધ નિમેષમાં તે સેનાને પાંડવોની પાસે અને પાંડવોને ઘેરી લીધા. અહીયાં અતિશય તપના તેજે કરી પ્રકાશમાન થએલા પાંડવોએ પણ “આપણી વિનાપરાધે અવજ્ઞા કરી 6એવું માની પોત પોતાનાં આયુધ લીધાં. પછી સંગ્રામ વિષે જેઓએ મેટો ઉદ્યોગ કર છે () I અને જેણે શાસ્ત્રાસ્ત્ર ધારણ કરેલાં છે એવી તે સેનામાંના વિશેની આગળ કરેલી સેના, પાંચ a જ સિંહોથી જેમ હસ્તિઓની સેના નાશ પામે તેવી રીતે નાશ પામી પલાયન કરવા લાગી. તે સમયે કે તે સેનની પાછળ પાંડવો ધાયા એટલે અહીંયાં આશ્રમમાં રાજ ચિન્હ ધારણ કરનાર કોઈ પુરૂષ કે SY આવી પ્રવેશ કરવા લાગ્યો, ત્યારે ધર્મમાં તત્પર અને છ દિવસનાં અપવાસી એવાં કતી અને જે દ્રૌપદી બંને જણ તે પર પુરૂષને જોઈ મહા ક્ષોભ પામી પાંડવો પાસે ન હોવાથી અત્યંત છે ભયભીત થઈ પોતાનાં નેત્ર મીચી જઈ હુદયમાં જિનેશ્વરનું સ્મરણ કરવા લાગી. એટલામાં તે કોડ Sળી તે નરેદ્ર ભુજ પ્રસારી દ્રૌપદીને બળાત્કારે ઝાલીને અશ્વની ઉપર બેસાડી અને પોતે બીજા ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ છે અશ્વની ઉપર બેસી લઈ ચાલ્યો. તે સમયે દ્રૌપદીએ હદય વિહી થાય એવું અતિશય ઉચસ્વરે છે છે રૂદન કરવાનું આરંભ્ય; તે પાંડવોએ સાંભળ્યું, ત્યારે તે સેનાની સાથે યુદ્ધ કરવું મૂકી દઇ દ્રૌપ- ? દીનું હરણ કરનાર તે પુરૂષની ભણી મહા વેગથી ધાયા. પાંડવો આવે એટલામાં તો તે પુરુષ દ્રૌ પદીને લઈ અતિ વેગવાન ઘોડાના યોગે કરી પોતાની સેનામાં આવતો રહ્યો. હવે એક તરફ તે ૭) રજાનું સર્વ સૈન્ય અને એક તરફ પાંચ પાંડવો તથાપિ તે બળશાળી પાંડવોને કિંચિત, પણ ક્ષોભ C (Dથયો નહીં. “અમારી પ્રિયાનું હરણ કરી તું ક્યાં નાશી જાય છે? ક્યાં નાશી જાય છે? એવું છે. કહી તેના ઉપર અને બાણષ્ટિ કરવા માંડી. અને તે રાજાની સેનારૂપ સપ્ત સમુદને પોતાના છે. બાણે કરી શુદ્ધ કરી નાખવા અર્જુન અગસ્તરૂપ આચરણ કરતો આગળ વધ્યો. એ પ્રમાણે છે Sઈ જ્યારે પાંડવો યુદ્ધ કરતા કરતા સમિપ આવ્યા ત્યારે તે રાજા દ્રૌપદીને ચાબકાના મારે તાડન અને કરવા લાગ્યો. એવા તે તિરસ્કારરૂપી તાપે કરી, સૂર્યના તાપે કરી અને તપશ્ચર્યા કરી તે પાં ડવોને તાલુને શોષણ કરનારી તુષા પ્રાપ્ત થઈ. તે તૃષાના અતિશયે કરી અત્યંત ગ્લાન થએલો છ) ધર્મરાજા પોતાના બંધુઓ પ્રત્યે ભાષણ કરવા લાગ્યો કે હે વત્સો, મને તૃષા બહુજ પીડા કરે છે. છે (” કોમળ તૃણસરખી પત્રોની પંકિતએ કરી જે “જળ પાસેજ છે એમ સૂચન કરનારું એવું અતિ છે પાસે ડાબી બાજુ ભણી વડવૃક્ષ છે તે તમે જુઓ છંદનીલમણી સરખાં નેત્રને પ્રિયકર પત્રોએ કરી છે છે યુકત એવું આ વડવૃક્ષ દૂરથી જોતાં મને બંધુ સરખુ સંતુષ્ટ કરે છે. એ વૃક્ષની ડાબી બાજુએ તો પંથિજનોના આશ્વાસન હેતુ સેતુ (પાળ) રચેલો છે. તે સેતુ, “પાસેજ વિસ્તર્ણ સરોવર છે એવું તૃષાર્તિજનોને સૂચવે છે. વળી વંજુલ કબુતર, ચકોર, અને કાક એવાં વિવિધ જાતીનાં અને વિ૭ વિધરંગનાં વિહંગ એની આસપાસ કુંજારવ કરે છે તે જાણે જળ વૈભવના બંદીજન હોયના! એવા 95 S ભાસે છે. વળી એ સરોવરમાંથી મૃગનાં ટોળાં કેટલાંક નિસરે છે અને કેટલાંક પ્રવેશ કરે છે. તે આ છે માટે એ સરોવરનું જળ નિર્મળ, સ્વાદિષ્ટ, નિર્દોષ અને પીવાયોગ્ય હશે. આપણને જોઈ દ્રૌGS પદીનું હરણ કરનાર આ ચોર પુરૂષ જ્યાં સુધી વિલંબ કરે છે, તેટલા સમયમાં તમે જળ લઈ આવે છે. હું જળપાન કરી તૃપા રહિત થયા પછી બાહુ બળે કરી એ શત્રુને નિશ્ચય યમપુરીમાં પોચાડી આપણી પ્રિયાને પાછી લાવીશ. એવું કહી તે સરોવરમાંથી ઉતાવળે જળ આણવા સારૂ યુધિષ્ઠિરે નકુળ અને સહદેવને SY મોકલ્યા. પછી તે બંને જણે ઉતાવળે તે સરોવર પ્રત્યે જઈ યથેચ્છ જળપાન કરું, અને કર્મળ ગર આ પત્રના દડીઆ કરી તેમાં જળ ભરી લઈ પાંચ છ ડગલાં આગળ ચાલ્યા. પછી તેઓ પ્રાપ્ત થયેલી તે અને ન સહન કરનાર હોઈને પૃથ્વી ઉપર ઢળી પડ્યા. વિદારણ કર્યું છે જેણે મર્મસ્થાન 6 રાકમાં પ્રાણી માત્રને વિબના કરે છે. પાણી લાવતાં વાર થઈ તેથી રાજા યુધિષ્ઠિર અને જે Jain Educationa International For Personal and Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ ર૯૦ છે. પ્રત્યે બોલ્યો કે હે વત્સ તું વેગથી જ,જળ આણવા સારૂ મોકલેલા કનિટ બંધુઓને કેમ વાર લાગી? 6 SS તે વૃત્તાંત તું જાણું અને ઉતાવળે ત્યાં જઈ પાણી લાવીને મારી તુષા હરણ કર. એવાં યુધિષ્ઠિરનાં ? વચન સાંભળી અતિ ઉતાવળે ગમન કરનાર અને તે સરોવર પ્રત્યે જઈ પોતાના બાહુ સરખા પ્રિય એવા નકુળ સહદેવને મૂચ્છિત થયેલા દીઠા. તેઓને મૂછિત જોઈ અર્જુન અતિશય ડુસકાં ભરી વિલાપ કરે છે. અન–હે વત્સ, તમોને આ દશાએ કોણે પ્રાપ્ત કા? હેવો, તમે વહેલા ઉો, 9 આર્ય યુધિષ્ઠિર બહુ ખેદ પામે છે; તે માટે તેને સત્કાર પૂર્વક જળ સમર્પણ કરે. હા વત્સો, જો આ અબેલા પણ તમને કહો કે તમને આ મહાભય કોણે ઉત્પન્ન કરવું? જે તે મને કહે છે કે તો હું તેને શાસન કરૂં. કિવા ધર્મરાજની પ્રથમ તૃષા મટાડી પછી આ વિપત્તિને યત્ન કરી પ્રતિકાર કરીશ એવું વિચારી,નાશિકામાંથી અને નેત્રોમાંથી પાણી ઝરે છે એવો અર્જુન, સોવ- ૨ રમાં જઈ યથેચ્છ જળપાન કરી યુધિષ્ઠિરને માટે જળ લઈ થોડેક દૂર ચાલ્યો. અને અશ્રુજળ ણ વહે છે તથા હાથમાં પાણી લીધું છે એવો અર્જુન, નકુલ અને સહદેવની પાસે આવ્યો એટલે છે તે પણ ત્યાં મૂચ્છિત થઈ બેની પાસે ત્રીજો પણ પડશે. તેને આવતાં ઘણુવાર થઈ ત્યારે ) ધર્મરાજા ભીમસેન પ્રત્યે બોલ્યા. યુધિષ્ઠિરહે વત્સ, નકુલ સહદેવની શોધ આણવા અર્જુનને મોકલ્યો છે તેને ઘણીવાર છે. કેમ થઈ માટે સ્વભાવિક પ્રીતિએ શેભનારા કનિષ્ટ બંધુવર્ગનું વૃત્તાંત ત્યાં જઈને તું જાણું અને છે પાણી આણીને મને તૃષા રહિત કર. એવાં જેરુબંધુ યુધિષ્ઠિરનાં વચન સાંભળી ભીમસેન તે સરોવરની તીરે ગયે. ત્યાં પોતાના બંધુઓને મૃતક તુલ્ય થઈ પડેલા જોઈ ભીમસેન વિલાપ કરવા લાગ્યો કે “હે વત્સ, તમને આ અવદશા ક્યાંથી પ્રાપ્ત થઈ? અહીંયાં તમને આવી અવદશા પ્રાપ્ત થઇ છે અને ત્યાં રાજા યુધિષ્ઠિર વાત છે તેથી કલેષ પામે છે. વળી કોઈએક આપણા શરુએ દોપદીનું હરણ કર્યું છે, અને કુંતી માતા એકાકી છે. એમ એક પછી એક દુઃખ પછવાડે આવી રહેલાં છે. અને જે કારણે આવી રીતે આપણી સાથે દેવ દ્રોહ કરી દુઃખ ઉત્પન્ન કરે છે તે કારણ શું હશે? તે હું જાણતો નથી પરંતુ હે વત્સ પ્રથમ આ પાણીના ગે યુધિષ્ઠિર રાજની તૃષા મટાડી પછી તે દેવને પણ પ્રતિકાર કરીશ. એવી રીતે શેક કરીને પછી ભીમસેન તે સરોવરમાં જઈ તરસને મટાડના પાણી પીને અને યુધિષ્ઠિર સારું તે પાણી લઈને જ્યાં પોતાના કનિટ બંધુઓ પડ્યા હતા ત્યાંસુધી આવ્યો એટલે તે પણ સૂચ્છિત થઈ બંધુઓના સરખી અવસ્થાને પામ્યો. પછી ભીમS) સેનને પણ ત્યાં ઘણીવાર થઈ જાણી યુધિષ્ઠર રાજા વિચારે છે કે ભીમસેન પણ આવવામાં વિલંબ Jain Educationa International For Personal and Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ એ લગાડે છે તો આવી રીતે ભીમસેનથી મારે કેમ અમાદર થયો? માટે સર્વ આચરણને વિષે ચતુર છે Sછે અને શૌર્યરૂપ લક્ષ્મીની ઉત્પત્તિ હેતુ સમુદજ હોયના! એવા તે મારા ચાર બંધુઓને હું પોતે જ જાતે જઈને હવે શેધ કરું છું. એવો વિચાર કરી શકે કરી જેનું ચિત્ત વ્યાપ્ત છે એવો કુંતીના જ ( પુત્રોમાં અગ્રજ તે ધર્મરાજ, સરોવર તીરે જઈ ત્યાં ચારે ભાઈઓની મૃત્યુતુલ્ય અવસ્થા થએલી નો જોઈ ઊંચે સ્વરે વિલાપ કરવા લાગ્યો અને અત્યંત વિઠ્ઠલ થઈ ભાષણ કરવા લાગ્યો. છે. યુધિષ્ઠિર-- હે વત્સ. તમે ચારે જણેએ આ વનને વિષે મને એકાકી કેમ ? શત્રુ . ( રૂપ પર્વતને ભેદન કરનારા તમે ચારે કેવળ દંતજ હોના. અને તેણે કરી હું ઇંદના ઐરાવત છે જ સરખો તાપ રહિત હતો. વળી જેમ મયદાસહિતના ચાર સમુદોએ વેતિ એવી પૃથ્વીને દેહ જે Sણ અવધ્ય છે તેમ તમે ચાર મર્યાદશીળ ભાઈઓથી વિત્રિત થએલો હું શત્રુઓએ અલંધ્ય હતે. હા વત્સ ભીમસેન, મારો ત્યાગ કરી સાંપ્રત આ નિદાએ તું કેમ સૂતે છે? હું દુઃખીઆરની ઉપેક્ષા કરવી તેને યોગ્ય છે? અરે હજી તે તારી ગદાએ કરી દુર્યોધનને ઉરૂભંગ કરો નથી; અને દુઃશાસનના વક્ષસ્થળનું ગદાએ કરી વિદીર્ણ કર્યું નથી ને તે પહેલાં તે માટે કેમ ત્યાગ કર્યો છે છે. પુરૂષાર્થ કરી તે હેબ, બક અને કિરને યમના ઘરના અતિથિ કન્યા, તેતા પુરૂષાર્થ (પરાક્રમ) આઇ જી હમણાં ક્યાં ગયું? તું સિંહ જેવાએ મને વનપ્રદેશમાં ત , તેથી હવે વૈરીરૂપ મને મારું આ- 9 ક્રમણ કરશે. અરે હે વત્સ અર્જુન, તું મારા પ્રાણ સાથે રેહેનાર છતાં હું જીવતાં તારી આવી છે આ અવસ્થા કેમ થઈ? (અથાત તારા વચ્ચે અને મારા પ્રાણ વચ્ચે ભિન્નત્વ નથી એટલે તું અને મારે પ્રાણુ એકજ છો.) હે વત્સ તું ખળજનોના મર્થ શીદ પૂર્ણ કરે છે? જે ગાડીવ ધનુષ્ય કરી તલતાલવ રાક્ષસોને મૃત્યુની સાથે આલિંગન કરાવ્યું તે ગાડીવ ધનુષ્યનો તે ત્યાગ કેમ ક? એની ઉપર અપ્રીતિ કરવાને સમય ન છતાં તારી પ્રીતિ કેમ નથી? અદ્યાપિપર્યત દ્રૌપદીનો પરાભવ કરનારા કૌરવાદિ શત્રુઓનો નાશ કરી નથી. હે વત્સ, શત્રુઓની ઉપર પરા- ક્રમ કરવાનું વિસરી જઈ તું કેમ સુતો છે? હમણાં પણ પ્રાણપ્રિયાનું કોઈ શત્રુઓ હરણ કરવું છે તેની પાસેથી તેને છોડાવ્યાવિના તને ઘેરનિંદા કેમ આવી છે? હે વત્સ બાર સંવત્સરની આપત્તિ પૂર્ણ થઈને હવે સમુદ ઉતરી ગૌપદમાં કેમ બુડે છે? અરે! તું દેવગે આ દશાને ? છે. જ્યારે પ્રાપ્ત થયો, ત્યારે હવે કર્ણના સર્વ મર્થ સફળ થયા. હા વત્સ નકલ સહદેવ, ઉ) B તમને આ અવસ્થામાં પડેલા જોઈને તો મારું હૃદય વિદીર્ણ થઈ જાય છે. વનવાસની અવધ પૂરી થયે જ્યારે પાછો હું નગરમાં જઈશ ત્યારે મદીમાતાને શે ઉત્તર ઈશ?” એવી રીત છે વિહલ થઈ યુધિષ્ઠિર રાજ વિલાપ કરતો હતો, તેને જોઈ કોઈએક ભિલ તેની પ્રત્યે બોલ્યો કે, “હે તો ૭) કુત્સિત પુરૂષ, તારી પ્રિયાને જે કોઈ લઈ ગયા છે તે તેનું ઓઢવાનું વસ્ત્ર ઊતારી તેને ચાબકાનો માર ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ છે મારે છે, અને તેથી તે તારી પ્રિયા “હું આ પુત્ર, હે આર્ય પુત્ર” એમ કહી રૂદન કરે છે. આ તારા ના છે ત્યારે બંધુઓ કોઈએક કારણ સૂચ્છિત થઈ પડ્યા છે પણ એ તો સરોવરમાં પવનના સ્પર્શ કરી છે એમની મેળે અનુક્રમે ઊઠશે; માટે સાંપ્રત તે તું તારી પ્રિયાને શગુ પાસેથી ઊતાવળે છોડાવ. કે પોતાની સ્ત્રીનું રક્ષણ ન કરવું એ પુરૂષને મોટું કલંક છે.” એવાં તે ભિક્ષનાં વચન સાંભળી ક્રોધે તો હ) કરી સંત થઈ સરોવરમાં જઈ જળપાન કરી યુધિષ્ઠિર રાજા મહા વેગથી પોતાની પ્રિયાને છોdવવા છે (1) સારૂ ધાય; પણ જ્યાં ભીમસેનાદિક મૂછિત પડ્યા હતા ત્યાં આવ્યો કે તે પણ તેઓની પજ મૂચ્છિત થઈ પૃથ્વી ઉપર પડશે. એ પ્રકારે તે પાંડવોને અતિશય મૂચ્છ પ્રાપ્ત થઈ, તે જોઈ આકાશમાં સંચાર કરનારા દેવોએ “પાંડવોને મૃત્યુજ પ્રાપ્ત થયું” એમ જણ્યું. વળી તેઓને મૂચ્છિત જોઈ અરણ્યનાં સર્વ પશુ પંખી ચાસે તજીને તે સ્થળે એકઠાં થઈ શકાયુ નાખવા લાગ્યાં. તે સમયે સમસ્ત જીવો પણ આનંદ રહિત થયાં. કેટલોક કાળ વીતી ગયા પછી સમસ્ત છે પ્રાણીમાત્રોના આનંદ રૂપ નૂતનાં સહવર્તમાન પાંડવો મૂચ્છથી સાવધ થઈને ઊઘાડી જેવા કોડ લાગ્યા તે રત્નમાળા જેમાં છે તેણે કરી સુશોભિત અને પવિત્ર એવા કમલિની પત્રના દડીઆમાં જળ ભરીને તે જળે કરી દ્રૌપદી પ્રત્યેક પાંડવ ઊપર સીંચન કરે છે, તથા વસ્ત્રના પાલવે કરી કુંતિ છેવારંવાર વાયુ ઢોળે છે ને નેત્રયુએ સિંચન કરે છે, એવી કુંતિને પિતાના અગ્રભાગે તેમણે જોઈ. ) ( વળી તે સમયે રૂદનાથુએ ને જેઓનાં પરિપૂરિત થયાં છે એવા સ્વજન સરખા આકાશ ચા રિઓ અને વનચરોએ કરી આકાશ અને ભૂમિ વ્યાપ્ત થએલાં તેમણે જોયાં. પછી પાંડવો ઊઠી બેઠ થયા ત્યારે કુંતિએ બહુ હર્ષ કરી પોતાના વસ્ત્રના પાલવે તેઓના શરીર ઉપરની રજ ખંખેરી નાખી. એવા તે પાંડવો સર્વ દિશાભણ અવલોકન કરતાં છતાં પોતાની પાસે ઊભેલી દોપદીને બહુ નિંદા પૂર્વક પૂછવા લાગ્યા કે હે પ્રિયા, તારું હરણ કરનાર પાપીશિરોમણી પુરૂષ ક્યાં ગયો ને સુંદર પુષ્પમાળા ધારણ કરનારી તું કમળ પત્રના દડીઆમાં રત્નમાળા નાખી તેમાં પાણી ભરી તે પાણીએ અમારા ઉપર સિંચન કેમ કરે છે? તે વૃત્તાંત અમને ઉતાવળે કહે તે સમયે સર્વ સમક્ષ દ્રૌપદી યુધિષ્ઠિર પ્રત્યે બોલી. દ્રપદી –જે સમયે તમે જ્યારે પાણી પીવા અહીંયાં આવ્યા તે સમયે તે રાજને છે તથા સેનાને ત્યાં મેં દીઠું નહીં. તે કોણ હતો અને શું થયું તેની પણ મને ખબર પડી નહીં. વનમાં હું પોતાને એકાકી દીસવા લાગી, અને સર્ષોના કુતકાર શબ્દ સાંભળી હું ભયાતુર થઈ તેથી હે આર્યપુત્ર તમે ક્યાં ગયા? મારું રક્ષણ કરે” એમ પોકાર મારનારી હું તે ઘોર 4 અરણ્યમાં અહીં તહીં ફરવા લાગી. એવામાં કોઈએકદયાળુ બિલ કે જેના હાથમાં ધનુષ્ય ળિો અને પાંચ છ બાણુ હતાં તથા શરીરે વૃદ્ધ હતું તે મારી પાસે આવીને બોલ્યો કે “હે ભટ્ટે આ છે Jain Educationa International For Personal and Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ જ શૂન્યવનના ભયંકર માર્ગને વિષે શા માટે ભમે છે તું મારી સાથે આવ્યા તારા પ્રાણવલ અહીંથી જ SS પાસેજ મતપ્રાય થઈ પડ્યા છે તે તને હું દેખાતું એવું કહી મને તેણે તમારી પાસે આણી. અને વળી ફની માતાને પણ તે ભિક્ષુ અહીંયાં લઈ આવ્યો. તે સમયે તમને મૃતપ્રાય ઈ કુંતીને અને મને તેમાં અશ્રુ આવ્યાં. અને અતિશય શેકે કરી અમે વ્યાપ્ત થએલી હતીઓ એટ- 5 ૭) લામાં સહસા કિલકિલારવ અમાર સાંભળવામાં આવ્યો ને જોઈએ છે તે, પહોળું મુખ કરી દાઢ કાવતી હતી તેણે કરી ભયંકર, પિંગળનેત્રવાળી, પીળા કેશવાળી, શ્યામવર્ણ અને કેતકાર કરી કર્ણને અત્યંત દુઃખદાયક એવી એક રાક્ષસણીને ત્વરાથી અંતરિક્ષ મા આવતી અમે દીઠી. . દૂરથી તેને અત્યંત ભેરવાકાર જોઈ અમે અતિશય ભય પામેલીઓએ નિશ્ચય કરો કે તેજ કૃત્યા આવી. તે સમયે અમે અત્યંત ભયાતુર થઈ કંપવા લાગી. અમને કંપતીઓ જોઈ સ્નેહે કરી જેનું સદ્ગદિત ચિત્ત થયું છે તે પિતાતુલ્ય દયાળુ બિલ અંતર્ધાન થઈ અમારું હિત કરવા વિષે ઉઘુક્ત થય; એટલામાં કૃત્યા નજીક આવી, તેણે તમને મૃતપ્રાય જોઈ છેતાની પાસે રહેનારી બીજી પિંગળા નામની રાક્ષસી પ્રત્યે ભાષણ કરવા લાગી કે હે પિગળા, આ મરણ પામેલા પાંડવોને મારવા સારંજ તે દુરાત્મા બ્રાહ્મણે મને મોકલી છે કે શું માટે આ પાં વોનું મરણ નિષ્કપટ છે કે કૃત્રિમ છે? તે તું તેમની પાસે જઈ સારી રીતે પણ એવાં સ્વા6 મિનીનાં વચન સાંભળી તમને જોવા સારું તે પિંગળા, પાસે આવી. તે સમયે તે દયાળુ ભિક્ષ a તેની પ્રત્યે બોલ્યો કે હે પિંગળે, મૃતકને સ્પર્શ કરે તને મંગળકર્તા નથી. આ પુરૂષ તે સરોવરમાં વિષપાન (જળપાન) કરી મરણ પામ્યા છે, એમાં સંશય નથી. વળી હે ચંડી, પાંડવો જે કિશ્ચિત પણ જીવતા હોત તો પોતાના વિપક્ષિઓને ક્ષય કરવા તેઓ નિશ્ચય કરી પરાક્રમ કરત. વળી હે ચંડી, શિઆલણી અને કુતરી ઇત્યાદિક નિચ જાપદો, મતક ઉપર જઈ બેસે છે અને માંસ ખાય છે; પણ સિહવધુ તો જીવતા હસ્તિઓના કુંભસ્થળો ઉપર જઈ બેસે છે.” એ પ્રમા- ણેનાં ભિક્ષનાં યુતિવાળાં વચન સાંભળી પિંગળારાક્ષસી આકાશમાર્ગ કરી પાછી જઈ ત્યારે તે વર્તમાન કહેવા લાગી. તે સમયે તે કત્યા પિતાને ફસાવનારા બ્રાહ્મણનો નાશ કરવા ત્યાંથી પાછી છે જ ફરી. દુષ્ટપુરૂષે કરેલો પ્રયોગ તે પ્રયોગ કરનારા દુપુરૂષને નાશ કરે છે. તે કત્યાના ગયા છે છેપછી કુંતી તથા હું બંને જણીઓ તમારી પાસે આવી અને રૂદન કરવા લાગી. તે . Sી સમયે નાગરાજનું વચન મને સાંભરી આવ્યું; તે મેં તરતજ કુંતી માતાને કહ્યું કે હે દૈવિ, મારા, ગર કર્ણભૂષણનાં કમળ છે તે અદ્યાપિ પ્રફુલ્લ છે, માટે આ તમારા પુત્રને પ્રાણવિયોગ થયો નથી પરિણામ પામનારા કોઈ એક વિપત્તિરૂપ વમળે કરી આ પાંડવો માત્ર મૂચ્છિત થયા છે. ) માટે એઓની મૂચ્છ ટળે એવો કોઈ ઉપાય આપણે શોધવો જોઇએ. એવું બોલનારી જે ? Jain Educationa International For Personal and Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ હું તે મારા પ્રત્યે તે દયાળુ ભિલ્લ ફરી આવીને બે કે “હે ભદે, તું શા માટે ચિંતા કરે છે. જે રાજાના કંઠનું અવલંબન કરી રહેલી રત્નમાળા છે તે લે, અને સરોવરના જળમાં બોળી બળી એ માળાવડે એના ઉપર જળસંચન કર એવાં તે ભિળનાં વચન સાંભળી આ રત્નમાળાએ કરી તમારા ઉપર જળસિંચન કરું છું. તેણે કરી તમારામાં ચૈતન્ય લાભ થવાથી મારા સર્વ મને રથ સફળ થયા. “વિના કારણે પરોપકાર કરનાર તે દયાળુ ભિd હમણાં ક્યાં ગયો છે એવું દ્રોપદીને રાજ યુધિષ્ઠિરે આનંદ મન કરી પુછયું. તે સમયે તે ભિલ અત્યાર સુધી અહિંયાં છે જ હતો ને હમણાં કોણ જાણે ક્યાં ગયો?” એવું દ્રૌપદીએ કહ્યું. ત્યારે ફરી ફરીને અહીં તહીં સર્વ ID કે દિશાભણી તે ભિલ્લનો યુધિષ્ઠિર રાજ શોધ કરવા લાગ્યા. તે સમયે નહીં ત્યાં તે ભિક્ષ, નહિ હૈ સરોવર, નહિ વડવૃક્ષ, નહિ વન, નહિં આકાશચારી કે નહિ તે રાજ, એમ સર્વ અલોપ થએલું છે. દીઠું, અને પોતે આશ્રમનેવિષે પર્ણકુટીની પાસે હર્ષયુક્ત થઈબંધુ સહિત તપશ્ચર્યા કરતા બંધ છે; એવું જોયું. અને ત્યાંજ અગ્રભાગે, કાંચનની વૃતિ સરખો જેના અંગને વર્ણ છે અને માણિકયના તાતંક જેના કર્ણમાં ચલન પામે છે (અથત પ્રકાશે છે) એવા એક દિવ્ય મૂર્તિવાળા પુરૂષને યુધિષ્ઠિર રાજાએ જે. તેને જોઈ આનંદે કરી પૂજા વંદણાદિ વિસરી જઈ સ્તબ્ધ થનારા એવા ધર્મરાજા પ્રત્યે પ્રસન્નતાયુકત જેનું મુખ છે એવો તે પુરુષ બોલ્યો કે “હે રાજન, તે એકાગ્રચિત્તે જે ધર્મોપાસના કરી હતી, તેને આ બધો પ્રભાવ છે એમ જાણે છે. હું સૌધર્મદેવલોકમાં નિવાસ કરનારો છું. સૌધર્મ ઇંદનો વલ્લભ દેવ છું અને મારું નામ ધર્માવસ છે. ધાર્મિકોનું હું પ્રતિપાલન છે કરનારો છું. તમે તપનિયમશાલીને કન્યા રાક્ષસીથી બાધા પ્રાપ્ત થનારી છે એવું અવધિજ્ઞાને જાણી લઈ તેનો નાશ કરવા માગે આ સ્થળે હું આવ્યું, અને કૃત્રિમ સેન કરી મેં તમારી પ્રિયાનું હરણ કર્યું, તથા મેં કરાઘાત (ચાબકાના માર) ના નિમિત્તે કરી કલ્પવૃક્ષના પુષ્પની માળાએ પૂજા કરી. વળી અમૃત સરખા જળવાળા સરોવરને ઉત્પન્ન કરી માત્ર તમારે વિષેજ મેં તે સશે. તો વરને વિષતુલ્ય કરવું. પછી ભિલ પણ હું થયો, સાંપ્રત તો તમારું દુકૃત ભોગવી છૂટ્યા. તમારા સર્વ અનિષ્ટનું નિવારણ થયું તે માત્ર તમારા તપના પ્રભાવે કરી થયું છે એમ જાન છે મુજે. કારણુ, તપ છે તે આ લોકને વિષે પણ પ્રભુત્વ પમાડનાર છે. હવે મને સ્વર્ગમાં પાછા જવાની આજ્ઞા આપો. હું તમારો હાયકારક છું; એવું મને તમે જાણો.” એમ કહી તે દેવ જ્યારે કે ત્યાંથી ગયો; તે સમયે સૂર્ય પણ અસ્ત પામ્યો. તે જાણે સતપુરૂષોને પરોપકાર જોઇને હર્ષમાંજ નિમગ્ન થયો કે શું સૂર્ય અસ્ત થયો તે સમયે રાત્રીરૂપી સ્ત્રી આકાશરૂપી થાળમાં નક્ષત્રરૂપ અક્ષત ભરીને અને ચંદ્રરૂપ દહીં ભરીને મહાત્મા નરેને વધાવવા આવી હોયના! એવી શેથઈ જવા લાગી. દુર્યોધનના મત્સરપણાને વિના મનની કુરતાને, કૃત્યાના ભયંકરપણાને અને દેવ શષ્ટ @ @@ c Jain Educationa International For Personal and Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Rey છે તાના સોજાન્યમણને વારંવાર આશ્વર્યયુક્ત ચિતે ચિતન કરનાર પાંડવોની તે રાત્રી ક્ષણમાત્ર ને SS સરખી વીતી ગઈ પછી જાણે સાત દિવસના અપવાસી છતાં તેજપુંજ એવા પાંડવોને જેવા સારૂ ? છે. સૂર્ય ઉદયાળ ઉપર આવ્યો હોય એવો દીસવા લાગ્યો. અને તે પાંડવોને પારણાં કરવા સારું જાણે પ્રાર્થના કરતો હોયના! તેમ સૂર્ય વારંવાર પોતાના કિરણરૂપ હાથે કરી તેઓને ' સ્પર્શ કરતો હતો ત્યાર પછી દ્રૌપદીએ ફળ, ધાન્ય અને વનમાં ઉત્પન્ન થયેલાં મનગમતાં શાકાદિકે કરીને નવીન રસયુક્ત રસોઈ ઉતાવળ કરવા લાગી. પછી પોત પોતાના આસન ઉપર જે સ્થિત થએલા પાંડવોને કુંતીએ સર્વ ભોજન પીરસ્યું છતાં તે પાંડવોને એવી ચિંતા પ્રાપ્ત થઈ કે છે કહીંથી પણ આ સમયે કોઈ તમય સત્પાત્ર જો પ્રાપ્ત થાય તે અમે ભાગ્યની અનુકુળતા પર છે એમ જાણીએ. કારણ, જે પુરૂષને આવા ભજન સમયે સત્પાત્ર પ્રાપ્ત થાય તે પુણ્યક પર છે પુરૂષ ધન્ય છે. અને જે પુરૂષ ન્યાયે સંપાદન કરેલું દિવ્ય સુક્ષેત્રને દેકાણે બીજની જેમ વાવે છે, તેનેજ ટપણું પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે તે પાંડવો ચિતા યુક્ત હતા તેમાં વિશેષ ધર્મરાજા કોઈ અતિથિની વાટ જોતા હતા. એવામાં સુચરિતનામક સૂરિ જણે ચારિત્ર અને તપની કેવળ મૂતિજ હોયના એવા કોઈએક સંયમીમુનિ માસક્ષપણનું પારણું કરવા તે પાંડવોની સન્મુખ છેઆવ્યા. તે લોકોત્તર ગુણે યુકત એવા મુનિને જોઈ આનંદ પામી અને પાંડવો પોતાના અંતઃ કરણમાં વિચાર કરવા લાગ્યા કે “આ ઈચ્છા કરવા યોગ્ય વસ્તુ, તેમાંય તોય પાત્ર એવા આ તે મુનિનો સમાગમ મહાસુકૃત વડે જેમ કુમુદનીને ને ચંદન સમાગમ થાય તેમ થયો છે, નહિતો આ ક્યાં આ મૃગરાજના સંચારવાળી ઘરકાંતાર ભૂમિ! અને ક્યાં મહા પુણ્યવડે પણ અતિ દુભ આ મુનિકુંજરી વળી જે વૃક્ષ ઊપર કાગડો બેશી રૂક્ષ બોલી કરે છે એવાં જેમાં સમડીનાં વૃક્ષ છે, એવા મારવાડ દેશમાં જેમ કલ્પવૃક્ષને મેળાપ, તેમ આ મુનિરાજને આપણને આ વનમાં મેછે ળાપ છે.” એ જેઓના મનમાં ઊત્સાહ થયો છે ને અંતઃકરણ શુદ્ધ થએલું છે એવા પાંડવો પર આ Sી પોતાનાં ભોજનપાત્ર લઈ મુનિ સન્મુખ જઈ બોલવા લાગ્યા. S" પાંડવો-હે પ્રભો, આજનો દિવસ સુપ્રભાત છે, આજે અમારું પુણ્યરૂપ વૃક્ષ પુપિત છે છે. થયું. હે મુનિ, તમે પગે ચાલી આ પ્રણેકટિના આંગણાને પવિત્ર કરવું છે તે માટે આ શુદ્ધા 6 હાર ગ્રહણ કરશે અને અમારી ઊપર અનુગ્રહ કરો. દૈવયોગે કરી નિર્ધન પુરૂષ પણ નિધિને પામે છે. એ પ્રમાણે પાંડવોએ પ્રાર્થના કરી એટલે તે મુનિ વ્યાદિક કરી તે શુદ્ધ આહાર છે એમ ગર જાણી ગ્રહણ કરતા હતા. કારણ, એવી રીતને આહાર સંયમનો વિરોધ કરતો નથી. તે સમયે આકાશમાં દેવો દુંદુભિને વગાડવા લાગ્યા. વળી આનંદ લહરી જેઓને પ્રાપ્ત થઈ છે એવા છો તે કેવો વસ્ત્રનો ઉલ્લેપ કરવા લાગ્યા વળી તે સમયે બષિને સત્કાર પાંડવોએ ક એ કારણે હું ઈ @ @ @ Jain Educationa International For Personal and Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ દેવોએ કરેલી સુર્વણુપુષ્પનીવૃષ્ટિ અને પુષ્પવૃષ્ટિ તથા સુગંધ જળની વૃષ્ટિ આકાશથી થઈ. તેણે કરી સર્વે પૃથ્વી સુગંધમય થઈ. તે સમયે આકાશ માર્ગે સંચાર કરતો પ્રસન્નતા યુક્ત કોઈ એક દેવ ખોલ્યો કે હે પાંડવો તમે કરેલા આ દાનના પ્રભાવે કરી તમને સત્વર સંપત્તિ પ્રાપ્ત થશે. પરંતુ આ ગુપ્ત રહેવાને આગળ આવનારા વનવાસના તેરમા વર્ષને વિષે વિરાટનગરમાં વેશ અને કર્મ નિવન ધારણ કરી ગુપ્ત પણે રહેવા તમે યોગ્ય છો. એવું કહી તે દેવ ક્ષણ માત્રમાં અંતર્ધાન પામ્યો. તેમ મુનિ અને સ્વાંગે પણ જેમ આવ્યા હતા તેમ ગયા. પાંડુ પુત્રોએ ત્યારપછી પ્રથમ પુણ્યમય પારણાં કરી પછી શરીર સ્થિત રહે એટલા માટે અન્નમય પારણાં કરાં, વળી જે જે આર્થનો આવ્યા તેઓને સુવર્ણ પુષ્પના અર્પણુયોગે કરી તૃપ્ત કરહ્યા. સાધુ પુરૂષોની અને મેધની સંપત્તિ તે સર્વે લોકોના હિત કરવા માટેછે. वसंततिलका वृत्तम्. सौरभ्यसारघनसारकणावदातै लोकं पुणेर्मुनिपतेर्विमलैर्गुणौघैः तत्रैवते विदधतो गहनाधिवासं द्वित्राण्यहानि मुदिता गमयांबभूवुः અર્થ—તેજ દ્વૈતવનમાં વાસ કરનારા તે પાંડવો તે મુનિયેટના સુગંધના કેવળ સારભૂત અને મેધ વૃષ્ટિના બિંદુ સરખા ઉજવળ તથા લોકોને આનંદ ઉત્પન્ન કરનારા એવા સ્વચ્છ ગુણુ સમુદાયે કરી સંતુષ્ટ થઈ એ ત્રણ દિવસ ત્યાં કાઢતા હવા. H Jain Educationa International इति मलधारि श्रीदेवप्रभसूरिविरचिते पांडवचरित्रे महाकाव्ये दुर्योधनमोचनकृत्योपद्रवनिवर्त्तनवर्णनो नामनवमः सर्गस्तस्य भाषांतरं संपूर्णम् ॥ ९ ॥ Pleas For Personal and Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ અથ દશમ્ સર્ગ પ્રારંભઃ પછી તે દેવતાની વાણી સાંભળી દ્વૈતવનમાંથી પાંડુપુત્રો શુષ્ઠ વેશ ધારણ કરી વિરાટનગરી ભણી ચાલ્યા, જાણે સાક્ષાત્ નીતિની મૂર્તિ હોયના! એવી કુંતીમાતાને આગળ ડી અને પછવાડે ચાલનારી દ્રૌપદી જાણે સાક્ષાત લક્ષ્મી હોયના! તેઓ સહિત ગમન કરનાર પાડવા માર્ગમાં શોભવા લાગ્યા. પર્યંત, નગર, ગ્રામ, નદીઓ અને ઉપવનોએ સંકુલ એવી ભયાનક સંચારવાળી પુષ્કળ પૃથ્વીને ઓલંધી પાંડવો આગળ ચાલ્યા. ક્રમેકરી તે પાંડવો, વિષ્ણુરાજાના નગર પાસે કેટલેક દિવસે નીલવણું ઉપવનમાં તરંગયુક્ત સરોવરની પંક્તિએ કરી મનોરમ એવા ઉપવનપ્રત્યે સંચાર કરતા હવા. ત્યાં આરામબાગમાં સરોવર અને નાની નાની તલાવડીઓમાં પ્રાપ્ત થએલા સુંદરપણાને જોનારા પાંડવોનાં મન અત્યંત આનંદ પામવા લાગ્યાં. કોઈક સમયે પ્રફુલ્લિત કમલિનીની પંક્તિ ધારણ કરનારા તે સરોવરમાં ઉદ્ઘકપાનાદિક કરી તે પાંડવો શ્રમ દુર કરવા લાગ્યા. તે સરોવરને તીર નવાં પત્રોએ લટાટોપ થઈ રહેલા એક આમ્રવૃક્ષની નીચે પ્રથમ રાજા યુધિષ્ઠિર, પછી ભીસેન અને પછી અર્જુન એમ અનુક્રમે સૌ બેઠા. પછી અજ્ઞાતવાસમાં શત્રુથી આપણો પરાભવ થશે કે શું? એવા સ્મરણે કરી દૈન્યયુક્ત અને ગદ્દગદ વાણીએ. જેનાં નેત્ર અશ્રુમે ભીંછ ગયાંછે, એવો યુધિષ્ઠિર રાજા પોતાના બંધુઓ પ્રત્યે બોલ્યો. યુધિષ્ઠિરહે વત્સો, તમે સામ્રાજ્યમાં સુગંધયુકત પદાર્થાદિકના સેવને કરી સૌંદાકિ સુખનો અનુભવ લેનારા છતાં આ હું યુધિષ્ઠિરે તમોને કેમ આ દશાને પમાડ્યા? તે માટે અનો ધિક્કાર છે. તેમાં વળી હું બંધુઓ, આ તેરમું વષૅ તો આપણે બીજા રાજાના સેવાપરાયણ થઈ ગુપ્તપણે કાઢવું પડશે; તે માટે સ્વભાવે કરી સેવાના સર્વ પ્રકાર જેએ જાણ્યા છે એવા તમોને જળું કરી સંપૂર્ણ એવા સમુદ્રમાં મેધ જેમ વિષ્ટ કરેછે તેમ હું સ્નેહપૂર્વક કાંઈ કહુંછું, તે તમે સાંભળો. જેમ હાથી, સર્વે રાજ્યમાં રાજાઓ પાસે માન્યતા પામીને પોતાને તણ ધાન્યાદ્ધિક ભોજન પ્રકાર કાવડિયા વિગેરે લોકોથી થાયછે એમ જાણી કદી પણ રોષ પામતા નથી. તેસ સેવા કરતાર પુરૂષ રોષાદિકનો ત્યાગ કરવો. જે પુરૂષ સામાન્ય વેશ ધારણ કરી પોતાની મર્યાદાનુરૂપ રાજાની પાસે બેસે છે અને રાજા પૂછે ત્યારે સત્ય તથા સ્પણૢ ઊત્તર છે, અને રાજા છાનો રહે ત્યારે પોતે પણ છાનો રહે પણ મિથ્યા વાચાળપણુ કરે નહીં; તે પુરૂષ રાજાને અત્યંત પ્રિય થાયછે. અંત:પુરમાં જ્યાં રાજ્ય સ્ત્રીઓ વિગેરે બીજી સ્ત્રીઓ રહેછે તેની સાથે અને અંતઃપુરમાં આવજાવ કરનારા સેવકાદિકોની સાથે અતિ ભાષણાદિ પ્રકાર જે પુરૂષ કરતો નથી અને રાજાના વાસુની સાથે તો બીલકુલ સહવાસ કરતો નથી તે પુરૂષ ચતુર સમજવો, જેનો કોપ મહા દુઃખદ્દાતા Jain Educationa International For Personal and Private Use Only 960 Page #306 -------------------------------------------------------------------------- ________________ છે અને જેની કૃપા ઊત્તમ ફળ આપનારી છે, તે રોજનું, સુજ્ઞ પુષ, મન કાય અને વચનકરી કદિ E પણ વિપરીત કરે નહીં. વળી રાજા પાસે કદિ જુહુ બોલે નહીં; કારણ, અસત્ય બોલનારા પુરૂષની છે? રાજલોકનિંદા કરે છે. પંડિતાઈ હોય નહીંને પંડિતાઈને જુઠે ઢાંગ કરી કહે કે હું પંડિત છું તે તેવાનું છે રાજા તતકાળ અપમાન કરે છે. અમ્યાન, બળવાન, શર, અનુગત, સદા સત્યવાદી, કોમળ અને ઇંદિને વશ રાખનાર એવો શવક રાજાની પ્રિયતાને પામે છે. બધી વાતનો વિચાર કરી તેમાંથી સાર ગ્રહણ કરી સારી રીતીએ રાજાને આશ્રય કરવો એટલે કલ્યાણ થાય છે. હે વત્સો, આપણને છે કોઈદુખ પડે તે વખતે પરસ્પર બોલાવવા સારૂં જ્ય, જયંત, વિજ્ય, જ્યસેન અને જ્યબલ એવાં ) અનુક્રમે નવાં સાંકેતિક નામ આપણુ પાંચેનાં જાણવાં. એ પ્રમાણે જેરુબંધુ યુધિષ્ઠિરની આજ્ઞા C સર્વ ભાઈઓએ માન્ય કરી અને પછી તેઓ ગતમાં ધનુર્ધારીઓ વિષે શ્રેષ્ઠ એવા અર્જુન પ્રત્યે બોલ્યા કે “હે અર્જુન, આપણને આયુધ સહિત જોઈને સર્વ લોકો દુઃખ દાયક જાણશે માટે આપણાં સર્વ આયુધો હમણાં કોઈ ગુપ્ત સ્થળે રાખવાં જોઈએ.” તે સમયે જેણે વિજ્ય નામ ધારણ કર્યું છે, એવો અર્જુન બોલ્યો કે “અહીંયાથી પાસે જ કોઈથી ન જીતી શકાય એવું સ્મશાન છે, છે તેની પાસે જેના પોલમાં સર્ષ કુતકાર મારે છે એવું એક જીર્ણ શમીવૃક્ષ છે. તે કરોળીઆ પ્રમુખ છે જીવોની જળે કરી ભયંકર અને ઘણા પલ્લવ સમુદાયે કરી ઘેર એવા શમીવૃક્ષને વિષે આપણાં N આયુધ મૂકશું તો કોઈ દેખશે નહીં.” એવું કહી સંપૂર્ણ તેજની મતિ ધારણ કરનાર એવાં છે આયુધો તે સમડીના વૃક્ષને વિષે અર્જુને મૂક્યાં. એવી રીતે આયુધો દેકાણે કા પછી જેમ પર્વતની ગુફામાં સિંહ પ્રવેશ કરે છે તેમ પાંચે પાંડવો વિરાટરાજાના નગરમાં પ્રવેશ કરતા હવા. E પ્રથમ યુધિષ્ઠિરરાજ દ્વાદશાંગે તિલક કરી, હાથની આંગળીઓમાં દર્ભની પવિત્રિઓ પહેરી, ડાબે ખાંધે સુંદર યજ્ઞોપવિત ધારણ કરીને અને ચંદના જેવાં કેત વસ્ત્રોએ શરીર દીપાવી બ્રાહ્મણને % રાજ્ય દરવાજામાં જઈ ઊભા. પછી “કોઈ બ્રાહ્મણ તમને જોવાની ઈચ્છા કરે છે એવું કહી રાજ તો Sી સભામાં પ્રવેશ કરવા દ્વારપાળદ્વારા રાજાની આજ્ઞા મગાવી. તે સાંભળી વિરાટરોજ તે બ્રાહ- ૯ 6) ને પૂજે દાનાદિકે કરી સભામાં પ્રવેશ કરાવતો હો. તે સમયે તેને જોઈ વિરાટ રાજા વિમય છે પામી મનમાં ચિંતન કરવા લાગ્યો કે આ ધર્મ પતિજ પૃથ્વી ઉપર આવ્યો કે શું બ્રાહ્મણ માત્રની આવી આકૃતિ મેં કદી જોઈ નથી. આ બ્રાહ્મણ તો સમુદવલયાંકિત પૃથ્વીનું પાલન કર- જ વાને યોગ્ય છે. એવી રીતે ચિંતન કરે છે એટલામાં યુધિષ્ઠિર રાજા, વિરાટ રાજની પાસે આવ્યો, પર તે સમયે તે વિરાટ રાજાએ તેને શીશ નમાવ્યું; એટલે આગળ આવી ધર્મરાજાએ તે રાજાને # ઘણાજ આશિર્વાદ દીધા. પછી બ્રાહ્મણવેષ ધારણ કરેલા યુધિષ્ઠિરને પરમ પ્રીતિપૂર્વક વિરાટ હતાં 5) રાજાએ પોતાની પાસેના બીજ આસન ઊપર બેસાડશે અને તેની પ્રત્યે બોલ્યો કે “હે બ્રાહ્મણ હજી Jain Educationa International For Personal and Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ નિષ્કપટ વેદાધ્યયનના સમુદજ એવા તમે તે તમારું આગમન અહી ક્યાંથી થયું જગતને પાવન હૈ SS કરનારા તમે કોણ છો?” એવાં વિરાટ રાજાનાં વચન સાંભળી અજાતશત્રુ ધર્મરાજા બોલ્યા કે છે “હે રાજન, હું કંક નામને બ્રાહ્મણ છું. પૃથ્વીપાલક યુધિષ્ટિર રાજાને હું પ્રિય મિત્ર પુરોહિત છું. તે ( તે ધર્મરાજા દુત રમવા લાગ્યો છતાં સભામાં તેની સાથે દુત રમનાર હું હતો. મારા જેવો બીજો કોડ છે કોઈ તે સભાને વિષે ઘુત રમવામાં કુશળ ન હતો; પણ જ્યારે હું ગ્રામતરે ગયો ત્યારે કપટનું છે ( કેવળ ઘર એવા કૌરવોએ ધર્મરાજને પોતાના પુરમાં બોલાવીને તેની સાથે દુત રમીને તેમાં તેની છે. સર્વ પૃથ્વી જીતી લીધી. તે દિવસથી પાંડવો વનવાસી થયા. તેઓને ફરી પાછું રાજ્ય મળશે, ) | એવી આશાએ મેં આટલાં વર્ષ જેમ તેમ નિર્ગમન કર્યા; પણ દુર્યોધન માયાવી એટલે કપટી ) Sી છે એવું જાણું મેં તેનો આશ્રય કરશે નહીં. હમણાં પાંડવોની વાર્તા સરખી પણ કોઈ ઠેકાણે છે સાંભળવામાં આવતી નથી, તેથી તથા તમે ધર્મ, ન્યાય, સદાચાર, વિવેક અને વિનયાદિ ગુણએ ૨. વ્યા છો એમ જાણી તમે પ્રત્યે હું પ્રાપ્ત થયો છું. એવી તેની વાણી સાંભળી વિરાટરાજા બોલ્યા કે “હે કંક, તમે અહિયાં પણ પૂર્વે જેવી રીતે યુધિષ્ઠિર રાજા પાસે આનંદ અને સહિત અને છે છે નિશક્તાએ રહેતા હતા; તેવી રીતે મારી પાસે સુખે રહો. તમારા જેવો મિત્ર ક્યાં મળનાર છેરાજા જે યુધિષ્ઠિરને ધન્ય છે કે જેને તમારા સરખો મિત્ર છે. રાજયશ્રી મળવી સુદ્ધભ છે પણ અદ્ભુત છે જ મિત્ર મળવો મહા દુર્લભ છે. એવું કહી વિરાટ રાજાએ તેની સુવર્ણ પુષ્પોએ પૂજા કરી હાથ છે જેડી કંક નામ ધારણ કરનારા યુધિષ્ઠિરને સભાસ્તાર એટલે સભાસદ કર્યો. ત્યાર પછી બીજી વખતે રાજમાર્ગમાં ગમન કરનારા વિરાટ રાજા માટે મહા બળી ભીમસેન શરીર શોભાએ દેદી પ્રમાન, અને હાથમાં કડશે તથા રવૈયો ધારણ કરી વેગળેથી આવતો હતો. તે જાણે અતિશય ઊંચ છે અને હાથમાં તરવાર ધારણ કરી જેમ પર્વત આવતો હોયના? તેના જેવો દેખાતો હતો. તે સ- @ સયે વિરાટ સજા દૂરથી તે ભીમસેનને જોઈ અને તેના માંસે કરી પુષ્ટ એવા સ્કંધને જોઈને આ રથનું ધુસરું નહોય એવું માની હર્ષ કરી દ્વારપાળને કહી તતકાળ તેને પોતાની પાસે બોલાવ્યો. ” અને તેને “તું કોણ છે?” એવું રાજાએ જ્યારે પુછવું ત્યારે તે પોતાની કથા આ પ્રમાણે કહેવા શો છે લાગ્યો કે હે રાજન, હું યુધિષ્ઠિર રાજ વલ્લવ નામને રસોઈ છું. માત્ર રઈયાપણું એજ છે છે. મારું ભૂષણ ન હતું પણ ધર્મ રાજના મ0 સમુદાયને વિષે મને શ્રેષ્ઠત્વ હતું. પરંતુ તે ધર્મરાજાના 4 SS સજ્યભૂ કરી જ્યહાં ત્યહાં સંચાર કરતાં તમને સર્વ કળાના જાણનારા જાણી હું તમારી પાસે . છે આછું.” એવાં તેનાં વચન સાંભળી રાજ બોલ્યો કે હે વલવ, આ આકૃતિને કારણે રસોઈયા C પણું યોગ્ય નથી. મદોન્મત્ત હાથીને પીઠ ઊપર ઘાસ ભાર ભરી આણવા માટે કોણ રાખે છે? બક્ષત્ર, તારી મહા બલાત્ર ભુજાઓ તો પૃથ્વીનું રક્ષણ કરવાને સમર્થ જણાય છે; તથાપિ હમણ , છે . ©િમકીર્થિક ઉપાર્જનથી Jain Educationa International For Personal and Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ જો તારી ઈચ્છુ પાકશાળામાંજ રહેવાની હોય તો પાકશાળામાં રહે.” એવું કહી રાજા, સુવર્ણ સમુદાયે ભીમસેનનો આદર સત્કાર કરી તેને પોતાની પાકશાળાના સર્વ રસોઈઆનો અધિપતિ કરતો હવો. આણી તરફ અર્જુને પોતાનું કવચ ઊતારવ્યું, કંચુકી પહેરી લીધી, મોટો અંબોડો વાલ્યા, કર્ણમાં કુંડળ પહેરચાં, નેત્રોમાં અંજન આંજ્યુ અને બીજા પણ સ્ત્રીને યોગ્ય એવા વેશ ધારણ કરી રાજાના રાજ્યગૃહમાં પ્રવેશ કરતો હતો. તે સમયે આશ્ચર્ય કરી હષયુક્ત થયેલા નગરના લોકોએ અર્જુનને જોયો. રાજાએ પણ તેને દૂરથી જોઈ વિસ્મિત થઇ આ સ્ત્રી ગીત, નૃત્ય અને વાઘકળામાં કુશળ હશે.” એવું અનુમાન કરી તેને પોતાની પાસે ખોલાવી આણવા છડીદારને આજ્ઞા કરી. તેપરથી છડીદારે અર્જુનને રાજા પાસે બોલાવી આણ્યો. તે સમયે રાજા અર્જુનને પુછેછે કે “હે ભદે, તું સ્ત્રીછે તો વક્ષસ્થળ સ્તનયુત કેમ નથી? જો તું પુરૂષ છે તો તારે સ્ત્રીનો વેષ કેમ ધારણ કરવો પડડ્યો છે! તારી આ આકૃતિ એવી છે કે તું સ્ત્રીછે કે પુરૂષ છે તે વાતનો નિશ્ચય કરવા લોકોને ભ્રાંતિ થાયછે. તું જો સ્ત્રીછે તો અહિંયાં આવી જેમ કોઈ વિરહાતુર રહે તેમ કેમ રહેલી દેખાય છે?” એવાં રાજાનાં વચન સાંભળી વૃહન્નમ નામ ધારણ કરેલો અર્જુન ખોલ્યો કે“હે રાજન, હું સ્ત્રી નથી તેમ પુરૂષ પણ નથી; હું તો ગૃહન્નટ નામનો મંછું. હું સ્ત્રીનોજ વષ ધારણ કરી પૃથ્વી ઊપર ફરૂંછું, તાટચ અને વાદ્યકળામાં કુરાળતાએ કરી હું રાજા યુધિષ્ઠિરના રાજ્યને ભૂષણરૂપ હતો. ગીત, નૃત્ય અને વાદ્ય એ ત્રણેનું રહસ્ય જાણવામાં હું નિશ્ચયે કરી ચતુર ગણાઊં છું. વળી મૈલોકને આરાધના કરવા યોગ્ય એવી સરસ્વતી દેવિની મેં બહુ આરાધના કરીછે.” એવાં અર્જુનનાં વચન સાંભળી રાજા ખુશી થઇને તેનો નાનાપ્રકારના સુવર્ણાલંકારોએ કરી આદર સત્કાર કરી પોતાની ઊત્તરા નામની કુંવરીને ભણાવવા માટે તેના સ્વાધિન કરી. વિરાટરાજાએ રાજગૃહથી ઉત્તરદિશા ભણી પોતાની પુત્રિને ગીત નૃત્યાદિક કળા શિખવવાના હેતુથી એક ઉત્તમ નાચુંશાળા પણ ખાંધી. બીજે દિવસે રાજા હયશાળામાં જઈ જેની સૂર્યના રથના ઘોડા જેવી કાંતીછે એવા અશ્વને કુંડે ખાડી ખેલાવતો હતો. તે સમયે ત્યાં અક્ષશાળાની બહારની બાજુએ થોડા ફેરવવાની જગ્યાની બહ્ય પરિધિએ અમોને વિચિત્ર ગમન ક્રિયા શિખવનારો, માંસયુકત બાહુસ્થળને વિષે આઢવાના વચ્ચે કરી મુકુટ જેણે ધૂંધી લીધો છે, જેના પગ લોગરહિત છે, હાથમાં કેરામય ચાળકો જેણે લીધો છે, જેણે ખુબ કસીને કટિ બાંધી લીધી છે અને કુલપર્વત જેવી જેની મૂર્તિ છે એવો તકુળ, રાજાના નેત્રપંથને વિષે પ્રાપ્ત થયો. પછી રાજાએ વિસ્મય પામી છડીઢારદ્વારા તેને પોતાની પાસે તેડાવીને પુછ્યું કે તમો કોણ છો? તે સમયે નકુલ ખોલ્યો કે “હે રાજન, યુધિષ્ઠિર રાજાને ત્યાં હું સર્વે અસની પરીક્ષા કરનાર હતો. મારૂં નામ તંતિપાલ છે. અમુક ઘોડો કીયા દેશનો, કેટલા વર્ષનો, અની વહનશક્તિ કેવી છે! તે; તથા H Jain Educationa International For Personal and Private Use Only www.jainellbrary.org Page #309 -------------------------------------------------------------------------- ________________ ધોડાનાં શુભાશુભ લક્ષણ જાત વિગેરે સર્વે હું જાણુંછું વળી કોઈ ધોડાને રોગ થયો હોયતો તે રોગ કી? અને તે મટાડવાનું ઔષધ કીયું? અને કીયા ઔષધે કરી અને શક્તિમાન થાય! એ સૌ હું જાણુંછું” તે સાંભળી વિરાટરાજા કહેછે કે “ધડામાં પાણીછે કે નહી તેનો નિશ્ચય જેમ બડાને ઉપરથીજ ભીજેલો કે કોરો જોવાથી થાયછે, તેમ તારી દેહાકૃતિ ઉપરથીજ જાય છે કે તું મહા ચતુર હોઈશ” એવું કહી તત્કાળ તેને અર્ધી પરીક્ષામાટે અધશાળાનો અધિપતિ કરો. બીજે દિવસે, અર્ધ વસ્ત્ર પહેરી બાકીના અર્ધ વચ્ચે જેણે કસીને કેડ બાંધી છે, હાથમાં મોટી જેષ્ટિકા જેણે લીધી છે, વૃષભ સ્કંધ જેવી જેની બળવંત ભુજાઓ છે અને વહ્નિના યોગે જેણે પોતાના કેશ ખાંધી લીધા છે, એવા સહદેવને ગૌશાળામાં રાજા દીઠો. તેને જોઈ વિસ્મય પામી રાન તે પ્રત્યે ખોલ્યો કે “હું ભદ્ર, તું કોણછે? આ ઠેકાણે તું કચાંથી આવ્યો?” તે સાંભળી સહદેવ બોલ્યો કે “હે રાજન, યુધિષ્ઠિર રાજાનાં ગૌવંદ ધણાં હતાં. પ્રત્યેક વાડામાં એક લાખ ગાયોની સંખ્યા હતી, તે સર્વે વાડાનો હું અધિપતિ હતો. ગાળીયાં ઉપરથી તેઓની મેં સંખ્યા ગણી છે. ગ્રંથીકા ઉષી સંખ્યાકાર કહ્યો તેથી મારૂં નામ ગ્રંથીક રાખ્યું છે અને યુધિષ્ઠિર રાજાએ સર્વ ગોવાળાઓનો મને અધિપતિ કરચો હતો. ગાયોને ગર્ભ ધારણ કરવાનો સમય, ગભૅમોચન થ યાનો સમય, એ સર્વે હું જાણુંછું અને તેનો ઉપાય પણ કરી જાણુંછું. ગાયોના શરીરનાં લક્ષણ તથા વ્યાધિ એ સર્વેનો હું પરીક્ષક છું, તથા વ્યાધિતુરૂપ ઔષધે કરી વ્યાધિ ઢાળનારો છું.” એવાં સહદેવનાં વચન સાંભળી આનંદને વશ થઈ રાજાએ તેને ગોકુલાધિપ કરો. ત્યારપછી પ્રવાસમાં ધારણ કરવાને યોગ્ય ભૂષણાદિક ધારણ કરી શોભનારી, અને રૂપ, લાવણ્ય તથા સૌભાગ્યે કરી રતિનો પણ ગર્વ ઉતારનારી એવી દ્રૌપદી, સુદેાદેવિના મેહેલની પાસે કોઈ સમયે આવી. તે સમયે સુદેાદેવિની દાસીઓ એટલામાં પાસેન વિનોદ કરતી હતીઓ, તેઓએ દ્રૌપદીને જોઈ વિસ્મયવશ થઈ તેના સમાચાર સુદ્રેષ્ડાને નિવેદન કા તે સમયે કૌતુકયુકત થઈ સુદેષ્ણએ તેને પોતાની પાસે ખોલાવરાવી, તે આવી એટલે તેને પોતાની પાસે સુંદર આસન ઉપર બેસાડી તાંબુલાદિકે આદરસત્કાર કરી તેની પ્રત્યે સુદેાદેવ ખોલી કે “હે શુભે,તારી આકૃતિ ઉપરથી એમ જણાયછે કે, તું પૃથ્વી ઊપર રહેવાને પણ જ્યારે યોગ્ય નથી, ત્યારે આમ પગે ચાલી પર્દેશગમન કરવાને તો યોગ્ય નથી તેમાં શું કહેવું? એ માટે હું શુભે, તું કોણ છે? કચાંથી આવેછે? ક્રીયા રાજવંશીની તું રાજપત્નિ છે? અને દેશાંતરમાં પ્રવાસ કરાવનારી એવી આ અવસ્થા કેમ તને પ્રાપ્ત થઇ? તે કહે. એવાં દેાદેવનાં વચન સાંભળી સ્મિતહાસ્ય કરી પાંડુરાજાની સ્નુષા દ્રૌપદી ખોલી કે “હે દેવ, હું બીજાને ઘેર રહેનારી માટૅ સેરશ્રી માિિન નામની, દ્રૌપદીની દાસી છું. હું કાંઈ રાજ્યસ્ત્રી નથી, દ્રૌપદી પૂર્વે મારી ઊપર બહુ વિશ્વાસ કરતી હતી; તેમ કૃષ્ણની પટરાણી સત Jain Educationa International For Personal and Private Use Only ૩૧ Page #310 -------------------------------------------------------------------------- ________________ જ ભામા, તે પણ મારા ઉપર આનંદવૃત્તિ ધારણ કરતી હતી. એવાં તેનાં વચન સાંભળી વિરાટ રાજની સ્ત્રી સુષ્ણદેવિ બોલી કે “હે સંધિ, તું જે બોલી તે બોલી પ્રમાણે હું તને મારી પાસે રાખીશ, પરંતુ કદાચિત વિરાટરાજા તને દાસીઓની પંક્તિમાં ઊભેલી જોઈ, હું તેની પ્રિયા છે છતાં મારે તે મનથી પણ સ્પર્શ નહી કરે.” તે સાંભળી દ્રોપદી બોલી કે “હે દેવિ એ વાતની તમે ચિંતા કરશે નહીં. મારા પાંચ ગંધર્વ પતિઓ છે તેઓ ગુપ્ત રહીને મારી નિરંતર રક્ષા કરે છે. જો મારી ભણું કોઈ કુદષ્ટિથી જુએ તો તે મારા ગંધર્વ પતિઓ કુદૃષ્ટિએ જોનારા પુરૂષનું જીવિ, તવ્ય રહેલું સહન કરી શકતા નથી. વિદ્યાના પ્રભાવે કરી તે મારા ગંધર્વ પતિઓ ગુપ્ત રહે છે પણ છે સર્વત્ર સંચાર કરે છે. તેઓના બળ આગળ સિંહ સરખાની ગણના નહીં તો પછી રાજા તે કોણ માત્રમાં છે એવાં માલિનીનાં વચન સાંભળી સુગ્ગાદેવિ બોલી કે “હે માલિનિ, ત્યારે તો મારી સર્વ લક્ષ્મી પણ તારી જ છે. તેનો તું યથેચ્છ ઊપગ કર.” એમ કહી તેને વસ્ત્રાભૂષણ આપ્યાં અને તેને પોતાની પાસે રાખી લીધી. મુખ વાસ તૈયાર કરનારી, પિયળ તથા વણીમાં હ) ઘાલવા સારું સુંદર પુષ્પમાળા વિગેરે કરનારી અને તે તે સુગંધી દવ્ય કરી અંગરાગ ચર્ચન કરનારી છે લ' એવી ધી, સુણાવિને મહા હર્ષ ઉત્પન્ન કરવા લાગી. તેમ તે કંકાદિનામ ધારણ કરી છે B રહેલા પાંડવો પણ પોત પોતાને સોંપેલા અધિકાર પ્રમાણે કામ કરી વિરાટ રાજા પ્રત્યે પ્રતિક્ષણે ) પ્રીતિરૂપનટીને નચાવતા હતા. અર્થાત પિતાવિષે વિરાટરાજાને પ્રીતિ ઉત્પન્ન કરાવતા હતા. કંતીને કોઈ ધરમાં રાખી આવ્યા હતા, ત્યાં કોઈ ન જાણે તેમ રાત્રીને સમયે જઈ પાંડવો તેના છે ચરણકમળની વંદના કરતા હતા. રાજાના સંતોષે તુષ્ટિદાનમાં પ્રાપ્ત થએલા શીરપચાદિક ભૂષ એ ભૂષિત થઈ પાંડવો વિરાટરાજને પરમ સંતોષ પમાડતા હતા; અને પોતે પણ એક બીજાની આ પ્રસંશા કરતા હતા. એ પ્રમાણે સર્વ પ્રકારે કરી પરસ્પર તે પાંડવો એક બીજાના ઉપકાર કરતાં , છતાં તેમના મનને સેવારૂપ દુઃખે કરી તાપ પ્રાપ્ત થયો નહીં. એવી રીતે વિરાટરાજાના નગરમાં રહેતાં પાંડવોને તેરમા વર્ષના અગીયાર માસ વીતી ગયા; અને હવે તેર વર્ષના વનવાસની અવધમાં માત્ર એક માસ બાકી રહ્યો. પછી કોઈ એકસમયે સુણાવિનો સગોભાઈ કીચક હતો તે દૌપદીનું રૂપ જોઈ કામવા થઈ ગયો ને મનમાં વિચારવા લાગ્યો કે “કામદેવના 5 દેહનો દાહ થયો, તે દુઃખથી સ્વર્ગલોક તજીને રતિ અહિયાં ભૂમિ ઉપર આવી કે શું? પરંતુ રતિનું પણ આવું સ્વરૂપ નહીં હોય, ત્યારે શું વિધાતાએ રસાયન સ્વિકારી કરી તે યુવાન થઈ. કેરી નેજ આ સ્ત્રીને ઉત્પન્ન કરી છે? નહી તે વૃદ્ધપણાએ કંપાયમાન થનારો વિધિ આવું સ્વરૂપ નિ મણ કરવા સમર્થ નથી. આ સ્ત્રીના શરીરના સ્પર્શરૂપી શીતળ જળનું સિંચન મારા ઉપર નહીં ઈ તો કામાગ્નિવિષે મારું આ શરીર હોમરૂપ થશે. વળી જો આ સ્ત્રીનું અને મારું એક કારણ છે Jain Educationa International For Personal and Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ 6) રહેવું થશે તે મદનાગ્નિએ ક્રીડરૂપ રસની પમ્પિકવતા થશે અને બ્રાનો રૂપ નિર્માણ કરી હતી Sી પોતાની ચતુરાઈ બતાવવાનો અભિપ્રાય પણ સફળ થશે એવું ચિંતન કરી, કામદેવના બાણે છે? જેનું મન વિદીર્ણ થયું છે; એવા કચકે, એક મહા ચતુર અને મધુર વચન બોલનારી તિને દૌપદી છે. પાસે મોકલી. તે તિ ક્ષણવારમાં દ્રૌપદીની પાસે આવીને દીનપણે બોલી કે “ભ, - 5 છે તેમાં પ્રખ્યાત એવા તારા પતિવ્રતને હું જાણું છું; અને એ જ કારણથી હું તારી પાસે આવી છું. હું તું જાણે છે કે કચક, સુગ્ગાદેવિન સગો ભાઈ છે? તે કીચકનું શરીર આજ કોઈએક કાણે કરી છે R અત્યંત અરવસ્થ થયું છે. કોઈપણ ઉપાયે કરી તે કીચક સ્વસ્થતા પામતો નથી, પરંતુ હું જાણું છું રે છે કે તારા હાથ, સ્પર્શ કરી કીચકની સર્વ વ્યથા શાન્ત કરશે. કારણ, પતિવ્રતનું સામર્થ સર્વ દોષરૂપ છે Sઈ શગુનો નાશ કરવાવાળું છે. માટે કલ્યાણ તું ઊતાવળે ચાલ, અને તે પોતાના સ્પર્શરૂપ પર છે અમતરસે કરી તે કચકને સંતોષ કરવાવિષે પ્રસન્ન થા. તારા સરખી પતિવ્રતાઓ છે તે, લોકો { આમ ઉપર દયા કરનારીઓ હોય છે. એવાં બાહ્યદૃષ્ટિએ જોતાં સુંદર અક્ષરોના ઉચ્ચાર કરી મધુર, કોડ અને અંતર્ભાગે દુકઅભિપ્રાયસૂચક, એવાં દૃતિનાં વચન સાંભળી દ્રૌપદી મનમાં મહા ક્રોકરી પણ સંત થઈ અને પછી તે દૂતિ પ્રત્યે બોલી કે “હે શ્રેટ દૂતિ, જેવું વિષયુક્ત અન્ન હોય એવાં છે તારાં આ વચનો છે. વિષયુક્ત મિત્ર અન્ન છે તે પ્રથમ ખાતાં તો સારું લાગે છે; પણ પેટમાં જે ઉતરસ્યા પછી પ્રાણ હરણ કરે છે. તેવાં તારાં આ વચન સાંભળતાં તો મધુર લાગે છે, પરંતુ તે છે પ્રમાણે આચરણ કરડ્યું હોય તો શીલરૃપ પ્રાણને તે નિલયે કરી હરણ કરે. મારા હાથના ૫- છે ની કીચક ઈચ્છા કરે છે તો તે મરવાની ઈચ્છા કરે છે એમ તું જાણજે. સિંહણીના કરરીની ઈચ્છા કરી શિયાળવું શું જીવે છે. આ વાત જે મારા ગંધર્વ પતિઓ જાણશે તો તે કારણે તે કીચકના આયુષ્યની વાત પણ અવશેષ રહેનાર નથી. આ પ્રમાણે ઊંચ શબ્દ આક્રોશ પક ભાષણ કરી અને તે દૂતિને ગળચીથી ઝાલી ધક્કો મારી તિરસ્કાર કરશે. તેથી તે દૂતિ તો થી નિરાશ થઈ વિડીલે મુખે ત્યાંથી પાછી ફરી કીચકની પાસે આવી અને તે સર્વ વાત તેને નિવેદન છે (6) કરી. ત્યારપછી દ્રૌપદીને ભોળવવા સારું કીચકે અનેક પ્રકારની યુકિતઓ કરી, ઘણા દિવ્યની લાછે. લસા બતાવી; તોપણ દોપદી, તેની સાથે ક્રિીડા કરવા સારૂં લશ થઈ નહીં. પછી બીજે દિવસે કીચકે છે કે એકાંત સ્થળે દ્રૌપદીને, જેમ હાથી કમલિનીને ઝાલી લે છે તેમ બળાત્કારે ઝાલી લીધી. તે સ મયે કીચકનો રસ્પર્શ અંગારાવત લાગી તત્કાળ માલિનીનું મુખ અત્યંત ક્રોધે કરી લાલચોળ ) થઈ ગયું, પણ માત્ર કીચકને તેના અંગને સ્પર્શ, સ્ત્રીસ્પર્શ સરખો લાગ્યો. વળી કસકનાં મિક 1વસન માલિનિને વિષવૃષ્ટિવત લાગ્યાં. તે સમયે તે માલિની, કીચકનું કાંડ બળાત્કારે તરછોડી દોડ ઈિ બહુ આક્રોરા રતી રીન્સભાભણ નાઠી, ત્યારે આશ્ચર્યયુકત મને કરી દુરાત્મા કી મમત ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ ૩૪ કરનારી માલિકીના બરામાં પાછળથી જઈ લત્તાપ્રહાર કરો. તેથી તે પૃથ્વી ઉપર પડી ગઈ છે વળી ત્યાંથી ઉઠીને, દીનમુખી, અઘમુખી અને અશ્રુએ કરી જેના નેત્ર પરિપૂર્ણ થયાં છે એવી માલિની, રાજસભામાં આવી ઊંચસ્વરે આક્રોશ કરી રાજપ્રત્યે ભાષણ કરવા લાગી કે હે રાજન, અન્યાયરૂપ દાવાનળને શાન કરનારા વર્ષાઋતુના મધ જેવા આપ છો, અને આ સર્વે ભુવનમાં કો દુને શાંત કરનારા તમેજ છો. અરે ! જેને આશ્રયે જઈ રહ્યાં તેની ભણીથી જ જ્યારે ભય * પ્રાપ્ત થાય ત્યારે કોની પાસે જઈ આપણું દુઃખ કહીએ? હે ધરાવીશ, તમારા કરો મહા - D ન્યાય કરે છે. વળી હે રાજન આપ સાંભળો. પોતાની પ્રતિજ્ઞાને નિભાવ કરવામાં પ્રવિણ, સત્યવાદી, પરોપકારી, પૃથ્વી ઉપર ગુપ્ત સંચાર કરનારા, મહાબળવાન ભુજાવાળા, અધર્મિઓનો સંહાર કરનારા અને ધર્મનું સ્થાન, એવા મારા પાંચ ગંધર્વપતિઓ ક્રોધયુક્ત સિંહ સરખા છે. અને અપરાધરહિત તથા પતિવ્રતા એવી હું તેને દુર્મદ અને પાપી કિચકે બરડામાં લત્તાપ્રહાર કર. હમણાં તે મારા પતિઓ કોઈપણ દેકાણે છે પણ મારી આગળ નથી. પણ જો તેઓ આ સમયે હોતો, મારાઊપર લત્તાપ્રહાર કરનારાને આ સમયેજ શાસન કરત.” એવું દ્રૌપદીનું ભાષણ સાં છે ભળી, અને તેની તે દુઃખદશા જોઇને ભ્રકુટિના ચઢાવ કરી જેનું મુખ મહા ભયંકર છે, એવો છે , ભીમસેન, ક્રોધ કરીને તે કીચકને મારવાસારું ઉઠવાને ઉદ્યોગ કરવા લાગ્યું. તે સમયે ધર્મ" એ સિંકેત કરીને તેનું નિવારણ કરવું. તે સમયે વિરાટરાજને “આ કીચક મારો છે. સંબંધી હોઈને વળી રાજ્યકારભારમાં બહુ ચતુર છે અને આ માલિનિ એ કીચકના અ- 5 પરાધ વિષે આવું બોલે છે, ત્યારે આ સમયે મારે શું કરવું? એવો મોહ પ્રાપ્ત થશે. તેથી કરી B કાંઈજ ન કરતાં એમજ સ્તબ્ધ રહે. એવું, તે રાજસભાને વિષે વિરાટસાનું કૃત્ય જોઈને ) અસંતુષ્ટ સરખો ધર્મરાજ ઉઠીને ઉદાસીનપણું સેવન કરનારી વાણીએ સેરેબ્રી પ્રત્યે ભાષણ કરવા લાગ્યો. કે “હે સંધી, તું કહે છે તેવા તારા પાંચ ગંધર્વ પતિ જ્યારે દેવ તુલ્ય બળવાન છે ત્યારે તેઓ, તારો કોઈપણ શત્રુએ અન્યાય કર છતાં તે અન્યાય સહન કરનાર નથી. " માટે છે સૈરધી તું જા જા, શા માટે અમસ્તતી રૂદન કરે છે? જે કીચકે તારા ઉપર અન્યાય છે ( ક છે તો તે અન્યાયરૂપ દાવાગ્નિ, તે.જેમ દાવાગ્નિ વાંસમાં પ્રગટ થઈવાસનેજ દગ્ધ કરી નાખે છે છે તેમ ચિકને દગ્ધ કરી નાખશે.” એ પ્રમાણે ધર્મરાજાએ ઉસિનવૃત્તિએ શિખામણ દીધેલી સરધી પોતાને પ્રાપ્ત થએલા શેકના આવેશને ઉપસંહાર કરીને પછી ત્યાંથી અંત:પુરમાં ગઈ ) પછી કીચકને અન્યાય થયો છતાં તેને કોઈપણ શિક્ષા ન કરતાં વિરાટ રાજા પણ આંખ આડા કાન કરી મુગો મુગે રાજસભામાંથી ઉઠીને રાજગ્રહમાં ગયો. તે દિવસની રાત્રીએ કોઈન જાણે 9) અમ ધીરે ધીરે પગલાં માંડતી દ્રૌપદી પાકશાળામાં જ્યાં ભીમસેન હતો ત્યાં તેની પાસે ગઈ ને Jain Educationa International For Personal and Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ છે જુએ છે તે, ભીમસેન મહા સુખથી સતે છે; તેથી તેના પગ અંગો ધીમે ધીમે દાબીને તેને જે S: જગાડ. તે સમયે દ્રૌપદીને ત્યાં આવેલી જોઈ ભીમસેન તેની પ્રત્યે બોલ્યો કે “હે વિ, દીધું છે? શ્વાસોશ્વાસ મૂકીને અને ડૂસકાં ખાઈ ખાઈને તું શા માટે રૂદન કરે છે અને તું આમ ગદ ગદ - સ્વરે કેમ ઉચ્ચાર કરે છે?” એવાં ભીમસેનનાં વચન સાંભળી દ્રૌપદી બોલી કે હે પ્રાણનાથ, જાણે કશું જાણતાજ ન , એમ મને શું પુછો છો? દુર કીચકે, મારી પ્રત્યે આટલો બધો અવિવેક કરો તે શું તમે તમારી નજરે જોયો નથી? તમો સર્વના દેખતાં તમારી પ્રાણપ્રિયાનો તિરસ્કાર કરો, તોપણ તમે હજી એમ માનો છો કે અમે જીવીએ છેએ!! હું તો એમ સમજું છું કે તમારું શૌર્ય, ) છે. સત્વ, અહંકાર અને પ્રચંડ ભુજદંડને પ્રતાપ, એ સર્વ, તમારી રાજલક્ષ્મીની સાથે જ ગયાં નહીં . : તે પોતાના દેખતાં પ્રિયાને કોઈ તિરસ્કાર કરે તે પંખી પણ સહન કરી શકતાં નથી, તે જે રે સૂર અને માનશાલી છે, તે પ્રિયાનો કોઈનાથી થતે તિરસ્કાર સહન કરી શકે? એવાં દ્રૌપદીનાં વચન સાંભળી ભીમસેન, શત્રુએ કરેલા અન્યાય કરી સંતપ્ત થઈ, ધીમે ધીમે દ્રૌપદી પ્રત્યે ભાષણ કરવા લાગ્યો કે “હે દેવિ, તે દુરાત્માને અપરાધ હું અત્યારસુધી કેમ સહન કરું? મેં તો અપરાધ સમયેજ એ કીચકનો સંહાર કચે હોત; પણ આર્યયુધિષ્ઠિરે, ભૂકુટિસંજ્ઞાઓ નિવારણરૂપ વિશ્વ ઉત્પન્ન કર્યું. તોપણ હવે જો પ્રાત:કાળમાં એ કથકને યમનો દાસ ન કરું તો મારા પુરૂ- " ષાર્થની તું નિંદા કરજે. તે કચક કેવળ કામાતુર છે, તેથી તેને ભોળવવા સારૂં સવારે ફરી લો 6 પ્રયત્ન કરશે. કારણ, કામીપુરૂષનું, સ્ત્રી પ્રાપ્તિવિષે અત્યંત વિલક્ષણપણું છે. એ માટે તે ન કચક તારી પ્રાર્થના કરે તો હું મનસ્વિની, તું તેનું કહેવું કાંઈક માન્ય કરજે. કારણ, મને , ચ્છને મારવાની જેની ઈચ્છા હોય છે તે માણસ, પ્રથમ તો તેની પ્રાપ્તિ સારૂ, કંટક ઉપર આ- ) મિષ (માંસ) ઘાલે છે. તેમ છે શીલશાલીનિ, તું અર્જુનની નાટ્યશાળામાં મધ્યરાત્રિએ કીચકની સાથે ક્રીડા કરવાનો સંકેત કરજે; એટલે હું પ્રથમથી તારો વેશ ધારણ કરી ત્યાં જઈને બેસીશ, અને એ આવશે એટલે હાલિંગનના ભિષે કરી તેને પ્રાણ હરણ કરીશ. . 6 એપ્રમાણે તેની સાથે એકાંતિ સલાહ કરી ભીમસેને તેને વિદાય કરી. પછી દુગ્ધાદિકે કરી પૂર્ણ છે છે, એવી તે પાકશાળા,તેમાંથી નિકળીને દ્રૌપદી પોતાના સ્થાનકે ગઈ. બીજે દિવસે પ્રાત:કાળમાં, અપ્સરાને પણ જીતનાર એવી ભૂષણુની પહેરવાની છટાએ કરી અતિશય શોભનારી, વિશેષે કરી લે Sણ કામીનિ સ્ત્રીઓનાં પણ મન આકર્ષણ કરનારી અને કીચકના મનને નીલકટાક્ષના અવલોકન કરી ઈ. કામોદ્દીપન કરનારી; એવી દ્રૌપદી,રાજના બાગમાં તળાવની પાસેના દરવાજા આગળ ઉભી રહી. તદ અહીંયાં કચક, તે દ્રૌપદીને જોઈ પ્રાપ્ત થયું છે સ્તંભન જેને એવો તે, એક ગલું પણ આગળ 5) ચાલી ન શકે. તે જાણે દ્રૌપદીને લત્તાપ્રહાર ક; તે પાપે આવી તેને ઘેરી લીધું હોયના Jain Educationa International For Personal and Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ ३०६ છે. વળી દૌપદીને જોઈ તેને સર્વગ પ્રવેદથ; તે પ્રસ્વેદના બિસંહ તે જાણે દ્રૌપદીના સ્પર્શ પાપે કરી તેને ફોલા થયા હોયના! અને તેને જોઈ તેનું અંગ રોમાંચિત થયું; તે જણે છે પરસ્ત્રીલંપટના પાપે આગળ પ્રાપ્ત થનાર નરકમાં સોયોના સમુદાયે કરી અહિયાંજ વિદ્ધ થયો યના! એવો દેખાતો હતો. દ્રૌપદી પણ તેને હાવભાવથી અને મૃદુ કટાક્ષથી નિરખવા લાગી; છે તે એવી કે તે કીચક “આ દ્રૌપદી મારી પ્રત્યે અતિયુકત છે એવું માને. પછી હળવે છે હળવે કીચક, દ્રૌપદીની પાસે આવી દીન કરતાં પણ દીન એવાં વચનોએ કરી દ્રૌપદીની પ્રાર્થના કરવા લાગ્યું. તે સમયે દ્રૌપદી, તેની વાણીને સત્કાર કરી ભાષણ કરવા લાગી કે “આજ મધ્ય રાત્રીએ હું નાટ્યશાળામાં જઈને રહીશ; તે જ સમયે તમે પણ ત્યાં જ આવજો - - એ પ્રમાણે તે કીચકની સાથે સંકેત કરીને દ્રૌપદી અંત:પુરમાં ગઈ કીચક પણ અત્યંત છે. પ્રીતિયુક્ત થઈ વિરાટરાજના સમિપભાગે ગમન કરતે હોનાના પ્રકારના દેવતાના આરાધને ૨ કરી પોતાના મનોરથની સિદ્ધિની ઈચ્છા કરનારા કીચકનો તે દિવસ જઈને; તેને જેમ કોઈપ્રતાળુ સ્વજને આવી મળે તેમ તે દિવસનો અંત આવી ગઈતે સમયે સુદેણના બંધુ, કીચકની આગળ આવી પડનાર આપત્તિને જેવા વિષે રાંકા લાવીને સૂર્ય અસ્ત પામ્યો કે શું? અને જેમ , જેમ અંધકારની લહેરી પુષ્ટ થવા લાગી, અથત ઘર અંધકાર થવા લાગ્યો તેમ તેમ કીચકને હર્ષ છે પણ પુછતા પામવા લાગ્યો. અર્થાત હર્ષ વધવા લાગ્યો. અહીંયાં વકોદરે ભીમસેન) મનમાં @ મહા અહંકાર આણી અંધકાર થયા પછી માલિનીનો વેષધારણ કરી નાટ્યશાળામાં પ્રવેશ કર, તેમ અંધકારના સમુદાયના તાંડવનૃત્ય સંબંધી વાઘનિ, એટલે અંધકાર બહુજ થયા પછી તેમાં પ્રમુખ જીવ જે દનિ કરે છે; તેણે કરી ભયંકર, એવી તે મધ્યરાત્રીના સમયને વિષે પોતાના શરીર રની સુગંધિએ કરી સર્વ દિશાઓને સુગંધમય કરતે ફીચક નાટયશાળા ભણી ચાલ્યો, ત્યાં આવી દરવાજામાં ઉભો રહી નખવતી બારણું ઠેકી સંકેત કરો, અને પોતે આવ્યો છે એવું તો સૂચવ્યું, અંદર ગુપ્ત થઈ રહેનારા ભીમસેને પણ ધીમે ધીમે હંકાર શબ્દ કતે સાંભળી અતિ © જે કામાતર એવો પાપબુદ્ધિ કિચક, મહાહર્ષ પામી સેંધીનો વેશ ધારણ કરી બેઠેલા ભીમસેન પ્રત્યે છે તે બોલ્યો કે “હે દેવિ સૈધિ, આવ આવ. અને તારા હિમોપમેય બાહુરૂપ કમળતુઓએ કરી છે કામદેવે જવલિત થએલા મારા શરીરને આલિંગન કરી શીતળ કર એવું ભાષણ કરનારા, જ અને ભીમસેને કાર ઉધાડ્યું એટલે અંદર આવનારા તે કીચકના સમિપભાગે આવી, ભીમ- ૨ છે તેને તેને એવું પ્રેમ સહિત આલિંગન દીધું કે, તે આલિંગને કરીને તેને પ્રાણ નીકળી ગયો. તે પછી તેના હાથ, પગ અને માથું વિગેરે સર્વ અંગનું એકત્ર રોધન કરી તેને દોહ માંસપિંડરૂપ કે (૭) કરીને નાચશાળાના ઝરૂખામાંથી તેને બહાર ફેંકી દીધો. ત્યારપછી જેણે પોતાના શત્રુને હજી Jain Educationa International For Personal and Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ધાત કરવો છે; એવો ભીમસેન, મહા આનંદ પામી પાકશાળામાં આવી શયન કરતો હવો. બીજે દિવસે પ્રાત:કાળમાં કીચકના મચ્છુ પામવાના સમાચાર લોકોને મોંઢથી સાંભળીને તેના સૉમ્બે ભાઇઓ શોક લેહેરીને વશ થઈ ત્યાં આવી; મરણ પામેલા, ભૂમિ ઉપર સ્મૃતિકાને વિષે રગદોળેલા અને માંસપિંડરૂપ થએલા કીચકને જોઈ શોકવિજ્યુલ થઈ મહાનિયાસ નાખતા ઊંચસ્વરે રૂદન કરવા લાગ્યા. તેઓ સવૅના નેત્રરૂપી સરોવરમાં જે અશ્રુજળ, તેને બંધ કારણના ક્રોધરૂપી ગ્રીષ્મરૂતુનો સૂર્ય, શોષણ કરવા લાગ્યો. તે સમયે તે સર્વે બંધુ, પોતાના ભાઇનો વધ કરનારા શત્રુને અહિંતહીં શોધવા લાગ્યા; પરંતુ તેનો કાંઈપણ પત્તો ન લાગ્યો, ત્યારે તેઓ સર્વે એકત્ર મળી પરસ્પર વિચાર કરવા લાગ્યા કે, આ કીચકની, પૂર્વ માલિનીને વિષે પ્રીતિ હતી, એવું આપણે સાંભળ્યું છે. માટે કીચકના મૃત્યુને તે માલિનીજ કારણરૂપ થઈ હશે. એનાં ગુપ્ત સંચાર કરનારા ગંધર્વંપતિઓએ આપણા ભાઇને મારચો છે; એમાં સંશય નહીં. પરંતુ તેઓ ગુપ્ત સંચારી છે, તેથી કોઈપણ ઠેકાણે એ આપણને મળશે નહીં, માટે આ સૅધીનેજ કીચકની સાથે ચિતાગ્નિમાં બાળી નાખી, આપણો રોષ ઉતારો.” એવો વિચાર કરી પોતાના બંધુ કીચકની સહવર્તમાન માલિનીને ચિતાગ્નિમાં બાળી નાખવી; એવું મનમાં આણી તે બંધુઓ સર્વે, માલિનીની પાસે આવી તેને બાહુનેવિષે આકર્ષણ કરવા લાગ્યા. તે સમયે તે બંધુઓએ ખળાત્કારે આકર્ષણ કરેલી માલિની, આ પ્રમાણે આક્રોશ કરી પોકાર મારવા લાગી કે “હે જય, હે જયંત, હું વિજય, હું જયસેન, હું જયદ્બલ, તમે ગમે ત્યાં રહો પણ મારૂં રક્ષણ કરો, રક્ષણ કરો. ચિતાગ્નિમાં નાખવાંસારૂં આ દુરાત્માઓ મને ઝાલી જાયછે.” એવી દ્રૌપદીની દીનવાણી સાઁભળી ભીમસેન, ક્રોધયુક્ત થઈ પાકશાળામાંથી નિકળી ફાળ મારતો કીચકોની પાછળ ધાયો, અને થોડીવારમાં સ્મશાનના માર્ગમાં આવી ક્રીચકોને કહેછે કે “હૈ કીચકો, તમે બળાત્કારથી આ સ્ત્રીને કચાં લઈ જાઓછો? એનું રક્ષણ કરવા સમર્થ પુરૂષ, કોઇપણ ફેંકાણે કોઇપણ નામનો કોઈ પણ હરોજ” તે સાંભળી કીચકો બોલ્યા કે “હે વલ્લવ, આ સ્ત્રી અમારા ભાઈ કીચકના મૃત્યુનો હેતુછે. એના વિના અમારા ભાઇને કોણે મારો? તે અમે જાણતા નથી. જ્યારે એવો કોઈ શત્રુ મળતો નથી કે જેને મારી અમારૂં વૈર શાન્ત કરીએ; ત્યારે આ પુંચલિનેજ ચિતામાં નાખશું” એવાં ફીચકોનાં વચન સાંભળી ભીમસેન બોલ્યો કે “હે કીચકો, તમારો ભાઈ પરસ્ત્રીની સાથે રમણ કરવાની ઈચ્છા કરવા લાગ્યો, એજ અણે મોટો, અન્યાય કરચો; માટે તેનું ફળ પણ પામ્યો. હવે તમે સ્ત્રી હત્યાના પાપથી બીડીનારા છે. તેમ છતાં, આ ખીન્ને અપરાધ શામાટે કરો છો? આ અપરાધનું કુળ તમને પ્રાપ્ત નહી થાય શું? કીચકના બંધુપણાએ કરી કીચકને વશ થએલો વિરાટરાજા તેના અન્યાયને સહન કરેછે, પરંતુ તે કીચકનો અન્યાય બીજા કોઈને પણ Ser Jain Educationa International For Personal and Private Use Only ૩૦૭ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ IYA શિવ્યથા ઉત્પન્ન કરનાર નથી શું?’ એવાં ભીમસેનનાં વચન સાંભળી કીચકના બંધુઓ ક્રોધે ને Sણ કરી ભાષણ કરવા લાગ્યા કે “જેના ભુજદંડમાં શક્તિ હોય તે આ અમે ચિતગ્નિમાં નાખીએ રે છે છતાં આ સ્ત્રીનું રક્ષણ કરે. એવાં કીચકોનાં વચન સાંભળી પછી ભીમસેને સમિપભાગના ના એક વૃક્ષને સમૂળુ ઉપાડી, તે વૃક્ષની એકજ બહારે તે કીચકના સોએ બંધુઓને સાથે મારી નાખ્યા. તે વધવના મારેલા, સુગ્ગાદેવિના બંધુઓ પૃથ્વી ઉપર પડ્યા. તે સમયે “એ દુર્વર પુરૂષો મરણ પામ્યા તે ઘણું સારી વાત થઈ એવી લોકવાણી પ્રસિદ્ધ થઈ. ત્યાર પછી છે, સેરવીને સ્વસ્થાનકે મોકલી; અને ગુરૂપી મત્ત હસ્તિઓનો સંહાર કરી ભીમસેનરૂપ સિંહ, વીર મકશાળારૂપી ગુફામાં નિર્ભયપણે પ્રવેશ કરતો હશે. પછી સર્વ સહોદર બંધુઓ મરાયા છે તેણે કરી જેને મહા ક્રોધ ઉત્પન્ન થએલ, અને તે ક્રોધેકરી ફુરણ પામનાર અધરોષે ભયંકર, છે. તથા જેનામાં અશ્રુ પ્રાપ્ત થયા છે, એવી સુવિ , વિરાટરાજા પાસે આવી ભાષણ કરવા ( લાગી કે હે આર્યપુત્ર, તમારી જે મારા પર અત્યંત કૃપા છે પણ તે કપા નથી પણ વિડંબના છે. 5 કારણ, તમારા સેવકે મારા સહોદર બંધુઓ મારા છે, છતાં તમે તે વાત મનપર લેતા નથી. એક કચકને મારનાર શત્રુ કોણ?તે માત્ર જાણવામાં નથી, પરંતુ મારા બીજા ભાઈઓને મારનાર, યમસઝ ઓ નિર્દય અને પાપકત એવી આ વાવ છે; માટે એ વલ્લવને તમે સર્વસના એકઠી કરી નહીં ) હણશે. તે હંગળેફાંસો ખાઈ પ્રાણઘાત કરીશ. એવાં સુદૃષ્ણાનાં વચન સાંભળી, કોમળ કરતાં પણ ક અતિ કોમળ એવાં વાકએ કરી શાન્ત કરી અને તેનાં નેત્રાયુ પોતાના હાથે કરી લુંછીને રાજા ઓલ્યો કે હે દેવિ, માત્ર તારા ચાતુર્યથી તારા બંધુઓનો મહાદુર્નય હું સહન કરતો હતો, માટે ST શું જે ભજશાળી હોય તેણે પણ એઓને અન્યાય સહન કરવું જોઈએ.તથાપિ હે મૃગાક્ષિ, પી. છે જે તું કહે છે તે હું કહું તો ખરે; પરંતુ એ વલ્લવ ક્રોધયુક્ત થયો છતાં આપણી સકળ સેનાને લીલા માત્રમાં નાશ કરે એવો છે; માટે હે ભામિની, એ વલ્લવીના વધને મેં બીજ ઉપાય Sી છે. દુર્ભય શત્રુ પણ બુદ્ધિબળે છતાય છે. મેં વલવાના વધનો બીજે જે ઉપાય - ૯ યે છે તે એ કે, દુર્યોધન રાજાને વષકર્પર નામ મલબ્રેટ હસ્તિનાપુરથી આપણા નગરમાં આવ્યો છે તે અનેક મલ્લયુદ્ધમાં જ્યશીલ હોવાથી સર્વ મહેનો તિરસ્કાર કરે છે; પરંતુ જેને છે બાબળને ગર્વ છે એવો વલવ, તે માનું બળ સહન કરી શકતો નથી. તેથી તેઓ પરસ્પર તો SS ભલયુદ્ધ કરશે ત્યારે મલ્લયુદ્ધમાં જેણે અભ્યાસ કરે છે એવો તે વષકર્પર મલ, તે જેણે મહયુદ્ધને અભ્યાસ કર્યો નથી એવા દુરાત્મા વલ્લરને મારશે. એવાં મૃદુ મૃદુ પદોનાં વાકએ જ ક કરી પૃથ્વીપતિ વિરાટરાજાએ સુદેણાદેનિનું ધીરે ધીરે શાત્પન કરી તેને અંત:પુરમાં મોકલી. કો. છે ત્યારપછી એક દિવસ વિરાટરાજની સભામાં આવી દુર્યોધન રજનો મઢ વૃષ કર્ખર, અર્થ છે Jain Educationa International For Personal and Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ છે. માવર્ગને તિરસ્કાર કરી બોલ્યો કે, મારે પ્રતિમણ કોઈ છે? એવાં તેનાં વચન સાંભળી વિરાટરાજાએ ૪ પાકશાળામાંથી વલ્લવને રાજસભામાં બોલાવ્યો. વહ, રાજસભામાં આવી રાજાની આજ્ઞા પામી છે વષ કપૂરને, બીજે દિવસે વિરાટરાજની પાસે બોલાવ્યો. પછી બીજે દિવસે તે બંનેના બાહ યુદ્ધનું કૌતુક જોવાની ઈચ્છા કરનારા વિરાટરાજાએ ચંદસરખી સ્વચ્છ વળુએ કરી યુકત એવી રંગભૂમિ કરાવી, અને તેની આસપાસ ઈંદના ઘરના મંચકો જેવા મંચકો અન્ય રાજાઓને બે( સવાસારું સ્થાપન કરાવ્યા. પછી રત્નમંડપની નીચે દિવ્ય એવા અન્ય મંચકનેવિ મણમય છે સિંહાસન ઉપર વિરાટરાજ બેઠો. પછી વિરાટરાજની આજ્ઞા વિકારી મંડળીકરાજાએ પોતાના ) જઈ) સેવકાદિક એ યુકત થઈ આસન ઊપર બેલ. તે સમયે ધર્માદિકોએ, મને કરીને પણ ભીમસે નને પરાભવ થશે” એવો સંશય આયે નહીં, તથાપિ તેઓ ભયયુક્ત ચિતે સભામાં આવી બેઠ. થોડીવારમાં ચંદસરખાં ઊજવળ વસ્ત્ર પહેરનારા, કસ્તુરી અને પુષ્પના હારે ચિન્તીત - ૨ : ધને ધારણ કરનારા, અતિ સ્થિર, અને ચંદનાદિક સુગંધી પદાર્થોને જેઓએ સવંગ લિસ કર્યું છે છે, તથા બે દિશાભણીથી સહ્યાદિ અને વિધ્યાદિ આવતા હોયના! એવા મા શિરોમણી વલ્લવ અને વષ કર્પર, એ બંને મલ અખાડામાં આવ્યા. તે સમયે સર્વ લોકો પરસ્પર વિરાટશ, રાજાની નિંદા કરવા લાગ્યા કે આ વલ્લવ કૃતાભ્યાસી નથી ને આ વૃષકર્પરકૃતાભ્યાસી છે; " માટે એ બંનેનું બાહુયુદ્ધ કરવાનું ટાળ્યું; તે વિરાટરાજાએ યોગ્ય કરવું નથી, પણ - છે. તાના શાળાઓનો શત્રુ આ વવ છે; તેને કોઈ પણ પ્રકારે કરી મારી નખાવો જોઈએ, એ છે કારણથી આ યોજના કરી છે. એ પ્રમાણે સર્વ લોકો વિરાટાની નિંદા કરવા લાગ્યા. આણું તરફ પર્વતોની ગુફાઓનું પણ વિદિણ કરે એવા બંને જગ્યાઓની ભુજાટંકાર થવા લાગ્યા. તે ભુજ પ્રકારે કરી તેઓ તે સમયે સર્વ જાતને કેટલીકવાર સુધી શ્રવણેદિય રહિત કરતા હતા. આ છે પદસ્થાપને કરી પૃથ્વીને કંપાયમાન કરનારા અને પરસ્પર તલહસ્ત દેનારા એવા તે બંને, નાના મોં પ્રકારની રચનાઓ મુષ્ટિ બંધ કરી કુડાલે પડી અહીં તહીં ફરી એક બીજાને લાગામાં આવા fy પ્રયત્ન કરતા થકા મલ્લયુદ્ધ કરવા લાગ્યા. તે સમયે યદ્યપિ વલ્લવ, એક ક્ષણમાત્રમાં વૃષક- a પૅરને વિનાશ કરવા વિશે સમર્થ હતો; તથાપિ લોકોને તમાસો બતાવવા સારૂં તે વૃષકર્પરને મારવામાં વિલંબ કરતો હતો. જેમ મહારણ્યને વિષે બે મત્ત હસ્તિઓને યુદ્ધમાં જ્ય છે G! પરાજ્ય થાય છે; તેમ વલ્લવ અને વવકર્પરનો પરસ્પર શેકવાર જ્ય પરાજય થયું. કદીક વલ્લવ વષકરપર ચઢી બેસે,અને કદીક વૃષકર્પર વલ્લવઉપર ચઢી બેસે. એ પ્રમાણે તે બન્નેની ઘણી વારસુધી કુસ્તિ ચાલી પછી અંતે વૃષકર્પરને ભીમસેને પિતાના એકાદા પેચમાં આ; અને જેથી તેને દાળ્યો, એટલે તે વૃષકર્ષ, પ્રાણપ્રમાણસમયે દીન થઈ પૃથ્વી ઉપર પડી. તે હું Jain Educationa International For Personal and Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ સમયે વધુવન જ્ય થયો જોઈ વિરાટરાજનાં રોમાંચ સહવર્તમાન સર્વ લોકોને મોટો કોલાહળ Sણ શબ્દ થયો. સર્વ લોકો હર્ષની તાળીઓ પાડવા લાગ્યા. પછી તે વિરાટરાજા, પોતાની પ્રિયાને પાર એવી રીતે શાંત્વન કરવા લાગ્યો કે “હે દેવિ, શત્રુભયે કરી કંપાયમાન એવો જે હું, તેને આ કે વલવ સખો સાયકારક કોઈ ઠેકાણેથી પણ મળનાર નથી, માટે હે પ્રિયા, હું જેમ એ વલ્લવી ઊપર પ્રસન્ન છું; તેમ તું પણ એના પર પ્રસન્ન થા.” એમ કહી સુષ્માને શાંત કરી. વિરાટપુરના રાજાના રસેઈઓએ વૃષકર્પરને મારે એવી વાત દુર્યોધને હસ્તિનાપુરમાં છે, તેને ઢથી કેટલેક દિવસે સાંભળી. પછી દૃષયુક્ત જેની બુદ્ધિ છે એવો દુર્યોધન, કર્ણ, (1) O) દુશાસન, ભિષ્મપિતામહ, દોણગુરૂ અને શનિ એ સર્વને એકાંતમાં બોલાવી તેઓની સાથે જ મસલહત કરવા લાગ્યો; ને બોલ્યો કે, “પૂર્વ પાંડવોને મારવા સારું પુરેચન, જે કત્યારૂપ ઉપાય કે કરતો હતો તેજ ઊપાય ઊલટો તે પુરેચનના નાશ વિષે થયે. એ માટે મેં આ તેરમા વર્ષને ૨ કે વિષે કોઈ પણ ઠેકાણે ગુપ્તરૂપે રહેનારા પાંડવોનો શોધ કરવા સારું વષકર્પરને મોકલ્યો હતો. ) વજના જેવા કઠોર અંગવાળા વષકર્પરને મારનાર ભીમસેનવિના સમસ્ત અવનિતળમાં બીજે ન કોઈ સામર્થવાન નથી. કોઈ સ્થળે પણ ભીમસેન, ગુણવેશે રહેતે હશે. તે ભીમસેનના બાહો છે. , અહંકારરૂપી દનિ હું નિશ્ચયેકરી સહન કરી શકતો નથી. એ માટે મહયુદ્ધપ્રસંગે યુદ્ધ કરવા ભીમસેન જે ઈચ્છા કરશે તે આ માગ વૃષકપૂરને મારશે. તે સમયે એ વષકર્પરનું મૃત્યુ છે. આપણને અહિત છતાં પણ, ભીમસેનના પ્રગટપણાએ કરી સુખદાયક થશે. એ અભિપ્રાય છે ધારણ કરી મેં એ મીંટને મોકલ્યો તે સકળ પૃથ્વીને આક્રમણ કરતો કરતો વિરાટનગરમાં SB ગયો. તે નગરમાં, ત્યાંના રાજાના વાવ નામના સૂપકારે (રસોઈએ)એ મહુને મા છે ) છે એવું મેં સાંભળ્યું. તે ઉપરથી હું નિશ્ચય કરી કહું છું કે, તે મારનાર ભીમસેનજ હશે. વળી જય ભીમસેન છે ત્યાંજ એના બીજા ભાઈઓ પણ હશેજ. કારણ, જ્યાં ક્ષયરોગ હોય ત્યાં શ્વાસ, ઉધરસ અને લગ્ન પ્રમુખ પણ અવશ્ય હોય છે, તેમ ભીમસેન જ્યાં હશે ત્યાં બીજા (5પાંડવો પણ અવશ્ય હશે. પરંતુ તે પાંડવો, કોઈ પણ પ્રકારે જે સ્પષ્ટપણે હું જાણીશ તો તેઓનો 8િ વિધ્વંશ કરવા વિશે જે મારું અભિમાન છે તે સફળ થશે. વળી તે પાંડવો, વિરાટરાજના નગરના 5 ડે પ્રતિબંધને વિષે રહેનાર છે તે છુપી વાર્તાને પ્રગટ કરનાર એવાં શ્રેષ્ઠ પુરૂષોથી પણ છતા પડવાના હે GY નથી; તો પછી તેઓને પ્રગટ કરવા માટે દૂત વિગેરેની તે વાતજ શ? માટે તે નગરની દક્ષિણ ) અને ઉત્તર દિશાને વિષે ગાયોનું હરણ કર્યું હોય તો તે ગાયો છોડાવવા સારૂં પાંડવો પ્રગટપણું આ સ્વિકારશે; કારણ તે દયાળુ ચિત્તવાળા છે, તેમાં પણ ગ્રહણ કરવા માટે પ્રથમ એક . દિશાભણી સૈન્ય લઈ ગયા છતાં, વિરાટાજા પોતાની સર્વ સેના સહિત ગાયો છોડાવવા સારૂ @ @ @ Jain Educationa International For Personal and Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ છે દોડશે; અને બીજી દિશા ગ્રહણ કરીએ, તે સમયે સર્વ નગર શૂન્ય પ્રાય હશે, એટલે કેવળ પાંડવોજ ગાયોને છોડાવવા સારૂ બહાર નિકળશે. એ પ્રમાણે પાંડવો અત્યંત પ્રસિદ્ધ થશે ? છે એટલે તેઓને ઊચ્છેદ કરવા સારૂં હું તેના સહવર્તમાન આરંભ કરીશ.” - એવી રીતે તે સર્વની સાથે મસલહત કરી કાંઇએક શ્રેષ્ઠ સેનાએનાયુકત દિશાઓ કરતો દુર્યોધન રાજા, વિરાટનગરની પાસે આવવા વિષે પ્રસ્થાન કરતે હો. તે દુર્યોધનના સેના સંબંધી અોના ચરણોખાતે કરી ઉત્પન્ન થએલી ધૂળે મંડળ જેનું આચ્છાદિત થયું છે એવો સૂર્ય, ( તે દુર્યોધનને અન્યાય ન જેવા સાજ અદશતા પામ્યો કે શુંએવો છવાઈ ગયો. વળી જાણે છે ઈ મૂર્તિમાન અધર્મજ હોયના! એવી અશ્વસેનાથી ઉત્પન્ન થઈ પતન પામનારી ધૂળેકરી, સનદીઓ શુષ્ક થઈઓ. “કરૂત્રને પ્રદીપરૂપ તું દુર્યોધન-તેને સાંપ્રતકાળે ચૌર્ય કર્મ કરવું યોગ્ય નથી ? એવું કહેવાને માટે જ જણે હોયના! તેમ તે દુર્યોધનની સન્મુખ વાયુ આવવા લાગ્યો. “આ કર્મ સાક્ષી સૂર્ય જોતાં છતાં તને એ કર્મ કરવું યોગ્ય નથી એવું કહેનારાજ જાણે હોયના! તેમ સૂર્યના અધોભાગે રહી શીયાળવાં બોલવા લાગ્યાં. પછી તે દુર્યોધન, થએલા અપશુકનોનો કાંઈપણ વિચાર નહી કરી, ઉતાવળે પ્રયાણ કરી, વિરાટરાજાના નગરની પાસે આવ્યો. પછી નગરની જ પાસે દોણાદિક સહવર્તમાન આવેલા દુર્યોધનને જોઈને, વિરાટરાજાનો શ્રેષ્ઠ ત, વિરાટજની ) 6 રાજસભામાં જઈ સગદિત કંઠે તે દુર્યોધન સંબંધી વૃત્તાંત કહેવા લાગ્યું. તે સાંભળીને પછી તો જ પોતાની સેનાના સમુદાયના ભારે કરી પૃથ્વી જેણે એક બાજુ ભણીથી નમાવી નાખેલી છે, આ કે એ વિરાટરાજા; દુર્યોધન પ્રત્યે યુદ્ધ કરવા સારું તૈયારી કરે છે; એટલામાં જ કૌરવૃવીરોના બાણે કરીને જેઓનાં સર્વ શરીર વિધાઈને ઘણયુકત થઈ ગયેલાં છે એવા શેવાળ લોકો, વિરાટરાજાના (ામાં આવી ઊંચસ્વરે પોકાર કરી ભાષણ કરવા લાગ્યા કે “હે રાજન, દુર્યોધનને પક્ષપાતી એવો સુરામરાજ, તે પુષ્કળ સૈન્યસમુદાય ગ્રહણ કરી અમારી પાસે આવી અમે ઉપર બાણ પ્રહાર છો કરી, દક્ષિણદિશા ભણીની સર્વ ગાયે હરણ કરી લઈ જાય છે; માટે હે પૃથ્વીપતિ, ક્ષત્રિધર્મને ( આગળ કરી ગાયને પાછી વાળવાસા વેગે ધાઓ ધાઓ.” એ પ્રમાણે ગોવાળાઓની કરૂણયુક્ત વાણી સાંભળી વિરાટાજા, તે ક્ષણે “પ્રાણ જતાં છે. પણ ગાયોનું રક્ષણ કરવું એવી ઈચ્છા કરવા લાગ્યો. કારણ, સાધુ પુરૂષો જે છે તેઓ ગાય, તે SS ષિ, બ્રાહ્મણ, બાળક અને સ્ત્રીઓએઓનું રક્ષણ કરવામાં પોતાના પ્રાણને પણ તૃણતુલ્ય ) છે માને છે તો તેને યશ કેટલે પ્રિય હશે!! પછી સંગ્રામરસની વાચાળ એવી સેનાએ કરી સર્વ જ A% દિશા વ્યક્ત કરતાં છતાં તે સર્વ સેના સાથે લઈ વિરાટરાજા પ્રસ્થાન કરતો હતો. તે સમયે બની હતી ૭) સાથે યુદ્ધમાં કૌતકવાન અને ગાન્ડીવ ધનુષ્યને નચાવનારો એવો અર્જુન સ્ત્રીવેષને પરિત્યાગ ૭ Jain Educationa International For Personal and Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ન કી યુદ્ધવિષે જે જયતો ઉતાવોજ પ્રગટ થાય એવો વિચાર કરી કોઈપણ પ્રકારે કરી તે અને તેને જુનને ત્યાંજ મૂકી બાકીના સર્વે પાંડવો યુદ્ધને માટે નિકળ્યા. તે સમયે સહદેવે શમીવૃક્ષ ઉપરથી શસ્ત્રાગ્ર ગ્રહણકરી પોતે પોતાનાં લઈ બાકીનાં તેમનાં તેઓને આપ્યાં. પછી વિરાટરાજનું ઉત્તપણે દોડનારૂં જે અસૈન્ય, તેણે વિદ્યારણ કરેલી ભૂમિ, તે ધળના નિમિત્તે કરી વિષ્ણુપદને શરણ જતી હવી કે શું? અર્થાત તે ભૂમિની ધૂળ, વિષ્ણુપદ એટલે આકાશ-તેને આશ્રય કરતી છે હવી. તે સમયે સમતુલ્ય એવા આ વિરાટરાજાને જોઈ સ્ત્રીરૂપ દિશાઓ હમણાં કંપાયમાન થશે, છે છે તેને માટેજ કે શું તે ધળ દિશાઓને આચ્છાદન કરવા લાગી. અને તે વિરાટરાજને રણવાદ્ય ) દ્વનિ, તે સુશર્માના કર્ણને વિષે અત્યંત પ્રવેશ કરવા લાગ્યો, તે જાણે ચોર, ગાયે ચોરીને પલાયન કરી જઈશ નહીં એવું તેને યથેચ્છ કહેવા લાગ્યો કે શું પછી વિરાટ રાજા, ઉતાવળે ગમન કરનારા સુમિ પ્રત્યે બીજા કોઈ અતિ વાચાળ, એવા ઊત્તમ ભાટને મોકલી તેને ઊભો રખાવ્યો. તે સમયે જેને સુખ પ્રાપ્ત થયું છે એવો સુશમ, . સંપૂર્ણ ઘેનસમુદાયને પોતાની પછવાડે રાખી ઘણી સેનાએ વિરાટરાજને મારવા સારૂં ઊભે ન રહ્યો. તે સમયે ઊભય સેનામાંના, પરસ્પર મારવાની ઈચ્છા ધારણ કરી સન્મુખ ગમન કરનારા જી મહા વીરપુરૂષનું પરસ્પર બાણોના પ્રહારરૂપ મહા યુદ્ધ પ્રવૃત થયું. તે જાણે પીતવર્ણ સૂર્યકિરછે ને, બાણે કરી આવરણ કરનારૂં પિંજરૂજ હોયના! એવું થયું. તે યુદ્ધ સ્થળને ઠેકાણે, તે સમયે બંને સેનામાંના ધનુર્ધારીની ધનુષ્યની પ્રત્યંચાને સ્પર્શ કરનારાં એવાં બંને બાજુનાં બાણ, પરસ્પર નિશાન થયાં. પછી પરસ્પરનાં બાણોએ કરી પરસ્પર ખંડિત થએલીઓ બાણ પંક્તિઓ, આકાશથી નીચે પડતાં અધોમુખી થઈ, તે જાણે ભૂમિરૂપ પર્યકને વિષે સખેદ થઈ ઊંધવા સારૂજ પડીઓ કે શું એ પ્રમાણે બંને સેનાના બાણોએ કરી છિન્ન ભિન્ન થએલા અવયવોની પંક્તિઓ જેને વિષે છે એવો, અને લોહીનું વમન કરનાર વ્રણ જેને વિષે છે એવો દુર્ધર રણગ્રામ થયો. તેમાં લોહીની નદી વહેવા લાગી; તે એવી છે, જેમાં કપાઇ પડેલાં વીરોનાં મસ્તકો ક્રમરૂપે છે, કપાઈપડેલા હાથ પગ તે જેમાં મચ્છરૂપ છે અને જેમાં સુભટોના કપાઈ પડેલા હાથના પંઝા તે કમળ રૂપ છે; એવી તે વીરપુરૂષોના લોહીની નદી વહેવા લાગી. પછી વિરાટરાજના યોદ્ધાઓએ સુશર્માની સેનાને જેમ સમુદની લહેરી નદીની લહેરને પાછી હવવે છે; તેમ પાછી હટાવી. પછી થોડી એક રહેલી ઊત્યુ સેના સહવર્તમાન સુશમાં પોતે યુદ્ધ કરવા ઊડ્ય; તે જાણે શત્રુરૂપ તણને સંપૂર્ણ બાળવાની ઈચ્છા કરનારા દાવાગ્નિજ હોયના! સુરા મએ પોતાના તિવ્ર શસ્ત્રોની જવાળાએ કરી ભયભીત કરેલા વિરાટરાજાના સૈનીક લોક, છો જેમ અગ્નિની જવાળાએ ભીતિ પામેલા પક્ષિઓ આક્રોશ કરી નાશ પામે છે, તેમ નાશ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ કપમાડ્યા પરંતુ બાકીના વીરે, ધ ધારણ કરી સુશામતી સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે સ- રે મયે બંને સેનાના વીશેમાંથી કોઈનો પણ નાશ ન થશે. અને જેમ આકાશનેવિશે બે પક્ષિ* એનો સમાન સંગ્રામ થાય, તેમ મોટો સંગ્રામ થયો. તે સમયે જયલક્ષ્મી કરી બાણ 4. કે વૃદ્ધિ કરનાર અને તેજપુંજ એવા બંને સેનામાંના વીમાંથી કોઈને પણ પોતાને કયુ નો. ૭) પ્રાપ્ત થશે કે શું?” એવા ભયે કરી વરી નહીં કે શું એ પ્રમાણે એક સેનામાંના વીરો, બીજી છ નામાંના વિસેને જીતવા લાગ્યા ને દેવોએ તેઓના ઉપર પુષ્પવૃષ્ટિ કરી છે, બીજી સેનામાંના વીશેનાં છેબાણે, તે પુષ્પવૃષ્ટિને ન સહન કરનારાં થઈ તે વૃષ્ટિને પડતાં, માર્ગમાંજ તોડી નાખે. વળી બીજી છેસેનામાંના વીરો પ્રતિપણિ સેનાના વીરોને જીતવા લાગ્યા ને દે, તેના પર પુષ્પવૃષ્ટિ કરે કે તરતજ , SS સેનાનાવી તેને અધવચ માર્ગમાંજ તોડી નાખે. એ પ્રમાણે તુમુલયુદ્ધ ચાલ્યું છતાં વિરાટરાજા અને સુશર્મા એ બંન,પર્વતના શિખર જેવા ઊંચા રથ ઉપર બેસી યુદ્ધ કરતાં કરતાં પરસ્પરનાં સર્વ છે. શાસ્ત્રા સમાપ્ત થયાં. તે સમયે તે બંને પોતપોતાના રથઉપરથી ભૂમિ ઉપર ઉતરી, અતિ ક્રોધાય માન થઈ મલ્લયુદ્ધ કરવા લાગ્યા. તે સમયે સુશર્મા, પોતાના ભયંકર બાહુદંડની ક્રિીડાએ વિરાટર(6 જાને મર્મસ્થાનમાં પ્રહાર કરી ઝાલીને બાંધ્યો અને પછી તેને પોતાના રથમાં સ્થાપન કરતો હો. તે સમયે કંક નામ ધારણ કરનારો યુધિષ્ટિરાજ, બદ્ધ થઈ ભય પામેલા વિરાણાને જે જે ઈન, ચાતુર્યનો કેવળ ક્ષીરસમુદ, એવા ભીમસેનને પોતાની પાસે બોલાવી તેની પ્રત્યે ભાષણ કરવા લાગ્યું કે “હે વત્સ, આ વિરાટરાજના આશ્રયે કરી આ તેરમું વર્ષ આપણે કાઢ્યું છતાં હમાણે તું આ વિરાટરાજાની કેમ ઉપેક્ષા કરે છે માટે હે વત્સ, ફરક આ સુશમને એક ક્ષણમાએ મારીને, પૃથ્વીપતિ વિરાટને છોડાવવા તું યોગ્ય છે; કારણ, સામર્થવાન પુરૂષ, અનુપકારી એવો અન્યપુરૂષ પણ એકાદા સંકટમાં નિમગ્ન થયો છતાં તેને ઉધ્ધાર કરવો; તે પછી, સર્વવ ઉપકાર કરનારા આ ઉદાર ચિત્તવાળા વિરાટરાજને છોડાવવો, એમાં શું કહેવું એવી યુધિષ્ઠિરની આજ્ઞાએ કરી ભીમસેન, સુશમને મારવાસારું અને વિરાટરાજાને બે. ધનમુકત કરવા સારું પોતાના બે બંધુઓ સહવર્તમાન મહાવેગથી ધાયો. તે સમયે બાહરૂપ ] શિખરનેવિષે ગદારૂપ વૃક્ષ જેણે ધારણ કરેલું છે, એવો, ગંડ શૈલ સરખા બંધુ સહવર્તમાન આ છેજંગમ પર્વત આવે છે કે શું એવા ભીમસેનને આવતો જોઈ સુશર્માની સેનામાંના વીશે, દિશા જ દિશાઓ ભણી પલાયન કરવા લાગ્યા, તે જાણે કાગડાઓ, સંપાદન કરેલા જ્યરૂપ માંસને એ- ) કાંત ભક્ષ કરવા સારૂં પલાયન કરવા લાગ્યા કે શું એવા દીસવા લાગ્યા. પછી પર્વતોનો ભેદ કરનારો ઈદ, વજે કરી જેમ પર્વતોનું ચૂર્ણ કરે છે, તેમ ભીમસેને સુશમના રથને ગદાથી ચૂર્ણ કરો. શં અને શત્રુપ્રત્યેનગમન કરનારી એવી સ્તુતિ, તેને પોતાના હસ્તેકરી આકર્ષણ કરવા સારૂંજ જીતો Jain Educationa International For Personal and Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ મૂક્યો હોય તેમ ભીમસેને સુશર્માને જીવ મુક્યો. સારા, શગુની કીર્તિ પોતાને હાથે કે Sણ આકર્ષણ કરી તે દુષ્ટને છોડી મૂક્યો. ત્યારપછી ભીમસેન, વિરાટરાજને શત્રુબંધનથી મુકત ? કરી ફરી પોતાના શૌર્યાદિક અને સ્વામિભકત ગુણએ બંધન કરી રથ ઉપર બેસાડી લીધો. તે ૨ આ સમયે જેનું ચિત્ત પ્રીતિએ કરી નમ્ર થયું છે, એવો વિરાટરાજ, પાંડવોએ સંપાદન કરેલાં તે અ- ઈ હભુત ચઢિને જોઈ મનમાં ચિંતન કરવા લાગ્યો કે આ શું કોઈ દેવતાઓ કૌતકે કરી પૃથ્વી ઉપર છે અવતાર ધારણ કરી ઉત્પન્ન થયા છે!! અથવા તે શું બ્રહ્માયે આ યુગને વિસરી જઈ આ પુરૂષોને . દેવ કરવા મૂકી ને મનુષ્ય કરી પૃથ્વી ઉપર અવતાા છે!! અથવા સતયુગમાંના કેટલાક પુરૂષોને આ યુગમાં આસ્થા છે કે શું! કારણ આ પુરૂષોનું આ સામર્થ આ યુગના પુરૂષોના જેવું છે, એમ કલ્પી શકાતું નથી. આ પુરૂષો આ યુદ્ધમાં જે મારા સહાયકારક ન હોત તો. ફુર શત્રુઓ મારી વાર્તાને પણ લેપ કરી દેત. કારણ, મારા યશરૂપી ચંદને સુશર્મારૂપી મેધ, વષ્ટિ R. કરીને દવિત કરી નાખત, પરંતુ એટલામાં આ વાવરૂપ વાયુએ તે સુમરૂપી મેધનું નિરાકરણ 5 કરી મારા યશરૂપ ચંદનું પૂર્ણપણે રક્ષણ કરવું.” એ પ્રમાણે વિશેષ ચિંતન કરી, પ્રીતિએ કરી જેના નેત્રમાં અશ્રુ આવ્યા છે, એવો વિરાટ9 રાજા, હસ્તકમળ સંપુટ કરી, તે પાંડવો પ્રત્યે ભાષણ કરવા લાગ્યો, વિરાટરાજા– શ્રી કલિપભ્રંક કંક, સંપત્તિરૂપ સ્ત્રીની સાથે ક્રિીડા કરવાના પર્યકરૂપ) હે . પ્રીતિ પલ્લવ વલ્લવ, હે દ્વિષત્કાલ તંતિપાલ, (શત્રુઓને કાળરૂપ તંતિપાલ) હે પ્રતિપથિકા ગ્રંથિકા, (શત્રુઓને બાંધવા માટે બંધનરૂપ) આ લક્ષ્મી, આ રાજ્ય અને આ મારું સંપૂર્ણ આયુષ્ય-એ સર્વ આથી તમારું છે. વિશેષ શું કહું? માત્ર તમારી ભૂજના પરાક્રમરૂપી પાટીયે કરી, સાંપ્રત ) છે મારી કીર્તિ સુશામરૂપ વિપત્તિસમુદને તરીને પારગત થઈ. છે. એ પ્રમાણે ઊંચસ્વરે તેઓની સ્તુતિ કરી વિરાટરાજ, રોમાંચ દેહયુક્ત થયે. તે સમયે સુખ ઊપર પ્રસંશા સાંભળી લજજાએ કરી જેઓનું મસ્તક નમ્ર થયું છે એવા પાંડવો, વિરાટરાજ હા " પ્રત્યે ભાષણ કરવા લાગ્યા; કે, હે રાજન, અમે જે શત્રુને છત્ય તે માત્ર તમારોજ પ્રભાવ છે. તે પ્રાત:કાળમાં અરૂણ જે છે તે, સૂર્યના કિરણ એજ સર્વ અંધકારનો નાશ કરે છે. એવું ભાષણ કરી, બીજા યોદ્ધાઓ, જેઓ લજજયમાન થયા હતા; તેઓની લજજા દૂર ફિ થાય એવા ભાષણે કરી, તે યોદ્ધાઓની સંભાવના કરીને પછી, સંપૂર્ણ ગાયોને એકત્ર કરી ત્યાંથી ) સેતાને મોખરે કરી; અને પોતે વિરાટરાજાની આગળ થઈ, સેનામાંના વીસેના અવલોકન રૂપી કમળમાળાએ પૂજિત થએલા પાંડવો; સર્વ લોકોને આશ્ચર્ય ઊત્પન્ન કરતા, નગરી પ્રત્યે જ્યા ) નિકળ્યા. “નગરમાં શું થયું હશે? એમ ચિંતન કરતે કરતો માર્ગમાં કોઈની સાથે કોઈપણ હો Jain Educationa International For Personal and Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ છે વાતચિત ન કરતાં મુગો યુગે વિરાટરાજા, નગરીને વિષ આવી, જેમાં પોતાનો પરિવારમંડળ ) Sી ચિંતાઓ વ્યાપ્ત થઈ બેઠેલો છે, એવા રાજમંદિરમાં ગયો. તે સમયે અંતઃપુરની બહાર કંકાદિકને અને બેસાડી પોતે કાંઈ શંકાયુકતપણે અંત:પુરમાં ગયો. ત્યાં અતિશય ખેદયુકત થએલી પોતાની રાણી રે સુચ્છાને જોઈ ને પ્રત્યે રાજા, ભાષણ કરવા લાગ્યો. વિરાટરાજા–હે દેવિ, તારું મુખ, પ્રાતઃકાળના ચંદસરખું કાંતિરહિત કેમ થયું છે? મારા ( જરા મંજરીરૂપ જે ઉત્તર કુંવર, તે ક્યાં ગયો છે? એવું રાજાનું બોલવું સાંભળી સુષ્ણ કહે છે. શું સુદેણા–હે આર્ય, તમો ગાયો હરણ કરનારા શત્રુનીભણ ગાયે છોડાવવા સારૂં ગયા છે છતાં, અહીયાં; મધ્યાન્હ સમયે કોઈએક ગોવાળ આવી ઊંચરવરે પકાર મારવા લાગ્યો; તેને Sપરાક્રમનું સ્થાન એવા ઊત્તર કુંવરે ખેદનું કારણ પુછયું. તે સમયે બાણકરી જેનું શરીર વિધાઈ છે? છેગયું છે એવું તે ગોવાળ, મહા સંકટે ભાષણ કરવા લાગ્યો. | ગોવાળ-હે કુમાર, ઉત્તર દિશાભણી, કર્ણ, દુશાસન અને ભીષ્મપિતા સહવર્તમાન દુ- એંધને પોતે આવીને આપણી ગાયોનું હરણ કરવું. તે સમયે સર્વ ગોવાળાએ એકત્ર થઈ તે આ દુર્યોધનની સાથે યુદ્ધ કરવા લાગ્યા, પરંતુ તેઓ યુદ્ધમાં પોતાના પ્રાણત્યાગે કરીને ગાયોના કણથી ! શું મુક્ત થયા. તેઓની વાર્તા આણનારો હું એકલો જ માત્ર છવતો છું હજી સુધી તે ગાયો મરણ છે પામેલા ગવાળાઓની આસપાસ પ્રીતિએ કરી વિંટાઈ રહી છે એ પ્રમાણે તે ગોવાળ ભાષણ કરતાં છતાં હે પ્રાણનાથ, તમારા પુત્રને મેં એવું કહે છે તો “પ્રસિદ્ધ છે બાહુબળ જેનું; એવા હે કુમાર, આ સમયે તને જેમ યોગ્ય લાગે તેમ તું કરી એવી SY મારી વાણી સાંભળી તે પુત્ર, કેરળ ઊપર ક્રોધાયમાન થય; અને શૂરપણાની આવશે કરી રોમાંચયુક્ત થઈ ખેદ સહિત એવું ભાષણ કરવા લાગ્યો. ઊત્તર–કર્ણ, દોણાદિક સહવર્તમાન છતાં પણ દુર્યોધનની, મારી આગળ શી ગણતી છે? છો કારણ, બળરાજા અને મુકુંદ ઇત્યાદિક યુક્ત, એવા સમુદને, અગસ્તમુનિ એકલો પાન કરી ગયો. બસ * તેમ હ એકલે છતાં પણ એ સર્વનો પરાભવ કરી; પણ સારા સારથી વિના મુદ્દ, જય દેનારું છે લે થાય નહીં. કારણ, સર્વ વિશ્વને દગ્ધ કરી નાખનારે અગ્નિ પવનવિના પ્રદીપ્ત થતો નથી ? - એવાં ઉત્તર કવરનાં વચન સાંભળી, પછી મારા સમિભાગે રહેનારી માલિની નામની સૈધી આ જ તેની પ્રત્યે ભાષણ કરવા લાગી; કે હે ઉત્તર, તમારી બહેનને, ગીત નૃત્ય વાઘ શિખવનારે ) ગર, જે બહભટ છે; તેને તમે, સર્વે સારથીમાં શિરોમણી છે એવો જાણે, કારણ કે સ્ત્રાવર્ષિ ધ સ્થળે રથના ઘોડાઓને હાંકતો મેં એને આગળ જોએલો છે. છે એવાં માલિનીનાં વચન સાંભળી “આ વૃહમટ તો નપુંસક છે. એવી મહા આરામ કરતો તે Jain Educationa International For Personal and Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ છે છતાં, તેને બોલાવી આણું પોતાના રથાપિર સારથી કરો, પછી પોતાનાં શસ્ત્રાગટ્ય લઈને, અને વૃહન્નટે જેના ઉત્તમ અને હકડ્યા છે એવો ઊત્તર કુંવર એકલો, શત્રુઓને જીતવા સારું ? છે તેઓની સન્મુખ ગ ર એવી સુદૃષ્ણવિની વાણી સાંભળી, પુત્રવત્સલ વિરાટરાજા, યુદ્ધને છે. માટે એકલા ગએલા પિતાના પુત્રને વારંવાર શેક કરવા લાગ્યો. હ) : વિરાટરાજા–હા હા મમદુધ મલપુત્રી માત્ર પોતાના ભુજાની સહાયતા વિના બીજી છે જન સહાયતા નથીએ તું ક્યાં અને શત્રરૂપ સરોવરને ડહોળી નાખનારી, એવી કૌરવોની છે. સેના ક્યાં? તે કોરવોની સેનામાં જે વીરો છે; તે એક એકવીરના પરાક્રમ કરી સિંહના મનમાં પણ ભય વાસ કરે છે. કારણ, કીર્તિ જે છે, તે વીશેના બાહુ પરાક્રમરૂપ અગ્નિમાં શત્રુઓના આયુ- જ ધ્યરૂપ હવન દિવ્ય હોમ કરવા સારૂં નિરંતર જાગૃત છે. તે માટે હાય હાય હવે હું શું કરું!!! મારે પુત્ર તે યજ્ઞમાં પ્રથમ હોમ થશે એ પ્રમાણે વારંવાર શોક કરતો વિરાટરાજા, અંત:પુરથી બહાર આવ્યો, તે સમયે તેની પ્રત્યે માલિનીએ ઉત્તમ પ્રકારનું ભાષણ કરચં. . માલિની–હે રાજન, વૃડભટ જે સહાય છે, તે તમારા પુત્રને કિંચિત પણ ભય નથી. * એવું માલિની બોલી કે તરત જ ધર્મરાજા બોલી ઉ. - કંક- હે રાજન, જેમ પોતાની પાસે ગરૂડ હોયતો સરિજનો પણ ભય નથી, તથા હાથમાં છે. દેદીપ્યમાન સૂર્ય છતાં અંધકારના સમુદાયથી કોઈપણ ઠેકાણે ભય નથી, તેમ વહસટ પાસે છતાં a તમારા કુંવરને કોઈનો ભય નથી. એ પ્રમાણેની બુન્નતની સ્તુતિવિષે નિપુણ એવી કંકવાણ સાંભળી વિરાટરાજ, કોપાયમાન થઇને કંકપ્રત્યે જેવો કાંઈ નિંદ્ય ભાષણ કરે છે, એવામાં તરતજ જ દોડતો દોડતો રાજમંદિરમાં સંચાર કરનારા દૂતે આવીને “ઉત્તર કંવર જ્યશીલ થઈને આવે છે એવું તેને કહ્યું એટલે સતોષ પામીને વિરાટરાજ, ઉત્તરના આગમનનું જે શ્રવણ, તે રૂપી સુધારસ એટલે અમા, તેનો વિભાગ માગવાસાજ તેનાં નેત્ર, કરી કાનની પાસે જવા લાગ્યાં કે શું? એવો હર્ષિત દીસવા લાગ્યો. પછી વિરાટરાજનાં નેત્રરૂપી પટિયું રે) કરી નિકળેલું જે આનંદાશ્વરૂપ ઉદક, તેણે કરી પળહેલું જે વિરાટરાજનું શરીરૂપ ક્ષેત્ર તે ક્ષેત્રમાં રોમાંચરૂપ અં- @ કુર ઉત્પન્ન થયાં. ત્યારપછી વિરાટરાજ, મહા પ્રીતિએ કરી તે પુત્રની સામો જવાની ઈચ્છા કરવા લાગ્યો એટલામાં તેના પુત્ર, રાજાની પાસે આવી પિતાના ચરણને વંદના કરવા લાગ્યો. પછી તે ણ સમયે વિટાએ તે પુત્રને પગે પડતો ઉડીને ગાઢ આલિંગન દેઈ અને રણભોમિનેવિશે રે એ ય કેવી રીતિએ પ્રાપ્ત થશે? તેને વૃત્તાંત સવિસ્તર પૂછશે. તે વારે તે સભામાં કંકાદિક વિગેરે વિ સર્વ માણસો પોતપોતાની જગ્યાએ બેઠા પછી, કરેલા ઉપકાર જાણનારા પુરૂ રૂપી મુકુટ તે મુકSો ટમાં.માણિક્યરૂપ એવો ઉત્તર કુંવર, હાથ જોડી વિરાટરાજા પ્રત્યે કહેવા લાગ્ય. Jain Educationa International For Personal and Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ - ઉત્તર-હેલાજામકૃષણના એવાં રીનાં ભંગણના કરી હટ (મેટું - SS ટપણે કપ્તિ છે; એ વૃભટ પાસે છતાં યુફોબિી શાળીયો મિજ પોતે છે જયરૂષ મૂર્તિજ છે. વળી એ વૃહમટના એવા બાહુ છે કે જે બાહુએ કરી શત્રુઓ પર થાય છે. 4 અને એના હાથ, ઇંદના ઐરાવત સુદ્ધાંને વિદ્યારણ કરનારા એવા સિંહના પંઝાજ કે એવા છે ) એવી ઉત્તર કુંવરની વાણી સાંભળી વિરાટરાજ મનમાં અતિ વિસ્મય પામી, સૂણી માં ડીને યુદ્ધનું વૃત્તાંત કહેવા તેણે પુત્રને પ્રશ્ન કર્યો. તે સમયે ઉત્તર કંવર બોલ્યો : ઉત્તર–હે તાત, મને આ નગરમાં જ્યારે બીજો કોઈ સાથે સારથી ન મળે ત્યારે નપુંસક વહબ્રટને પણ સારથી કરી, હું રણાંગણમાં ગયો. ત્યાંહાં તો જેમાં અનેક રથોના ભયંSણ કર શબ્દ કરી આકાશ વાચાળ થઈ રહ્યું છે, જેના થકી ઉપરનું આકાશ, મત્તગજેદોના સિંદૂરે કરી આરકત (લાલ) વર્ણ થઈ ગયું છે, અોની ચરણ રેણુએ કરી જેના ઉપરના આકારાભાગમાં મધ * અંકુરિત થય છે કે શું? એવું આકાશ છવાઈ રહેલું છે, શૂરપણાએયુકત એવા પાયદળના સિંહના કરી ભયુક્ત અને આસપાસ પ્રલયકાળના સમુદ્ર સરખું પૃથ્વીને બુરાડનારું એવું તે કૌરવોનું સંપૂર્ણ સૈન્ય મેં જોયું. અને જ્યારે ત્યાં પાસે ગયો ત્યારે, આ ભીષ્મપિતામહ, આ દ્રોણાચાર્ય, આ કર્ણ, આ શકુનિ અને આ દુર્યોધનાદિક એવા સર્વને મેં વિશેષે કરીને જાણ્યા, તે સમયે હો એ મારું સત્વ (વૈર્ય હતું, તે નિ:સત્વ થઈ ગયું, મારું વિક્રમ હતું તે અવિક્રય થઈ ગયું, મા તેર ત છે. હતું, તે નિસ્તેજ થઈ ગયું અને મારો ગર્વ હતો તે અગતાને પામ્યો. તે સમયે જેમ પતિવા . આ સ્ત્રી પુરૂષની પાસેથી લજજાએ કરી સર્વના દેખતાં દૂર રહે છે; તેમ મારા શાસ્ત્રાભ્યાસે પણ અહી ણ પાસે રહેવાનું છોડી દીધું અર્થાત શાસ્ત્રાસ્ત્રની મને વિસ્મૃતિ થઈ; અને કુળની જેટલી મજાક થી હતી, તે સર્વ; મારા ભાગે આવીને ઉભી રહી. અર્થાત હું અતિશય લજજાયમાન થયો. તે સમયે ભયસમુદમાં બુડનાર જે હું તેને કેવળ કાસરખી જ હોયના! એવી પલાયન બુદ્ધિ દેવે કરી પાસે પ્રાપ્ત થઈ પછી ભયેકરી કંપાયમાન એ હું, વૃહભટ પ્રત્યે બોલ્યો.... ૯ ઉત્તર–હે વહુન્નર, અગ્રભાગને વિષે સમુદસરખી શત્રુની સેના તું જુએ છે નાW આ છેસેના સમુદ અત્યંત મેહોટો છે, તે કાંઈ મારા બાણરૂપ કાળો કરી શુદ્ધ થનાર નથી. કારણ કે આકાશરૂપ આંગણું, તે કાંઈ હાથે ઊચકીને લઈ જવામાં આવે શું? એ માટે હે વહમટ, હંથ ૭પણે લાયન કરૂંછું. તું મારી સાથે કાંઈ બોલીશ નહીં. મારું પરાક્રમ, જોકે દાવાનળ સરખું બાળનાર છે; તોપણ વસ્તુના મેયની વૃષ્ટિ સરખી આ શત્રુ સેનાઉપર કાંઈ ચાલવાનું નામી એવું ભાષણ કરી છે તાત, હું પલાયન કરવા લાગ્યો છતાં, વૃક્રટ મને હાથથી પકડીને મણ છે. છે ગર્વથી ભાષણ કરવા લાગ્યો. ( Rs ) Jain Educationa International For Personal and Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ વૃષ્ટ—હે રાજપુત્ર, તું વિરાટરાજનો પુત્ર થઇને તને યુદ્દમાંથી આમ લાયન કરવું યોગ્ય નથી. કારણ શત્રુનું સૈન્ય જોઈ પલાયન કરવું એ ાર પુરૂષને અપકીર્તિનું કારણરૂપ છે. આ તારો પ્રાણ, તું આજ પલાયન કરી જઈશ તોપણ કોઇક દિવસે તો નિકળી જવાનો છે; ત્યારે નાશવંત એવા આ પ્રાણે કરી શાશ્વત (નિરંતરનો) યશ સંપાદન કરવો જોઈએ; તે ન કરતાં, તેં ઉત્તરે, “યુદ્ધમાંથી પલાયન કરશું” એવો તારો અપકીર્તિનો શબ્દ, તે કીર્તિરૂપ કોળાહળ કરી મગ્ન થયલા તારા વિરાઢપિતાને તારનાર થશે નહીં. અર્થાત; તેં સંપાદન કરેલી અપકીર્તિ, કીર્તિમાન વિરાટરાજાને મરણપર્યંત દુ:ખ દેશે, અને પછી અધોગતિ દેશે. એ માટે, જોકે તું યુદ્ઘને વિષે આનંદ રહિત છે તોપણ, હું તારી પાસેછું છતાં તું અહીંયાંથી પલાયન કરીશ નહીં. મારૂં બાહુ પાક્રમ, શત્રુને જીતતાં જીતતાં જ્યાં સુધી શોભે ત્યાંસુધી તું અહીંયાંજ રહે. એ પરાક્રમ જ્યારે શોભવાને ક્ષોભ પામે ત્યારે પછી તું પલાયન કરજે. માત્ર ગાયો હરણ કરાવિષેજ પરાક્રમી એવા આ શત્રુઓને, હું રથી થઈને જ્યાંસુધી છતું ત્યાંસુધી તું મારો સારથી થા. એવી એ વૃહન્નટની વાણીએ કરી અને ભયેકરી જેના નેત્રની કીકીઓ ચંચળ થખેલીઓ છે, અને પ્રાપ્ત થએલી લજ્જાના ભારે કરી વ્યાસ થએલો એવો હું, એ ગૃહસનું સારથ્ય કરતો હવો. હે તાત, “લોક આપણને હસશે” એવું જાણી કોઈપણ કાર્ય આરંભીએ, નહીં તો, પોતાનો નિવાઁડુ સુદ્ધાં પણ થતો નથી, યુદ્ધુને વિષે લજજા ધારણ કરીએ તો મૃત્યુ કિંવા પરાજ્ય પ્રાપ્ત થાયછે. અધમઁમાં લજ્જા ધારણ કરીએ તો ધર્મે કરી શત્રુઓથી જય પ્રાપ્ત થાય છે. અન્યાયને વિષે લાજ ધારણ કરીએ તો ન્યાયને વિષે વર્તણુક થાયછે; માટે લજ્જ છે, તેજ માત્ર સર્વે સારા નાં કામના આરંભને કારણરૂપ છે. પછી તે વૃહન્નયે પોતાનો સ્ત્રીવેષ ત્યાગ કરીને હાથમાં ધનુષ્ય ધારણ કરશું. તે સમયે એ વૃન્નટને મહા આનંદે કરી તટસ્થપણે કોણે ન જોયા? અર્થાત્ અને સર્વે જણોએ જોયો. હું પણ તે સમયે એ દિવ્ય મૂર્તિને જોઈ ચિંતન કરવા લાગ્યો કે, વૃન્નટના વૈધે આચ્છાદિત શરીરવાળો આ કોઈ ખેચર છે કે શું? અથવા આ મૂર્તિમાન ધ– નુર્વેદજ કે શું? અથવા સાક્ષાત વીરરસની મૂર્તિછે કે અથવા સર્વે મહા શૂર પુરૂષોના સામર્થનુંજ આ એક શરીર બાંધ્યું છે!! એ પ્રમાણે ચિંત્તન કરતાં આનંદયુકત મુખને વિષે જેનાં નેત્ર પ્રકુલ એલાં છે એવો હું, તે વીર વૃન્નટને જોતાં છતાં તૃપ્તિને પામ્યો નહીં. એટલામાં તો તે ગૃહન્નદે રાજાઓનાં મસ્તકોને તોડી નાખવા વિષે કુરાળ અને શત્રુઓનાં વક્ષસ્થળરૂપ પાષાણોનું વિદ્યારણ કરવ:ને ટાંકીજ હોયના! એવો ટંકાર શબ્દ કરનારૂં ધનુષ્ય વગાડવું. પછી શત્રુની સેનામાંના ભીષ્મપિતામહ અને દ્રોણાચાર્યાદિકોએ અતિશય ત્વરાએ સાવધ થઇ તેજ સમયે પરસ્પર ભાષણ કરવું કે “અરે આ જુઓ આપણી સામો અર્જુન!! એજ અર્જુન!!! ખાણોની ધ્રુવી ષ્ટિ કરેછે? Jain Educationa International For Personal and Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ તે કૌતુક તો જુઓ અર્જુન વિના બીજા કોઈની પણ આવી બૈર્ય સંપત્તિ અમે જોઈ નથી. પણ એ માત્ર પોતાના બાહુબળને આશ્રય કરી આપણીભ| જુએ છે એ પ્રમાણે તે વિશેનું પર- છે? સ્પર ભાષણ મેં સાંભળ્યું; અને તે સમયે “આ સામા દુષ્ટ શત્રુઓ છે, એઓની સાથે યુદ્ધ શી રીતે થશે? કિંવા યુદ્ધ કરતાં મૃત્યુ પ્રાપ્ત થશે કે શું?” એવી સર્વ આશકા અને ભયને વિસરી જઈ હું કેવળ આનંદમય થયો. પછી મારા ચિત્તને વિષે “આ પાંડવ અર્જુન છે કે શું? એવી શંકા છે છે. પ્રાપ્ત થઈ કારણ સાંપ્રતકાળને વિષે આ ભૂમિ ઉપર પાંડવો સરખા બીજા યોદ્ધા સાંભળ્યા નથી ! ત્યારે આ પાંડવ નટવેશ ધારણ કરી પોતાનો અજ્ઞાતવાસ કાઢે છે કે શું? એવું મેં માન્યું. સૂર્ય છે છે તે પણ રાત્રીને વિષે સમુદ્રમાં પ્રવેશ કરી પુન: પ્રાત:કાળે ઉદય પામે છે, તેમ પાંડવો પણ અ જ્ઞાતવાસ પૂણેકરી પ્રગટ થશે. એ માટે હમણાં એનું મેં સારણ્ય કર્યું છતાં મને શત્રુથી કાંઈપણ ભય પ્રાપ્ત થનાર નથી; કારણ, પીઠ પાછળ સૂર્ય બેઠો છતાં અંધકારના સમુદાયે કરી સૂર્યના સારથી અરૂણને પરાભવ થતો નથી. એવો વિચાર કરી નિશંકપણે ભયરહિત થઈ રણાંગણનેવિએબન્ન0 ટના મન પ્રમાણે હું અશ્વ ચલાવવા લાગ્યો. તે સમયે એનો રથ,દીપક સરખો પ્રકાશમાન થઈ જ્યાં છે જ્યાં જાય ત્યાં ત્યાંથી શત્રુઓના વીર, અંધકાર સરખા લોપ પામવા લાગ્યા. એક તરફ માગ બહુ સહાયવાન એ બૃહન્નટ, અને બીજી તરફ કોગ્નાવધિ શત્રુઓ; પણ તારાઓ જેમ ઉદય " પામેલા સૂર્યને સહન કરી શકતા નથી તેમ તે શત્રુઓ, પ્રાપ્ત થનારા એ અર્જુનને સહન કરી શક્યા નહીં. તે સમયે જેમ કે ગ્રહણ ન્યાયમાં એટલે કે ગ્રહણ કરવાની રીતિ સમયે એક . મુષ્ટિમાત્ર દેખાય છે, પરંતુ તે મુષ્ટિમાં ઝાલા અસંખ્ય શિનું જ્ઞાન થતું નથી, તેમ અર્જુને શગુઓ ઉપર બાણ છોડવા માંડ્યાં પણ મેં તો માત્ર એનું બાણ સંધાણજ જોયું; પરંતુ બાણુ કેટલાં છોડ્યાં? તે મેં જાણ્યાં નહીં. વળી તે સમયે પૃથ્વીતળને વિષે પડનારા લક્ષાવધિ શત્રુઓ, કેવળ મુકિત વિષે માત્ર પ્રાણનુંજ સખ્ય કરનારાઓ મેં જોયા. અર્થાત તે સમયે તેઓને તે સંકટથી મુક્ત કરનાર તેઓના પોતાના પ્રાણ સિવાય બીજો કોઈ સહાયકારક હો નહીં. તે સમયે - શત્રના તેજને પણ ન સહન કરનારા એવા અર્જુનને ઉષ્ણકિરણથી તાપ નથવા માટે જાણે છે તો કરીનેજ હોયના! તેમ એના બાણોએ સ્તંભ રહિત આકાશનેવિષે મંડપ કરે. વળી એ અજુનના ગાડીવ ધનુષ્યથી છૂટેલાં બાણેએ ખંડિત થએલાં શત્રુનાં બાણ જાણે લજ્જાએ કરીને હોયના તેમ પોતાના મુખને પૃથ્વીને વિષે ઘૂળમાં સંતાડવા લાગ્યાં. એ પ્રમાણે એ અર્જુનને પ્રતાપ, તે યુદ્ધાંગણને વિષે ક્રીડા કરવા લાગ્યો છતાં, ત્યાં ઉત્કૃષ્ટપણે કરી જેઓના શરીરમાંથી લોહીની ધારાઓ વહે છે; એવા શત્રુઓ, વૃત્રિના ગૃહને વિષે ગુલાબદાનીને ધર્મ સ્વિકારવા એ લાગ્યા. અર્થાત, અર્જુનનાં બાણ લાગવાથી શત્રુઓના શરીરમાંથી લોહીની ધારાઓ છૂટતી છે Jain Educationa International For Personal and Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ જ હતી, તે જાણે અર્જુનનો પ્રતાપ ક્રિીડ કરે છે, તે સમયે એકઠા મળેલા સમાજને તે ઘાયલ શત્રુઓ, 4 પોતાના શરીરરૂપી ગુલાબદાનીમાંથી લોહીરૂપ ગુલાબજળ છાંટતા હોયના? એવો દેખાવ થતો હતું. તે સમયે શત્રુની સેનામાં જેટલા વીસે હતા, તેઓએ પ્રત્યેકે “આ અર્જુન મારી સાથે તે યુદ્ધ કરે છે એવું માન્યું. વળી તે સમયે અર્જુન, કીર્તિરૂષ સ્ત્રીના કેશના સેથાને વિષે જાણે ક્રીડા ક હણ કરનારીઓજ હોયના! અને કેરે કરી આરકત થયેલીઓ હોયના! એવી, રકતરૂપ ઊદકે કરી છે કીનારાને તેડનારી મોટી નદીઓ નિર્માણ કરી. અને તે યુદ્ધને વિષે તે લોહીની નદીઓ છે 9 ઉપર કીર્તિરૂપ સ્ત્રીને સંચાર કરાવવા માટે જ જણે હોયના! તેમ બાણના સમુદાયેકરી અર્જુને ) છે સેતુ રચ્યો. વળી જેઓનાં મસ્તક અને બાણકરી તોડી નાખ્યાં છે એવા, દેવાંગના સાથે ન કે સમાગમની ઈચ્છા કરનાર શત્રુ સેનાના વીરોનાં કબંધ જણે હર્ષકરીને જ ઘણીવાર સુધી નૃત છે કરતાં હોયના. પછી કોઈપણ પ્રકારે, અર્જુને બાણ વૃટિ કરી વ્યાકુળ કરેલા દ્રોણાચાર્ય અને ભિષ્મપિતામડ-એ બંને જણા યુદ્ધને મોંખથી યુદ્ધને છોડીને નિકળી ગયા. તે સમયે બાકીના વીએ પણ, મનને વિષે પ્રાપ્ત થએલા ભકરી વ્યાકુળ અને લક્ઝાયમાન થઈ પોતપોતાના 0 રથ, યુદ્ધમિથી વેગળા લીધા. અર્થાત લજિત થઈ પલાયન કરી ગયા. એ પ્રમાણે અને એ છે. નાના બાણુ સમુદાયે કરી વૈરીની કેટલીક સેના નષ્ટ થઈ અને કેટલીક સેના પલાયન કરી ગઈ છે. છતાં, તે દુર્યોધને ચકિતપણે જઇને, કર્ણને અર્જુનની સાથે યુદ્ધ કરવા સારું આજ્ઞા કરી; પોતે છેગાયના સમુદાયને લઈને સાશંક લૂટારૂ સરખો ધ્રુતરાષ્ટ્ર પુત્ર, હસ્તિનાપુર પ્રત્યે જવા સારૂં નિકળ્યો. 5 છે અહિયાં કર્ણ અને અર્જુન-એ બંનેને સર્વને આશ્ચર્યકારક યુદ્ધ આરંભ થયો. ઘણું- તે વારસુધી યુદ્ધ ચાલ્યું, પણ તેમાં કર્ણ કિંવા અર્જુન એ બેમાંથી એકના પણ જ્યને કોઈથી નિવ્યય થયો નહીં. યુદ્ધ કરતાં કરતાં બંનેનાં મસ્તક ઉધાડાં થયાં અને કેશ ઉભા થઈ ગયા; તે જાણે તે બંને સમાન વીરનું યુદ્ધ લાધવ, આશ્ચર્ય કરી અવલોકન કરવામાટેજ ઉભા થયા હોયના! તે બને, એકમેકના બાણે કરી વ્યાપ્ત થઈ ગયા; તે જાણે પ્રથમથી જ યુદ્ધના આરંભે રોમાંચયુકત (P શરીર તેમણે ધારણ કર્યા હોયના! એવા શોભતા હતા. પછી આકાશને વિષે જનારાં અને એક @ છે. મેકને તેડનારાં એવાં એ બંને મહાવીરેનાં બાણેએ કરી અંતરિક્ષનવિષે એક મોટો ગલે થયો. 5 એટલામાં એક વીરના બાણે બીજા વીરના બાણુને પ્રહાર કરી વધારે પ્રેરણા કરી છતાં, તે વેગે કરી & તે બાણો, આકાશમાં ઊંચે ગમન કરી ત્યાં રહી જેનારા જે દેવો-તેઓને પણ જાણે નસાડવાનેજ જતાં હોયના! એવાં શોભતાં હતાં. પછી યુદ્ધની સમતા જોઈને મહા ક્રોધ કરી બાણ છોડનારા કર્ણના કરતાં અર્જુન, બમણાં બાણ છોડવા લાગ્યો. તે સમયે અર્જુનના બાણે કરી વ્યાકુળ ) થનાર કર્ણને, તેને સારથી અવલોકન કરી, તે સારથી, કર્ણ પ્રત્યે હાથ જોડી નમસ્કાર કરી ભા Jain Educationa International For Personal and Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ હો પણ કરવા લાગ્યો કે “હે કર્ણ, દુર્યોધન રાજા તો ગાયન સમુદાંય લઈને નિકળી ગયા છે; અને S: હવે તમે આમ આત્માને શામાટે કલેશ પમાડો છો? કારણ, હજીત્તમારે મિત્ર દુર્યોધનનાં અવશ્ય જ * કર્તવ્ય કાર્ય ઘણાં કરવાના છે એવું છતાં અકાળેજ તમે પોતાના દેહનો કાં વ્યર્થ નાશ કરો છો?” એવું સાથીએ કહ્યું છતાં પણ શૈડીર રસના ઉત્કર્ષ કરી યુદ્ધસ્થળથી પાછો ન હઠવાની ઇચ્છા કરનારા કર્ણના રથને તેજ સારથી, બળાત્કારે રણાંગણથી બહાર એક બાજૂએ દૂર લઈ ગયો. પછી અને જાણ્યું કે “કર્ણ પણ પ્રાણની આશાએ રણભૂમિથી નિકળી ગયો” એવું જોઈ, R. પોતાના બાહુવડે મને ઊત્સાહ ઊત્પન્ન કરી, મહા વેગથી રથ ચલાવવાની આજ્ઞા કરી ભાષણ કરવા છે લાગ્યો, કે હે ઉત્તર, દુરાત્મા દુર્યોધન, ગાયોને લઈને મારી આગળથી ચાલ્યો જાય છે, માટે ઉતાવળે છે. તું, તે જે સ્થળે છે તે સ્થળે આ રથને લઈ જ.” એવું ભાષણ કરીને અર્જુન, દુર્યોધનની પછવાડે ગાયો છોડાવવા સારૂં મહા ત્વરાથી ધાયો. તે સમયે “અર્જુન આવે છે એવું જોઈને દુર્યોધનના સેનિકો, જેમ મહા વાયુથી દૂર જ્યહાં ત્યહાં ઊડી જાય છે, તેમ યહાં ત્યહાં પલાયન કરવા લાગ્યા. ત્યારપછી કેટલાએક સુભટોમાં ધૂરંધર એવો વીર દુર્યોધન, પોતાની પછવાડે ગાય રાખી અર્જુનની . સામે યુદ્ધ કરવા માટે સિદ્ધ થયો. તે સમયે “આ દુર્યોધન મારો ભાઈ છે,” એમ જણે દયાળુ ચિત્ત . જી વાળા અને પ્રથમ સાધારણ બાણ માર્યા છતાં, તે દુર્યોધને તે પોતાની સર્વ શક્તિને વેગે છે. ' અર્જુનને તિવ્ર બાણુ માણ્યાં, તથાપિ તે દુર્યોધનનાં બાણ અર્જુનના બાણ કરતાં અધિક છે હું સામર્થવાન થયાં નહીં. કારણ, ગનંદની મહા ગર્જના, મધની ગર્જનાને જીતી શકતી નથી. ત્યાર થી પછી દુર્યોધનનું સાક્ષાત શૌર્યજ હોયના! એ પતાકાયુક્ત જિદંડ, અર્જુને પોતાના બાણે કરી તોડી નાખ્યો, તથાપિ ગવરૂપ સર્પની દાઢમાં ચેતનારહિત એવો દુર્યોધન, પોતાનું હિત ન જાણતાં છતાં યુદ્ધ કરવા લાગ્યો, ત્યારે એ દયાળુ હદયવાલો અર્જુન, પ્રસ્થાપનાશ્વ વિદ્યાનું સ્મરણ કરી બીજાને પ્રાણઘાત ન કરનારાં અને શિધ નિદા ઉત્પન્ન કરનારાં બાણ છોડવા લાગ્યો; તે સમયે દુર્યોધનના યારૂપી ચંદકાંતિને લીલાયુકત મુખના અસ્તપણાએ કરી, તતક્ષણ સર્વ દિ- eણ શાને વ્યાપ્ત કરનારી એવી અંધકારની લહેરી પ્રવૃત થઈ; અને તે સમયે સંચાર કરનારી, અર્જુછે નની પ્રતાપરૂપી વીજળીના ભયે કરીને જ જણે હોયના! તેમ દુર્યોધનના સર્વ સૈનિકોનાં નેત્ર છે છે. નિદ્રાએ કરી મીચાવવા લાગ્યાં, અને સેના સહિત દુર્યોધનના હાથથી, જાણે લજજાયુકત થઈ. E પતન પામતાં હોયના! તેમ સર્વ આયુધ પતન પામવા લાગ્યાં. તે સમયે દુર્યોધનની સેનાના કેટલાક વીર પોતાના ધનુષ્યને આશ્રય કરી ઊંધવા લાગ્યા; તેમ કેટલાકતે રથનું આલિંગન કરી જ Gધવા લાગ્યા અને કેટલાક તો સારથીઓને આશ્રય પામીને ઊંધવા લાગ્યા. એમ નાના પ્રકારે કરી સર્વ વીશે નિદાવા થયા. તેમાં દુર્યોધન પણ પોતાની પ્રજાને આશ્રય કરી નિશ્ચિત જ Jain Educationa International For Personal and Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ લિ થયો છતાં, અહીંયાં અર્જુને, તે દુર્યોધનનાં ઉત્તરીયવસ્ત્રનું મારી પાસે હરણ કરાવ્યું. મેં તે તો SS દુર્યોધનનાં ઉત્તરીયવસ્ત્ર હરણ કર્યા છતાં પણ, પ્રાપ્ત થએલો જે મોટો મેહ-તેણે કરી ભૂષિત ? છે. એવો જે દુધન-તે કેટલીક વારસુધી તો લજજાના રસ જાણવાપણાને ન અનુભવતો હતો. . 28 પછી દયાએ કરી અને પોતાનું મેહનાત્ર ઉપસંહાર કર્યું ત્યારે શત્રુની સેનાને વિષે લજજ 9) ઉત્પન્ન કરનારું, એવું ચૈતન્ય પ્રગટ થયું. પછી અતિરાય ચક્તિ ચિત્ત એવો દુર્યોધન, ગાયોની છે આ ખરીઓથી ઉત્પન્ન થયેલી રજના સમુદાયે કરી શરીર વતિ થયેલું અને આંખે આંધળા સરખો થયેલો હતો. ત્યારપછી પતનાં વાછરડાંપ્રત્યે જવા સારૂં અત્યંત ઊત્સુક થઈને ) છે. આનંદિત થએલીઓ, અને જેઓના આંચળમાંથી દૂધ કરે છે એવી ધોળી ગાયને લઈને અને જે ને પાછો ફર. હે તાત, ચંદકતિની સખીજ એવી પોતાની મૂર્તિમાન કેવળ કીર્તિજ હોયના! એવી ગાયોને અર્જુને દુર્યોધનને ન લઈ જવા દીધી; પણ પાછી ફેરવીને એ ગાયો માટે સ્વાધિન ત કરી. તે સમયે નગરથી બહાર જનારા નાગરિક લોકોને મઢેથી સ્તુતિને ગ્રહણ કરતો છતાં અર્જુને ! ) હે તાત, તમારા ચરણના સોગન દઈ મારું આ રીતે નિવારણ કરવું કે, “મેં (અર્જુને) આ યુદ્ધને છે વિષે શત્રુઓને પરાભવ ક ” એ પ્રકાર વિરાટરાજાને તું કહીશ નહીં; પણ “મેજ (ઉત્તર કુંવર) પરાક્રમ કરી કૌરવોની સર્વ સેનાને છતીને આ ગાયો પછી વાળી આણી છે. એવું કહેવું. એ પ્રમાણે અને મને કહ્યું, પરંતુ મારી આ છઠ્ઠા એવું મિથ્યા કહેવાને સમર્થનથી. કારણ, પિતાની શક્તિ ઊપસંતની વાત બેલનાર પુરૂષ, લોકોમાં ઊપહાસ પામે છે. હરણે કરેલો સિંહને પરાભવ કોણ સત્ય માનશે? અર્થાત કોઈપણ માનશે નહીં. વળી તપેલીમાં કોડવભર ચોખા રંધાય તેમાં પ્રસ્તભર ચોખા રાંધવાનું કોઈપણ મનમાં ન આણે નહીં. હેતા, તે અર્જુન, મને આપના પદનું દર્શન કરવા મોકલી હમણાં પોતે, ફરી પાછો સ્ત્રીવેષ ધારણ કરી નાટ્યશાળા પ્રત્યે ગયો છે. છે તે સમયે વિરાટરાજ, કર્ણને અમૃતની વૃષ્ટિ કરનારી મધમાળા જ હોયના! એવી ઉત્તર ત 9) કુંવરની વાણું સાંભળી પ્રફુલ્લિત મુખકમળ થઈ આનંદવિષે નિમગ્ન થયો. પછી વિરાટરાજ, જ (નાટ્યશાળાને વિષે છડીદારને મેકવી, જાણે મૂર્તિમાન પરાક્રમ જ હોયના એવા ધનંજ્યને બોલાવી શો આણ્યો. નાટ્યશાળામાંથી આવનારા અર્જુનની, આનંદાશ્રુ અને રોમાંચઅંકુર સહવર્તમાન વિરાટરાજા, સામો ગયો. તેને રાજ્યભામાં આણીને પ્રથમ તે અર્જુનને વિરાટરાજ, હૃદય સાથે બાહએકરી દઢાલિંગન કરી, પછી કાંઈક પરિહાસ પૂર્વક એટલે “હે અર્જુન, તમે મહા પરાક્રમી છતાં ) આ સ્ત્રીવેષ કેમ ધારણ કરે છે? હવે એ વેષનો ત્યાગ કરવો જોઈયે ઈત્યાદિ ભાષણ કરી અર્જુઅને સ્ત્રીવેષ ઊતરાવી રત્નભૂષણે સહવર્તમાન ઊત્તમ વસ્ત્રાલંકારો પહેરાવી પોતાની પાસેના મોટા Sી સિંહાસન ઊપર બેસાડવા લાગ્યો, અને કિંચિંત હાસ્ય કરી અર્જુન પ્રત્યે ભાષણ કરવા લાગ્યો, GS જી J Jain Educationa International For Personal and Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ રિસ્થિ &િ & - વિરાટરાજા–હે અર્જુન, સર્વે દિવસે કરતાં આ આજનો દિવસ વિશેષ સારો છે. કારણ કે Sઆ યુદ્ધમાં તુંજ એક સ્થિર યાનું સ્થાન છે. તારા આગમનનું આ મુહર્ત કેવળ અમૃતમય રે એ છે કે જે મુહર્તમાં હેવરાવતેસ, તું કિરિટી છે એવું જાણી હું તને જોઉં છું. એ માટે સાંપ્રતકાળે ૨. હપતિજ સર્વ જગમાં સ્થિર યશનું સ્થાન થયછું. કારણ, તે પોતાના આગમનરૂપ અમૃતિકરી કોડ મને આ રાજગૃહવિષે અભિષેક કરે છે. હવે હે વીરબેટ, ઊત્તમ જ્ય સંપાદન કરનારો એવો જે તું તે તારી પદરજે, આ વિરાટરાજના રાષ્ટ્ર દેશને સ્પર્શ કર્યો. એટલે આ રાષ્ટ્ર (દશ) આજ જે શત્રુ રહિત થયો. અને મારી ઊત્તરા કુંવરીને તે ભણાવી તેથી તે પણ શ્રેષ્ઠ ગુણી છે. કારણ ) છે. જેને, સર્વ કળાઓનો કુળદેવ એવો તું, ગીત નત્ય વાદ્ય કળા શિખવનારો થયો. વળી સાંપ્રતકાળે Sહે ધનુર્ધર શ્રેષ્ઠ અર્જુન, તે મારા પ્રિયપુત્રના પ્રાણનું રક્ષણ કર્યું, તેથી તે તું મારા જીવન અને જીવન થયો છે. આ કંક, વલવ, તંતિપાળ અને ગ્રંથિક-એઓનું પણ મારા પ્રાણ કરીને પણ કદી છોડાવાય એવું નથી. કારણ સાંપ્રતકાળ, દક્ષિણદિશાભણીથી સુશર્માદિક શત્રુઓએ ગાયો હરણ કરી છતાં તે શત્રુઓની સાથે યુદ્ધને સમયે શત્રુઓનો નાશ કરવામાં ચતુર એવા કંકાદિA ફોએ મારા યશનું અને મારા પ્રાણનું રક્ષણ કરવું. એવું વિરાટરાજનું ભાષણ સાંભળી પછી આનંદયુકત એવો કપિકેતુ અર્જુન, સ્મિત હાસ્ય છે. P કરી બોલ્યો કે હે રાજન, આ પાંડુપુત્રોનો શત્રુઓને વિષે જ્યરૂપ એવો કોઈ અખંડ સ્વભાવ છે. a છે એવું સંદિગ્ધ અર્જુનનું બોલવું સાંભળી આશ્ચર્યયુક્ત ચિત્તે વિરાટરાજાએ અર્જુનને પ્રશ્ન કરે છે છે કે હે અર્જુન, તું પાંડવોની વાત કહે છે માટે તું તો અર્જુન જ છે, તારે બાકીના પાંડવોની કેમ કેવી ? વાત છે? તે વિસ્તારપૂર્વક કહે. એવાં વિરાટ જનાં વચન સાંભળી અને રોમાંચ થઈ છે. પણ અન–હે રાજન, જેને અરિવથી કિંચિત પણ ભય નથી એવો જે સાક્ષાત ધર્મરાજ, તે આ કકછે, શત્રરૂપ વલિનો દાહ કરનાર કેવળ દાવાનળ, એવો જે ભીમસેન, તે આ વલ્લવ છે, છે જેણે શત્રુઓનાં કુળ અત્યંત છેદન કર્યા છે અને તે ગે કરીને જેને નકુલ નામ પ્રાપ્ત થયું " છે; એ જે નકલ, તે આ તંતિપાલ છે, શત્રસુદ્ધાં પણુ શરણે આવી જેની સેવા કરે છે; એવો જે . છે સહદેવ, તે આ ગ્રંથિક છે અને સુગ્ગાદેવિને નાનાપ્રકારે હર્ષવૃદ્ધિ કરનારી માલિની નામક જે 6. કે સદ્ધિ, તે દ્રોપદી છે. એવી અર્જુનની વાણી, કાનને ભુકણપણું પામી છતાં જેની સંપત્તિ આનંદકારક છે એવો રે વિરાટરાજ, અતિશય આનંદ થયો. ત્યાર પછી તરતજ અર્જુન પણ, યુધિષ્ઠિર રાજના ચરણ કમળ પ્રત્યે ગમન કરી આનંદાશ્રુકણરૂપ મુકતાફળેજ પૂજન કરતો છતે નમસ્કાર કરવા લાગ્યો. SS) વિરાટરાજ પણ ઉત્તમ વસ્ત્ર અને સુવર્ણાલંકારોએ સર્વ પાંડવોને અલંકૃત કરી યુધિષ્ઠિર રાજાને હિ Jain Educationa International For Personal and Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૪. પોતાના ઉત્તમ સિહાસન ઉપર બેસાડી પોતે અગ્રભાગે કૃતજળી કરીને બેઠો અને મહાહર્ષની લહેરીએ કરી ગદ્ગદ્વાણીથી વિજ્ઞાપના કરવા લાગ્યો. વિરાટરાજા–હે દેવ, પર્વે કદાચિત વચને કરી તમારી પ્રત્યે મેં જે કાંઈ અવજ્ઞારૂપ અને પ્રિય ભાષણ કરવું હોય; તે તમે મનમાં આણશે નહીં. આજ આ મારા દેશને વિષે તમારી ચરણરેણુ પુણ્યરૂપ અમૃતની વૃદ્ધિ કરે છે, એ માટે અધર્મરૂપ વિષની વૃદ્ધિ થશે નહીં. આજપર્યત હું ધાર્મિક છું એવી બુદ્ધિએ જોઈને જેઓને પાતક પ્રાપ્ત થયા છે; એવાં મારાં આ નેત્રને તમારે દર્શનરૂપ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થઈ છે. આજે આ નગરને વિષે પુષ્પ કળિએપ્રકુશિત્ત એવી કલ્યાણરૂપ વૃક્ષ ઉત્પન્ન થયાં છે. કેમકે, જ્યાં ગુણપતિએ સુગંધકારક એવા તમે પોતે પ્રાપ્ત થયા છો. હે દેવ, તમારા પ્રસાદરૂપ અમૃત કરી સિચાએલી અને તમારા પ્રતાપરૂપ સૂર્ય તપાએલી માહારી આ સંપત્તીરૂપ વણિ, પદ્ધ કરી લે છે. મારી કીર્તિરૂપ વિલિ, દુધનાદિક શગુરૂપ દાવાનળે દગ્ધ થઈ હતી, પરંતુ કેવળ તમારા ખ5ના મહિમારૂપ જળે કરી સાંપ્રત નવાકુરે યુક્ત થઈ છે. પૂર્વે દક્ષિણગ્રહણ સમયે મેં તમારા વિષે એવું જાણ્યું હતું “પ્રાકૃત પુરૂષોનું આવું બાહુ સામર્થ કહીં પણ દષ્ટિ પડતું નથી, તે માટે આ કોઈ પણ મહા પરાક્રમી પુરૂષો છે.” તમોએ ઇ મોતાનાં નામરૂપ આચ્છાદન કરી વિપરીત નામશે કરી આ તમારા પોતાના જ દરબાર જેવા મારા દરબારમાં આવીને રહેવાનું કરવું તે જે મેં પ્રથમથી ભર્યું હોત તે આ ઘરનેવિષે ગુપ્ત છે સ્થળે હું તમારી ભકિત કરતાં છતાં તમને કોણ જાણત વાણું કે પાંડવો અહિંયાં છે? અર્થાત કોઈ પણ જાણતા નહીં. પરંતુ તમે પાંડવોની તેવી ભકિત કરવાને મારું ભાગ્ય ક્યાં છે? જે તે ભાગ્ય. S: હોત તે ગુપ્ત સ્થળને વિષે રહેલા સમયે તમારા ચરણની સેવાને હું પામ્યો હોત. હવે તે હે દેવ, પિતાના પ્રતાપે ઉત્પન્ન કરેલી એવી આ સર્વ સંપત્તિને, ભાઈઓ સહિત ઉપગ કરી કૃતાર્થ કરે. ઈદે સરખા ભાઇઓ અને પદચર સરખે હું-એઓએ કરી તમને તે હસ્તિનાપુરની કો સંપત્તિ પણ દૂર નથી. અર્થાત તે પણ તમને સહજ પ્રાપ્ત થશે. તમે રાજ્ય કરતા હતા, તે સમય કરતાં પણ આ સમયે તમે અતિશય પરાક્રમ કરવું છે. કારણ અગ્નિ, પ્રથમ તેજપુંજ હોય, તે પણ સળગતી વખતે ભડકો થઈ અધિક પ્રકાશ પામે છે. તે માટે હે યુધિષ્ઠિર, આ રાજય છે અને જીવિતવ્ય એ તમેએ મને આપ્યું છે, હવે એના કરતાં હું તમોને બીજી ભેટ શી કી . પણ આ અર્જુને, મારી ઊત્તર કન્યાને ગીત નૃત્ય અને વાદ્ય કળા શિખવેલી છે, તે કન્યાને કાર આ અર્જુનને હં ભેટ કરીશ, પરંતુ જો તમે પ્રસન્ન થઈ આજ્ઞા કરશો તો આ વાત બનવાની છે. જો - એવું વિરાટરાજ બોલ્યો છતાં તે સમયે જે બંધુ યુધિઝિર દેખતાં અર્જુન ભાષણ કરવા દો 2) લાગ્યો કે હે દેવ, ઊત્તર કન્યા મારી શિષ્યા થઈ, તે માટે તે મારે કન્યા તુલ્ય છે; પરંતુ વિરા- હા Jain Educationa International For Personal and Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ હઠ ટસજા પોતાની કન્યા કરવામાં આપવી એવું સૌજન્ય ઈચ્છે છે, તે મારો પુત્ર સૌભદેય (અભિમન્ય) તે કન્યાને વશે.” એવી અર્જુનની પ્રેમગર્ભિત વાણી સાંભળી, પ્રીતિના તરંગોએ કરી જેમાં નેત્ર છે ચંચળ થયાં છે એવો વિરાટરાજ, તે વાતને અંગીકાર કરતો હવે. * ત્યારપછી સુભદા, અભિમન્યુ અને કૃષ્ણ એને બોલાવવા સારૂં ઊત્કંઠિત એવો ધર્મરાજા, ડો. દારકાંપ્રત્યે કોઈએક દૂતને મોકલતો હશે; અને પાંચાલીના પાંચ પુત્રો સહિત દુપદ રાજાને વિરાટપુરમાં આણવા સારૂં ધર્મરાજાએ, બીજે દૂત કાંમ્પિત્ય નગરમાં મોકલ્યો. ત્યારપછી તે આ કૃષ્ણ અને દુપદરાજા, દૂતનાં વચનએ કરી વિરાટરાજના નગરમાં પાંડવો આનંદ યુક્ત છે, એવો ). છે. વૃત્તાંત સાંભળી અત્યંત આનંદ પામવા લાગ્યા-અને ઘણી સેનાએ કરી સમુદવલયાંકિત પૃથ્વીને જે વ્યાપ્ત કરતા કરતા તેઓ કૃષ્ણ અને દુપદરાજા પોતપોતાના પરિવાર સહિત વિરાટરાજાના નગર જ પ્રત્યે ગમન કરતા હવા. અહિયાં સેના સહવર્તમાન વિરાટરાજા સહિત અને ભીમસેનાદિક બંધુઓ સહિત યુધિષ્ઠિરરાજ, સંતુષ્ટ ચિત્ત થઈ તે, કચ્છ અને દુપદરાજની સામે જવા નિકળ્યો તે સમયે ધર્મરાજાને આશ્રમ કરી વિરાટરાજની સંપત્તિ, જેમ સમુદનું પાણી મધના આશ્રયે છે કરી અતિરાય મધૂર થઈ શોભે છે, તેમ ભવા લાગી. પછી વિરાટરાજાના કહેવાથી કૃષ્ણ અને ( દાદ રાજાએ કમળો જેમાં પ્રકૃધિત છે એવા તે નગરના ઉપવનમાં નિવાસસ્થાનને વિષે ઉતારે છે (કરો. તે સમયે નુષા સુભદ્રા, ભકિતનું મંદિર એવો અભિમન્યું અને પાંચ પાંચાળ પત્રો- 2 એ સર્વ, કુતીને વંદણા કરવા લાગ્યાં. અને પાંચ પાંડવોથી ઉત્પન્ન થએલા દ્રોપદીના પાંચે કુંવરે છે છે. પ્રથમ દ્રૌપદીને વંદન કરી પછી ધર્મરાજદિક પાંચે પાંડવોને વંદન કરવા લાગ્યા. ત્યારપછી વીર કે SB જે અર્જુન, તેનવિષે પ્રીતિએ કરી આસક્ત એવી દ્રૌપદી અને સુભદા-એએને પરસ્પર શેર એ પ્રેમાલિગન પ્રકાર પર્ણિમા અને અશ્વિની નક્ષત્રના મેળાપ પ્રકાર સરખો થયો. વળી તે સમયે જ જેના મુકુટે ભૂમિતળને સ્પર્શ કરે છે, એવો થઈને અભિમન્યુ દ્રૌપદીને વંદન કરી, પછી અનુક્રમે SS) સર્વ પાંડવોને પણ વંદન કરતો હતો. તે સમયે જેને વિરાટરાજ, કુટુંબસહવર્તમાન દેવતા સરખે છે ” સત્કાર કરેલો છે એવો ધર્મરાજા, કૃષ્ણના જનિવાસસ્થાનને વિષે રહેવાસારું આવ્યો. ત્યારે ઘણે દિવસે . કુણને મળેલા પાંડવો, જેમ કામદેવની સંગતીએ વસંત, ચંદ્ર, કોકિલ, આમવૃક્ષ અને મલયસં- ૨) બધી વાયુ હર્ષ પામે છે, તેમ હર્ષ પામ્યા. ત્યારપછી કૃષ્ણાદિસહિત પાંડવો અને પુરવાસી લોકો , SS સહિત વિરાટરાજ, એ પરસ્પર પોતાને આગળ થનારે જે પરસ્પર સંબંધ તેણે કરી હર્ષયુક્ત પર એ થઈ સંપૂર્ણ વિવાહ સંબંધી કર્મનો આરંભ કરવા લાગ્યા. અહીં તહીં તે તે નાનાપ્રકારનાં કર્મ ક- ર & રનારીઓ અને આનંદયુકત જેઓનાં ચિત્ત છે, એવી યાદવની સ્ત્રીઓના મંગળકારક શો તો ) ઊંચરે ઉત્પન્ન થયા. અર્થાત મંગળગાન કરવા લાગી. તેમજ તે વિવાહસંબંધી કર્મને વિષે CS ૮ ૨ - Jain Educationa International For Personal and Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ આસકત આવી વિરાટરાજાની હરિણાક્ષિ રાણીઓ આનંદે કરી તરંગિત થતાં છતાં પોતાના શ્રમને પણ જાણતી ન હતી. તે સમયે કેવળ માનગૃહને વિષે રહેનારો મૂર્તિમાન શ્રૃંગારજ છે કે શું! એવો અને અપ્સરાનો સમુદૃાય છે કે શું? એવી અને આનંદના ઉદગારે કરી અંચળ એવી યાદવની સ્ત્રીઓના સમુદ્દાએ જેને પ્રીતિએ કરી સેવન કરેલો છે, જેણે નવીન વેષ ધારણ કરેલો છે, જેણે નવીન ભૂષણો ધણાંજ ધારણ કરેલાં છે એવો દેવતુલ્ય થઇને, નાનાપ્રકારના વાહનોની ઊપર આરોહણ કરનારા સહચારી યાવાદિકોએ યુકત એવો, વલી મહા પ્રતિધ્વનિમ્મે કરી સર્વે દિશાઓમાં નાદ ઉત્પન્ન કરનારા એવા મહોત્સવનેવિષે જેનીસાથે ભેરી દુંદુભિ વાદ્ય પ્રમુખના શબ્જે કરી આકાશ બધિર થઈ રહ્યુંછે; તથા, પૂર્ણ ચંદ્રના સરખું મસ્તકનેવિષે જેણે છત્ર ધારણ કરવું છે એવા અને સુપ્રતીક નામે દિગ્ગજ સરખા મદ્દોન્મત્ત હાથી ઊપર અંબાડીમાં બેસનારો અને દ્રુપદ, કૃષ્ણ અને પાંડવો એઓએ વેષ્ટિત થએલો એવો અભિમન્યુ, પાણિગ્રહણ પર્વને વિષે પ્રસ્થાન કરતો હવો. તે સમયે યહાં ત્યાં પ્રસરનારી રણુએ કરી મિલન થઈ સર્વે લોકોની દૃષ્ટિ પોતાને જોવા વિષે અસમર્થ થઈ; તેને માટેજ કે શું! અભિમન્યુએ મુખ આગળ પુષ્પોનો ખૂંપ બાંધ્યો, વળી તે સમયે તે અભિમન્યુના યશની, બહાર જઈ ક્રીડા કરવા માટેજ કે શું? એવા વાદ્યના મહા ધ્વનિ આકાશ અને પૃથ્વીને સ્ફોટન કરતા ઉત્પન્ન થયા. પછી જે નગરને વિષે રાજમાર્ગની ધૂળ કેશરના પાણીના છંટકાવેકરી દૂર થઈ છે, અને તત્કાળ આસપાસ વિખરાએલો જે પુષ્પસમુદાય-તેના યોગે કરી જે ઊંચુ નીચુ ભાસના, નવીન સ્થાપન કરેલા ધ્વજપતાકાના સમુદ્રાએ કરી જે નગરને વિષે સૂર્યનાં કિરણો નહિ સરખાં કરવાં છે અને જે નગરમાં સ્થાપન કરેલાં સિંહાસનોએ દેવોના ગૃહનો અહંકાર પણ દૂર કરો છે; એવા વિરાટનગરમાં, એકઠી થએલી પુરવાસી લોકોની ચકોરનેત્રી સ્ત્રીઓના નેત્રરૂપી અંજળીએ જેના સૌંદર્ય સમુદાયનું અત્યંત પ્રાશન કરશું છે; એવો તે અભિમન્યુ પ્રવેશ કરતો હવો. ત્યાં રત્ન વિશેષ જે પાચ, તેનો જે અંતભાગ, તેણે યુક્ત જે સ્થળ, તે સ્થળને વિષે સ્થાપન કરચાં છે, જેમાં પાવનાં તોરણો, જેમાં સ્થાપન કરેલા કદલીસ્તંભોના પત્રોએ વાયુ નંખાએલા એવા સંચાર કરનારા લોકોછે, ગોમુખાકાર બાંધેલી, ગોમયે કરી લીધેલી અને મોતીઓના સ્વસ્તિકે કરી સુશોભિત એવી જગ્યા જેમાં છે, અહીં તહીં ત્વરાએ સંચાર કરનારી વારાંગના અને સેવક લોકોના અવલોકને કરી ફેંકેલું છે કૌતુક જેમાં અને આનંદેકરી કોમળ એવી સુદેાદેવિએ જેમાં પૂજાદિ સાહિત્ય સ્થાપન કરવ્યાંછે એવા, વિરાટરાજાના ગૃહપ્રત્યે અભિમન્યુ પ્રવેશ કરતો હવો. ત્યારપછી તે સુદેષ્ણદેવના ગૃહનેવિષે અભિમન્યુ પોતાના દક્ષિણ હાથે ઉત્તરાનું પાણિગ્રહણ કરતો હવો. તે પાણિગ્રહણ, ઊત્તરા કુંવરીને જન્મથી ન પ્રાપ્ત થનારા એવા મહા આનંદને દેતું Jain Educationa International For Personal and Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩ર૭ નક હવું. અને અભિમન્યુ પણ તે વિવાહ સમયે એકઠી થએલીઓ અને નાના પ્રકારે કરી પરિહાસ એ Sઈ વિગેરે કરનારી સ્ત્રીઓના કટાક્ષિત નેત્રસમુદાયે કરી ઉત્પન્ન થએલા આનંદનો અનુભવ લેવા લાગ્યો. તે સમયે સર્વ તેજસ્વી પુરષોના તેજને પોતાના તેજે તિરસ્કાર કરી સર્વ જગતની શોભા હુંજ ગ્રહણ કરું છું, એવું કથન કરતો જ કે શું અભિમન્યુ પોતાના હસ્તને વિષે ગ્રહણ કરેલી વિ- કોડ રાટરાજની કન્યા સહવર્તમાન, પ્રદીપ્ત એવા અગ્નિને પ્રદક્ષણા કરવા લાગ્યો. તે વિવાહને વિષે (5) કન્યાદાન સમયે વિરાટણા, અભિમન્યુને ઘણા હસ્તિસમૂહ, અને અસમૂહ, તેમજ ઘણા સુવર્ણ ( રત્નાદિક અને ઉત્તમ પ્રકારના વચ્ચેની પેરામણી દેતો હતો; અને યાદવ, પાંડવ, વિરાટરાજા, ) પુરવાસી લોક-એ, પરસ્પરના સ્થળાદિકનેવિષે ગમન કરવું અને પાછું આવવું એ વિષે ઊઘુક્ત થતા છતાં સર્વ લોકોને આનંદ દેતા હવા. शार्दूलविक्रीडित छंद. आनंदेकमयाः सुधारसमयाः कल्याणसंपन्मया । लक्ष्मीकेलिमया महोत्सवमयाः कौतूहलश्रीमयाः॥ - एतेषां कतिचिद्विराटनगरेतस्मिन् ययुस्तस्थुषा मन्योन्यप्रणयेन पुण्यदिवसेष्वग्रेसरा वासराः॥१॥ અર્થ–એ પ્રમાણે, તે વિરાટરાજાના નગરવિષે રહેનાર એ પાંડવોના અને એ યાદના, પરસ્પર પ્રેમે કરી, આનંદમય, અમૃતરસમય, કલ્યાણસંપત્તિમય, લક્ષ્મીકીડામય, મહાઊત્સાહમય અને કૌતુક શોભાય એવા પવિત્ર દિવસોમાં, પણ અગ્રેસર એવા કેટલાક દિવસો ત્યાં વિરાટનગરને વિષે નિકળી ગયા. ૧n. इति मलधारि श्रीदेवप्रभसूरिविरचिते पांडवचरित्रे महाकाव्ये विराटावस्थानगोग्रहवर्णनो नाम दशमः सर्गस्तस्य भाषांतरं संपूर्णम् ॥१०॥ છે ક્યારી Jain Educationa International For Personal and Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ અથ એકાદશ સર્ગે પ્રારંભ. ત્યારપછી પ્રીતિયુક્ત મેવા કૃષ્ણ, મહા સત્કાર કરી બંધુઓ સહિત અને રાજાઓ સહિત યુધિષ્ઠિરને પોતાની દ્વારકાં નગરીમાં લઈ જતા હવા. તે સમયે પરસ્પર સ્નેહે કરી માર્ગમાં એકરથની અંદર સાથે બેસનારી દ્રૌપટ્ટી અને સત્યભામા-એઓનો પરસ્પર સંવાદ ઉત્પન્ન થયો. તે મેવો કે, સત્યભામા ઊંચ સ્વરે હાસ્ય કરી ક્રુપદનંદની પ્રત્યે ખોલી, સત્યભામા—હે ખિ, મને તારા વિષે બહુ આશ્ચર્યું લાગેછે. તે માટે હું તને પ્રશ્ન કછું, તેનો ઊત્તર તું, નિષ્કપટપણે ક્રોધ ન આતાં કહે. અમ સરખી બહુ સ્ત્રીઓને એક પણ પતિનું આરાધન મહા દુ:સાધ્ય છે; અને તું તો પાંચે પતિઓની એકજ સ્ત્રી થઇને તેઓ પાંચે પતિઓ પ્રત્યે કેવી રીતે વર્તણુક કરેછે? એવાં સત્યભામાનાં વચન સાંભળી ન્યાયે કરી તેજપુંજ એવી પાંડવોની પટરાણી દ્રૌપદી બોલી. દ્રૌપદી—હે સખિ, પ્રિયને વશ કરવાના વશીકરણમંત્રનું પારાયણ તું સાંભળ મારો દેહ મારી વાણી અને મારૂં મન-એ પ્રતિદિવસે પ્રિય પતિઓમાં લયલીન છે. તેને જે ચેછે; તેજ હું કરૂંછું, પ્રથમ તેને ભોજન કરાવી રહ્યા પછી હું ભોજન કરૂંછું, તેઓ પ્રથમ શયન કરે છે; ત્યારપછી હું શયન કરૂં, તેઓના જાગવા પેહેલાં હું જાગૃત થાઊછું. એ પાંચે પતિઓ પ્રત્યેક બહારથી જ્યારે ધરમાં આવેછે ત્યારે તેઓનું હું અભ્યુત્થાન (ઊઠીને આદરમાન આપવું તે) કહ્યું. તેઓ જે વાત કહું તે હું નમ્રતાપૂર્વક હાથ જોડીને ધ્યાન દેઈ સાંભળુંછું, તેઓની અંગ શુશ્રૂષા હું પોતેજ કરૂંછું, અમારા પરિજનો ઊપર હું, પુત્ર પ્રમાણે વાત્સલ્ય કરૂંછું, અને પાંચે પતિઓમાંથી કોઇના ઉપર પણ હું ભિન્નભાવ રાખતી નથી. એ પ્રમાણે હું મારા પ્રાણપતિઓની સાથે વરતુંછું; તેથી કરી મારા પાંચે પતિઓ મને નિરંતર પ્રાણ કરતાં પણ પ્રિય માનેછે એ પ્રમાણે સત્યભામા અને દ્રૌપદી, બંને જણીઓ પરસ્પર વાર્તા વિનોદ કરતાં કરતાં અનુક્રમે પુષ્કળ ભમિનું અતિક્રમણ કરી સર્વે દ્વારકાંની પાસે આવી પહોંચ્યાં. તે સમયે દ્વારકાંના દરવાજામાં ધર્મરાજા, સર્વને રથમાંથી નીચે ઊતરવા આજ્ઞા કરતો હવો. એટલામાં દ્વારકાંમાંથી સમુદ્રવિજયાદિક દશે દહૈ, સામા આવી ઊત્કંઠિત ચિત્ત એવા તેકુંતિની પાસે આવી પ્રણામ કરવા લાગ્યા. તે સમયે જેઓના નેત્રોમાં અતિશય આનંદાશ્રુ આવી ગયાં છે, એવા તે માતુલોને, જેઓ અતિ સ્નેહે વિઠ્ઠલ થએલા અને જેઓ નાના મહોટાને પ્રથમ કે પછી મળવાનો અનુક્રમ વિસરી ગયાછે, એવા પાંડવો, વંદન કરવા લાગ્યા. પછી તેનો આદર સત્કાર કરી સમુદ્રવિયાઢિ ઢહૈ, પાંડવો પ્રત્યે ખોલ્યા કે, “તીર્થયાત્રાના નિમિત્તે પૂર્વે જ્યારે અર્જુન અહિંયાં આવ્યો હતો, ત્યારે અમે એને સુભદ્રા સમર્પણ કરી છે; Jain Educationa International For Personal and Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩ર૯ છેહવે અવરોષ જે તમે ચાર પાંડવો-તેમને માટે, લક્ષ્મીવતિ, ગવતિ, વિજ્યા અને રતિ-એ ચારે જે કન્યાઓ ભેટ કરીએ છે. એમ કહી હર્ષયુક્ત એવા તે દશાહેઓનગરમાં બહા ઉત્સાહ કરીને અનુક્રમે ચારે પાંડવોની સાથે અનુક્રમે ચારે કન્યાઓનું પાણિગ્રહણ કરાવ્યું. ત્યારપછી બંધુસ- ર ( હિત ધર્મરાજાને આદર સત્કાર કરી કષ્ણ પોતે, દારકાની શોભા, તે પાંડવોને દેખાડવા લાગ્યા. તે સમયે પાંડવોના અભિમન્યાદિક તથા પંચાલ કુંવરો, કૃષ્ણના પ્રદ્યુમ્નાદિ કુંવરોની સાથે વન, આ ' ઉપવન વિગેરે રમણીક સ્થળોમાં કા કરવા લાગ્યા. પછી દુર્યોધને કરેલા ઘણા અપરાધને ( દોપદી તથા ભીમસેન, સાસુને કૃષ્ણને કહેવા લાગ્યાં. તે સમયે તરતજ કૃષ્ણ પણ ફોધ કરી છે છે. દુર્યોધનની પાસે મહાચતુર, બુદ્ધિમાન અને વકતાપુરૂષોમાં શ્રેષ્ઠ એવા દુપદરાજાના પુહિ- 6 તને દૂતકૃત્ય કરવા સારું હસ્તિનાપુરને વિષે મોકલતો હશે. વકતૃત્વનું તીવ્રપણું અને કોમળ અને પણ ઈત્યાદિક ગુણે કરી યુક્ત એવે તે પુરોહિત, દૂતપણાને યોગ્ય એવા પરિવારને લઈ હસ્તિનાપુરપ્રત્યે ગમન કરતો હો. ત્યાં સેવા કરવા માટે પ્રાપ્ત થએલા જે રાજાએ તેના નાનાપ્રકારના મણીભૂષણોએ શણગરાએલા એવા મોટા અશ્વ, હાથી અને તેણે કરી જેના આંગણાનો પ્રદેશ વ્યાપ્ત થઈ ગયો છે, અને કારમાં સંચાર કરનારી સ્ત્રીઓની ત્વરિતા જ ગતિએ કરી શબ્દ કરનારું પગનાં ઝાંઝર, તે ઝાંઝરના શબ્દોએ કરી જે દેકાણે કામદેવ અત્યંત છે જાગત છે, એવા રાજગૃહમાં તે પુરોહિત પ્રવેશ કરતો હવો. ત્યાં દોણાચાર્ય, અશ્વત્થામા, છેભીષ્મપિતામહ, શલ્ય, જ્યદળ, કૃપાચાર્ય, કતવમ, ભગદત્ત, કર્ણ, વિકર્ણ સુદામ, શનિ, રસ ભૂરિશ્નવા, દિસજા અને પ્રચંડ બાહુદંડાળા એવા પોતાના દુઃશાસનાદિક ભાઈઓએ સ GE તા લક્ષ્મણાદિક પુત્રોએ આસપાસ વેષ્ટિત થએલો, એ, તથા મધુર કંઠવાળા પુરૂષો ગાયનની ) ગર્જના કરી જેના ગુણનું ગાન કરે છે, સ્તુતિ વિષે નમ્રતાયુકત જેઓની ઇચ્છા છે એવા ઊA નમ તાલિકો ભાટ ચારણે) જેની સ્તુતિ કરે છે, જેઓનાં નમ્ર મસ્તકો છે એવા પાસે ઊભા હો રહેલા આજ્ઞાધારક સેવકોએ જેનું મુખકમળ અવલોકન કરી જેની આજ્ઞા વિકારી છે, નવરસ છે યુકત એવી સુધાતુલ્ય કવિતા કવિશ્વરો જેને સંભળાવી રહ્યા છે. પુરાણીઓ જેને પૂર્વ રાજઓનાં વૃત્તાંત સંભળાવી રહ્યા છે, સ્મૃતિ જણનારાઓ જેના આગળ ધર્મની વ્યવસ્થા કથન કરી રહ્યા છે છે છે. રાજ્યનીતિ જણનારા પંડિત જેને સંધિ, વિગ્રહ યાન, આસન, હૈધ અને આશ્રય એ છે ? SB ગુણના રહસ્યને સંભળાવે છે, ઈદની સભાની શોભા અને વિલાસ-એઓનો ઊપહાસ કરનારું છે અને જયાં શત્ર નથી એવી રચેલી સભામાં બેસનારો અને ભૂષણોએ ભૂષિત એવાં જે માણિક્ય 6 છે તેની કાંતિએ જેનો દેહ શેભે , અને સ્વર્ગથી સાક્ષાત્ ભૂમિતળપ્રત્યે ઊતરે ઇંદજ લેનાર ડૉ. ) એલો સાઓનો અધિપતિ ધૃતરાપુર દુર્યોધન-તેની પ્રત્યે તેના અગ્રભાગે, જેની ઊત્તમ છે Jain Educationa International For Personal and Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ પ્રકારની વાદૈવિ છે, સંધિવિગ્રહિકાāવિષે પૂર્વથીજ જે પ્રખ્યાત અને મહાચતૂર છે અને જેને વકતાપુરૂષોમાં સત્કાર પ્રાપ્ત થયોછે એવો તે પુરોહિત, બેસીને હાથ જોડી તે કૌરવપતિ દુર્યોધન પ્રત્યે ભાષણ કરવા લાગ્યો. પુરોહિત—હે રાજન, દૈત્યોનો શત્રુ અને શત્રુરૂપ ગજસમુદાયનો નાશ કરનાર સિંહ સરખો એવા જે ‘દેવ કૃષ્ણ-તેણે અતિ સ્નેહે કરી તમારી પાસે કાંઈ કહેવા સારૂં મને મોકલ્યો છે; માટે હું કહુંછું તે તમે સાંભળો. યુધિષ્ઠિર રાજાએ, પૂર્વે બાર વર્ષે વનવાસ અને એક વર્ષે અજ્ઞાતવાસ કરવાનો જે સ્વિકાર કરચો હતો; તેની સિદ્ધિ થવા સારૂ બંધુઓ સહવર્તમાન વનમાં અને વિરારાજાના નગરમાં ગુપ્તપણે રહ્ય!. હમણાં તેરમા વર્ષને અંતે પોતાના ખોલવાની અવધિ પૂર્ણ થઈ તેથી, ઉત્તમ છે બુદ્ધિ જેની એવો તે ધર્મરાજા ગ્રોગ્રહરૂપ પ્રકાશમાં સ્પષ્ટતા પામ્યો. અર્થાત્ પ્રગટ થયો. તેઓને વિરાટણા દેવસરખા જાણી રાત્રિ દિવસ સત્કાર કરી સાંપ્રતકાળે સેવક સરખો થઈ પોતાના પ્રાણ કરીને પણ આરાધન કરેછે. તે વિરાટરાજાના નગરમાં અનેક દ્રુપદ્માદિક રાજાઓએ જેમ ભ્રમણાઓ આમ્રવૃક્ષનો આશ્ર્ચય કરેછે તેમ આશ્રય કરનારા અને દયા કરનારા એવા યુધિષ્ઠિરનો આશ્રય કરચો છે. ત્યાં અભિમન્યુએ વિરાટકુંવરી ઉત્તરાનું પાણિગ્રહણ કરશું; તે સમયે હું પોતે પણ મહા ઉત્સુકપણાએ ત્યાં ગયો હતો. પાંચાલ પ્રમુખ તે પાંડવોના પુત્રો, તેઓને તે વિરાટનગરમાં આવી મળ્યા; તથાપિ તે યુધિષ્ઠિર, ધંધુસહિત તારૂં મુખકમળ અવલોકન કરશું નથી તેથી કંચારેય પણ સુપ્રભાત માનતો નથી; કારણ તે યુધિષ્ઠિર કેવળ તારા વિયોગથી મનમાં નિરંતર કલેષ પામેછે. અહો મહાત્મા પુરૂષોનો બંધુસ્નેહ છે, તે ધણો મૂલ્ય વાન છે!! તે ધર્મરાજા, પોતે કરેલી વનવાસ ભોગવવાની અવધને સંપૂણૅ કરી હમણાં તારા મેલાપ વિષે ઉત્કંઠપણાસ્મ કરી ઘણો ચંચળ છે; પણ તારા મનમાં કાંઈ ખેઢ પ્રાપ્ત ન થાય, તે સારૂ તે હસ્તિનાપુરમાં આવ્યો નહીં. વિચારી જોતાં યુધિષ્ઠિરનેવિષે તને કાંઈ અભકિત નથી; અને યુધિષ્ઠિર પણ તાવિષે અવત્સળ નથી; એવું છતાં પણ તારી અને તેની ભેટ ન થતાં તેઓએ વનમાંજ રહેવું, વી રીતિની દેવગતિને ધિક્કાર હો. સાંપ્રતકાળે ધર્મરાજાની સત્યપ્રતિજ્ઞા પૂર્ણ થઈ છતાં તું તેને નાડું ખોલાવે તો તે હસ્તિનાપુરપ્રત્યે આવવાવિષે ઈચ્છા કરતો નથી. કારણ, જે મોટા પુરૂષો છે તે અભિમાની હોયછે. સાંપ્રતકાળે હર્ષે કરી, જેના દ્વારનેવિષે - ત્તમ પ્રકારે તોરણો માંધેલાં છે એવી દ્વારાઞતિપ્રત્યે ધર્મરાજા, વિરાટનગરથી મારી સાથે પોતાના બંધુઓને લઇને આવ્યો છે. કારણ, સંબંધિપુરૂષને ઘેર પણા દિવસ રહેવું યોગ્ય નથી, એ માટે હે દુર્યોધન, તું સાંપ્રતકાળે તો તે પોતાના બંધુઓને હસ્તિનાપુરમાં ખોલાવી લેવા વિશે યોગ્ય છે. કારણ, તમે બંને જણ બંધુ છતાં તમારામાં વિનાકારણે વિરોધ થવો ન જોઇએ. જે લોભી Jain Educationa International For Personal and Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ છે પુરૂષ છે તે, બંનિમિત્ત વૈર ઉત્પન્ન કરી બંધુની સંપત્તિ હરણ કરવાની ઈચ્છા કરે છે, પરંતુ જેઓ ઉદાર ચિત્તવાળા છે તેઓ પોતાનું પેટ ભરવાવિષે વિપરીત આચરણ કરતા નથી. વળી ઉદારચિત પુરૂષને તો તે આનંદયુકત સ્વસ્થ બેઠો છતાં સંપત્તિ, નમ્રતાએ કરી આપો આપ આવી મળે છે, તે જ મહાપુરૂષનું વ્રત છે એમ સમજવું. હવે તું જે કોઈપણ કારણે ધર્મરાજાને હ સ્તિનાપુરમાં નહિ તેલવે તો mતમાં મુખ્ય એવા તેના બંધુઓજ તેને બળાત્કારે હસ્તિના ( પુરમાં આણશે; અને એવી રીતે આવેલા પાંડવો તારા કલ્યાણના હેતુ નથી. કારણ તેઓ પિતાના સામર્થ કરી કદાચિત તારા ભાગની અને તેઓના ભાગની સંપૂર્ણ ભૂમિને સ્વિકાર , છે કરશે, તે સમયે યુદ્ધમાં તને અવશ્ય મરણનો પ્રસંગ પ્રાપ્ત થશે; કિંવા આ રાજ્ય સંપત્તિનો જ Sઈ પરિત્યાગ કરી તારે પણ તેઓની જેમ વનમાં રઝળવું પ્રાપ્ત થશે. કદાચિત “તેઓ શક્તિ- ર હીન છે એવું તું કહેશે તે રાજ્યસત્તારહિત પરંતુ ઉત્સાહ બુદ્ધિએ શોભનારા એવા ધર્મરાજાને ન્યાય છે જેમધમે છે તે સુખને જામિન છે તેમ ન્યાય છે તે વિજ્યનો પણ જામિન છે. વળી 5 મહા જેવા તે ધર્મરાજાને ઘણા સહાયકારી છે; એ માટે મહાન જો ન હોય તથાપિ તે બહુ છે સહાયયુક્ત હોય તે રાજ્યલક્ષ્મી હસ્તગત કરે છે. કારણ, મધ જેને પોતાને સ્વાધિન છે, તેને આ 8 જળ તે કાંઈ દુર્લભ નથી. તેમજ સાગર, આજ્ઞાંક્તિ છતાં તેને મોતી મોંધાં નથી. હે દુર્યોધન ) તું કેવળ પોતાનું ખળપણ વધારે છે, તે જેમ ઘુઅડપક્ષિ, સૂર્યની સાથે મિથ્યા વર વધા( રૂછે; તેના જેવું છે, એવી તે દૂતની વાણી સાંભળી જેના ક્રોધે કરી કંપાયમાન અધરોટ અને જેના લાલાળા નેવ થઈ ગયાં છે; એવો દુર્યોધન બોલ્યો. S) દુર્યોધન–હે બ્રાહ્મણ, આ તારી નિષ્કપટ વાગજ૫ના મને બેરડીના ફળની પ્રમાણે પ્રથમ કોમળ અને અંતે કઠણ લાગે છે; પણ આ મારા ભુજથંભવિષે સ્થાપના કરેલી ભૂમિને કોણ નીચે ઊતારનાર છે? મગરે મુખમાં લીધેલા ગ્રાસને કોણ આકર્ષણ કરનાર છે? મારી આ ( ગળ કેશવ તે કોણ છે અને પાંડવો પણ કોણ છે? સૂર્યની આગળ ચંદની ગણતી નથી તે છે. પછી નક્ષની શી ગણતી હોય તેમ મારા આગળ કેશવની ગણના નથી તે પછી પાંડવોની તે . શી વાત? રણોમિનેવિષે, જો કે કૃષ્ણ સિંહ સરખે છે પણ મારાં ધનુષ્યથી છૂટેલાં બાણ - SB વણયુક્ત થઈ, મુખમાં બાણે કરી વિદારણ કરેલા શિયાળવત્ થઈ જશે કિયા તે ગરૂડજ કેશવ, જી. જે મારા બાણ સમુદાયે કરી યુદ્ધવિષે પક્ષિઓને બળિદાન થશે. . એવી ચારણ કરેલી દુર્યોધનની વાણી સાંભળી બળાત્કારે મહા ક્રોધાયમાન થઈ છે. ૭) દિબ્રેન્ટ બોલ્યો કે હે દુર્યોધન, લક્ષ્મીનો ઉપભોગ કરનાર એવા કૃષ્ણની સાથે તારે ઉત્કર્ષ Jain Educationa International For Personal and Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ છે વિણ જેનાર છે? સૂર્યની સાથે આગીયાને સ્પર્ધાનો શબ્દ પણ કોણ સાંભળછે? જે કૃષ્ણ પિતાના પ્રતાપરૂપ અગ્નિવિષે પ્રથમ અરિસર, કશી અને ચાણરાદિક યોદ્ધાઓની આહુતિ પર કરી તેમાં છેવટ કંસાદિકોને હેમીને પૂર્ણાહુતિ કરી; એવા સમગ્ર ગુરૂપ દાવાગ્નિને નાશ કરનાર મધરૂપકડ્યુ છે. તેમની વાતતો એક કોરે રહી; પણ યુદ્ધવિષે તિવ્રતાને વરનાર એવા પાં ડોને શ્રેણ સહન કરનાર છેતપ, શાસ્ત્રાસ્થયન અને ઇંદ્રિયનિગ્રહ એવા યુધિષ્ઠિરરૂપ મેથી હું { ઉત્પન્ન થએલો વિઘતાગ્નિ (વિજળીરૂપ અ2િ) તે શત્રુઓની સ્ત્રીઓના સમુદાયના શૈકહે આંસુ ) જ જળના પૂરીને પણ શાન્ત થનાર નથી. વળી જેણે હેબ, કિર, બક અને કીચકાદિકના, હ) છે યુદ્ધમાં પ્રાણ લીધા છે; એવો તે ભીમસેન, આ ભૂમિમાં યુદ્ધાભવિષે કોનું સર્વસ્વ હરણ નહિ ? કરી સુશર્મા, દક્ષિણ ગગ્રહનવિષે, જે ભીમસેનના બાહુકર્મનું અવલોકન કરીને તે સમયે તારું - પ્રિય તે કેમ પ્રગટ ન કરતો હશે!! જે ભીમસેને સહજ દર્પયુક્ત વષકર્પરને મારીને પોતાનું મન અને તારું મૃત્યુ-એ બંનેની પરસ્પર વાતો કરાવી. અર્થાત આવી જ રીતે હું દુર્યોધનને ક્યારે 5 મારીશ” એવું મનમાં આપ્યું. તેમજ જે ભીમસેનરૂપ સૂર્ય, કીચકરૂપ અંધકારને નાશ કરી છે. સુદૃષ્ણના મુખચંદને પ્લાન કરો. શત્રુની કીર્તિરૂપ લેતવર્ણ યણ (કુમુદની) ના વનને છે અર્જુનનાં બાણે પ્લાન કરી નાખે છે. વળી જે અર્જુનને, કલકતાદિક શત્રુઓએ કરી તેજહીન થએલા ઇંદે, પોતાના સ્થાનનેવષે, જેમ અસ્તાચળે અસ્ત પામેલા સૂર્યને પહફાટતી યm a છે ઉદયપર્વત ઉપર જેવો સ્થાપન કરાય છે; તેમ સ્થાપન કર. અને જે અર્જુન, ભાનુમતિ રૂમ કરતી છતી, પોતાના જેટબંધુ યુધિષ્ઠિરની આજ્ઞાએ સિહ ઝાલેલ જે હરણ છોડવવો, તેમ તને ચિત્રાંગદ ગાંધર્વથી છોડાવતો હવે. વળી કાલ સવારની જ વાત. તમે વિરાટરાજાની ગાયો હ- S) રણ કરી છતાં તારી પાસેથી કેવળ ગાયો જ પાછી લીધી; એમ નથી, પણ બાણ સમુદાયે કરી છે તમારાં શસ્ત્રોને અને વસ્ત્રોને તે અર્જુને આકર્ષણ કચાં; તે સમયે તારું બળ ક્યાં ગયું હતું કે, છ) તે તું. હું શત્રને નાશ કરીશ એવું શું બોલ્યો કારણ નફળ અને સહદેવ છે તપણુ, શત્રનો e અને શત્રુસેનાને નાશ કરવા વિષે કેવળ યમતુલ્ય છે; પરંતુ તેઓ ન્યાયુક્ત છે, એ માટે ચરણ ) માં આવેલો શત્રુ એવો જેતું દુર્યોધન, તેનું આયુષ્ય તેઓએ ને ગ્રહણ કરવું. એ પ્રમાણે જેટ ભાઈ છે જે ધર્મરાજ, તેની આજ્ઞારૂપ મર્યાદા ધારણ કરેલા એજ ચાર કનિટ બંધુએ ચાર સમુદસ- તે SB ખા છે. તે ચારે પણ ધર્મરાજાની આશાએ તારા અહંકારરૂપી દ્વીપને ડુબાવી નાખતા નથી તે માટે હું ભણું છું કે, પાંડવોને વંદન કરી પાંડવોની ભૂમિ પાંડવોને સમર્પણ કરીશ તો તારું કલ્યાણ થશે. પરંતુ લોભછે તે મહાન પુરૂષોને પણ પ્રાણસંશયને પમાડે છે. અર્થાત્ તું લેજે ૭) ફરી પાંડવોને રાજય સ્વાધિન નહી કરશે તો તારો પ્રાણ ઊગરવો કઠણ પડશે. P.; } . @ > m h> @હતી Jain Educationa International For Personal and Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ * એ પ્રમાણે જેની બુદ્ધિ અતિ છે અને વકતૃત્વવિષે જેનું પ્રૌઢપણ છે એવા તે પુરો SR હિત ભાષણ કર્યું તે સાંભળી દુર્યોધન અત્યંત ક્રોધના આવેશે ભાષણ કરવા લાગ્યો. રર દુર્યોધન–હે બાહ્મણ, એક તે તું દૂત થઇને આવ્યો છે અને વળી બ્રાહ્મણ છે; એ કારણથી ક્ષત્રિયોને તું અવથ છે; એ માટે જે તેને સારું લાગે તે તું યથેચ્છપણે ભાષણ કર નહીં ! તે તને શગુના અગ્રભાગે શત્રુથી જો ભય હોય તે આવી વાકજલ્પના કરનારી તારી રસના છે ( તૂટી પડી હોત. હવે તારા મનમાં જે કાંઈ વિશિત્વ હોય તે કૃષ્ણ સહવર્તમાન પાંડવોને કરે છે. છે ક્ષેત્રને વિષે મને બતાવજે. અર્થાત તેઓને યુદ્ધ કરવાનું સૂચવજે. એવું ભાષણ કરી દેદીપ્યમાન થએલો જે કોપ, તેના આવેશે કરી જેનાં ને આરકતા Sી છે, એવો તે ભૂપતિદુર્યોધન, તે પુરોહિતને પોતાના સેવકો પાસે બળાત્કાર ગળેથી ગ્રહણ કરાવી સભામાંથી બહાર કાઢી મેલાવ હો. તે ગલહસ્તિત એવા બ્રાહ્મણને જોઈને સભામાં આ બેઠેલા વિદુરાદિકોએ “ભીમસેનની વધુ પ્રતિજ્ઞા સિદ્ધ થઈ એવું માન્યું. ત્યારપછી તે દૂત જે દ્વારકામાં બાળક પણ, શત્રરૂપ ગરદીને નાશ કરનારું છે એવી દારકાંપ્રત્યે ગમન કરી પાંડવોયુક્ત છે પુંડરીકાક્ષ (શ્રીકૃષ્ણને) ને તે જોતો હવે. સ્વસ્તિયુક્ત મુખમળે કરી પછી કૃષ્ણના અગ્રભાગે છે આદર સત્કારપૂર્વક બેસીને તે પુરોહિત દુર્યોધનનો વૃત્તાંત કહ્યો. કે પરોહિત–હે દેવ, અતિશય પ્રદીપ્ત થએલા દાવાનળનેવિશે ઉદકનો એક કુંભ જે રે ! હોય તો તે જેમ વ્યર્થ જયછે; તેમ, બાહુબળના ગર્વ કરી યુક્ત એવા દુર્યોધનને વિષે ગમે તેટલો સામે કહો છતાં તે નાશ પામે છે. અને ઉદ્ધતપુરૂષોને ઘણું કરીને સામર્શડીરમા (સામને પ્રતા૫) પ્રદીપ્ત કરે છે. કારણ, વૃત કરીને અગ્નિને અત્યંત વ્રત કરે છતાં પણ તે અત્યંત પ્રદીસજ થાય છે. સર્વ રાજાઓએ જેની આજ્ઞા પોતાના મસ્તકે ધારણ કરેલી છે એવો દુર્યોધન, પાંડવોને અને તમને તૃતુલ્ય માને છે; અને પાંડવોને પૃથ્વી ન આપતાં ઊલટી તેઓને મારવાSી ની ઈચ્છા કરે છે. વળી તે દુર્યોધન, દાન માન અને સત્કાર કરી રાજાઓને એવા તે પોતાને વશ કસ્યા છે કે દુર્યોધનને સારું પ્રાણ આપવો પડે તે પ્રાણ આપીને પણ તેઓ તેનું હિત કરશે. જે ( ભીષ્મપિતામહાદિકો પણ દુર્યોધનની ભક્તિ કરી લજmયુકત રહે છે. અર્થાત “પાંડવોને પાંડ- 2 કે વોની ભૂમિ પાછી દેવી” એવી ન્યાયયુકત વાત કહેવાને પણ ઉઘુકત થતા નથી. ભીષ્મપિતા કે GST દિકોનું વાત્સલ કૌરવ અને પાંડવ વિષે એક સમાન છે, તો પણ સાંપ્રતકાળ તૈઓ તેજ જ્ય ચ- ર હાય છે. હાથી ઘોડા, રથ અને પાયદળની ચતુરંગીસેનાએયુક્ત થએલો દુર્યોધન, સર્વ વિશ્વમાં કક પોત પોતાને અગ્નિસમાન તેજ:પુંજ માનીને નાકનાયક એટલે જે સ્વર્ગપતિ-તેની પાસેથી પણ કર લેવાની ઈચ્છા કરે છે. માટે સામ, દામ, ભેદ અને દેડ-એ ચારે ઉપાયે પણ તે તમને સાથ © Jain Educationa International For Personal and Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ થવાનો નથી. કારણ, સિંહબાળકને કોઈ પણ પુરૂષ કોઈપણ દેકાણે પ્રેરણા કરે છે શું? અથત સિંહ S: બાલક જેમ બીજા કોઈના કહેવા પ્રમાણે ચાલે નહીં, તેમ દુર્યોધન પણ સામાદિક ઊપાયે કરીને પણ પાંડવોને પૃથ્વી આપવાની વાત સાંભળવાનું નથી. દુર્યોધનના હસ્તિનાપુરમાં તો ગજંદ શણગાવ્યા છે, ઘેડાઓને ભૂષણ પહેરાવી તૈયાર કન્યા છે રથને સાવધાન કરયા છે. અને તો પાયદળના સુભટોને તુષ્ટિદાન આપી સંતુષ્ટ કરે છે. એ પ્રમાણે ચતુરંગસેનાની યુદ્ધની તૈયારી થઈ રહી છે. તેના સુભટો એક બીજા પ્રત્યે આવી રીતે બોલે છે. એક કહે છે “હું કૃષ્ણને જીતી છે લઈશ” બીજો કહે છે; “હું અર્જુનને મારીશ.” ત્રીજો કહે છે, “હું ભીમસેનને બંધન કરીશ.” છેચોથ કહે છે કે “હું યુધિષ્ઠિરરાજાને ઝાલી લઈશ.” એ પ્રમાણે સેનાના વીસેએ પાંડવોને જીતવાનું કે કામ વહેચી લીધું છે. એ માટે યુદ્ધમાં બાહુપરાક્રમ કરીને પાંડવોએ, કિંવા હે દેવ, તમારા ચરણે છે જે ભમિ મેળવી તે મળનાર છે; અન્યથા મહા સંકટે પણ મળનારી નથી. એવું બોલીને તે દિ તછાને રહ્યો; તે સમયે કટાક્ષ દર્શનયુક્ત જેમનું મુખકમળ છે એવા કૈટભારિ કૃષ્ણ બોલ્યા. કૃષ્ણ—હે દિષ્ટ, આ કામ દંડવિના થઈ શકવાનું નથી, એવું તો હું પ્રથમથી જછે ણતો હતો. માત્ર લોકાપવાદના ભયે અમે તમને દૂત કરી સંધિ કરવા સારૂં દુર્યોધનની પાસે છે મોકલ્યા હતા. તે ધીર ધુરંધર એવો દુર્યોધન, તેને તે ગર્વિષ્ટપણું યોગ્ય છે; જે કારણ માટે યુદ્ધને વિષે અમારે અને તેનો મેળાપ થઈ કેવો રંગ થાય છે તે જોવા સારૂં તે ઉત્સાહ પામે છે. પોતાના શો તથા વિપક્ષિઓના બાહુબળને રણક્ષેત્રમાં જોયા સિવાય જે પૃથ્વી આપવી, તે શૂરપુરૂષને મહા લજજા છે. અને તેણે આપેલી એ પૃથ્વીને ગ્રહણ કરનારા જે અમે-તે અમને પણ રાજસભાને વિષે બાશૌર્ય અત્યંત હસે. માટે જેઓ બાહુબળીઆ હોય તેઓ બીજા કોઈએ જીતેલી સંપત્તિને તેણે આપી છતાં પણ ઈચ્છા કરતા નથી. કેમકે પોતે મારેલા મદોન્મત્ત હાથીઓનોજ સિંહ આહાર કરે છે. તે સમયે ભીમસેન પણ મહા ઊત્સાહ પૂર્વક બોલ્યો કે “તે દુર્યોધને અમને એમ ને (P એમ ભૂમિ ન આપવી એ બહુ સારું, જો તે એમજ ભૂમિ આપી દે તો મારે અને તેને ઘર છે તા સંગ્રામ કેમ થાય એ માટે પથ્વીના મસ્તકનેવિશે ભારભૂત એવા એ શપુઓના રક્ત પ્રવાહે છે કરી પૃથ્વીને ભાર હું હરણ કરીશ.” એટલામાં આવેશે કરી જેને શરીરને વિષે કંપ પ્રખ્યાત થયો છે એ અનપણ, કોપે કરી ભાષણ કરવા લાગ્યો. અન—દુર્યોધને પચ્ચી સમર્પણ કરી નહી; એ મારું ભાગ્ય ઉદયતાને પામ્યું. કારણ, મારા બાહુ, કૌરવોના યોગે કરી રણશ્રાદ્ધ કરશે ત્યારેજ તપ્ત થશે. જે હાથીઓ મહાન સરોવરમાં જઈ યથેચ્છ જળપાન કરી તૃપ્ત થનારા, તેઓ કાંઈ ખો ખોબો પાણી પીવાથી તૃપ્ત થતા નથી. હું Jain Educationa International For Personal and Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ છે, વળી દ્રૌપદીના કેશકર્ષણ અને વસ્ત્રહરણના વરસહિત પુથ્વી લઈએ તો ઠીક કેવળ એમને એમ Sછે પૃથ્વી લઇએ તો શું અમને લજ્જા લાગવાની નહીં? તે માટે શત્રુઓના જીવિતવ્ય સહિત તે પર છે. પૃથ્વીને હરણ કરીએ તે અમારી ઉજવળ કીર્તિ, ઘણાકાળપર્યત રહેશે. - એવી રીતે અર્જુનના બોલી રહેવા પછી, કાળરૂપ સર્પની જીન્હાની જેમને ઉપમા છે; એવા નકુલ અને સહદેવ બોલ્યા, કે “આ અમારી ભુજાઓ શત્રઓ પ્રત્યે યથેચ્છ સંહાર કર- ૯ વાની ઈચ્છા કરે છે ત્યારપછી રાજા યુધિષ્ઠિર બોલ્યા. છે યુધિષ્ટિર–બંધુવધ કરવા માટે મારું મન પણ થાય છે શું? પરંતુ તે કાર્ય દેવેજ બતાવ્યું છે ઈ) છે તો હવે હું શું કરું? માટે સર્વ રાજાએ જ, પતાકા અને સેનાદિક સર્વ, યુદ્ધની સામગ્રી સિદ્ધ કરવી; એટલે પછી આ હું યુધિષ્ઠિર પણ બંધુવધપાતક જુઓ. એ પ્રમાણે યુધિષ્ઠિર રાજાની આજ્ઞાએ કરી રાજાઓએ, અસુરને જીતવા જેમ દેવતાઓ સજજ થાય; તેમ પ્રસ્થાન કરવા સારૂં સેનાની સિદ્ધતા કરવાનો આરંભ કર. બીજે દિવસે રાજ ધૃતરાષ્ટ્રને સારથી પ્રખ્યાત જે સંજ્ય-તે પ્રતિતત્વ કરવા સારૂ યુધિ( ઝિરરાજા પાસે આવ્યો. તે બહુ શાન્તમયવચને કરી યુધિષ્ટિરપ્રત્યે ભાષણ કરવા લાગ્યો. આ આ સંજય-હે દેવ, પૂતરાષ્ટ્રપિતા મારી વાણી દ્વારા જે કહે છે, તે તમે સાંભળે. હે વત્સ, 9 * શંખ મુકતાદિકની જેમ સમુદ ખાણ છે, તેમ તું ધર્મ, ન્યાય, વિવેક અને વિનયાદિક ગુણોની છે ખાણ છે; તે માટે હું તને કૃતજળી કરી કહું છું. કારણ મોટા પુરૂષો છે તે, સત્પાત્ર વરને જોઈ જેમ કન્યાદાન કરે છે, તેમ સત્પાત્રનેવિશેજ વાણીની યોજના પણ કરે છે. હે વત્સ, શનું SS સ્થાન એવા દુર્યોધનને વિષે મારું વચનરૂપી બાણે જેમ શિલાનેવિષે શિલિમુખ (બાણ) કુતિ થઈ જાય છે, તેમ કુંઠિત થઈ ગયાં. તે કારણથી એ પાતકી દુર્યોધનને અધાત (નીચે પડવું) પ્રાપ્ત થયો છે. અર્થાત એની પડતી દશા આવી છે. એટલે કરી તેને મારું બોલવું રચતું નથી. છે. કારણ, પિતવર જેને પ્રાપ્ત થયું તપિત્તને નાશ કરનારું ઔષધ ઇત્યાદિક-તે દેષ કરી પિત્ત છે વૃદ્ધિ કરનારા પદાર્થનું સેવન કરે છે, તેથી તેનું કલ્યાણ થતું નથી. ઊંચો વધેલો અને અનમ્રતા શાળી એવો જે વસતે માત્ર બાહારથી ઘટ, પરંતુ અંદરથી છિદયુક્ત હોય છે, તેથી તેનો પદે પદે ભંગ થાય છે; તેમજ તું મહાપુરૂષ થઈને અનપણુ સ્વિકારી સર્વ લોકોનેવિષે પોતાની અપકીર્તિ SB શામાટે પ્રસિદ્ધ કરે છે? મોટા પુરૂષ છે તે, અયશ ઉત્પન્ન કરનાર એવા પોતાના પ્રાણનો પણ ત્યાગ કરી કરે છે. અજ્ઞાનના સંસર્ગ કરી શોભનાશે એવા દેદીપ્યમાન વિવેકનો મોટો મહિમા પણ અંધજ કારના સંપર્ક કરી શોભનારા સૂર્યના તેજ સરખે નાશ પામે છે. સારા-સૂર્ય જેમ અંધકારને છ) સંપર્ક કરતો નથી, અને તેનું તેજ પણ કદી હીન થતું નથી, તેમ તારું તેજપણ અજ્ઞાનના સંપર્ક Jain Educationa International For Personal and Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ જો કરી નાશ ન પામો. કારણ દુક અને સાધુ-એમાં એટલેજ ભેદ છે કે, દુષ્ટ છે તે લોભે કરી છે ધર્મનો વિરોધ કરે છે, અને સાધુ છે તે, ધર્મને સારું લોભને ત્યાગ કરે છે. વળી વનમાં સિંચાર છે. કર, ભિક્ષાટન કરવું, ભૂખ્યાં રહેવું કિંવા મરણ પામવું એ સારું છે; પરંતુ બંધુઓના સમુદાયના ૨. ઘાતપાતકે કરી સંયુકત એવી સંપત્તિ સારી નથી. કારણ ધનની ઈચ્છાઓ બંધુઓની સાથે દેષ કો ) કરે છે, પરંતુ બંધુઓની સાથે દેષ થયો છતાં ધનનો ક્ષય થાય છે. એ માટે બંધુની સાથે હું વિરોધ કરનારા પુરૂષનું ધન અને બંધુઓ એ બંનેય દૂર થાય છે. અને યુદ્ધની તે દૈવિ ગતિ છે; ) ત્યાં જ્યનો નિશ્ચય શાન! અર્થત કોને જ્ય પ્રાપ્ત થશે? તેનો કાંઈ નિયમ નથી. કદાચિત, રણાંગણમાં તે બાહુ પૈર્યના સ્કુરતીમાન એવા વીર પુરુષો પણ દુર્બળથી પરાજય પામે છે. વળી STS જેને સારું યુદ્ધ કરવું, તે સંપત્તિ તે કોકિલ સરખી કદીપણ સાશ્વત રહેનારી અમે જોઈ નથી. ? સારા, કોકિલ જેમ માત્ર વસંતતુમાં પ્રગટ દેખાય છે તેમ સંપત્તિ પણ થોડાકાળ સુધી રહે છે. તે માટે હે વત્સ, તું પોતાની અપકીર્તિ કરશે તો તે અપકીર્તિ કાગપવિત નિરંતર રહેશે. ડો. માટે વિવેકનું સ્મરણ કરી, “કોણ કૃત્ય કરવું યોગ્ય છે?” એવો મનમાં વિચાર કરી છે યુધિષ્ટિર, બંધુઓની સાથે વિરોધનો ત્યાગ કરવા માટે તું યોગ્ય છે. ' એવું સંયનું ભાષણ સાંભળીને, શ૩પંક્તિનવિષે દુય એ ધર્મરાજ, હાસ્યયુકત અને જે ધરોટવાળો થઈને ભાષણ કરતો હો. . યુધિષ્ટિર–હે આર્ય સંય, ધર્મ અને ન્યાય એ બેનું જીવનઔષધ ધૃતરાષ્ટ્રપિતાએ છે નિર્ણય કરીને જ કહ્યું છે; તે બહુ સારું છે. પરંતુ તેમાં શૂરપણુએ યુકત એવા પુરૂષોનો ધર્મ કહીં પણ કહ્યો નથી. જે શરપુરૂષની ભૂમિ, તે શૂરપુરૂષોની સમક્ષ તેમના બાંધવરૂપ શત્રુઓએ રે સેવન કરી જાય છે તે બાહુબળયુકત પુરૂષે “બંધુવધવિષે ઊગ કરવો; એ અપકીર્તિરૂપ છે;” એ તમારું કહેવું, તે બંધુઓ નિરપરાધી હતત બરોબર હતું. પણ તે બંધુઓ અપરાધી છતાં તેઓને શાસન કરવા સારૂં અપકીર્તિ થાય તે પણ તે ભૂષણરૂપ છે. પુરૂષોને શમરૂપ જે સાધન # છે, તે જ્યાં સુધી શત્રુથી પરાભવ પ્રાપ્ત થયો નથી ત્યાં સુધી જ સમજવું. જયારે રાત્રુથી પરાભવ છે પ્રાપ્ત થયો ત્યારે તો માત્ર પરાક્રમ એજ શ્રેષ્ઠ સાધન છે. એ માટે બાંધવોને વધ કરવા સારું મારું મન અત્યંત ઉત્કંઠા ધારણ કરે છે, અને પોતાના રાજ્યનો ત્યાગ કરવા સારું નથી ઈચ્છા SB કરતું વળી હું અત્યંત પ્રશાંત થઈ કોઈ પણ કારણે પૃથ્વીને જો ત્યાગ કરીશ તો જેઓનું પરા- ર ક્રમ અનિવાર્ય છે, એવા મારા ભીમસેનાદિક બંધુઓની મારી સાથે એક્યતા રહેનાર નથી. તે માટે તે બંધુઓના સંમતને વિચાર કરી જે સર્વની નજરમાં આવશે, તે મારા વૃપિતા ધૃતરાpને નમસકારપૂર્વક નિવેદન કરવું 3 JI ( Jain Educationa International For Personal and Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ને એટલામાં વાયુપુત્ર ભીમસેન ઊંચેરસ્વરે કહેવા લાગ્યો. S: ભીમસેન–હે સંય, તે દુર્યોધનાદિકોએ અમને અમારી પૃથ્વી હવે સમર્પણ કરી તે પણ તેઓની સાથે અમે સંધિ કરવાના નથી. કારણુ ઘણુ કાળસુધી અમે વાટ જોતાં છતાં હવે * યુદ્ધોત્સાહ પ્રાપ્ત થયો છે. એ યુદ્ધોત્સાહમાં સેંકડો શત્રુઓનાં કબંધોનું તન્ડવનૃત્ય દણિ પશે કે હું દુર્યોધનની જંધાને ભેદી, તેમજ દુઃશાસનની ભુજાનું છેદન કરી યુફસાગરનો પારંગમિ થઈશ. એટલામાં જ્યશીલ અર્જુન બેલ્યો. છે અન–હે સંય, અમે યુદ્ધ કરાવિના રહીશું નહીં. કારણ, યુદ્ધવિના જેને નાના છેપ્રકારના વીશેના રક્તપાનની શ્રદ્ધા છે એવા મારા બાણરૂપ પક્ષીઓ તૃપ્ત થનાર નથી. એ ત્યારપછી નકુળ સહદેવ બોલ્યા. નવ સ–સંજય, કૌરવોની સાથે અમારી જે સંધિ થાય તે તે શત્રુઓના વક્ષથળનો ભેદકરી તેમાં કટિલપણાનું જે પટુપણુ (ચતુરાઈ) છે, તે અમે શી રીતે જોઈ શકીએ વારં એ પ્રમાણે સંગ્રામરંગમાં મહા શૌર્યવાળા પાંડવોએ સ્પષ્ટ ભાષણ કરી ત્યાંથી વિદાય કરેલો સંય, મહાદયુક્ત થઈ હસ્તિનાપુરપ્રત્યે જતો હશે. ત્યાં જઈ દુર્યોધનાદિકોએયુકત જી એવા ધતરાષ્ટ્રને અનુક્રમે વંદન કરી ભાષણ કરવા લાગ્યો. • - સંજય- હે રાજન, પાંડવોને તે પૃથ્વીનો સ્વિકાર કર્ચાવિના સંધિ ઈષ્ટ નથી; તેમાં તમે તેમને પૃથ્વી અર્પણ કરી છતાં પણ તે પાંડવો સંધિ કરવાની ઈચ્છા કરતા નથી. કારણ, દ્રૌપદીના છે કરેલા કાકર્ષણનો પ્રતિકાર કરવા સારું ઉઘુત એવા તે પાંડવે, તમારા પ્રાણની સહવર્તમાન કૃ ST નો સ્વિકાર કરશે. હે કરૂભૂપાળ, તમે એ પાંડને અત્યંત અરણ્યમાં વાસ કરાવી નિસ્તેજ ઘર થયો એવું માની તેઓની અવજ્ઞા કરે છે, પણ સાંપ્રતકાળે એ પાંડવોનું, જેમ સૂર્ય છે તે, મધરૂપ - આપત્તિથી નિકળ્યો એટલે પછી પોતાની કાંતિએ અધિક પ્રકાશ પામે છે, તેમ પૂર્વ કરતાં પણ કોડ અધિક તેજ છે. વળી સૂર્ય પ્રમાણેજ, સાંપ્રતકાળે ધર્મરાજા શરુઓને જીતવા સારું તેજપુંજ છે. ” અને ભીમસેન અર્જુન છે તે તે સર્વ શત્રુઓને એકદમ ભક્ષણ કરશે કે શું? એવા લાગે છે. નકુળ છે છે સહદેવ તો અત્યંત દુ:સહજ છે. એ માટે એવા તેજસ્વી પુરૂષોનો તિરસ્કાર કરી ઉગરવાનું છે છે પણ મહા કઠણ છે. હાથી છે તે, સિંહને રગદોળીને કેટલા જીવતા રહ્યા છે. અર્થાત કોઈ જીવતા તેણે Sી રહ્યા નથી. સૂર્યની સાથે મહા ઘેર સંપાદન કરનારા અંધકારને જેમ પર્વતની ગુફા જ શરણ છે, તેમ જ શૂરપુરૂષોની સાથે મહા વૈર કરનાર રાજાઓને પોતાને પંડ એજ શારણ છે. અર્થાત, તે શત્રુઓ નાશ કરો એટલે મૃત્યુપ્રાપ્ત થાય છે. એવું છે, માટે જે તમે સર્વ કુટુંબના કલ્યાણની ઈચ્છા કરતા તો આજ સુધી તમે પૃથ્વી ભોગવી, અને હવે તે પૃથ્વી, તેઓને દેવા સારૂં તમે ચોગ્ય છો. Jain Educationa International For Personal and Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ છે એવાં સંજયનાં વચન સાંભળી અમર્ષના રસોકકરી જેના તેમાંથી અશ્રુબિંદુ છે, એ જ હું અને જેણે ભલે ભ્રકુટિ ચાપેલી છે એવો દુર્યોધન, રાજસભાપ્રત્યે આ પ્રમાણે ભાષણ કરતે હો. ' દુર્યોધન-અહો! આ સંજ્ય તો પાંડવોની સાથે મળી ગયો લાગે છે; જે કારણે આવી રીતે હૈ, * શત્રુના પસક્રમનો ઉત્કર્ષ વર્ણન કરી અમને ભય પ્રદર્શન કરે છે, પરંતુ શની સેનાને ભેક્ષણે 45 કરવાની ઈચ્છા કરનારો એવો મારો ખરૂપ રાક્ષસ-તે ખરૂપ રાક્ષસના, પાંચે પાંડવે, પ્રથમ છે. પંચ પ્રાણ હતિ થશે. મારા બાહુરૂપી વજગુફાથી રક્ષાયેલી પૃથ્વીનું કોણ હરણ કરનાર છે. માત્ર જેણે ભૂકુટિકટાક્ષે અનેક રાજાઓના સમુદાયને નૃત્ય કરાવ્યું છે, એવો હું ક્યાં અને માત્ર D) વિરાટ, પદ, અને ગોવાળ-એઓએ રક્ષણ કરેલા શત્રુઓ ક્યાં રણરૂપી અરણ્યવિષે મારે પ્રતાપરૂપી દાવાગ્નિ પ્રદીપ્ત થયો છતાં, તે પાંડવો, લોખંડના સરીખ ઉપર લગાડી બાળી નાખેલા માંસ સરખા અથવા વનના જીવજંતુઓ સરખા દગ્ધ થશે. આ દુરાત્મા સંય, આપણું છે. નિદા કરે છે, માટે એનેજ કેવળ ધનંજય સર સાક્ષાત શત્રુ જણવે. આ દુરાત્માની પંતરાષ્ટ્રના લેબે કરી જીલ્ડા છેદન કરાતી નથી. . ! - એવી દુર્યોધનની વાણીને, જેમ પ્રદોષકાળને, અંધકાર અને ઘુવડ ઈત્યાદિક અનુસરે છે છે તેમ કહ્યું અને દુઃશાસનાદિકપણ અનુસરતા હવા. એ પ્રમાણે મહાક્રોધથી સંજયની અવજ્ઞા કરી દુર્યોધન, સભામાંથી ઉઠી ગયો. જેને , શમ્નો વિકાર પ્રાપ્ત થયો હોય છે તેઓ પથ્યકારક ઉષ્ણુજળને પણ તિરસ્કાર કરે છે. જાણે છે અપસ્માર કરીનેજ યુક્ત હોયના! એવો તે દુર્યોધન, યથેચ્છ ભાષણ કરી સભામાંથી ઉઠી ગયો » ૫ તે સમયે શંકાઓ વ્યાસએવા વિદુરાદિકોએ આગળ નજીકજ કુળક્ષય પ્રાપ્ત થશે. એવું માન્યું. પર પછી યુદ્ધમાં જ આપણું કલ્યાણ છે એવું જાણનારા મહાપરાક્રમી દુર્યોધન, કરુક્ષેત્ર પ્રત્યે પ્રસ્થાન ડ કરવાના હેતુ ચતુરંગ સેનાને સજજ કરતો હશે. તે સમયે હસ્તિનાપુરમાં રહેનારી સમસ્ત ) પ્રજા “સમગ્ર કરવાનો સંહાર થશે કે શું એવી આશંકાએ કરી શાકમય થઈ 6 અન્ય દિવસે રાજા ધારા જેને પૂર્વોક્ત કુળક્ષયની શંકા પ્રાપ્ત થઇ છે એવા વિદુરને એ- એ કાંત સ્થળમાં બોલાવી કુળકલ્યાણની વાત પૂછવા લાગ્યો. તે સમયે વિદુર, મનમાં સંપૂર્ણ વિ. ) છે. ચાર કરી ધરાષ્ટ્રપ્રત્યે ભાષણ કરવા લાગ્યો. SSE વિદર–હે રાજન, જ્ઞાનચક્ષુએ આગળ ઉપર કેવો પ્રકાર થશે? તે સર્વ પ્રકાર સ્પષ્ટપણે તમે છે. પૂર્વજ જોયો છે. આ વેરવૃક્ષનું મૂળ તું જ છે. જન્મતાં જ એ દુરાત્મા દુર્યોધનનો તે ત્યાગ કર ૮ નહીં. ઘણીજ સારી એવી મારી વાણી, પૂર્વે પારાવારરહિત એવા વૈરનું સ્થાન જ એવો જે તું, તો છે તે તારાવિષે મૃત્યુદત આચાર સરખી વિરસ થઈ એટલે શ્રુતિએ કહેલો આચાર પ્રથમ ધણો છે Jain Educationa International For Personal and Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ વાત છે 3 અવધડ લાગે છે, પરંતુ પરિણામે તેજ સુખદાયક તેવી મારી વાણી તને પૂર્વ બહુ ખોટી લાગી રે છે પરંતુ તે જ સુખદાયક હતી; તે તે સાંભળી નહીં. એ માટે, પોતાના આંગણામાં વધેલા વિષવક્ષને જે પુરૂષ છેદન કરતો નથી, તેજ પુરૂષ એ વિષવૃક્ષના યોગે આગળ થનારા પિતાના કુળક્ષયની ઉપેક્ષા કરે છે, એવું જાણવું. ઘર બાળવા માટે અગ્નિ, પ્રવૃત થતાંજ ઉતાવળે જે પાણીએ કરી તેની શાંતતા કરી નહીં, તો તે અગ્નિ અતિશય પ્રબળ થઈ સર્વ ઘર બાળી નાખવા લાગ્યો છતાં તે સમયે તેની કોણ શાંતતા કરશે? અર્થાત કોઈ કરી શકશે નહીં, અને મોટે પુરૂષ છતાં દુષ્ટ ચિત્તવાળો હોય તો કોને દુખદાતા થતો નથી? અર્થાત સર્વને દુઃખ દેનારે થાય છે. મેઘ પણ પ્રદીપ્ત થનારા અગ્નિને ધારણ કરવા લાગ્યો એટલે તે બહુજ ભયંકર થાય છે. જેમ વર્ષ તુમાં નદીના મોટા તરંગો, તે નદીના તીરે નાશ કરનાર થઈ કમળનાં કુળ સહવર્તમાન સર્વ નદીને કાદવયુક્ત કરે છે, તેમ પોતાના પુત્રને જે પુરૂષ અન્યાયપ્રવૃતિપરાયણ કરે છે; તે પોતાના કુટુંબના સુખનું કારણ થતું નથી, પણ નાશનું કારણ થાય છે. જેમ, જેણે અગ્નિ સ્વિકાર કરે છે, અર્થાત જેને અગ્નિ લાગ્યો છે, એવું શમીવૃક્ષ, પોતાની પાસે રહેનારા આમ્રવૃક્ષનો નાશ કરે છે, તેમ દુરાચારનો અંગીકાર કરનારે પુરૂષ અનુક્રમે ન્યાયને નાશ કરે છે. જેણે અજ્ઞાને કરી ન્યાયનો ત્યાગ કર્યો છે, એવા રાજને કદી પણ ધર્મની પ્રાપ્તિ થતી નથી, કારણ, કમળ રહિત એવા પાણીને હંસપક્ષીઓ કદી પણ આશ્ચય કરતા નથી. જેનો અન્યાયે છે I કરી ધર્મ નટ થયો છે, એવા પુરૂષને, કદાપિ સંપત્તિ પ્રાપ્ત થઈ તો પણ તે સંપત્તિ નાશવંત જ છે ણવી. વર્ષાસ્તુમાં જેમ મતિકાએ વ્યાસ થએલું એવું પાણી, હંસે સેવન કરવા યોગ્ય નહી, CG તેમ અધર્મ વ્યાપ્ત થએલી સંપત્તિ; સાધુ પુરૂષને ભેગવવા યોગ્ય નથી. અધર્મયુકત એવી સંપત્તિ છે પણ કોને મૃત્યુનું કારણ થતી નથી? અર્થત સર્વને થાય છે. દાક્ષની વેલી, પાકસંપર્ક કરી અર્થાત છે એને મઘ વિગેરે કરો એટલે તે કોને મૃત્યુનું કારણ થતી નથી?નિરંતર અધર્મશીલ પુરૂષની પા. ડૉ છો સેજ રહેનારી સંપત્તિ હોય, તે પણ હાથમાં સ્થાપન કરેલા દીપકની કાંતી સરખી તે પુરૂષથી દૂરજ TOP રહે છે. ધર્મ છે તે, કર્મ કરી યુક્ત થઈ જે પુરૂષને અભિષેક કરે છે, એટલે ધર્મ અને કર્મ-એ બને # છે જેમાં ઉત્તમ પ્રકારે ચાલે છે, તે પુરૂષના વંશાનેવિશે લક્ષ્મીરૂપ વિલિ અનેક પલ્લવએ કરી સુશોભિત છે. થાય છે. શરિપર એકદમ ન જતાં ગર્જના પ્રમુખ કરીને અહંતાપૂર્વક યુદ્ધ કરવા માટે ઉત્સુક પુરૂષને તેને તે ધર્મજ, યુદ્ધવિષે બળાત્કારે કવચ શસ્ત્ર પ્રમુખ ધારણ કરાવીને તે પુરૂ- ર ષને, કેશવિષેથી આકર્ષણ કરી જ્યશ્રીને અર્પણ કરે છે. રાજાઓની સંપત્તિ, એ ધર્મ- હું રૂપ કલ્પવૃક્ષનાં પલવ છે; અને શત્રુવિજ્ય તે પુષ્પ છે; અને સુખસંપદા પ્રાપ્ત થાય તે એનાં ફળ કૉ છે કે જે સમયે ધર્મરૂપી સૂર્ય ઉદય પામવાનો થાય છે, તે સમયે વૈરીઓની પરાભૂતિરૂપ મિની, હી Jain Educationa International For Personal and Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ છે ક્ષયગામિનિ થાય છે. જે પુરુષની સમિ, ધર્મરૂપ ચોકીદાર નિરંતર જાગ્રત રહે છે, તેને વ્યસન ૧ ફૂપ ભયંકર ર શું કરનાર છેજે પુરૂષને સત્કર્મની સંધિ કરનારો ધર્મ, તે પુરૂષની પછવાડે રહી છે? પારિપાર્ષિક (જે સૂત્રધારની પછવાડે રહી ગાવામાં મદદ કરે છે તે) સરખો સ્વાય કરનાર છે; તે . આ પુરૂષ, શત્રુવધનાટકવિષે સમાપ્તિને પામે છે. ઈયુકત પુરૂષોને જેમ કોઈનું સખ્ય પ્રાપ્ત થતું તો નથી, અર્થાત અદેખાને કોઈની સાથે મિત્રતા થતી નથી, તેમ લોભી પુરૂષને તે ધર્મ પ્રાપ્ત થતો નથી. ધર્મ અને લોભ એ બેની એકત્ર સ્થિતિ વિષે મોટો વિરોધ છે. અર્થાત ધર્મ અને છે. લોભ એ બે એક સ્થળે વાસ કરતા નથી. એ જેને આલિંગન કર્યું છે, એવા પુરૂષને ધર્મનો ) સમાગમ શતા નથી, તો પછી પાનબાળકનો સમાગમ કરનારા પુરૂષની જેમ તેને શૌચસંપર્ક ક્યાંથી પ્રાપ્ત થશે. લેભ છે તે ન્યાયરૂપ પર્વતનું છેદન કરવાને વજરૂપ છે કિંવા ધર્મરૂપ સૂર્યના પ્રકાશને દુદિન એટલે મેધથી આચ્છાદિત થએલા દિવસ સરખો છે; કિંવા સંપતિરૂપ વલિનું છેદન કરવાને કહાડા સમાન છે, અથવા કીર્તિરૂપ સૂર્યવિકાસિત કમળનિને સંકોચ પમાડનાર ચંદ સરખે છે. એ માટે મોટા પુરૂષ છે તેઓએ લોભને ત્યાગ કરવો. લોભ 8િ રહિત પુરૂષ છે તે ન્યાયનું ઘર છે; અને ન્યાયી જે છે તે ધર્મની ગવેષણ (ધ) કરે છે. વળી ધામક પુરૂષનો, જ્ય આશ્રય કરે છે, અને લોભી પુરૂષને અન્યાય પ્રાપ્ત થાય છે. અન્યાયી પુરૂષ જે ધર્મનો ત્યાગ કરે છે, ધર્મત્યાગ કરી સંપત્તિરહિત થાય છે અને સંપત્તિ રહિત થયો એટલે તે પુરૂપની કીર્તિ, લોપ પામે છે. માટે હે રાજન, લોભનો ત્યાગ કરી અને “ધર્મ છે તેજ જ્યશીલ છે એવો વિચાર કરી કીર્તિરૂપ વિલિનું જેણે અમૃતરસે સિંચન કરેલું છે એવા વિવેકનો આશ્રય કરી અન્યાયવડે મૃત્યુના ગ્રાસીભૂત એવા તારા પુત્ર દુર્યોધનનું નિંઘ આગ્રહથી નિવારણ કર અને સંપૂર્ણ કુળનું રક્ષણ કર. એવાં વિદુરનાં વચન સાંભળી શુદ્ધબુદ્ધિવાળો ધૂતરાણ, વિદુર પ્રત્યે બોલ્યો. ધૂતરાષ્ટ્ર–હે વિદુર તારા વિના આવી રીતનું વાણીરૂપ પથ્ય, નિઘ આગ્રહના રોગે પીડિત થએલા એવા દુર્યોધનને કોણ કહેશે? આ તારી વાણી, પ્રથમ કાનને બહુ નારી લાગે છે; પરંતુ પરિણામે અતિશય હિત કરનારી છે. કારણ, ગળે નામની ઔષધી; પીતાં સમયે મુખને કડવું જ કરે છે; પરંતુ તે પીધી છતાં સન્નિપાતને પણ દૂર કરે છે, અને જવરને પણ દૂર કરે છે. જે દુર્યોધન, ) પોતાના બંધુના કુત્સિત વ્યાપારરૂપી દાવાનળની પણ ઉપેક્ષા કરે છે; પરંતુ તે દાવાનળ, તે દુર્યોધનને પણ બાહને દાહ કરી મરણ પમાડના થશે નહીં શું અમૃતનું કેવળ સ્થાન એવો ચંદ્ર પર પણ મૃત્યુ એજ છે મૂલ જેનું એવા કાળકૂટ વિષના કુશળત્વને ન ફેડતાં પોતે જ કલંકરૂપ કાદવે લિસ અને નાશ પામનારે થયો. અર્થાત અમૃતમય ચંદ છે તેણે વિષ સુદ્ધાને પણ નાશ છો કરવો જોઈએ તે ન કરતાં કામોત્સુકતાએ કરી પોતેજ ક્ષયાદિક દોષ પામ્યો. તેમજ આ દુરાવ્યા : કે આ Jain Educationa International For Personal and Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ છે દુર્યોધનને મેં હજારોવર બેધ કરો છતાં દુ કરી મિરાસ સરખો કોઈ પણ પ્રકારે સમજણ Sણ લેતો નથી એ માટે તું અને હું બંન્ને મળીને આપણે દુર્યોધન પ્રત્યે લઈને ફરી કોઈ પણ છે? પ્રકારે જે કદાચિત આ અપસ્મારતુલ્ય દુરાગ્રહથી તે નિવૃત થાય તે બંધ કરીએ. } : ( એવો વિચાર કરીને તે ધરાષ્ટ્ર અને વિદુર દુર્યોધનની પાસે જઈને, અનિવાર છે નિધન છે જેનું એવે, તથા સ્કુરણ પામે છે ક્રોધ જેનવિષે એવો, અને દુર કરીને પણ બંધ કરવાને એક gિs શકય એવા દુર્યોધન પ્રત્યે પ્રેમપૂર્વક બેલવા લાગ્યા. આ ધૂત વિ—હે વત્સ, અમારું ઉત્સુકપણું અને વાત્સલ્ય, એ બે, અમારા મનમાં તને બોધ કરવા સારૂં બળાત્કારે વારંવાર પ્રેરણા કરે છે. કારણ, જેમ સર્વ ગુણસમુદાયને, જે ક્ષમા છે તે, પૂર્ણતા સંપાદન કરે છે, અને પૂર્ણિમા છે તે, ચંદને સંપૂર્ણતા સંપાદન કરે છે તેમ બોલવાનું જે મોટાપણું છે તેજ પુરૂષવ્રતને પૂર્ણતા સંપાદન કરે છે. વાણીવિષે જે ભ્રષ્ટપ્રતિજ્ઞપુરુષ, તે પુરૂષ વ્રતથી નાશ પામે છે. અને પુરૂષવ્રતે જેનું શૂન્ય ચિત્ત છે; એ પુરૂષ જીવતાં છતાં શબતુલ્ય જાણવે, બતુલ્ય એવા તે પુરૂષનો સ્વજનોએ પણ ઉત્તરોત્તર ત્યાગ કરાય છે; આ પછી તે બતુલ્ય પુરૂષ, કટતુલ્ય સુચ્છપ્રાણીમાત્રને આશ્રય થાય છે. એ માટે પુરૂષવત છે નાશ કરનાર એ જે અમારા આ ભાષણને લોપ, તે તું કરીશ નહીં વચનનો લેપ કરનારો એવો જે તું, તે તારી સ્થિર રહેનારી એવી સંપત્તિ નિશ્ચય કરી જશે અને તે જતાં સમયે માર્યું છે જ મૂકીને ઉન્માર્ગે જવા લાગી એટલે તે સંપત્તિ, વિષમતુમાં પોતાના પટથી બહાર વહેનારી નદી છે જેવી કાંઠાનાં સર્વ ગામોને તાણ જાય છે; તેમ પુત્ર, પશુ અને બાંધવાદિક-એઓની સહવર્તમાન Sી તુજ સુદ્ધાને લઈ જશે; અને જેમ કમળોએ સુશોભિત એવા સરોવરપ્રત્યે હંસોની પંક્તિ પ્રાપ્ત થાય છે તેમ સત્યે કરી પવિત્ર થએલા ધર્મરાજને, સંપત્તિ નિશ્ચયે કરી પ્રાપ્ત થશે. હે દુર્યોધન, પર્વે પણ તે પાંડવોનું સત્યજ તને પૃથ્વીદાતા થયું હતું, તે માટે હમણાં અસત્યે કરી આ પૃ ૭) સ્ત્રીને પાંડવોની પાસેથી હરણ કરવા સારું કોણ સમર્થ છે? અથત કોઈ સમર્થ નથી, એ માટે CS પાંડવોના બાહુદંડના પ્રરાક્રમને તું તારા પોતાના મનમાં આને સાંતકાળે પાંડવોને પૃથ્વી દેવાનો તારે પોતાને જે સત્યકાર, તે અત્યંત સ્થિર કરવા સારું તું યોગ્ય છે. અર્થાત વન- ૨) વાસની અવધિ પૂર્ણ થયા પછી પાંડવોની પૃથ્વી, પાંડવોને પાછી સ્વાધિન કરવી એવો જે તારશે સત્યકરાર તે પાળવા માટે તું યોગ્ય છે. હવે જે, કર્ણ, ભીષ્મપિતામહ અને ધનુધરી કોણાદિક એના બાહુબળને અવકન કરી તે નિર્ભયપણે પૃથ્વી, નિશ્ચયેજ નહીં આપે તો તે પાંડવોનું મક પણ બાસ્સામર્થ્ય તે ગંધર્વરાજ ચિત્રાંગદના, અને ગૉગ્રહણ નિમિત્ત થએલા યુદ્ધવિષે પ્રત્યક્ષ કો અનુભવેલું છે. કારણ, તે સમયે રાજ યુધિષ્ઠિરની આજ્ઞાએ અર્જુન, તને છોડાવવા સારું ન હતું Jain Educationa International For Personal and Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૪ એ આવ્યો હતતો ગંધર્વેદ એવો તે ચિત્રાંગદરૂપ સિહ-તેનાથી તેને કોણ બંધન મુક્ત કરાવત વાર તો હે વત્સ, ગ્રહણ સંબંધિ યુદ્ધવિષે તારા પ્રાણનું પણ ગ્રહણું કરવા સારૂં અર્જુનને યોગ્ય હતું, પરંતુ દયાયુકત થઈ અર્જુન, સેનાદિ સહિત તારી વરૂપે માત્ર કીર્તિને હરણ કરતો હો; તે તને સાંભરે છે? એ માટે સર્વનું પ્રિય કરનારો, સર્વસ્વ દાતા, અને ધમધર્સનો નિર્ણય. જણનાર 9) એવા ધર્મરાજને, ઘણા દિવસથી, ધર્મને અનુસરનારી રાજયલક્ષ્મીને સમાગમ થયો નથી તે છેઆ સમયે જેને માત્ર એક ધર્મજ, સેનાનેવિ સાહાય થાય છે તે પુરૂષ; શત્રુના સમુદાયને, છેઅગ્નિ જેમ તૃણને બાળી નાખે છે તેમ સંહાર કરે છે. માટે હે વત્સ, સાંપ્રતકાળે મત્સર SD છેત્યાગ કરી આ પૃથ્વી, પાંડવોને તું સમર્પણ કર. જેનું, ધર્મ એજ આયુષ્ય છે, એવી કીર્તિનો જ ક્ષયદિવસ તું થઇશ નહીં - એવાં ધૂતરાણનાં તથા વિદુરનાં વચન સાંભળી અતિશય ક્રોધાયમાન એવો દુર્યોધન ઊંચ સ્વરે, પોતાના બાહુબળના ગર્વ કરી, જે ભાષણમાં અવજ્ઞા વિશેષ છે એવું ભાષણ કરવા લાગ્યો. | દુર્યોધન-હે તાત, તમે ક્ષત્રિઓના ધર્મને કેમ જાણતા નથી? કોણ ક્ષત્રિ પોતાને હસ્તગત થએલી પૃથ્વી બીજાને સમર્પણ કરશે? અર્થાત કોઈ કરશે નહીં. અને બીજાને ભયથી પૃથ્વી અર્પણ કરીએ તો બાહુની કી મલિન થાય છે. શૂહને વિષે આક્રમણ કરેલા ગજને ત્યાગ કરો છતાં સિહનું સામર્થ્ય કુંતિ થાય છે, એમાં આશ્ચર્ય શું ન્યાય પણ, જે તેજસ્વી પુરૂષોએ આદર A કરેલો તેજ ન્યાય સમજવો. કારણ જેણે ઉત્તમ દીપકોને સમુદાય વિકાર કરી છે એવા પુરૂષ ) છે અમાવાસ્યાની રાત્રિએ પણ ઉત્સાહ કરાય છે. અને કદાચિત શત્રુથી ભય પ્રાપ્ત થયો છતાં પણ જે તે નિર્ભયપણે ઉગરવું તેજ ઉગરવું, અને જે રાજય ભોગવવું તેજ વૈભવ. એ માટે તમે બીહીશે નહીં. મારો પરાક્રમરૂપ અગ્નિ, જ્યારે સંપૂર્ણ જગતને ગ્રાસ કરવાવિષે તત્પર છે ત્યારે તે અગ્નિએ આ પાંડવો દગ્ધજ થયા; એવું સમજજો. ભયે કરી વિહળ થઈ મારા મનને, દુઃખનું કારણ એવા આ 5 ૭) વૃદ્ધપ્રલાપ કરી મને વારંવાર દુઃખ દેશો નહીં. કર્ણને જેણે અતિ દુખ દીધું છે એવી દુર્યોધનની વાણી સાંભળી મહાખેદ યુક્ત થઈ છે * ધૂતરાષ્ટ્ર અને વિદુર ત્યાંથી ઉઠી પોત પોતાને સ્થાનકે ગયા. પછી વિદુર, પોતાના પુત્ર બંધુ - ક મુખ સમુદાયના ક્ષયની આવાંકાએ વિરકતબુદ્ધિવાળો થઈ “સંસારનેવિષે સુખ સાહિત્ય છે તે નાશવંત છે એવું માનવા લાગ્યો, અને વૈરાગ્યે કરી જેની ચિત્તવૃત્તિ વ્યાપી ગએલી છે એ તે વિદુર, ચિતન કરવા લાગ્યો કે “આ સંપદાને ધિકાર છે,આ પ્રભુત્વને પણ ધિકાર છે અને આ વિષયસંબંધી સુખને પણ ધિકાર છે. જેને માટે પુત્ર, પિતાને. પિતા, પુત્ર છે. મિત્ર, મિત્રને છે અને બાંધવ, બાંધલને પરસ્પર નિર્દય થઈને હણે છે. એવી પાપથી ઉત્પન્ન થએલી અને નિરંતર છે Jain Educationa International For Personal and Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ર પાપપ્રસવનારી એવી દુની સંપત્તિને પણ ધિક્કાર, વિષલતા વિશ્વને ઉત્ત્પન્ન કરેછે, અને અ મૃતલતા અમૃતને ઉત્પન્ન કરેછે. માટે જેવી લતા તેવાં ફળ ઉત્પન્ન થાયછે. સંપત્તિ મૅન માંડાલણી તેના આલિંગને કરી જેને મહાપાતક પ્રાપ્ત થયુંછે એવા આ દુર્યોધનાદિક, તે અગ્રજમંધુ જે ધર્મ રૂષ યુધિષ્ઠિર—તેને સ્પર્શ કરવા માટે પણ અધિકારી નથી. વિષયોની સંગતિરૂપ કાદવે ખરડાએલો જેઓનો દેહછે એવા આ દુર્યોધનાદિક, અતિ આનંદ યુક્ત થઇ મુક્તિરૂપ સ્ત્રીનું કેમ સેલન કરશે? અધર્મરૂપ ચંડાળના સ્પર્શ કરી મલિન થએલા અને યુદ્ઘાંગણનેવિષે મરણ પામનારા આ કૌરવોને હું હવે જોવાની પણ ઇચ્છા કરતો નથી. એ માટે એઓનો યુદ્ધાંગણમાં થનારા સંહારને ન જોતાં સાંપ્રતકાળે અહિંયાંથી નિકળી જવા માટે મારી બુદ્ધિ ઉત્કષઁ ધારણ કરેછે.” એ પ્રમાણે વિદુર, મનમાં વિચાર કરતા હતા એવામાં કોઇએક પુરૂષને મોંઢથી “વિશ્વકીર્ત્તિ નામના કોઇએક મહાજ્ઞાની મુનિ, નગરની બહાર ઉદ્યાનનેવિષે પધારા છે” એવું સાંભળતા હતા. પછી ત્યાં જઈને હર્ષે કરી જેના અંગ ઉપર રોમાંચ ઊભાં રહ્યાંછે એવા વિટ્ટુર, તે મુનિરાજને વંદન કરી તેના અગ્રભાગનેવિષે બેસતા હવા. ત્યારપછી તે ભગવાન મુનિ, સંસારરૂપ સંતાપનો નાશ કરવામાં અમૃત સરખી અને સુખ દેનારી એવી ધર્મદેશના કહેવાનો આરંભ કરતા હવા. વિશ્વકીર્ત્ત—ગુનાં વચનરૂપી જળે કરી સારી પેદ સિયન કરેલા એવા આ દેહના મનરૂપી ક્ષેત્રનેવિષે પુણ્યરૂપ બીજ, અંકુરને ધારણ કરતાં નથી શું? અર્થાત ધારણ કરેછેજ. કારણ, કષાયદૃષ્ટિ એજ જાણે કોઈ એક વિષસÎ-તે વિષસપના વિષે કરી વ્યાકુળ થએલા હૃદયનેવિષે ગુરૂની વાણીરૂપ અમૃતનું પણ, કાર્યો કરવામાટે સમથૈપણું કદીપણ નથી, કષાયરૂપી મેધની વૃષ્ટિએ કરી વિવેકરૂપ કમળનો નાશ થયો છતાં મનોરૂપ વાર્ષિકાનેવિષે ધર્મરૂપ હંસ ક્રમ રહી શકશે? અર્થાત રહેવાનો નથી, હાહા!! દૈવયોગે કરી કષાયરૂપ મદ્યના આસ્વાદને કરી જેઓનું ચિત્ત વિષય થયું છે એવા પુરૂષો, પોતાના ખાંધવોને પણ મારવાની ઈચ્છા કરેછે. કષાયરૂપી નદીનું પૂર, ભાગ્યરૂપી વૃક્ષોનું નામૂળથી ઉચ્છેદન કરી ન્યાયરૂપી દ્વીપ (બેટ)થી જંતુને વિપત્તિરૂપ સમુદ્રનૅવિષે નાખેછે. કષાયરૂપ સ્વતંત્ર ચોર, જે માર્ગે જતાં બેઠે નહીં તો મનુષ્ય યથેચ્છ તાળીઓ વગાડતો સનાતનપુરીમાં જનારો થાયછે. જે મનુષ્ય પુણ્યરૂપ અમૃતસરોવરની મધ્યભાગે રહેછે તેજ, આ કષાયરૂપ દાવાનળથી મુકત થાયછે. હાહા!! જીવ, સંસારરૂપ અર્થવિષે કષાયરૂપ નદીઓએ સચાખેલાં અને પ્રાણહરણ કરનારાં એવાં વિષવૃક્ષોને સેવન કરેછે. માટે હું મહાત્મન વિદુર, તું પણ સાંપ્રતકાળે પોતાના સંબંધીઓરૂપ જે કષાય તેજ એક ગ્રીષ્મૠતુ તેણે તપાવેલા એવા આ આત્માને શરૂપ અમૃતે કરી શાંત કરાવ. “હું સંસારમાં અતિ દુઃખિત” એવા તારા મતને અવધિજ્ઞાને કરી જાણીને હું દૂરથી આવ્યોછે. એ Jain Educationa International For Personal and Private Use Only ૩૪૩ Page #352 -------------------------------------------------------------------------- ________________ છે. માટે જે તારા મનમાં સંપાદન કરવાનું આવે તે સંપાદન કરૂં. ભવિતવ્યતા પણ, સર્વનો સંહાર Sણ કરવા સારૂમહાઆવેશે પ્રાપ્ત થએલી રાક્ષસી છે; તે તાસ કુળનો ક્ષય કરસ્યાવિના રહેનાર નથી, છે. એવી તે વિશ્વકીર્તિ મુનિની દેશના સાંભળી વિદુર, ઉભો થઈ હાથ જોડીને ભાષણ કરવા લાગ્યું. ક વિદર- હે મુનિનાથ, તમેજ આ સંસારરૂપી સાગરમ દીપભૂમિ સર્વ જગતના 9) જીવનની વૃષ્ટિ કરનાર કેવળ ધરૂપ એવા તમને અવલોકન કરી તત્કાળજેને દુખ સમુદાય એજ કોઈએક ગ્રીષ્મઋતું સંબંધી સંતાપ છે, એવા મારા મને તે સર્વ સંતાપને ત્યાગ કર્યો. હે મુનિનાથ, મુકિતમાર્ગનેવિલે પાથેય (ફળાહાર) તુલ્ય હિતકારક સરખુ અને અત્યંત સુખ આપનારું એવું વ્રત, તમે તમારા હસ્તકમળ કરી મને દેવાને યોગ્ય છો. એવું વિદુરનું ભાષણ શ્રવણ કરી તે મુનિએ, “હે વિદુર, તું કોઈને પણ પ્રતિબંધ કરીશ નહીં એવું કહ્યું. એવાં તે મુનિનાં વચન સાંભળી જેનાં ને અતિશય પ્રેમે કરી અજો વ્યાસ થઈ ગયાં છે એવો વિદુર, પુન: હસ્તિનાપુરમાં ગમન કરતો હો. પછી તે શુદ્ધબુદ્ધિ ) વિદુર, જેટબંધુ ધ્રુતરાષ્ટ્રની આજ્ઞા લઈને મધ્યમ જે પાંડુરાજ, તેનું ક્ષણ કરવા સારૂં માદિને S' કહીને પાંડુરાજની પણ આજ્ઞા લઈ ફરી તે મુનિ પાસે આવ્યો. તે મુનિની પાસે પોતાનાં સર્વ સાવદ્ય (પાપ)ની નિવૃત્તિ કરી ચારિત્ર ગ્રહણ કરતો હતો અને પૃથ્વીતળનેવિષે વાયુ સરખે છે અરતિબદ્ધ થઈ સંચાર કરવા લાગ્યો. છે કે અહીંયાં અન્ય દિવસે મંડળીક રાજા અને થોડું એક નિયમિત સેન્ય પોતાની સાથે લઈને તિ તેનાએ સુશોભિત એવા કંસવિઠૂંસી દેવ પોતે હસ્તિનાપુર પ્રત્યે ગમન કરતા હવા. તે કૃષ્ણ, SB જેવો થોડાએક તારઓએ સુશોભિત પૂર્ણિમાને ચંદ શોભે છે તેવા શોભવા લાગ્યા. અતિ અલ્પ પરિવાર લઈ આવેલા કૃષ્ણની સામે તેડવા આવેલી પોતાની સેનાએ મિશ્રિત એવી સેના મોટી જણાવા લાગી. કારણ, સમુદના તરંગ પણ નદીને અત્યંત વૃદ્ધિ કરે છે. પછી પતાકાના | સમુદાય જેનેવિષે સ્થાપના કરેલા છે, અને પુષ્પના સમુદાયે કરી ચિન્હિત થએલી વનિતાઓ જન્યહાં ત્યાં સંબ્રાંત થએલીઓ છે એવા હસ્તિનાપુરમાં, કૈટભાાતિ કૃષ્ણ પ્રવેશ કરતા હવા. પછી દુર્યોધને તે કૃષ્ણને, પોતાના રાજમંદિરમાં આણીને આગતા સ્વાગત ક્રિયા કરીને પછી તેને દિવ્યસભાને વિષે રત્ન સિંહાસન ઉપર બેસાડ્યા. તે સમયે સિંહાસનની કાંતીએ જેનો દેહ SS વિશેષ પ્રકાશિત થયો છે એવા કૈટભારતિ કૃષ્ણ, ઇંદધનુષ્ય યુકત એવા મેધની શોભાને ધેરણ કરતા હવા. અને ધૃતરાષ્ટ્ર રાજા સહિત દુર્યોધન, કર્ણ અને દુઃશાસન-એઓ નક્ષત્ર અને તેમાં ચંદ સરખા તે કૃષ્ણ શોભવા લાગ્યા. પછી મહા આનંદે કરી વિચિત્રવીર્યને પુત્ર ધૃત0 રાષ્ટ્ર, મુદ્દેદ પ્રત્યે, કંદનો સહોદર હોયના! એવા પ્રસરનારા પોતાના દૂતકિરણોએ સ્નાન કરા રેષ્ઠ &િ&& ૬રૂéિe ) & Jain Educationa International For Personal and Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ . વતો છતો ભાષણ કરવા લાગ્યો કે “હે કૈટભારાતિ, આજ આ મારું ઘર, તમારી આ સંભાવના હો કરી ધન્ય કરતાં પણ ધન્ય છે; તો તમે તમારી ઉત્તમ વાણીએ કરી મારા કાનને પવિત્ર કરવા સારૂં યોગ્ય . એવાં ધૃતરાષ્ટ્રનાં વચન સાંભળી તે સભાના પ્રકાશવિષે આળસ રહિત એવા પોતાના હાસ્યરૂપ ચંદકિરણોએ દેદીપ્યમાન એવા મુખચંદને ધારણ કરનાર શ્રી કૃષ્ણ, તે તે સમયે ઊંચસ્વરે ભાષણ કરવા લાગ્યા. - કણ–હે ધતરાષ્ટ્ર તમે જે રાજાઓ-તેઓની વાણીનું જે વિચિત્રપણું–તેની ઉત્પત્તિ ભૂમિ એવો જે સંજય-તે પૂર્વે તમે મોકલેલ દ્વારકામાં ગયો હતો. તે સમયે અતિ સ્નહેકરી “મુળને છે પ્રલય થશે એવું જાણું ભયભીત એવો તે સંજ્ય, ધર્મરાજા પ્રત્યે સંધિ વિષયક કાંઇક ભાષણ છે પર બોલતો હતો. ત્યારે શમે કરી શોભનારો એવો તય યુધિષ્ઠિર, સંધિ કરવા સારૂં ઈચ્છિત છતાં અને ભીમસેન અને અર્જુન પ્રમુખ બ્રાતાઓએ સંધિ કરી નહીં. પછી પાંડવોએ કહેલો પ્રકાર મને ને જણાવતાં અને પાંડવોના તથા મારા વિચારે સંધિ કરવાનો નિર્ણય ન થયો છતાં, કેવળ પાંડવોના વચનેજ યુદ્ધને માટે નિયુક્ત થઈને સંજય દારકાથી હસ્તિનાપુરમાં આવ્યો. પછી તે સંછે જયને સર્વ વૃત્તાંત ધર્મરાજાએ મને કહ્યું. કારણ સર્વ પાંડવોને હૃદયરૂપ એવો જે હું–તેને કહેવા ( માટે કોઈ પણ અયોગ્ય નથી. હે ધૃતરાષ્ટ્ર, પછી તે પાંડવોના વચનનો વિચાર કરી તમારા કુળનો પ્રલય થશે એવો ભય માનનારો હં; પાંડવોને ન પૂછતાં પોતેજ દૂતકૃત્ય કરવા સારૂં અછે હીંયાં આવ્યો છું. એ માટે તમે મારા વિષે તમારા ચિત્તમાં વિશ્વાસુપણાની જે સંભાવના કરતા હો ) છે તો મારું આ થોડું પણ ભાષણ તમારા પોતાના મનમાં ધારણ કરવા માટે તમે યોગ્ય છે. ગર્વ કરી લે SE પ્રદીપ્ત થએલા એવા જડાત્મા પુરૂષનેવિષે આપ્તજનની વાણી ઘણું કરીને વ્યર્થ થાય છે. વડવાન- 2 છે ળની ઉષ્ણતાએ યુક્ત એવા ત્મા સમુદવિષે પર્વત પણ અત્યંત નિમગ્ન થાય છે. તેમાં મને આ દોદ્ધત પુરૂષ છે તે, ઉષ્ણ તેલથી પ્રદીપ્ત થએલો અગ્નિ પાણીએ કરી જેવો અત્યંત પ્રદીપ્ત થાય તો છે; તેમ આના ઉપદેશે કરી અતિશય સંતપ્ત થાય છે. મોટા પુરૂષોને પણ સંપત્તિ પ્રાપ્ત થઈ એટલે નેત્ર છતાં અંધપણુ, દિયનું ચતુરપણું છતાં બહેરાપણું, અને વાણીની પ્રવૃતિ છતાં મુંગાપણું પ્રાપ્ત થાય છે. કારણ સંપત્તિ છે તે દુષ્ટ સ્ત્રી સરખી છે. દુષ્ટ સ્ત્રી જેવી ઘરને વિષે સ્વજનને પણ આશ્રય ધારણ કરતી નથી; તેમ સંપત્તિ છે તે સંપત્તિવાનના મનને વિષે હિતોપદેશનો આશ્રય ધારણ કરવા દેતી નથી. જેમ ગ્રીષ્મની સંપત્તિ જે ઉષ્ણતા અને દાવાનળ એ બંને એકત્ર થયાં છતાં અતિ દુસહ છે; તેમ એક લક્ષમી અને બીજો બાહુને ગર્વ એબે એકવ છતાં અતિ દુરસ્તર છે. કલિન કન્યા છે તે જરપુરૂષોની અતિશય ભીડમાં જેમ કદી પણ પ્રવેશ કરતી નથી, તેમ જનક્તિ છે તે અહંકારમય મન પ્રત્યે કોઈ પણ રીતિએ પ્રવેશ કરનાર નહીં એ માટે બાહુના Jain Educationa International For Personal and Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ - ગર્વનો ઉપસંહાર કરી અને લક્ષ્મીને મદ ટાળીને આ દુર્યોધન, જે મારું વચન સાંભળે તે આ તો SS સમયે હું કઈ ભાષણ ક. એવાં કચ્છનાં વચન સાંભળી ધૃતરાષ્ટ્ર બોલ્યા, “હે ગોવિંદ, તમે સ્વછંદ છે છે ભાષણ કરે એવું કહ્યું છતાં પ્રખ્યાત એવા ગરૂડવાહન શ્રીકૃષ્ણ, દુર્યોધન પ્રત્યે ભાષણ કરવા લાગ્યા. ર. કૃષ્ણ—હે દુર્યોધન, પાંડવોને માટે પૃથ્વીનો એક ભાગ સુદ્ધાં પણ તું આપવાની ઈચ્છા નહી કરશે તો તે પાંડવો, તારા પ્રાણની સહવર્તમાન સર્વ પૃથ્વીને ગ્રહણ કરવાની ઈચ્છા ન કરે છે. કદાચિત પાંડવોને જીતીને તું સમગ્ર પૃથ્વીનું રાજ્ય કરશે, તથાપિ તેમાં કાંઈ કલ્યાણ નથી. કારણ, સંપત્તિ છે તે સ્વજનવિનાની શા કામની? અને યુદ્ધવિષે તે પાંડવો, કેવળ ) વિપત્તિ તે નિશ્ચય કરી પામનારજ નથી. તથાપિ તેઓ જે દેહમારે કરીને અવશેષ રહ્યા તો તે Sઈ પણ તે સમયે આરંભ કરેલો છે જેણે કુળનો સંહાર એવો જે તું તે તારું શૂરપણું શા કામનું જ અર્થત કુળક્ષયથી તારું શૂરપણું નિદ્ય થશે. અને જેનું ચંચળપણાએ કરી પરાક્રમ નિંદ્ય છે એવો. કે તારે બુદ્ધિ વૈભવ તે પણ શું? જે કારણ માટે વિધાતા પોતે જ ધર્મકૃત્યને વિષે એકતો યુધિષ્ટિરના સ્વરૂપે, અને જેની ગદા શત્રુઓને ભયશંકા સૂચવનારી છે એવો ભીમસેનના સ્વરૂપે બીજો, એમ આ બે સ્વરૂપે પ્રગટ થયો છે. અર્જુન પણ, જેમાં શત્રુઓને નાશ એવા યુદ્ધવિષે અતિશય - ઈ યંકર કર્મ કરનાર છે. નકુળ સહદેવ પણ બાહુબળે કરી, જેવા માટે અરાકય એવા શત્રુઓના સમુદાયનો નાશ કરવામાં યમ સરખા છે, એ માટે એ પાંડવોની સાથે સંધિ કરવી એજ તને શ્રેય કરનારી છે. હે દુર્યોધન, એવા પોતાના બાંધવો તને પોતાને સહાય કરનારા કચથી પ્રાપ્ત થવાના છે? હવે અપસ્મારતુલ્ય ગર્વને વિસરી જઈ અને પોતાને આગળ જે ફળ પ્રાપ્ત થવાનું છે તેને મનમાં વિચાર કરી, એ પાંચ પાંડવોને માટે માત્ર પાંચ ગામ આપવા સારું તું યોગ્ય છે. તેમાં ભીમસેન અર્જુન, નકુલ અને સહદેવ-એ ચારને અનુક્રમે કુશાસ્થળ, વષસ્થળ, માકંદી અને વારૂ થાવત એ ચાર ગામ, અને ધર્મગજને પાંચમું કોઈપણ ગામ આપ. માત્ર એટલું જ દેવાથી તે પાંડવો તો Sી મારા વચને કરી સંધિ કરશે, કારણ, સાધુ પુરૂષ છે તે કુળક્ષય થતે જોઈને અ૫ લાભથી પણ સંતોષ પામે છે. આ આટલું પણ જો તું નહિ માન્ય કરશે તે સર્વ જગતને ડુબાવનાર સમુદની | મર્યાદાના જેવો તારી સેનામાં તે પાંડવોર્પ સમુદનો સેતુ કોણ થનાર છે? અથત કોઈ થનાર Aી નથી. એટલું બોલી શ્રીકૃષ્ણ છાના રહ્યા છતાં દુઃશાસનનો અગ્રજ દુર્યોધન, ચંપાધિપ જે કર્ણછે તેની ભણી જોઈને તેણે “પાંડવોને કાંઈપણું આપવું નહીં એવી સૂચના કરી છતાં આગળ બનવા કાળ પ્રમાણે જે બુદ્ધિની વૃત્તિ થએલી છે તે કારણથી વક્રદૃષ્ટિ કરી કૃષ્ણ પ્રત્યે ભાષણ કરવા લાગ્યા. કુ દર્યોધન-હે ગોવિદ, તમે પાંડવોનું એટલું બધુ બળ માનો છો પરંતુ તેટલું બળ પાંડS) માં હોય એવું મને લાગતું નથી. જે કારણ માટે આજસુધી પાંડવોને મેં જીવતા મૂક્યા છે. હજી Jain Educationa International For Personal and Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭. છે પણ હવે જે પાંડવો, પોતાના બાહમદે કરી એક પણ ગામની વારતા કરશે તો તે સિદ્ધ થનાર - પણ નથી. અર્થાત, એને એક પણ ગામ ન મળતાં એમને પ્રાણ પણું રહેવાનું નથી. અને ઘર છે જે તે પાંડવ પોતાના બાહુબળનું જ છેવટ લેવાની ઈચ્છા કરતા હોય તે ઉતાવળેજ તમે સહિત જ આ પણ કરક્ષેત્રને વિષે ગમન કરે. એટલે પછી ત્યાં યુદ્ધ ચમત્કાર થશે. એ પ્રમાણે બોલીને તે દુર્યોધન, કર્ણ સહિત તે સભામાંથી ઉઠીને બાહાર જઈ પછી કૃ િણને બાંધી લેવાને વિચાર કરી ફરી સભામાં આવી કૃષ્ણના સમિપભાગે (પાસ) બેઠો. તે કર્ણની છે. જી સાથે કરેલી કૃષ્ણબંધનની મસલહતને કોઈ પણ પ્રકારે સાત્યકીએ જાણીને દૃષ્ટિસંકેત કરી, © કંસવિધ્વંસ કરનારા કૃષ્ણને તે જાણ કરતો હશે. તે જાણું થયા પછી જેનાં મસ્તક, ગાલ અને ને આરકત થયાં છે, અને જેના શારીરનવિષે પરિજેક્ટ કરી યુક્ત રોમાંચ થયાં છે, એવા ગદાગ્રજ છે કૃષ્ણ; ભાષણ કરતા હવા. હા કૃષ્ણ-હવન કરેલો અગ્નિ આહુતિ દેનારા પુરૂષને પણ અતિશયે કરી બાળ નથી શું ! છે અર્થાત બાળે છે જ; તેમ અતિશય ઉપકાર કરનારા પુરૂષપ્રત્યે પણ દુર્ણ બુદ્ધિવાળો; અપકારજ ૧ કરે છે. સિંહ છે તે સ્વસ્થ બેઠો હોય તે પણ શીયાળીઓએ પરાભવ કર જાય છે શું? કિંવા છે જળ ક્ષીણ થએલા ચંદના કિરણોને ગ્રહોના પ્રકાશે ગ્રાસ કરી શકાય છે શું? તેમજ એ દુર્યોધનથી મને શું થવાનું હતું વાફ સાંપ્રતકાળે કેવળ કૃપાએ કરી જ આ દુર્યોધનને નાશ કરવાની હું ઇચ્છા જ કરતો નથી. તે પાંડવોનો ક્રોધ, એને યથેચ્છ નાશ કરનાર થાઓ. આ દુર્યોધન લક્ષસજા- 8 છે. ઓએ રક્ષિત છતાં પણ એને કરુક્ષેત્રને વિષે જવા દો; અને ત્યાંજ સર્વ પાંડવોના બાહુ વૈભવને ? વિE એને જાણવા દો. અમે સાંપ્રતકાળે અતિશય ઉતાવળથી અહિંયાં આવ્યા; પરંતુ જેઓના બળયુકત બાહુઓ છે એવા પાંડવોને તે યુફોજ ઉત્સાહ છે. એવું કહી મહાત્વરાએ ત્યાંથી ઉઠીને જેની કાંતી ક્રોધે કરી તામ્રવર્ણ થઈ છે અને હાસ્ય યુકત દેદીપ્યમાન થના કેવળ મહાસૂર્યજ હોયના; એવા શ્રીકૃષ્ણ નિર્લી ચાલ્યા. તે સમયે તે કૃષ્ણના કોપે કરી જેઓનાં ચિત્ત વ્યાકુળ થઈ ગયા છે એવા ભીષ્મપિતામહ અને ધૃતરાષ્ટ્રાદિક જે સભાસદો, સભામાંથી ઊઠી તે કૃષ્ણનું શાંત્વન કરવા માટે તેમની પછવાડે જતા હતા. પછી સભાની કે બહાર ગૌરવયુક્ત ઊત્તમ ભાષણે કરી કૃષ્ણને હસ્તવિષે ઝાલીને તે ભીષ્મપિતામહાદિક, IT મનમાં અત્યંત ચકિત થયા છતાં ધીમે ધીમે કષ્ણ પ્રત્યે ભાષણ કરવા લાગ્યા કે “હે દેવ, જેમ ઈ. વિજળીએ ત થએલો મેધ, શીતલ ધારાની વષ્ટિ કરે છે, તેમ દુર્મદ પુરૂષોએ ખેદ પમાડેલા મહા4 ત્યા પુરૂષો કોપ કરતા નથી. વળી શિયાળના તા...વનત્ય અને શબ્દ કરી જેમ સિંહ દ પ લ, મતો નથી; તેમ નીચ માણસના દુ ભાષણે કરી જેઓ મહાપુરૂષ છે તેઓ ખેદ પામતા નથી. હું Jain Educationa International For Personal and Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ હવે જો દુષ્ટોએ પરિતાપ પમાડેલા સાધુપુરૂષો ક્રોધાદિક વિકારને પામે; તો અગ્નિએ તપાવીને રસમય કરેલું સુવર્ણ પણ પીતળપણું પામે. અર્થાત્ એ બંને વાત કદી બનતી નથી. એ માટે . હે કૃષ્ણ, ચ્ચે દુર્યોધનનવિષે તમે ક્રોધ કરશો નહીં. અહો!! કોઇ સમયે પણ ચંદ્રથી અગ્નિની વૃષ્ટિ થાયછે શું? પાંડવોની વાત તો એક કોરે રહી; પરંતુ યુદ્ઘને વિષે એકાકી તમેજ બ્યાસ કરી નાખેલા એ દુર્યોધનાદિક કાં રહેવાના છે? અર્થાત્ સર્વે નાશ પામે. સિંહની આગળ દુર્ધર એવો મદાંધ ગજપણ શી ગણતીમાં! અંધ:કારની લેહેરી સૂર્યનો નાશ કરવા સારૂં કેટલીકવાર ટકી રહેશે? હે કૃષ્ણ, તમે પૂર્વજ યશ્રી હસ્તગત કરી છે, તે તમનેજ ઉપભોગ દેનારી છે. તે જયશ્રી, નિ:શંક એવા પાંડવોએ કેમ વરી જો! અર્થાત, તે પાંડવો પોતેજ યુદ્ઘમાં બીજી જ્યશ્રી સંપાદન કરવામાટે સમર્થ છે. કારણ, જેઓની સાથે રહી બળાત્ચ એવો ધર્મ અને ન્યાય યુદ્ધ કરનારછે એવા પાંડવો પણ, તમારા વિના યુદ્ઘનેવિષે પોતાના શત્રુઓને જીતે તેવાછે. ત્યારે તમે સ્વજન ખાંધવોના ધાતે કરી જેનેવિષે પાતકનો સંભવ છે એવી અપકીર્તિ સ્વિકારશો નહીં.. કારણ, મહોટા પુરૂષને યરા પ્રિય છે. એ માટે પાંડવોએ યુદ્ઘમાં તમને ખોલાવ્યા છતાં પણ તમે જશો નહી. જે પાંડવોનું અને કોરવોનું પરસ્પર વૈછે તે તેમનેજ યુદ્દ કરવા દો. હે વાસુદેવ, આ કાર્યનેવિષે તરું, “અમે वृद्ध ઈંએ માટે અમારૂં સન્માન કરવું. કારણ પુણ્યાત્મા પુરૂષનેવિષે વૃદ્ધોપ્રત્યે નમ્રતા એજ ફળ દાયકછે. એવી ભીષ્મપિતામહાદિકની વિનયેકરી આર્દ્ર વાણીએ મૃદુ કરેલા અને કોપની શાન્તિએ જેમની શોભા સુંદર છે એવા ગરૂડદજ કૃષ્ણ ખોલતા હવા. શ્રીકૃષ્ણ—તમો અત્યંત વૃ છો તે માટે તમારી વાણી માર્ચે અવશ્ય માનવીજ જોઇએ. પરંતુ પાંડવોએ પણ મારા આયેજ યુદ્ધના નિશ્ચયનો વિસ્તાર કરચોછે. એ માટે તે યુહુનો ઉત્સંગનો આશ્રય કરનારા પાંડવો યુદ્દ કરવા સારૂં નિકળ્યા એટલે મારે પણ ત્યાં જવુંજ જોઇએ. કારણ, મહાપુરૂષોએ કબુલ કરેલું અન્યથા થતું નથી; અને તમે તો આવું કહોછો. એ માટે સંગ્રામપ્રત્યે હું પ્રાપ્ત થયો છતાં સ્વત: ધનુષ્ય ધારણ કરનાર નહીં. માત્ર અર્જુનનું સાસ્થ્ય કરી હું સ્હાય કરનારો થઈશ. એટલા વડેજ તમારા વચનનો અતિક્રમ ન થાઓ. પ્રમાણ કરવા માટે જેઓનો મહિમા અશકચ છે એવા તમારા સરખા મને માન્યજ છે. એવું ખોલી તે કૃષ્ણે હાથ જોડી તે ભીષ્માદિકોને ત્યાંથી પાછળ ફેરવ્યા, અને કર્ણને હાથે ઝાલી પોતાના રથમાં બેસાડડ્યો. પછી કૃષ્ણ, વિદુરના ધરિવષે પાંડુરાજાને જેવાસારૂં ગમન કરતાં છતાં માર્ગનેવિષે પોતાની પાસેજ બેસનારા કર્ણે પ્રત્યે આદર કરી ભાષણ કરવા લાગ્યા. શ્રીકૃષ્ણ—હે કહ્યું, કદીપણ નાશ ન પામનારૂં એવું તેં વીરવ્રત ધારણ કરવું છે. રાત્રીને વિષે દ્વીપકના પ્રકાશે કરી જેવી રીતે ચક્ષુઇંદ્રિનેત્રૂપ ગ્રહણ થાય છે; તેવી રીતે તારી પ્રેરણાએ Jain Educationa International For Personal and Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ છે દુર્યોધન, નાનાપ્રકારની દુબુદ્ધિએ યુદ્ધાદિપ્રકાર સ્વિકારે છે એટલે તું તેને જેમ વજન ધારણ ? કરવાથી લોકો ઈદને દેવેંદ્ર દેવેંદએમ કહે છે તેમ તું દુર્યોધન દુર્યોધન એવું કહે છે. એ દુષ્ટબુદ્ધિએ યુદ્ધ કરનારે એટલે દુર્યોધન એનામ એનું સાર્થકજ છે. હેકર્ણ, તારા વિના અન્ય ઘણા વીરને ધારણ કરનારી પૃથ્વી, પણ અકણુંજ હતી; તે તને ધારણ કરનારી થઈ હવે તે ભકર્ણ (કર્ણદિયયુક્ત) થઈ છે. તારેજ વિષે દાર્ય, ગાંભીર્ય, શૌર્ય અને ધૈર્ય પ્રમુખ ગુણો, સમુદને વિષે રત્નની જેમ, કિંવા છે ( આકાશગણનેવિલે ગ્રહોની જેમ વાસ કરે છે. પૃથ્વીમાં બીજાપણુ પુષ્કળ વીર છે, પરંતુ તારું છે આ અતિશયધીર વ્રત છે. આ પૃથ્વી ઉપર મોટા મોટા પર્વતો જયાં ત્યાં છે, પરંતુ મેરૂ પર્વતનો મહિમા તો ) 5) જૂદો જ છે. પણ જેવી રીતે પીતળે નિર્માણ કરેલા ભૂષણવિષે જાતવંત માણિક્યને આશ્રય ઠક S: દુઃખ છે; તેવી રીતે આ દુષ્ટ દુર્યોધનને વિષે તારો આશ્રય દુઃખ દે છે. સારાંશ, પીતળની પર વિટી કાંઈ દુઃખ દેતી નથી પણ તે વીંટીની અંદર હીરાકણ જડી એટલે તે મારનારી થાય છે; તેમ દુર્યોધન, તારા આશ્ચર્ય કુળક્ષયનું કારણ થાય છે. એવા કુરકર્મ પુરૂષને પોતાનો મિત્ર કો કોણ કરનાર છે? વિશ્વાસ કરનારા પુરૂષને પણ ઘાત કરનારા સર્પની કોણ મિત્રતા કરશે? જેણે છ યથેચ્છપણે ઉપકાર કરે છે એવો હોય તથાપિ જે જડાત્મા છે, તેના વિષે વિશ્વાસ કરવો નહીં. કદાચિત સમુદ, નૌકાએ વ્યાપાર કરનારા વાણુઆઓને બુરાતે નથી શું અર્થાત fiv તે જાત્મા છે માટે બુડાડે છે. અન્યાયે વ્યાપ્ત થનારા પુરૂષને તેના પુત્ર પણ ત્યાગ ક છે. રાહુએ ગ્રસ્ત થએલા સૂર્યનો પણ કિરણો, ત્યાગ કરે છે. કાંaઓને તોડનારી એવી નદીના જ છે કાંઠાઓ પતન પામવા લાગ્યા એટલે તે કાંધનો આશ્રય કરનારાં વૃક્ષો પણ જેમ પતન પામે છે તેમ પતનશીલ પુરૂષને આશ્રય કરનારા પુરૂષ પણ અવશ્ય પતન પામે છે. અને શુકલ ) પક્ષના ચંદ્ધકિરણોની શોભા ઉત્તરોત્તર જેમ વિશેષ પ્રકાશ કરનારી થાય છે તેમ જેની ઉત્તરોત્તર વૃદ્ધિ પામનારી સંપત્તિ છે, તેને આશ્રય કરનારા પુરૂષની સંપત્તિ વૃદ્ધિ પામે છે. કપૂરવૃક્ષને સહવાસ, તે સુગંધીપણુજ સમર્પણ કરે છે, તેમ પુણ્યશાલી પુરૂષનો જે સહવાસ, તે સહવાસ કરનારા . પુરૂષના અંતરાત્માને પવિત્ર કરે છે. પુણ્ય કરી તેજસ્વી એવા પુરૂષની પાસે પરાક્રમકદાપિ થોડું હોય તે પણ જેમ સૂર્યના અગ્રભાગે ધરેલું દર્પણ અત્યંત પ્રકાશ કરે છે, તેમને પરાક્રમ પણ અત્યંત કુરણ ઝે પામે છે. વળી પૂર્વદિશાસંબંધી વાયુની સાથે જે ઐત્રિ તે મધને જેવી લાધનીય (વખાણવા યોગ્ય) કિ છે, અર્થાત પૂર્વદિશાના વાયુનાગે મેઘ જેમ વૃદ્ધિ પામે છે, તેમ ઉત્તમ પુરૂષોની સાથે જે મૈત્રી, તે પરમકીર્તિ પમાડે છે. એ માટે ધર્માત્મા ધર્મના અંશથી ઉત્પન્ન થએલે જે યુધિષ્ઠિર, તેની સાથે હું તારે સહવાસ કરો એગ્ય છે. તે બુદ્ધિમાનું કર્ણ, પાપજન્મ એવો જે દુર્યોધન–તેની સાથે તારે સહવાસ કરવો યોગ્ય નથી. વળી કોઈપણ પ્રકારે કરી તું પણ તેય (કુંતીને પુત્રી છેએ હુ Jain Educationa International For Personal and Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ 5) પ્રકાર જ્યારે હું અહિંયાં આવવા નિકળ્યો ત્યારે એકાંત સ્થળે મને કુંતીએ કહ્યો છે. કુંતીએ તારો ત્યાગ કરો છતાં તું રાધાને પ્રાપ્ત થયો, અને તે રાધાએ ના પુત્ર પ્રમાણે પાલન કર્યું, એટલે તું રાધેય થયો છે. પરંતુ વિદૂર નામક પર્વત ઊપર ઉત્પન્ન થયા વિના બીજે ઠેકાણે ઉત્પન્ન થએલા મણીનું વૈર્ય રત્નના મૂલ્ય જેટલું મૂલ્ય પ્રાપ્ત થતું નથી; તેમજ તું રાધાસુત હોત તને આ સા મર્થ્ય પ્રાપ્ત થયું ન હોત. એ માટે હે સુંદર શ્રેટ, તું પાંડવોનો સહોદર કોતેય (કુંતીપુત્ર) છે. માટે છે તને તે બંધુઓની પાસે સાંપ્રતકાળે જવું યોગ્ય છે. અને તેજસ્વી પુરૂષોમાં શ્રેષ્ઠ એવા પાંડવોની ) સંગતિ તે કરી છતાં યુધિષ્ઠિર, પોતાના સુદ્ધાં પોતાના બંધુઓ એજ કોઈએક મુક્તાલતા–તેને તને નાયક કરો. અથત સર્વ પાંડવોમાં રાજ્યાદિકવિષે તું મુખ્ય અધિકારી થઈશ. - એવું ભાષણ કરી કૈટભદૈત્યનો નાશ કરનારા શ્રીકૃષ્ણ, પ્રીતિયુકત છાના રહ્યા છતાં જેનું મુખ હાસ્યરૂપ કાંતીએ શુભ્ર છે એવો કર્ણ, કૃષ્ણના કાનપ્રત્યે એવું ભાષણ કરવા લાગ્યો. કર્ણ—હે નીતિલતાકંદ ગોવિંદ, નીતિરૂપલતાના કંદરૂ૫) જે તમે ભાષણ કર્યું તે સત્ય છે. દુર્યોધનની સાથે અત્યંત મૈત્રી એ મને અયોગ્ય છે. કારણ, કોઈ દિવસ પણ મલયાચળ સંબંધી વાયુ, હેમંતઋતુને સ્પર્શ કરે છે શું? કિંવા ઐશ્વર્યા છે તે દારિદની સાથે સમાગમ કકરે છે શું? પરંતુ દુર્યોધને મારું સુતપણું ચિંતન કરી લેત છને કરી પવિત્ર એવું ભૂપતિપણું મને સમર્પણ કર્યું, તે સમયે જ નિષ્કપટ એવો જે હું–તેણે પણ તે દુર્યોધનવિષે આ જન્મપર્યંત મિત્રતાનો સ્વિકાર કરો. અને એવું મેં કહ્યું છે કે, “હે દુર્યોધન, આ મારો પ્રાણ છે તે હવે તારોજ છે, માટે તારી મરજી હોય ત્યાં તું લેજે. અર્થાત, તું આ કર્ણને પ્રાણદાન પર્યંત જે આજ્ઞા કરશે તે અન્યથા થનાર નથી.” ઈત્યાદિ ભાષણે કરી અને નાના પ્રકારના ઉપકાર કરી આ આત્મા, આજપર્યત આદતાને પમાડેલો તે, સાંપ્રતકાળે વિશેષે કરી સહન કરવાને અયોગ્ય એવા અપરાધરૂપ ધૂળ પંકિલ કરવો તે કેવી રીતે કરવો? અર્થાત, પંકિલ કરાય નહીં. એ દુર્યોધનનો ત્યાગ કરી ધર્મરાજાને આશ્રય કરો એટલે અત્યંત મિત્ર એવો જે હં–તવિષે તે દુર્યોધનને વિશ્વાસ છે ઉપયોગી પડનાર છેઅને મારી મિત્રતા પણ તેને શા ઉપયોગની? એ માટે એવું ન કરતાં તો કાકોલ વિષ,સર્પ,વરાહ અને કોકિલ-એઓના સરખી મારી પણ નિદ્ય સ્વભાવની અપકીર્તિ ) સર્વ જગતમાં નિરંતર અમાવાસ્યાની રાત્રીને કરનારી થશે. એમાં કાકોલવિષ-તે જેમ નિરંતર જ પ્રાણહાક, સર્પ છે તે કોઈક દિવસ પણ પોતાના દુધ પાનાર ધણી સુદ્ધાંને ષ કરનારો, વરાહતે છે? સ્વેચ્છાચારી અને દુષ્ટ સ્વભાવને થઈ વખતે પોતાની સ્વતીને પણ મારે છે અને કોકિલ છે . % તે-પોતાના બાળકનો ત્યાગ કરે છે ત્યારે તે બાળકનું કાગ, પોષણ કરે છે, પછી તે મોટું થયું એ તો | ટલે કાગની પાસેથી ઉડી પોતાની જાતી ભેળ મળી જઈ ઉલટો કાગને દોહ કરે છે તેમ મેં દુર્યો- ( Jain Educationa International For Personal and Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ધનનો ત્યાગ કરો છતાં મારી અપકીર્ત્તિ, નિરંતર અમાવાસ્યાની રાત્રી જેવી પ્રકાશ રહિત છે તેવી થશે. (એવો ભાવાર્થ) એ માટે જે કે દુર્યોધન ન્યાયરહિત છે તોપણ એ દુર્યોધનના કાર્યને માટે યુદ્ધમિમાં હું મારો દેહ અને પ્રાણ એઓનો ત્યાગ કરીશ. હે કૃષ્ણ, વાયુએ અનુગ્રહ કરેલો એવો અતિશય પુષ્પોનો સુગંધ જેમ, દિશાઓને વ્યાસ કરી નાખેછે; તેમ તમે ધર્મરાજાનો અંગીકાર કરચો છે તો તે ભૂમિનો ઉપભોગ કરશેજ. અને જો મેં પરિત્યાગ કરો તો તે દુર્યોધન અત્યંત નિરાશ થશે. કારણ, વાયુએ પરિત્યાગ કરેલા અગ્નિની સ્થિતિ કેવી થાયછે! અૉંતુ તે નહીં સરખો થાયછે. જેઓનો અસ્થિસમૂહ, મિત્રકાર્યં માટે યુદ્દનૅવિષે શત્રુ સૈન્યના સંમર્દે કરી તે સૈન્યને ધૂળ ભેગા કરતા નથી એવા પૃથ્વીને ભારભૂત શરીરના અવયવ કરી શું ઉપયોગ છે. એ માટે મિત્રના સ્નેહે કરી લિપ્ત થએલો અને યુદ્ધસંબંધી રેણુએ રગદોળાએલો તથા ખડગધારાએ કરી નાહેલો એવો આ આત્મા, ધન્યપુરૂષનોજ શુદ્ધ થાયછે. તે માટે ધમઁરાજાની સાથે મિત્રતા કરવાવિષે મને તમે કાંઇ પણ કહેશો નહીં. તમારા સખા મહાત્મા છે તે સર્વેના હૃદયનો અભિપ્રાય જાણનારા છે. વળી હે કૃષ્ણ, મારી માતા જે કુંતી–તેને મારી વંઢણા કહીને મારો નિરોપ પણ નિવેદન કરજો કે, “હે માતા, તારા ચારપુત્રોનું આયુષ્ય હું હરણ કરનાર નથી. મારૂં મન બાળપણથી કોઈપણ કારણે માત્ર અર્જુનનેજ જીતવાની ઈચ્છા કરેછે; અને યુવિષે તેને મારવાની પણ ઈચ્છા કરેછે; તે માટે હે માતા, તારા પાંચન પુત્ર નિરંતર રહેશે. તે એવી રીતે કે કર્યું, મરણ પામ્યો છતાં સાર્જુન (અર્જુન સહિત) પાંચ અને અર્જુન મરણ પામ્યો છતાં સકર્ણી (કર્ણી સહિત) પાંચ એ પ્રમાણે ભાષણ કરનારા અને સત્યપ્રતિજ્ઞ એવા તે કર્ણને આલિંગન કરી વિલસિત થયાછે વિસ્મય જેને એવા કંસારાતિ કૃષ્ણ, તે કર્ણને પાછો ફેરવતા હતાં. પછી વિદુરના ધરનેવિષે ામરૂપ સમુદ્રમાં નિમગ્ન અને જેના હૃદયનેવિષે આનંદ નૃત્ય કરેછે એવા પાંડુરાજા પ્રત્યે કમળનેત્ર કૃષ્ણ અવલોકન કરતા હવા. ત્યાર પછી પોતાના આગમનનો વૃત્તાંત, નિદાન પાંચગામ ભાગવાનો ઠરાવ અને તે પણ દુર્યોધનાદિકે કબુલ નહીં રાખતાં યુદ્ઘનોજ રાવ નક્કી થયો, એ સર્વે, પાંડુ રાજા આગળ કૃષ્ણ, નિવેદન કરતા હતા. તે સમયે શમરૃપ અમૃતસમુદ્રનું શોષણ કરનાર વડવાનળ સરખો પ્રકોપ ધારણ કરનાર પાંડુરાજા ખોલ્યા. પાંડુ—માણે કોષ એજ કોઇએક પ્રયલ સમુદ્ર થઈ કૌરવરૂપ પર્વતોને અત્યંત જીાડતો છતાં શસ્ત્રાસ્ત્રરૂપી યુદ્ધુનો ઠરાવ છે.-તે રાવજ એ સમુદ્રનો સેતૂરૂપ થયો. અર્થાત્ મેં ક્રોધે કરી સર્વે કૌરવોનો સંહાર કરડ્યો હોત પણ હવે આ યુદ્ઘનોજ ઠરાવ થયો એટલે તેઓ હવે સરોજ, એ માટે હે કૃષ્ણ, તે કુંતીપુત્રોને મારી આ પ્રમાણે વાણી કહેજો કે “તમારો જે મારા યોગે જન્મ થયો છે Jain Educationa International For Personal and Private Use Only ૩૫૧ Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૫ જે છે તે તમે ભયભીત થશે નહીં. વળી તમોને યુદ્ધવિષે બાંધવોના સ્નેહેકરી વિહળતા પ્રાપ્ત ન થાઓ. બંધુઓનેવિષે જે કે પ્રેમ કર્તવ્ય છે; તથાપિ તે બંધુઓ, સર્વસ્વનો નાશ કરતાં છતાં તેઓને વિષે પ્રેમ કરવો નહીં. આપણા સ્થાનનું આક્રમણ કરવા સારું નિટુર એવા બંધુઓને પણ યુદ્ધનવિષે મારવા. કારણ સૂર્ય છે તે, આકાશનવિષે વ્યાપનારા અન્ય ગ્રહોને અત્યંત નાશ કરે છે. જે ક્ષત્રિ, પત જીવતાં છતાં તેની ભૂમિ, શત્રુઓ હરણ કરી જાય છે, તે ક્ષત્રિ છે શું? જેના કંઠઉપરના કશ તોડી નાખ્યા છે એવો જીવતો રહેનારો સિંહ તે શું સિંહ છે? પુરૂષના જીવતાં છતાંશત્રુઓ પરાભવ પામીને પણ જીવતા રહે છે; તે પુરૂષના કરતાં તે જે ઊદક (પાણી) ને ગ્રાસ કરે છે તે ધૂળપણ શ્રેષ્ઠ છે. અને જે સૂર્યના કિરણસ્પર્શ કરી અત્યંત જવલન પામે છે તે પાષાણ (મૂર્યતાદિક) પણ શ્રેષ્ઠ છે; પરંતુ જે પુરૂષ, નાગુએ તેનો પરાભવ કર્યો છતાં પણ ક્ષમા ધારણ કરનારો થાય છે તે પુરૂષ જ નથી. એ માટે હે વત્સ, તમે યુદ્ધ સમયે શાંતીને પરિત્યાગ કરી યુદ્ધ એજ મહોત્સાહ છે એવું માની, શત્રુએહરણકરેલી પૃથ્વીને કીર્તિની સાથે પાછી લો” હે કૃષ્ણબીજું શું કહું શત્રુઓના નાશકર્મવિષે અતિ નિપુણ એવા તમે સહાય છતાં પાંડવોને દુર્ય પ્રાપ્ત થનાર નથી. એ પ્રમાણે, તીવ્ર કિરી જેનાં નેત્ર આરક્ત થયા છે, એવા પાંડુરાજાએ ભાષણ કરવું છતાં (, સર્વ શત્રુઓને તૃતુલ્ય માનનારા એવા કેટભાાતિ કૃષ્ણ બોલ્યા. —હે રાજન, શત્રુના જ્યવિષે તમને શંસય પ્રાપ્ત થવો ન જોઈએ. આજપર્યંત તમારા પુત્ર યુધિષ્ઠિરે પોતાની કૃપાએજ તે શત્રુઓનું રક્ષણ કરવું. પરંતુ ધર્મરાજ જે કોપાયમાન થાયત કૌરવોનો નાશ થતાં કેટલીવાર? વનમાં મહા દાવાનળ પ્રદીપ્ત થયા છતાં મોટાં વૃક્ષો પણ ત્વરિત ભસ્મરૂપ થાય છે; પછી તણની શાળાઓની તે શી ગણતી? હે રાજન, તે વાત એક કોરે રાખો. પરંતુ તમે મારી સાથે દ્વારકામાં આવવા માટે યોગ્ય છો. કારણ, તમારા પુત્રો, આ તમારા વિયોગે આતુર થઈ અત્યંત દુઃખિત થઈને રહેલા છે. કમળનાભ એવા કૃષ્ણ એવું ભાષણ કરચું છતાં ફરી પાંડુરાજ, આ પ્રમાણે ભાષણ કરવા લાગ્યા. - પાંડ–હે હરે, તમે સહાય છતાં મારા પુત્રોને વિજ્ય દૂર નથી. સહજ વિજય પ્રાપ્ત થશે. એ માટે જેઓએ શત્રુઓના સમુદાયને વિધ્વંશ કહ્યા છે, જેઓએ નવિન વિજય સંપત્તિ વરી છે અને જેઓને રાજ્ય પ્રાપ્ત થયું છે એવા તે મારા પુત્રને હું ફરી જોવાની ઈચ્છા કરૂં છું. અન્યથા કરતો નથી. એ માટે તમેજ ઉતાવળે દ્વારકાં પ્રત્યે જઈને યુનેવિષે શત્રુઓને જીતીને જ પોતાના બંધુઓ જે પાંડવો-તેને ફરી તેમની સામાન્ય સંપત્તિ આપે. એ પ્રમાણે ભાષણ કરનારા વિચિત્રવીર્યના પુત્ર જે પાંડુરાજા-તેમની આજ્ઞા લઈને તતક્ષણ છે કૌવિષે કોપાયમાન એવા દાકપતિ કૃષ્ણ ઉતાવળે દારકાં પ્રત્યે ગમન કરતા હવા. તે દાર Jain Educationa International For Personal and Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ છે. કામાં જઈ એકાંત સ્થળે તે કૃષ્ણ, હસ્તિનાપુરમાં થએલી સર્વ ક્યા બંધુ સહિત ધર્મરાજને કથન કરવા લાગ્યા. તે સાંભળીને સર્વ પાંડવો મહા આનંદને ધારણ કરતા હતા. કારણ, જેઓના બા- છે , પરાક્રમયુક્ત છે એવા પુરૂષોને નજીક પ્રાપ્ત થનારું યુદ્ધ, એ મહા ઉત્સાહ છે. પછી જે. કણુની આજ્ઞાએ, જેઓનું બાહુપરાક્રમ અતિ વિકસિત છે એવા સૈનીકલોકોએ સેના સજજ કરવાનો આરંભ કર્યો. દંતપ્રહાર, હૃઢપ્રહાર અને દેહપ્રહારએ જેમાં મુખ્ય છે એવું યુદ્ધને યોગ્ય જે કર્મ તે, મહાવોએ હસ્તિઓને અધ્યાપન કરાવ્યું. અર્થાત એવી યુદ્ધની કવાયત મહા વએ હાથીઓને શિખવી. તેમજ અને યુદ્ધાંગણવિષે સંચારાદિક જે કર્મ તે કર્મને શિછે. ખવાડવામાં જે ઉત્તમ પુરૂષ,અર્થાત ચાબુકસ્વાર-તેઓ યુદ્ધને માટે યોગ્ય એવા માર્ગમાં અશ્વોના જ I ગમન પ્રકારને રચતા હવા. તેમજ કેટલાક સૂતારો, રથોના રક્ષણ સારું તે રથમાં લોહ અથવા કા- ૪નાં આવરણ, અક્ષ, ધૂસરાં, ચક્ર અને પ્રજમુખ સારી રીતિએ સ્થાપન કરવા લાગ્યા. અને કેટલા*નવાજ રથ બનાવવા લાગ્યા. તેમજ કેટલીએક પદચારી સેનાને માટે સૂવર્ણના અક્ષરોએ શુ ચિન્હિત કરી આપેલાં શસ્ત્રાવ્ય-તે અમુક સ્થળે ઉત્પન્ન થએલાં, એ અમુક જાતનું છે, એ આવું છે છે પાણીદાર છે અને અમુક સમયે એનો પ્રયોગ કરવો વિગેરે તે શાસ્ત્રાસ્ત્રમાં લખેલું, એવાં શસ્ત્રાસ્ત્ર ) આપ્યાં. તેમજ સંપૂર્ણ મંડળીક રાજાએ ત્વરાએ આવે એટલા માટે રાજાના આસદારા- 2 જોએ રાજાના આદેશ નિકળવા લાગ્યા. અર્થાત, દારપાળ, ધર્મરાજાની આજ્ઞા સર્વ મંડળીક રાજાઓને સંભળાવવા લાગ્યા. તે સમયે પર્વત, નદીઓ અને વન એણે કરી યુક્ત એવા જંગ- K. ક લસ્થળથી રાજાઓના સમુદાયે, કરી લીંબો ઈત્યાદિક વૃક્ષોના પાના ભક્ષણે કરી હર્ષયુક્ત થએલા એવા પોત પોતાના ઊંટ સમુદાય આણ્યા. ગોળા, ઘોડાના કિંવા હાથીઓના રક્ષણાર્થ 9) લોખંડનાં કવચ, ખોગીર, દહેરા, રાઉટીઓ અને કવચાદિક-એ સર્વ, રાજગૃહવિષે નિર્માણ ( કરવા સારું કારીગર લોકોએ આરંભ કર્યો. કેટલાએકપુરૂષોએ મૂર્તિમાન ગર્વજ હોયના એવા Sઈ) પોઠીઆઓને ધળની ગુણએ દમન કા. અર્થાત યુદ્ધ સમયે તે પોઠીઓએ બંદુકોના કિંવા હો (I) તપના અવાજે ભડકે નહીં અને જ્યાં માલ ભરી લઈ જવા હોય ત્યાં જાય તે સારૂ પ્રથમ તેઓની તે ઊપર ધૂળની ગુણે ભરી બંદૂક અને તોપના અવાજ સાથે તેઓને અભ્યાસ કરાવ્યો. કેટલાક તક વિક્રય કરવા માટે યોગ્ય એવા પદાર્થોનો સંગ્રહ કરનારા, કેટલાક, શાદિકનો વિક્રય કરનારા અને 3 હું કેટલાક વ્યાપારી નાના પ્રકારનો વ્યાપાર કરવા સારું સિદ્ધ થયા. જેનાં પરિણસરખાં ને છે એવી ) S કેટલીએક વારાંગનાઓ પોતપોતાના તંબુઓમાં પલંગ, ગાદી અને ઉસીક વિગેરે ગ્રહણ કરી સેનામાં જવા માટે સજજ થઈઓ Jain Educationa International For Personal and Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ તે શ૬િ-છીકીesીરિસ્થિS MESOJECTS છો. इति सर्वतः पुरनिवासिजनः कटकप्रमाणरभसाकुलितः॥ निजकर्म तत्तदचिरं रचयत्नभवदृशं प्रमदपल्लवितः ॥ १ ॥ ' અર્થ–એ પ્રમાણે સર્વ દેકાણે સૈન્યના પ્રમાણવિષે એટલે સૈન્યના યથાર્થ જ્ઞાનને માટે ઉતાવળે વ્યાપ્ત થએલા નગરમાં રહેનારા લોકો પોતપોતાનાં કામ ત્વરાએ કરતા છતા અત્યંત હર્ષે કરી પક્ષવિત થયા. હરિગીત છંદ. નિકળી વિપત્તિ સમુદથી નિજરાય પાછું આપવા, ઝટ દૂત મોકલિ હસ્તિનાપુર, કાવ્યું કષજ કાપવા; નવ માન્યું દૂત કથન ક તવ, કૃષ્ણ દૂત બની સ્વતાં, દુર્યોધને નવ માન્યું તેય અનેક વિધ સમજાવતાં ૧. છેવટ હવે અરિરૂપ કરિ સમુદાયને સંહારવા, સજ થાય પાડુ તનયફૂપી હરિ, જગતકીર્તિ પ્રસારવા શ્રીમન્મહા વિદ્વાન કવિ માલધારિ દેવ પ્રભસરિ, રચનાર આ પાન્ડવ ચરિત્ર પવિત્ર રચના માધુરી. ૨. ગુણ ધામિની ગિરવાણિમાંથી, ગુર્જરી ભાષા વિષે, આ કીધું ભાષાંતર યથા મતિ, સુજ્ઞને શુભ જે દિસે; તે દોષ કેરા કોષની કરીને ક્ષમા મનમાં સહી, ધારણ કરી ગુણ હંસનો ગુણ માત્રને લેશે ગ્રહિ. ૩ इति मलधारि श्रीदेवप्रभसूरिविरचिते पांडवचरित्रे महाकाव्ये द्रुपद पुरोहित संजय विष्णु दूत्य वर्णनो ના નામ છારા સસ્તસ્ય માપાંતર સંપૂર્ણ ૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ અથ દ્વાદશ સર્ગ પ્રારંભઃ ' ' ત્યારપછી અન્ય દિવસે પરાક્રમયુકત ગજસમુદાયને ધારણ કરનારા અર્થત પરાક્રમયુક્ત એવા ઘણા હાથીઓને પોતાની સાથે લઇને સશેક નામનો જરાસંધને દૂત દ્વારિકાપુરિમાં આવ્યું. ( સાલનામક મત્સ વિશેષના ખલને કરી ચંચળ અને ઉગ એટલે મોટા તરંગોના ગે કરી 45) સુશોભિત એવા, આસપાસ વેરિત સમુદ-વિષે જેણે શ્રમરહિત દૃષ્ટિ સમર્પણ કરી છે, સમુદના તરંગેએ આણલીઓ અને ઊઘડેલીઓ સીમાંથી મુક્ત થએલાં મોતીઓના ચિન્હોએયુક્ત છે. વેદિકા જેને વિષે છે એવા સૂવર્ણના કોટ વિષે પોતાના નેત્રોએ અત્યંત અવલોકન કરતાં છતાં ) થિી સમુદ્ર તીરના ઉપવન સંબંધી વાયુએ જેને માર્ગ સંબંધી શ્રમ ના કરે છે, અને આશ્ચર્યના છે ગે કરી પરવશ થએલો એવો તે દૂત, દારકામાં પ્રવેશ કરતો હવો. જેનેવિ સર્વ મંદિરો સુવ- ક છે [મય છે એવી તે દ્વારકાંને જોઈ બુદ્ધિમાન તે દૂત, ઇંદપુરીને પણ તૃણતુલ્ય માનવા લાગ્યો. વળી છે છે તે પુરીની બજારોને વિષે કોચ્ચાધિ રત્નના સમુદાયને અવલોકન કરી સંતુષ્ટ થઈ “રત્ન સં- 3) પત્તિએ પુષ્ટ થએલો આ રત્નાકર વ્યર્થ છે.” એવો શેક કરવા લાગ્યો. અર્થાત “આવો રત્ન. સમહ આ રત્નાકરમાં પણ દેખાતો નથી એવું માનવા લાગ્યું. ત્યારપછી અક્ષોભ્ય જેઓમાં ઈ. મુખ્ય છે એવા ભાઈઓએ પરિવેટિત અને નેમિ, મહાનેમિ, બળરામ અને કૃષ્ણ પ્રમુખ પુત્ર( એ યુકત, નમસ્કાર કરનાર માંડળીક રાજાઓના મસ્તકનેવિષેની માળાના મકરંદ કરી જેની પાદ છે થી પીઠ સુગંધયુક્ત છે, વારાંગનાના હસ્તકમળ રહેલા ચામરે કરી જેને વાયુ ઢોળાય છે એવો, અને ) રત્નસિંહાસન ઊપર બેસનારો, જાણે બીજે ઈંદજ હોયના? એવા સમુદવિજ્યરાજાને તે સશેકામને દૂત, સભામાં અવલોકન કરતો હો. પછી તે, પૃથ્વી ઉપર રહેનાર સૂર્યજ હોયના! એવા જરાસંધનો સાક્ષાત પ્રતાપજ હોયના! એવો તે સશોક નામને દૂત, ગવરૂપ ચંદનો નાશ કરવા માટે અમાવાસ્યારૂપ પર્વજ હોયના! એવો જે રાજન સમિપભાગ-ત્યાં એ દૂત પણ 5 ૭) બેસતે હવે. અને પોતાના મસ્તકરૂપ માણિકચે આરતી કરી અર્થાત વંદન કરી, ઊંચુ જોઈને છે (SP તે દૂત, યાદવવંશમાં કૌસ્તુભતુલ્ય એવા તે સમુદવિજ્યજા પ્રત્યે એવું ભાષણ કરવા લાગ્યો. છે છે સશક–હે રાજન, જેણે પોતાના મહાત્મ કરી મેરૂ પર્વતનો તિરસ્કાર કર્યો છે અને છે છે. કીર્તિસંપાદન કરનારાઓમાં ઈદસખો, એવો મગધટેશને રાજા જરાસંધ, તમેને આ પ્રમાણે છે કહેવાનું અને કહે છે કે “ગાયોનાં દુધનું પાન કરી જેમના બાહુ અતિ પુષ્ટ થયા છે, એવા બે છો- ર કરો તમારા રાજ્યમાં છે; તેઓએ નિદય ચિત્તવાળા થઈ મારા જમાત્ર (જમાઈ) કંસને મારો; છે તે અપરાધરૂપ પવને કરી પ્રેરિત થએલો એવો માહારા મનરૂપી અરણ્યમાં યદુવંશનો સંહાર કો. SS) કરનારો કોપાગ્નિ ઉત્પન્ન થયે છતાં, પોતાના પતિને નાશ થવાથી અતિશય રૂદન કરનારી મારી છે Jain Educationa International For Personal and Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ એપ્રિયપુત્રિ જીવયાના નયન યુરૂપ પાણીના પૂરે, તે અગ્નિને વિષે વૃતનો ઘડો રડ્યા સરખું ને આચરણ કર્યું. તે કારણથી હું પોતેજ સેના સજી તૈયારી કરતો હતો, તે જોઈ મારે કાલા નામનો પુત્ર મારી પ્રત્યે બોલ્યો કે “હ તાત, મારા જેવો પુત્ર છતાં તમે પોતે યુદ્ધની તૈયારી - કછો એ શું હરણનો પ્રાણહરણ કરવા માત્ર હકાર શબ્દ એજ અતિ સમર્થ છતાં તેઓને કોડ મારવાને સિંહ પોતેજ સજજ થાય છે કે શું? એવાં પુત્રનાં વચન સાંભળી મેં તેને આજ્ઞા આપી, છે એટલે તે, ક્રોધે કરી આશાધિન થઈ હસ્તિઓને મારવા સિંહ જેમ ધાય છે તેમ તમોને મારવા ) સારું ધાયો. ત્યારપછી એ શત્રુ પ્રાપ્ત થયો છતાં તમે ભયે કરી પલાયન કરી ગયા. કારણ, વસં- I) તત્ત્વ પ્રાપ્ત થઈ છતાં શિશિરઋતુમાં પ્રિય લાગના અગ્નિ તે સમયે પ્રિય લાગે છે શું? હવે જે TS પણ તમે નાશી ગયા પણ ક્રોધે કરી અંધપણું પામનારો મારો પુત્ર તમારી પછવાડેધા. એવી રીતે ? દોડતા દોડતાં કેટલાએક દિવસ વીતી ગયા પછી તેના દૂત આવી તેને એવું કહેવા લાગ્યા કે હે રાજપુત્ર આગળ જતાં અમોએ એક પર્વત જોયો; તે પર્વતની આસપાસ કોઈએક સેનાને પડાવ ૭) જોયો; પરંતુ તે સેનાસ્થાનમાં રથ, ઘોડા અને પાયદળાદિક પરિવાર કોઈપણ હતો નહીં પણ તે છે ( સ્થળે ભયંકર અને પ્રદીપ્ત થએલી જવાળાએ કરી જટિલ એવી અનેક ચિતા અમે જેઇઓ છે (Y, એવાં તે દૂતોનાં વચન સાંભળી માતા પુત્ર તેમની સાથે તે સેનાસ્થાનમાં ગયો. ત્યાં યદુ- 1) NP નાં નામ લઈ લઈ અત્યંત દુઃખિત થઈ કોઈ વૃદ્ધ સ્ત્રી રૂદન કરતી હતી, તેને જોઈ મારા પુત્રે તો તે સ્ત્રીને પુછ્યું કે હે ભદે, “તને આ મહાસંકટ શું પ્રાપ્ત થયું છે તે સમયે ઘણાં અશ્રુઓ છે જેને નેત્રમાં આવી ગયાં છે એવી તે સ્ત્રી બોલી કે “હે ભાગ્યશાળી, સાંભળ-કાળ નામક, જરાસંધના પુત્રથી ભય પામેલા સમુદવિજ્ય રાજએ આ ચિતામાં પ્રવેશ કર, આ ચિતામાં વસુદેવે પ્રવેશ કર, આ ચિતામાં બળરામ અને કૃષ્ણ સાથે પ્રવેશ કરો અને બીજા સંપૂર્ણ કદ યાદવેએ આ જૂદી જૂદી ચિતાઓમાં પ્રવેશ ક હું કૃષ્ણની સગી બહેન છું અને મારો તો Sો વિચાર પણ, આ ચિતામાં પ્રવેશ કરવાનું છે એવાં તે વૃદ્ધાનાં વચન સાંભળી તે મારો પુત્ર ૯ બોલ્યો કે મેં મારા પિતાની પાસે એવી પ્રતિજ્ઞા કરી છે કે “યાદવો ગમે ત્યાં ગયા હશે તો પણ તેઓને હું તમારી પાસે લાવ્યા વિના રહીશ નહીં. માટે તેઓને અગ્નિના ઉદરમાંથી પણ આકર્ષણ કરું છું એવું બોલી મહાક્રોધ કરી મૂઢ ચિત્તવાળો, મૃત્યુનું ચિંતન નહિં કરી “હે દેવ, ચિતામાં ન પડશે, ન પડશે એવી રીતે ઊંચસ્વરે તેના સૈનીકોએ નિવારણ કરવું છતાં પણ પાર આસપાસ ખડ્ઝ ફેરવો, બળરામ અને કૃષ્ણની ચિતાનેવિશે પ્રવેશ કરતે હો. તે સમયે તે તક્ષણ બળી ભસ્મ થયો. પછી તેના શેક કરી વ્યાકુળ થએલા સૈન્ય મારાથી ભયભીત થઈને તાંડ છે પણ ત્યાંથી આવી તે સર્વ વૃત્તાંત મને કહ્યો. પુત્રને નાશ સાંભળી મારા અંતઃકરણમાં શક છે Jain Educationa International For Personal and Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ સાગર તરંગિત થયે, પરંતુ શત્રુઓ પણ બળીને ભસમ થયા એવું જાણીને અનુક્રમે માને Sશેક શાન થયું અને મારી પુત્રિ જીવયા-તે પણ વૈરનું નિયંતન થયું એવું જાણીને પછી જ - પોતાના પતિને, પોતાના બંધુને અને તમને જળાંજળિઓ આપી સુખી થઈ. ઘણાક દિવસ પર ય વીત્યા પછી કેટલાએક વણિકો, રત્નકંબલાદિક સુંદર માલ લઈને મારા નગરપ્રત્યે આવ્યા, કો છે અને જીવ શાની પાસે આવી તે વણિકોએ તે રત્નકંબલાદિક સર્વ માલ દેખાડ્યું. તે માને છે લનું ઘણું મુલ્ય છવયશ પોતાના મનથી કરવા લાગી અને તે સઘળો માલ પોતે ખરીદ કરી છે તેનું મુલ્ય આપવા લાગી છતાં તે મૂલ્ય કરી અસંતુષ્ટ થઈ તે વણિકો ખેદ કરીને બોલ્યા કે “હે ) રાજપુત્રિ, પૂર્વ આ માલ, દારકામાં રહેનારા લોકોએ, તમે જે મૂલ્ય કરવું તેના કરતાં અષ્ટગણા છે મૂલ્ય અતિ આગ્રહ કરી માગ્યો, તથાપિ તે કરતાં વધારે મૂલ્ય અને અહિંયાં મળશે એવી ઈચ્છાએ અમે આ માલ અને લાવ્યા. તે રાજા માત્રની પણ તે દારકા નગરી જ શ્રેષ્ઠ છે, પરંતુ અચિક્રિ રાજયે યુકત એટલે જેમાં પ્રતિવાસુદેવ જરાસંધ રાજ કરે છે, પણ સંપત્તિરહિત એવી આ રાગૃહ નગરી શ્રેટ નથી. - એવું તેમણે કહ્યું છતાં મારી પુત્ર, વિસ્મયપૂર્વક દ્વારકાને વૃત્તાંત તેમને પૂછવા લાગી. જ તે સમયે તે વણિકો બોલ્યા કે “હે રાજપુત્રિ, તે દ્વારકાપુરીને દેવોએ નિર્માણ કસ્તી છે. જે (” નગરીમાં કોટ ઉપર બેસના એધ, ખલને કરી તરંગો ઊંચા ઊડવા લાગ્યા છતાં સુખે કરી સમુ- 2 દિના પાણીને ગ્રહણ કરે છે; એવડો મોટો તો જે નગરીને કોટ છે. વળી જે નગરીને વિષે ઊંચાં છે એવાં જે સુવર્ણનાં ઘરે-તે ઘરોની અગાશીઓમાં પ્રાપ્ત થએલો મેધ, તે વિદ્યુતના ઉત્કંગમાં રહે છે SS નારા મેધ સરખો અત્યંત પ્રકાશ પામે છે. રાત્રીનવિષે સુવર્ણમથ મંદિરોના સંગે કરીને ચંદમાં ગઈ એવે તે પિતવર્ણવાળો જોવામાં આવે છે કે વિયોગી જનો તેને અગ્નિની ઉપમા આપે છે તે કાંઈ ખોટી નથી. વળી જ્યહાં સમુદના કાંધના ઉપવનમાં વિહાર કરનારે પવન, કવાયત કરતી Sી વખતે યકમારોના દોહની ઉપર ઉત્પન્ન થએલા પરસેવાના બિંદુઓનું પાન કરે છે. અર્થાત છે ( સમુદની પાસેના ઉપવનને વાયુ, કવાયત કરનારા યદુકુમારોના પરસેવાને મટાડીને તેઓને 'T 8 આનંદ ઉત્પન્ન કરે છે. વળી જાણે દ્વારકાનગરીની, અતિ અભુત એવા રનરાશીને ગ્રહણ 6 કરવાનેજ સેવા કરતો હોયના! તેમ તેની આસપાસ પરિવેટિત થઈને સમુદ, તેની નિરંતર સેવા Gર કરે છે. એવી તે દ્વારકાનગરીમાં, યદુવંશવિષે એક મોતીરૂપજ અને જેણે ઇંદના મહા- ર છે ગર્વને પણ તુચ્છ કરે છે એ સમુદવિજ્ય નામે રાજ રાજ્ય કરે છે. તે રાજાને નહાનો ભાઈ દિવ્યમૂર્તિ એવો વસુદેવ નામે છે. જેના ગુણ, દેવાંગનાઓના સમુદાયના જાગરણને US) માટે પૂર્ણિમાની રાત્રી સરખાછે. અર્થાત તેના ગુણસમુદાય, દેવાંગનાઓ નિરંતર ગાય છે. આ Jain Educationa International For Personal and Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ તે વસુદેવને અનેક પુરો છે, પરંતુ તેઓમાં બે પુત્ર છે તે, આકાશનું ભૂષણ જેવો ચંદ્ર અને રે SS સૂર્ય છે, તેમ યાદવવંશના ભૂષણરૂપ છે. તે બેમાં મોટો, તે જગતમાં એ એકજ બળવાન માટે ? બળદેવ એ નામે પ્રસિદ્ધ છે. જેના બાહુદડેએ શત્રુઓના હદયનેવિષે બળ એ નામનું સત્ય, નિરંતર સ્થાપન કર્યું છે. બીજા પુત્રનું નામ કર્યું છે. જેને બહુવૈભવ વીશેએ ઊપભોગ કરવા માટે યોગ્ય છે. જેનું અત્યંત તેજ એવું છે કે તે તેજ, સૂર્યના તેજનો પણ તિરસ્કાર કરે છે. ગોપાંગનાઓફૂપ વારપરિવારે વેકિત એવા જે કૃષ્ણ–તેની ક્રિડનું સાક્ષી, કાલિંદીની તીરે પાસપીપળાનું વૃક્ષ છે. અર્થાત ત્યાં એણે ક્રીડા કરેલી છે અને કશી વિગેરેને નાશ કરવા તત્પર એવો જેનો પરાક્રમરૂપ અગ્નિ, એવો તે પ્રદીપ્ત છે કે અનેક વીરરૂપ તૃણનો ગ્રાસકો છતાં પ્તિ પામતો નથી. ચાણમાને મારવા સારું પ્રસ્થાન કરવાની ઈચ્છા કરનારા જે કૃષ્ણના બાહુ-તનેવિષે ગોપીઓ કટાક્ષરૂપ કસ્તુરીએ સુવાસિત લેપ કરતી હતી. વળી જેનો પરાક્રમરૂપ ભેરવ, હાથમાં શકિત ગ્રહણ કરી જેણે સંપૂર્ણ પર્વતોને કંપાયમાન કર્યા છે એવો નૃત્ય કરતો છતાં કંસને કલ્પાંત કરતે હવે, અર્થાત સામર્થ્ય, એજ જેને પ્રિય છે અને કંપાયમાન કા છે સર્વ રાજાઓને જેણે એવું જેનું પરાક્રમ, તેણે કંસને ઘાત કર. વળી સમુદવિજ્યા, તેણે “દાછે, મતીના રક્ષણમાટે સમર્થ છે એવું જાણીને કૃષ્ણ તેને, દ્વારકનું રાજય એજ કોઈએક સમુદ-તેને છે " વિષે દેવતરૂપ કરતે હો. અર્થાત દારામતીને સર્વ રાજ્યકારભાર કૃષ્ણનેજ સોપ્યો છે. વળી પોતાની સંપત્તિએ કરી જેઓએ ઇંદને પણ જીત્યો છે એવા અનેક યાદો, જે દ્વારકામાં સંચાર કરે છે . એવી દારકાં તમે ઈ વખત સાંભળી નથી શુંતેઓનાં એવાં વચન સાંભળી “તે દુર યાદવો કે હજીપણ જીવતા છે એમ જણી અનિવચ્ચે દુખ પામીને જીવયશા અત્યંત ખેદયુક્ત થઈ પર પછી તે મારી સભામાં આવી, કેશ છૂટા મૂકી ઊંચસ્વરે રૂદન કરતી કરતી પૃથ્વી ઉપર પડી; અને ૬ સભામાં બેસનાર અને તે છવયશા દ્વારકાંસંબંધી સર્વ વૃત્તાંત કહેવા લાગી, ને બોલી કે, “હે ડૉ. તાત, એ ક્રુર એવા યાદવોનો જે તમે સંહાર નહિં કરશો તો હું નિશ્ચયે અગ્રિમાં પ્રવેશ કરીશ - એવાં એનાં વચન તે, મારા અંતઃકરણમાં સુખે ઊંધાયેલા ક્રોધને જાગૃત થવા માટે મંગળનિ છે. થયાં છતાં તે ક્રોધને ફરી શયન કરવા સારૂં મને એવી ચિંતા પ્રાપ્ત થઈ “હા ધિક, યાદવો બળીને ૨) તે ભસ્મ થયા એવું મારા સૈનીકોએ મને કહ્યું પરંતુ અદ્યાપિ તેઓ તો જીવતા છે, એ તે શું છે આશ્ચર્ય વારી અથવા તો યાદવ ભસ્મ થયા જ નથી. મારા ધારવામાં એમ આવે છે કે તે કેર વક્ર સ્ત્રી, યાદવોના પક્ષપાતની કોઈ વિજ હશે; માટે જ તેણુએ મારા પુત્રને ચિતાગ્રિમાં ફસાવી ન પ્રાણત્યાગ કરાવ્યો. એમ થયું તો પણ તેણે શું થવાનું છે? અદ્યાપિ તે યાદવે કાંઈ દૂર નથી. તો તેઓના વધને માટે મારે ક્રોધ-એજ ગ્રીષ્મg સંબંધી તાપ-તે પ્રાપ્ત થયો છતાં નહાની તલાવડી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ છે તુલ્ય તે યાદવો કેટલીકવાર ટકનાર છે પરંતુ હવે તે મારા જમાઈને મારનાર એવા બળરામ અને તેને SS કને જે તમે મને અર્પણ કરશે તો તમારા કુળનેવિષે કલ્યાણરૂપ વિલિ ઘણાકાળ પર્યત વૃદ્ધિ અને પામશે.” એવું તમને કહેવા સારૂં સ્વામિ જરાસંઘે મને મોકલ્યો છે. એ માટે હે રાજન, પોતાના ફળનું કલ્યાણ થવા સારું તમે એ ગેપના પુત્રને જરાસંધને આપે. કારણ જેમ મહા મુનિઓ, કોડ મોક્ષના આનંદને માટે વિષયાનંદને ત્યાગ કરે છે; તેમ જે કુશળ પુરૂષ છે તે મોટો લાભ થવાનો હોયતો તેને ગ્રહણ કરતો છતો અલ્પ વસ્તુનો ત્યાગ કરે છે. પ્રતાપિ એવો સૂર્યપણ, જ્યારે અતિ બળવાન એવા હેમંતસ્તુથી ઘેરાય છે ત્યારે પોતાના તેજને ત્યાગ કરી દિવસ કાડતે નથી ) છે શું? અથવા અતિ નીચ લેક છે તે પણ પોતાના ઊંટ સમુદાયમાંથી ખસયુક્ત ઊંટને ત્યાગ 2 [ કરી બીજાં ઊંટોનું દુઃખ ટાળતા નથી શું? માટે હે રાજન, તમે એ ગેપબાળકોને સમર્પણ કરી પર તમારું કલ્યાણ કરશે. પોતાના સ્વામિના પરાક્રમેયુકત એવાં તે દૂતનાં વચન સાંભળી કિચિત કોપે કરીને જેનું મુખ પીતવર્ણ થઈ ગયું છે એવો તે સમુદવિ રાજા બોલ્યો. - સમદ્રવિજય—હે દૂત. તારા પ્રભુની આ વાણીની યુક્તિ અતિ સુંદરજ છે. તું પણ . અમારું કાંઇ પણ એહિત બોલ્યો નથી. વળી ઘણે દૂર, પોતાના મિત્રવર્ગી રાજાઓના આશ્ન- યમાં જઈ રહેનારા અપરાધીઓને મિત્રવર્ગો રાજા પાસેથી માગવા એ પણ ક્ષત્રિવંશમાં ઉત્પન્ન ) ' થએલા શાને અયોગ્ય નથી જ, પરંતુ તારે સ્વામિ જે મિત્રતાએ મારી પાસેથી તેઓને માગતો a ન હોય તેઓને આપવાને કાંઈ અડચણ નથી. કારણ, જે મહારી પાસે છે તે સર્વ માહારા મિત્રો- 6 તું છે એવું હું સમજુ છું. પણ જો તે તારે સ્વામિ, સજ્જનપણાનો ત્યાગ કરી બળાત્કારે બળરામને અને કૃષ્ણને માગે છે, એ તે અત્યંત અયોગ્ય છે. પાપાત્મી પુરૂષોને રાજાઓએ અવર શાસન કરવું જોઈએ. એ માટે બાળહત્યા કરનાર અને ઉદ્ધત એવા કંસનો, બળરામની સહવર્તમાન કૃષ્ણ વધ કર્યો તેનું તારા પ્રભુનેજ શામાટે ખોટું લાગ્યું. અરૂણે અં ધકારનો નાશ કરે છતાં તે સૂર્યના કલ્યાણસારૂ હોતો નથી શું? તેમાં તે રામકૃષ્ણને ગેપ (બાળક એવું કહિને નિંદા કરનારો અને બાહુદંડના બળે કરી, દુર્મદ થએલો એવો તે જરાસંધ રામ- જ કષ્ણને મારવાની ઈચ્છા કરે છે, પરંતુ એ ગોપબાળકનું જે સામર્થ્ય; તે સામર્થ એ જાણતો નથી. જે જ્યાં સુધી વૃક્ષ બળીને ભસ્મ થયું નથી ત્યાં સુધી અગ્નિને પ્રતાપ તે વૃક્ષ શું જાણે? એ માટે જેમ SB દુષ્ટ ઊંદરાદિકોને નાશ કરનારા સપની નિંદા કરી તેના પરાભવની ઇચ્છા કરનારો દેડકો પો- તાના જીવની હાની કરે છે, તેમ તે જરાસંધ, મરણ પામેલા કંસને પોતાના આયુષ્યની જળ- G જ જળિ દેવાની ઈચ્છા કરે છે. જમાઈ કંસ અને પુત્ર કાલ, એ બંને યમરાજના ઘરના અતિથિ દા. Sી થયા તેઓ જે માર્ગ થઈને ગયા તેજ માર્ગ થઈ તારો પ્રભુ જવા માટે કાંઈ ન્યનતા માનતો નથી: ૭ Jain Educationa International For Personal and Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦. 98252 છે એ પ્રમાણે સમુદ્ર વિજ્યરાજ, કટાક્ષયુકત ભાષણ કરી છાના રહ્યા છતાં કોપે કરી જેના જે SS મુખમાંથી વાણીરૂપ વિષ નિકળે છે એવો તે દૂત, ભાષણ કરવા લાગ્યો. - દૂત—હે રાજન, આજ દિન પર્યંત જરાસંધ રાજાની આજ્ઞા તમે પોતાના મસ્તકને વિષે પુષ્પ ધારણ કરચા સરખી સ્વિકારીજ અને આજેજ, મૃત્યુતળ પાસે આવ્યો છતાં પિપીલિકા -(કિડિ) પાંખ ધારણ કરે છે તેમ તમને અહંકારરૂપ નવિન અંકુર ક્યાંથી પ્રાપ્ત થયે? આ ગેપછે. બાળકોના સામર્થે કરી તમે ગર્વયુક્ત થશે નહીં. કારણ, અંધકારના બળને આશ્રય કરી, છે ધૂઅડપલી સૂર્યોદય થયે છતાં કેટલાકળ સુખ પામે છે? કાળકુમારના ભયે કરીને પોતાની મથુ ) રાનગરીને ત્યાગ કરી ગુસપણે પલાયન કરનારા તમને તે સમયે એ બે પપુ રક્ષણ કરે છે. નારા હતા શું? એ માટે દેવ જરાસંધને, તમે શી ગણતીમાં છો? તેમ તે પપુ પણ શી ગણતીમાં છે? અને ગોત્ર, પુત્ર બાંધવો સહિત સર્વ યાદવો પણ શી ગણતીમાં છે. અરણ્યને વિષે વડવાગ્નિ, સર્વ વૃક્ષોને બાળી નાખે છે, પરંતુ જે કંટક વૃક્ષો છે તેનો દાહ કરવા માટે તે તે અગ્નિ અત્યંત પ્રદીપ્ત થાય છે. અર્થાત જરાસંધરૂપી વડવાગ્નિ, યુદ્ધભૌમિરૂપ અરણ્યવિષે તમે છે દશારૂપી મોટા વક્ષોને બાળી નાખશે, પરંતુ કૃષ્ણ બળરામરૂપી કંટક વૃક્ષોને બાળવા માટે તો 7. અત્યંત પ્રદીપ્ત થશે. સાંપ્રતકાળે તે જરાસંધને દુર્યોધન પણ પોતાના શત્રુઓને નાશ કરવાની છે ( ઈચ્છાએ અગીઆર અક્ષોહિણું સૈન્ય સહિત આવી ગયો છે. એ માટે હમણાં તો એ જરાસંધ, a દે છતાવાને પણ અશક્ય છે. કારણ, સમુદ છે તે સર્વ કાળ દુસ્તરજ છે, તે પછી ગ્રીષ્મ- 6 જાતુનો સંગમ થયાં છતાં તોફાનયુક્ત તે સમુદ અત્યંત દુસ્તર હોય એમાં શું કહેવું. તેમાં વળી તમે, મારે પ્રભુ જે જરાસંધ, તેને મિત્ર જે દુર્યોધન-તેના શત્રુ જે પાંડવો-તેઓનો પક્ષ સ્વિકાર કર; એ તમે બીજો અપરાધ કરે છે. એ માટે જ્યાં સુધી એ જરાસંધ, તમારા આ બીજા અપરાધને મનમાં નથી આણતો ત્યાંસુધી બે ગોપપુત્રોના સમર્પણે કરી તમને તેની પ્રસછે) સતા સંપાદન કરવા સારૂં યોગ્ય છે. હે રાજન, હજી પણ તમે જાગ્રત થઈ આ તમારા હિત ૯ (1) વિચાર કરો. યાદવોના મોટા કુળને અતિશેષતા પમાડશે નહીં. હે રાજન, તમે, રાજદેષ કર- નારા એ બે પુત્રોને ત્વરાથી ત્યાગ કરે; અને ઘણાકાળ પર્યત યાદવરૂપ મે જે છે તે, કોમળ અને સુગંધકારક એવી હર્ષવૃષ્ટિ કરો. એ પ્રમાણે વાચાળપુરૂષોમાં શ્રેટ એવા તે દૂતની વાણી સાંભળી કોપના આવેશે કરી, કૃષ્ણ વર્ણ છતાં જેની કાંતિ અરૂણુવર્ણ થઈ છે એવા શ્રીકૃષ્ણ બોલ્યા કે, “રે દૂત, શું તાજું આ અપૂર્વ ભાષણ છે. આવી રીતનું પથ્યકારક બોલવાને તારા વિના કોણ સમર્થ થશે? તારે પ્રભુ તો છે. નેગેપ ગેપ કહે છે તે સત્યજ છે. કારણ, ખળ પુરૂષોની પાસેથી તેઓની “ગો એટલે પૃથ્વી છે (હવે Jain Educationa International For Personal and Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ : ૩૬૧ s, છે તેને હું હરણ કરી “પ એટલે પ્રતિપાલન કરું છું. એવો જે હ-તે મારા આગળ અર્ધભરતેશ જે હવે S: જરાસંધ-તે શી ગણતીમાં છે? દાવાનળના અગ્રભાગે મોટી ઘાસની કાંજી પણ શી ગણતીમાં રે છે જ્ય પ્રાપ્તિનું કારણ કેવળ બળ છે, ઘણું સૈન્ય કાંઈ જ્યનું કારણ નથી. 'વાવંટોળિઓ એક હોય, તે તે પણ તૂલની અનેક રાશીઓને ઊંચે ઊડી નહી સરખી કરે છે. વળી ટેક છે તે મોટી શી- કોડ લાઓને પણ ફોડી નાખતો નથી શું કિંવા આકાશપર્યત વધેલાં વૃક્ષોને પણ કહો છેદતો નથી શું? બાળહત્યા કરનારા તે કંસનો તે જરાસંધે પક્ષપાત કરો તેણે શું થવાનું છે? દુનું જ શાસન કરનારા જે અમે તેમને તે કંસપક્ષપાતી જરાસંધ પણ સાંપ્રતકાળે મારવાને યોગ્ય એવા છે છે શત્રુઓમાં ગણના કરવાને યોગ્ય થયો. અન્યાય કરનારા કૌને આશ્રય આપનારો એવો તારો તે સ્વામિં પણ અન્યાયીજ છે. હું તેને અન્યાયને પણ સહન કરી શકતો નથી તો પછી એઓનું રે આયુષ્ય કેમ સહન કી અસ્વરૂપ તરંગએ કરી કલ્પાંતસમુદરૂપ હું-શત્રરૂપ ભૂમિને બુરાડવા લાગે છતાં પર્વત રૂપ મોટા રાજાઓ પણ તેનું રક્ષણ કરવા માટે સમર્થ થનાર નથી. આ અમે ! સર્વ, કૌરવોને મારવા સારૂ તૈયાર થઈ પ્રસ્થાન કરેલાજ છે એ. એ માટે તેજ યુદ્ધવિશે તારા પ્ર- Cછે ભુને આવવા દે, અને અમારા મનને હેતુ પૂર્ણ થવા દે. જેમ કાષ્ટનો સમુદાય,અગ્નિના ઉત્સાહને છે માટે જ છે તેમ શૂરપણુએ શોભનારા પુરૂષોને શત્રુઓનું બહુપણું તે હર્ષને માટે જ છે. આકાશને વિષે ઉત્પાતને જેવો વાયુ-તેવા ભયંકર યુદ્ધમાં હું પ્રાપ્ત થયો છતાં તે તારે પ્રભુ, મેધ સરખો 4 વિધ્વંસ પામશે. એ માટે તે તારા પ્રભુને એવું જઇને કહેકે “જો તને યુદ્ધ કરવા માટે બાહુપક્રમ જ હોય, અને પુત્ર તથા જમાઈએઓના નાશ કરી પ્રાપ્ત થએલ કોપ અત્યંત ફુરણ પામતે આ ૨ હોય તો, સૈન્ય સહિત યુદ્ધનવિષે શીધ આગમન કરનાર થા; એટલે ઘણા દિવસ અપવાસી એવા મારા ખડ્ઝનું પારણું થાય.” આ એવું ભાષણ કરી કૃષ્ણ, તે દૂતને ત્યાંથી વિદાય કરતા હવા; અને પાંડવોને બોલાવીને સર્વ ) વૃત્તાંત થન કરવા લાગ્યા. તે વૃત્તાંત શ્રીકૃષ્ણ કહ્યો એટલે શૂરપણાએ કરી તે જરાસંધને ઇ( તવાનું કામ પણ પોતેજ કરવા માટે ઈચ્છનારા પાંડવો, અત્યંત હર્ષ પામતા હવા. ત્યારપછી સર્વ ગ્રહના બળેકરી ઉજ્વળી એવું પ્રસ્થાન કરવા માટે યોગ્ય શુભ લગ્નમાં, જેઓનું માંગળિક કુંતીએ કર્યું છે એવા પાડુરાજના પુત્રો: યુદ્ધને માટે પ્રસ્થાન કરતા હવા. અને જેમ બુદ્ધિના જ્ઞાનાદિગુણોના અનુલક્ષે કરી અધ્યયનાદિક સંસ્કાર ગમન કરે છે તેમ અન્ય વિરાટ કૂપદાદિક રાજાઓ પણ તે પાંડવોના અનુલક્ષે કરી મહા ઉત્સાયુકત થઈ ગમન કરતા આમ હવા, અને અત્યંત પ્રાપ્ત થનારા ઉત્સાહના તરંગોએ જેઓની શોભા અત્યંત પુષ્ટ છે એવા ડૉ. ૭) રાજાઓ, સેના સહવર્તમાન રાજ્યકારને વિષે આવીને ઉભા રહ્યા. ત્યારપછી જેમનું દેવકીએ છે ( ૮૧ Jain Educationa International For Personal and Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ માંગળીક કર્યું છે, જે સજજ થએલા અનેક રાજઓના સૈન્ચ કરી સુશોભિત છે અને જેણે ક જે પS સને વિધ્વંસ કરે છે એવા શ્રીકૃષ્ણ દેવ, દારકાથી પ્રસ્થાન કરતા હવા. તેમની પછવાડે વસુદેવા દિક બાંધવોએ, અને બળરામાદિક પુત્રએયુકત એવા સમુદવિજય રાજ નિકળતા હવા. વળી તે સમયે જેણે યુદ્ધને માટે તૈયારી કરેલી છે, ધનુષ્યાદિક સાહિત્ય ગ્રહણ કરચાં છે, અત્યંત શાંતરસ ધાણ કરનારા, સમાન વયના કામદેવ સરખા રૂપવાન રાજકુમારોએ પરિષ્ટિત, દિવ્ય અલંકાને ધારણ કરનારા, જેને મયરપીંછનું છત્ર છે, જેના દેહના સુંદરપણાને નગરની સ્ત્રીઓએ 3 વિષે કરી ચંચળ નેત્રોએ પ્રતિક્ષણે અવલોકન કરવું છે એવા અને રથારૂઢ થએલા એવા શ્રી છે. નેમિકમાર, યુદ્ધને માટે પ્રસ્થાન કરતા હવા. તે સમયે જેનો શબ્દ અતિ મધુર છે એ દુંદુ- બિન અભયાનક શબ્દ થવા લાગ્યો. અને જમણી બાજુનો અતિ શીતળ તથા ધૂળરહિત એવો વાયુ વહેવા લાગ્યો. મદે કરી ઉન્મત્ત થએલા હાથીઓ નવીન મેઘના સરખી ગંભીર ગર્જન નાઓ કરવા લાગ્યા અને મેટા તરંગે સરખા ચંચળ એવા તુરંગ મહા હર્ષથી હણહણાટ દનિ પુર્ણ કરવા લાગ્યા. તે સમયે જેમ હર્ષિત થએલાં અંતઃકરણ એકત્ર થઈ જાય છે તેમ, ધર્મરાજની અને હું ( દેવકીપુત્ર શ્રીકૃષ્ણની સેના એકત્ર થઈ ગઈ. ગંગારૂપ યાદવી સેના, યમુનારૂપ પાંડવી સેનાને મળી છે તે બંને સેના એકત્ર થઈ સાગરરૂપ યુદ્ધવિશે પ્રવેશ કરવા માટે નિકળીઓ. તે એક એક સેના પણ અપ્સરા સરખી અતિ સુંદર; તે પછી બંને એકત્ર મળી છતાં, જેમ શરપણુ અને નીતિ એ તો છે. બે એકત્ર મળ્યાં છતાં શોભે છે તેમ શોભવા લાગી. તે સમયે ઊખડેલી સૂવર્ણ ભૂમિની ધજ 6 જણે જેઓના ઘડેલા પુષ્ટ અવયવો હોયના એવા જેઓના પુટ અવયવોની કાંતી છે એવીઓ અને કિ છે જેઓને રણભેરીના નાદે બોલાવેલી છે એવી નગરની સ્ત્રીઓ, મહા પ્રેમે દોડવા લાગી. ) કરૂંખાઓને વિષે જોવા માટે યોગ્ય એવાં સુંદર નેત્રોવાળી સ્ત્રીઓનાં મુખ-તેણે કરી યુક્ત થએલાં એવાં જે સુવર્ણનાં ઘરે-તે ચંદરૂપ અનેક ફળોએ ફળિત થએલાં એવાં કલ્પવૃક્ષોની જેમ ભતાં હવાં. તે સમયે એકજ દિશા ભણી જેઓનાં મુખ છે; એવા ઉપરા ઉપરી જાદા જૂદા રસ્તા ઊપરથી આવી મળનાર લોકોએ યુક્ત થએલી એવી તે પ્રસ્થાનની મોટી વાટ, તે અન્ય નદીઓના મળેલા પ્રવાહેયુક્ત થઈ જેવી મહા નદી શોભે છે તેવી શુભવા લાગી. તે સમયે છે સેના સંબંધી અો, ચરણોથી ઉત્પન્ન થએલી ધૂળે કરી આચ્છાદિત થઈ ગમન કરતા હતા, તે જ જાણે આ અને અવલોકન કરી સૂર્યને પોતાના અવિષે “આપણા અો કરતાં વહન શક્તિમાં તો આ અશ્વો સારા છે એવી અવજ્ઞા ન થાય; એજ હેતુએ કરી ધૂળે આચ્છાદિત થઈ ગમન કરતા હોયના! એવા દીસતા હતા. તે સમયે વળી હસ્તિઓના સમુદાયના મહતરંગોમે કરી પંકિલ થએલી એવી રસ્તા સંબંધી સુવર્ણભૂમિ, બૂર કરી સિંચન કરેલા મેરૂપર્વતને હણ Jain Educationa International For Personal and Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ C%9F છે છતવા લાગી હોયના! એવી શોભવા લાગી. લાખની કતી સરખા લાલ એવા રેશમના મુકુટોએ જ પણ કરી સહીત જેના ઊપર આ બિરાજમાન થયા છે તેણે કરીને જેએનવિષે મનોહર શભા છે? આ છે; મોટાં કંઠભૂષણો જે ગુગરમાલા પ્રમુખ તેના શબ્દ કરી જેઓએ બીજા અનેક શ બોનો તિરસ્કાર કર્યો છે, જેઓની સુવર્ણમય કાંતી છે અને કેવળ પોતાના પ્રભુનું તેજ તો ઈ હોયના એવા વસ્ત્રોએ અચ્છાદિત અને સુશોભિત જેઓનો પૃષ્ઠભાગ છે એવાં શોભનાં ઉમે ઉથ છે ગમન કરવા લાગ્યાં-તે સમયૅ મંગળ વાઘના ગંભીર શબ્દ કરી કૃષ્ણને, ઘણે દિવસે પૂર્વે થએલે છે સમુદના મંથનનોજ દનિ જાણે સ્મરણ કરાવ્યો હોયના! વળી દ્રજને કારણે સ્થાપન કરેલાં જે છે રત્નો-તેના પ્રકાશ કરી જેઓએ સૂર્યનાં કિરણે પુષ્ટ કર્યા છે એવા, અને જાણે આકાશથી ભૂમિ છે ઊપર ઊતરેલાં વિમાન હોયના એવા રથ ચાલવા લાગ્યા. શરીર માત્રના અવલોકનની ઈચ્છા કરનારા કામીપુરૂષોએ મૃદુપણાએ કિંચિત જોએલીઓ એવી વસ્ત્ર આચ્છાદિત રાજસ્ત્રીઓ પાલખી મિયાના પ્રમુખમાં બેસી ગમન કરતી હતી. કેટલાક સ્વાર, લાલરંગની પાઘડીઓએ 5 અને કેટલાક કસુંબલરંગની પાઘડીઓએ, સર્વ સ્થળને નવિન સંથારાગ એટલે સંધ્યા સમયના રંગ ' જેવો રંગ કરતા ગમન કરવા લાગ્યા. તેમજ પોતાના દેહની શોભાએ અપ્સરાઓના સ્વરૂપને છે છે ઊપહાસ કરનારીઓ અને દૃષ્ટિના પાતે કરી જેઓએ કામીપુરૂષોના ચિત્ત આકર્ષણ કર્યાં છે ? છે એવી વારાંગનાઓ, અશ્વ ઉપર બેસી ગમન કરવા લાગી. વળી તે સમયે અતિશય લાગનાર છે વાયુએ કરી જેઓના પલ્લવો ચંચળ થએલા છે એવી અને શ્રીના આકર્ષણને માટે જેઓની R. ઉત્કષત થએલી હસ્તની આંગળીઓ જ હેયના! એવી દુજાઓ ફરકવા લાગી. વળી વાયુએ ફરાડેલો એવો ગજસમુદાયના મસ્તક ઉપર સિંદૂર, તેણે કરી પિંગટવર્ણ પામેલી; તે જાણે મંગળઆરતી કરવા સારૂં કસુંબલ વસ્ત્ર ધારણ કરેલીઓજ હોયના? એવી દિશાઓ શોભવા લાગી. હું તે સમયે રાજ્ય સ્ત્રીઓની કેટલીક દાસીઓ ખચ્ચર ઊપર બેસીને નિકળીઓ છતાં ગુપ્ત રહેલા ચાર 5 પુરૂષોએ ખચ્ચરોને એવાં ભડકાવ્યાં કે તેથી કરીને ખચ્ચર, કંકારા મારી ઉપર બેસનારી દાસી- ઓને પાડી નાખવા લાગ્યા છતાં તે જ પુરૂષો હર્ષ પામવા લાગ્યા. વળી તે સમયે સર્વ સેનાના પ્રયાણને અવલોકન કરવા સારું રાજાનું દાસપણું કરનારી દાસીઓના સમુદાયે છ ઊપર ચઢી સેના થે અવલોકન કરવા લાગી છતાં તે દાસીઓના સમુદાયને જોઈને કામી પુરૂષને હર્ષ ઉત્પન્ન થયો. - અહીંયાં વસાચળના ઉક્ષેપ પૂર્વક પુરવાસી સ્ત્રીજનોએ, જાણે મૂર્તિમાન પ્રાતિના કણોજ ) હોયના! એવી ધાણીએ વારંવાર વધાવેલા ધર્મરાજ અને શ્રીકૃષ્ણ-એ બંનેય સ્થાન સ્થાનને વિષે પુરવાસિ લોકોના માંગળીક કૃત્યને જોતા છતા નગરના કોટના મુખ્ય દરવાજ પ્રત્યે ગમન 9) કસ્તા હવા. તે સમયે જેમ પણિમાને દિવસે ચંદ્રોદય સમયે જેના મોટા તરંગો છે એવો સમુદ, ce Jain Educationa International For Personal and Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ பெ નદીના મુખમાં પ્રવેશ કરતાં મહા સંકટતા પામે છે, તેમ સૈન્ય સમુદાય, દરવાજાથી બાહાર પડતાં ગરદી થવાથી સંકટતા પામ્યો. તે સમયે સૈન્યને જવાનો તે માર્ગ બંને બાજુએ સ્થાપન કરેલા મહોટા મહોટા મણીઓના સમુદૃાયે કરી આ સૈન્ય સમુદાયની જાણે મંગળાઆરતી કરતો હોયના! એવો શોભવા લાગ્યો, તે ગોપુરઢરવાજાની બંને તરફની બાજુએ રત્નની ભીંતાગ્મ વ્યાસ થએલું એવું તે સૈન્ય જાણે પોતાના પ્રભુના સામર્થ્ય કરી ત્રણ ધણું થયું હોયના? એવું શોભવા લાગ્યું. અર્થાત; નગરના દરવાજામાં બંને તરફની બાજુએ રત્નખંચિત ભીતનેવિષે પ્રતિબિંબિત થએલું તે સૈન્ય ચાલવા લાગ્યું છતાં ત્રણ ધણું દીસવા લાગ્યું. તે એવી રીતે કે એક તો સૈન્ય અને તેનાં બંને તરફની બાજુનાં ખે પ્રતિબંબ–એ મળી ત્રણ, તેમજ તે ગોપુરનેવિષે વારસ્ત્રીઓના પ્રતિબિંબે કરી મિશ્રિત થએલા એવા મણીસ્તંભ પૂતળીઓએજ યુક્ત હોયના! એવા શોભવા લાગ્યા. પછી હળવે હળવે જેમ કિવના વદનકમળિવવી કવિતારૂપ સરસ્વતી નીકળેછે તેમ પુરદ્વારથી સેના આગળ નિકળવા લાગી. પછી ઢોળાવથી નીચું મોંઢુ કરી ઉતરનારો હસ્તિઓનો સમુદાય, પાણી પીવામાટે અરણ્યમાંથી નર્મદાનદીમાં ઉતરતી વખતે જે સ્થિતિ નાનપણે પ્રાપ્ત થઇ હતી તે સ્થિતિનું સ્મરણ કરવા લાગ્યો. તે સમયે મયૂરની પાંખથી ઊત્પન્ન થએલાં પીછોનાં છત્રોએ આચ્છાદ્રિત થઈ નિકળનારા જે પુરૂષો તે જાણે, માળ અવસ્થામાં મિત્રતાએ કરી પ્રાપ્ત થખેલા જાણે કાલિંદીના જળના તરંગજ હોયના! એવાઓ સહવર્તમાન કૃષ્ણ શોભવા લાગ્યા. લગામના ખેંચવાથી જેઓએ ઊંચી ડૉક કરી મોઢું નીચે કરવું છે અને પોતાના સ્થાનમાંજ રહી ચાલનારા એવા અદ્યોએ માર્ગભૂમિપ્રત્યે રથોને ચલાવ્યા. તે સમયે વૃષભ ઉપર બેસનારી કોઇએક દાસી, વગે કરીને વૃષભ, અધોભાગે ઊતરવા લાગ્યો છતાં તેના સ્કંધ ઊપરથી નીચે પડી ગઈ; તેથી તેનાં વસ્ત્ર શિથિળ થઈ ગયાં. તેણે કરી તે દાસી સેનાની ઊપહાસતાને પામી. પછી રાય આંબળી, સોપારી, પુન્નાગ, અને નાગર વેલએઓનો જેમાં ધણો સમુદાયછે, કેતકી, કદળી, તાડ, નાળીએરી, એવાં વૃક્ષોએ જે વ્યાપ્ત છે, અને જે, સમુદ્રના તરંગોએ, અનેક રત્ન ફેંકેલાં તેણે કરી સુશોભિત એવા ક્ષારસમુદ્રનો કાંઠો તે સેનાએ સેવન કરો. અર્થાત સમુદ્ર કાંઠે પડાવ કરચો જેઓની નવન ચેયના સરખી કાંતીછે એવાં મયૂરપીછનાં ખનાવેલા છત્રોના સમુદાયે જાણે સમુદ્રકાંઠાની વનપંકિતનું ફરી વર્ણીન સૂચવ્યું હોયના ! એવાં શોભવા લાગ્યાં. અર્થાત્ સમુદ્ર કાંઠના વનનેવિષે જેવી શોભા, હતી તેવી મયૂરના પીછોએ બનાવેલા છત્ર સમુદાયની શોભા હતી એ માટે જાણે તે સમુદાય, ખીજું સમુદ્ર કાંઠાનું ઉપવન હોયના! એવું લાગ્યું. તે સેનામાં કેટલાએક રાજાનાં શ્વેત છત્રો હતાં, તે છત્રો જાણે ચંદ્રનો વિસ્તાર પામેલો વંશ, છત્રના મિષે કરી પોતાના સમુદ્રરૂપી પિતામહને ભેટવા Jain Educationa International For Personal and Private Use Only www.jainellbrary.org Page #373 -------------------------------------------------------------------------- ________________ સારૂં આવ્યાં હોયના! એવાં શોભવા લાગ્યાં. તે સમુદ્રતીરનેવિષે પ્રાપ્ત થર્મેલા સૈનીકોએ, ફૂટનારા સમુદ્રના તરંગોએ એક સ્થળે જમાવ કરેલા ફેણ તુલ્ય જે મોતીઓ તેઓની પંક્તિઓને જોઇઓ, તે સમયે સમુદ્રના તરંગોનેવિષે પ્રતિબિંબિત થખલા સેનામાંના હસ્તિઓને સેનામાંના હસ્તિઓએ જોઇને “તે અમારા શત્રુઓ છે” એવી બુદ્ધિએ સમુદ્રના તરંગોં પ્રત્યે દોડનારા હસ્તિઓને મહાવતોએ મહા સંકટ કરી રોધન કરવા. સમુદ્રે પણ પોતાની પાસે પ્રાપ્ત થએલા તે લોકોને, કેટલાકને નાગરવેલના પાને કરી, કેટલાકને નાળીઍરીનાં શ્રીફળ સમર્પણ કરી, કેટલાકને કંકોળના સમર્પણું કરી અને કેટલાકને એલાયચીના સમર્પણું કરી આતિથ્ય કરવું. ત્યાં સમુદ્રના ઉપવનમાં ઉત્પન્ન થન્મેલા લવંગ, આંમળાં અને વંશાંકુરાદિક પદાર્થો, કેટલાક લોકોએ આણીને શ્રીકૃષ્ણને પ્રીતિપૂર્વક સમર્પણ કરચા. અને તેમજ નાનાપ્રકારના દેશોમાં ઉત્પન્ન થનારા નાનાપ્રકારના ધણા પદાર્થોનો વહાણવટીઓએ શ્રીકૃષ્ણને નજરાણો કરો. તે સર્વ પદાર્થ શ્રીકૃષ્ણ, ધર્મરાજાને નજરાણો કરતા હવા. તે સમયે કેતકીના સુગંધેકરી સુગંધ યુક્ત અને સમુદ્રના તરંગો ઉપરના સંચાર કરી શીતળ થએલો એવો સમુદ્રસંબંધીવાયુ, મધ્યાન્હ કાળના સૂર્યકિરણના તાપને નાશ કરતો હતો. વળી તે સમયે ચંચળપણે દોડનારા તરંગોએ કરી, જળમાં સંચાર કરનારા મચ્છ કુર્મીકિ જળજંતુઓ શોભવા લાગ્યા. એ જળજંતુઓ તેજ પોતાનું સર્વે સૈન્ય-તે સૈન્ય સહવર્તમાન જાણે તે સમુદ્રપણ કૃષ્ણની સહાયતા કરવા માટે નિકળ્યો હોયના! એવો દેખાવા લાગ્યો.. એમ જતા થકા અનુક્રમે તે સમયે સમુદ્રકાંઠા ઊપરના ઉપવનનું જે સૌંદર્ય તેને વિષે લંપટ, અને યુદ્ધને માટે આગળ ન નારા એવા વીરોને જાણે આકષઁણજ કરતો હોયના! એવો, અને શરપુરૂષના શ્રમને દૂર કરનાર, શ્યામ મિશ્રિત લીલાવર્ણનાં તણોએ યુક્ત અને યુદ્ધ કરવા સારૂં જાણે સેનાની સાથે આવવા માટે સિદ્ધ થએલો આ મેધજ હોયના! એવા રૈવતક (ગિરનાર) નામક પર્વત સેનાએ આગળ જોયો. હેનારા પાણીના પ્રવાહના ખળખળાટ શબ્દે કરી જેનો અંતભાગ શબ્દ યુક્ત છે; એવી ગુફાઓ જેને વિષેછે; અને પ્રકુલ્લિત થએલાં મક્ષિકા, અશોક, ચંપક અને આય પ્રમુખ વૃક્ષોએ મિશ્રિત, તથા ભ્રમર સમુદાયના ઉત્તમ પ્રકારના ગાયનની સંગતિ કરનારૂં એવું તે પર્વતની તળેટીનું ઉપવન-તેણે સૈન્યને સમુદ્ર કાંઠાના વનની શોભાને વિસ્મર્ણ કરાવી, તે જોઈ તત્ક્ષણ જેના વિષે સૈન્યના લોકોની કામના અંકુરિત થન્મેલીછે, એવા તે રૈવતકપર્વત ઉપર નિ:શંકપણે ક્રીડા કરવા માટે શ્રીનેમિનું મન ઈચ્છા કરતું હતું. પછી ગંડૌલનું અતિક્રમણ કરનારા એવા હસ્તિઓમ્મ,તથા વન કરતાંપણ અતિ ઊંચ હોવાથી વનનું અતિક્રમણ કરનારી જેની ૬જાઓછે એવા રથોમ્બે, તથા હરણના સમુદાયનું અતિક્રમણ કરનારા અર્થાત હરણના જેવી Jain Educationa International For Personal and Private Use Only ૩૫ Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ Res છે જેઓની ગતિ છે એવા અને સમુદ્રના તરંગો સરખા ચંચળ એવા અરોએ અને આકાશની સંગતિ ને SS કરનારી તથા પર્વતના શિખરનું અતિક્રમણ કરનારી ધોયુક્ત થએલી એવી પાયદલ સેનાએ ર છેઅર્થાત તે સેનાના ગમનથકી જે રજ ઉ3છે તે જે કરી આકાશ અને પર્વતના શિખરો પણ છવાઈ . જ રહ્યાં છે, એ રીતે એ ચાર પ્રકારની સેનાએ અનુક્રમે તે રેવતપર્વવ પણ અતિક્રમણ કરો. કોડ છે પછી શત્રુનાં સ્થળને ઊડ કરતો અને સરોવરની શોભાને લૂટતો એ તે ઉદ્ધત સૈન્યસમૂહ ઘણે દૂર નિકળી ગયો. અમે ઘણું પુથ્વીનું અતિક્રમણ કરી “શત્રુથી આપણને દુઃખ પ્રાપ્ત થશે એવું જેણે મનમાં કિચિતમાત્ર પણ આપ્યું નહીં એવી તે સેના, દશાર્ણદેશમાં આવી પહોંચી. ત્યાં સેવકલોકોએ ધર્મરાજા અને કૃષ્ણ એઓને પણ પ્રકારનો ઉપભોગ કરવા માટે સુંદર એવા મહોટલ તંબુઓ, જૂદા જૂદા નિર્માણ કરી સમર્પણ કરચા. ચોપદાર, ભાલદાર અને પહેરેદાર એઓએ નિરોધન કરેલા અને તંબુની બહારની બાજુએ પડદાઓએ આચ્છાદિત કરેલા એવા પટમંડપ, રાજય સ્ત્રીઓને માટે તે તંબુની આસપાસ કા. પછી જેણે પોતાના બાહુપરાકને કરી શત્રુઓને ન કહ્યા છે એવા બળરામ સહિત સર્વ રાજાઓના યથાસ્થાને કરી શોભાયુક્ત છે એવા નિવાસ થવા લાગ્યા. તે પછી તે દિવસના ત્રીજા પહેરે પલંગનેવિષે વિશ્રાંતિએ કરી જેનો જ શ્રમ નટ્સ થયો છે, એવા ધર્મરાજા પ્રત્યે એક દ્વારપાળે આવી વિનંતી કરી કહદેવ,તમારી માદિ માતાના સહોદર, અને મદદેશને આનંદના કરનારા જાણે સાક્ષાત ચંદજ હોયના એવા, અને છે કલ્યાણકારક જેમનું પસક્રમ છે એવા શલ્યરાજ, તમારા દ્વારમાં આવી ઉભા રહ્યા છે એવું તેનું ભાષણ સાંભળી ધર્મરતે દારપાળને, “મહાવેગે શલ્ય રાજને અંદર પ્રવેશ કરાવા એવું કહી બંધુસહિત ઝટપટ કેટલાંક ડગલાં શલ્યરાજાની સામે ગયો. એટલામાં, જેને કારપાળે હસ્તાવલબન (હાથનો ટેકો) દીધું છે એવા સન્મુખ આવનારા દિદેશના અધિપતિ શલ્યને, ધર્મરાજા આલિંગન કરતા હતા. પછી યથાયોગ્યપણે ઉદ્ધતપણારહિત અને મનોહરશીલ એવા આગતા સ્વાગતના શબ્દો, પિતૃકુળમાં ઉત્પન્ન થએલા અને માતૃકુળમાં ઉત્પન્ન થએલા સર્વ લોકોએ ઊચારચા. તે સમયે પ્રતિપલ્લવયુક્ત એવા આનંદે અંકુરિત થએલા ધર્મરાજ, પોતાના આસન જેવા બીજા આસન ઊપર તે શલ્યરાજાને બેસાડતા હવા. પછી જેને મહા આનંદ પ્રાપ્ત થયો છે એવા ધર્મરાજ, તે શલ્યરાજને સર્વ કુટુંબોમાંના મનુષ્યનું પ્રથમ પ્રથફ નામ લઈને કુશળ વાર્તાનો પ્રશ્ન કરતા હવા. તે સાંભળી મદાધિપતિ શલ્યરાજા ભાષણ કરતા હવા. . I શલ્ય–સર્વ જગતના કલ્યાણકારક તમારા સરખા જેના ભાણેજ છે તેનું સદૈવ કલ્યા જ છે. સર્વ જાતને પાવન કરનારી એવી હતી અને માદિ મારી બહેનો છે; જેઓની સંગ ન છે રિએ કરી ગંગાનદી પણ પોતાને પુછતા માને છે. અર્થાત જે કોઈ ગંગાનું દર્શન કર કિંગ ગે C) Semહતી. Jain Educationa International For Personal and Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ તે ગાના જળમાં આવી સ્નાન કર્યું તેઓ જેમ પવિત્ર થાયછે, તેમ કુંતી અને સાદિનું પણ જે કોઈ દર્શન કરે તેપણ પવિત્ર થાયછે, તેણે કરી ગંગાને પવિત્ર કરવાના કાર્યને તી અનેમાદ્રિનાથી પુષ્ટતા મળેછે; એવું ગંગાનદી માનેછે, પરંતુ મારે તમને કાંઈક કહેવું છે, પણ તે કહેવા માટે અને લજ્ઞ અટકાવે છે; તથાપિ તમે જે ખિન્ન ન થાઓ તો હું કાંઈ બોલું તો તે મારૂં ભાષણ, સ્વજનના પ્રેમે કરી શ્રવણ કરવાને તમે યોગ્ય છો. પૂર્વ તમે યુદ્ધનેવિષે આમંત્રણ કરવા સારૂં મારી પાસે દ્યૂત મોકલ્યો હતો, પરંતુ તે દૂતના આવ્યા પહેલાં પૃથ્વીનેવિષે ચંદ્ર એવો સુયોધન, નાનાપ્રકારના ભક્તિયુક્ત વચનોએ કરી, તમારી સહાયતા કરવા માટે આવવાનો મને અટકાલ કરવા લાગ્યો; અને તે સમયે “યુદ્ધનેવિષે તને સહાય કરવા આવીશ” એવું એ દુર્યોધનન મેં કહેલું છે; તે મારા વચનને અન્યથા કરવા માટે સાંપ્રતકાળે હું સમર્થ નથી. જે પુરૂષની વાણી, ઊચ્ચાર થયા પ્રમાણે નિર્વાહ કરીને શોભનારી નથી તે કેવો માણસ? અર્થાત તે નિંદ્યછે. જેની ક્રાંતિ નિરંતર રહેતી નથી; તે મણી શાનો? અર્થાત્ તે પાષાણ તુલ્ય સમજવો. ઝ્મ માટે હે રાજન, પાસેની સેના છોડીને કેવળ આ પ્રમાણેનું મારું વૃતાંત તમને કહેવા માટેજ હું - હિંયાં આવ્યો છું. આવું શલ્યરાજનું ભાષણ શ્રવણ કરી ધર્મરાજ બોલ્યા. ધર્મરાજા—હે મામા, એ તમારૂં બોલવું અયોગ્ય શું છે? દુર્યોધન પણ તમારો ભાણેજ નથી શું? તો તમોને જેવો હું છું તેવોજ તે પણ છે. એ ભાઅે તમે કાંઈ લજ્જા પાÜો નહીં; અને સત્વર દુર્યોધનની ભણી ાઓ; અને તમે આપેલા ઉત્કર્ષને તે દુર્યોધન પામો, એવું ભાષણ કરી અજાતરપુ ધર્મરાજા, જેની મહા ઔદાર્ય કરી સ્વાગતા કરીછે એવા શલ્યાને પ્રયાણ કરવા માટે અનુમોદન દેતા હો. પછી તે શલ્યાન, કુંતીને પગે લાગી ત્યાંથી નિકળી ચાલ્યો. તેની પછવાડે ગમન કરનારા એવા જે તકુળ અને સહદેવ, તે બંને સ્વછંદ્રપૂણે તે શય્યરાજ પ્રત્યે એવું બોલવા લાગ્યા કે “હું મામા, તમે અત્યંત યોગ્યપણા રહિત આ વાત કરી. કોઇએક પ્રસંગે જ્ઞાતાપુરૂષોની પણ બુદ્દિ ધણું કરી મોહ પામેછે. આવી તમારી પ્રતિજ્ઞાએ અમારી માઢિમાતા, લાના ભારે કરી નમ્ર થએલા મસ્તકને લોકોમાં કૈવી રીતે ઊંચુ કરશે? અને ભીમસેને કૌરવોને મારતાં છતાં તેમનો આશ્રય કરનારા જે તમે–તે તમારા દુર્યો કરી મલિન થએલા અમારા મુખને અમે પણ ધર્મરાજાને કેવી રીતે ઢેખાડશું?” તે સાંભલી શલ્યાન ઓલ્યા કે “હે વત્સ, નકુળ સહદેવ, આ સમયે જે તમને ઈષ્ટ હોય તે ખોલો, એટલે હું મારી ખોલેલી વાણીનો નિર્વાહ કરતાં છતાં તે તમારા ભાષણને પણ સિદ્ધ કરીશ.” તે સમયે નકુળ સહુદેવ બોલ્યા કે હું મામા, વારંવાર યુદ્ધનવિષે કર્ણના ઊત્સાહનો ભંગ કરવા માટે તમે યોગ્ય છો” આવી તે નકુળ સહદેવની વાણી માન્ય કરી, જેતે મોટી લજા સ્ફુરણ પામીછે, પરંતુ Jain Educationa International For Personal and Private Use Only ૩૬૭ Page #376 -------------------------------------------------------------------------- ________________ - ૩૬૮ - 3વાણી સિદ્ધ કરવા માટે ઊપાય જણનાર એ મદાધિપતિ વ્યસજ ત્યાંથી ગમન કરતો હશે. જે ત્યારપછી બીજે દિવસે પ્રાતઃકાળે, સર્વ સ્થળે પ્રસરનારો અને જેનેવિષે અતિ ચતુર એવાં વાઘોનો શબ્દ છે એવી અને જે માર્ગમાં જતાં થકા વચમાં આવનાર ક્ષેત્રના સમુહને અત્યંત ભયંકર છે; અર્થત ક્ષેત્રોના સમૂહને નાશ કરનારી એવી તે સેના, કરુવપ્રત્યે જવા માટે પ્રસ્થાન કરતી હવી તે સેના, ૫થ્વીથી ઉત્પન્ન થએલી રેણુના સમુદાયને દિશાઓને વિષે ફેકનારી આ પ્રાશન કરનારી, કિંવા સર્વ દિશાને એકત્ર કરનારી અર્થાત ધૂળના સમુદાયથી કોઈપણ દિશા સ્પષ્ટ દેખાતી ન હતી તેથી વિએ એકત્ર કરનારી એમ કહ્યું. એવી જે સેના તે અનુક્રમે કુક્ષેત્રની પાસે ગમન કરતી હવી. પછી વિસ્તાર પામવાથી સુંદર એવા તે સરસ્વતી નદીની પાસેના પ્રદેશમાં Sણ ધર્મરાજા અને કૃષ્ણ-એ નિવાસ સ્થાપન કરતા હવા. અર્થાત તંબુઓ ઊભા કરાવી ત્યાં ઊતસ્યા. તે સમયે સર્વ સામાન ઉટઊપર લાદેલો હતો, તે નીચે ઊતારવા સારૂ ઉટના પાળકોએ નીચે બેસાડવા માટે સૂચના કરેલો ઊંટ સમુદાય, અહીંયાં તહિં ફરીને અને પોતાનાં ચંચળ મુખએ ઊંચસ્વરે આક્રોશ કરવા લાગ્યો. તે સમયે અસ્વાએ તે સરસ્વતી નદીની ઘણું અને ઊદકના બિંદુઓએ પલળેલી એવી વેલનેવિષે મોટા કૌતકે કરી અો ફેરવ્યા. તે સમયે કૃષ્ણના તંબુની પાસે ઘણે ઊંચે ગરૂડના ચિહેયુક્ત એવી દાને અવલોકન કરી સર્વ સૈનીક એ લોકોએ મયદા પ્રમાણે પોતપોતાની નિવાસભૂમિએ સ્વિકારી. અને તે સમયે કોમળ તણોએયુક્ત અને શકટન્યૂ વિઝિત એવા અન્ય પુરૂષોના રહેવાના ભૂમિભાગને પ્રથમ આવેલા છે ની પણ અન્ય પુરૂષો ન સ્વિકાર કરતા હવા. અર્થાત વહેલા આવેલા કે મોડા આવેલા પણ પિત થે પોતાની મર્યાદા પ્રમાણે જેને સારી અથવા નારી જે જગ્યા મળી તેણે ત્યાંજ નિવાસ કરે એ પ્રમાણે કેટલીક સેનાએ પોતપોતાના મુકામની વ્યવસ્થા કરી અને કેટલીક સાધારણસેનાના લોકોએ, છે જેનેવિષે શીતળ હવા છે એવા સરસ્વતીના કાંધીપર સર્વ ડેકાણે રહેનારું વૃક્ષોને “હું અહિયાં તો ઊતરૂંછું, હું અહિયાં ઊતરૂં એવું બોલીને આશ્રય સ્વિકા. પોતાના વાહનના ભંસાદિક કરી પાછળ રહી ગએલા કેટલાક સૈનીકો ત્યાં આવી ઉત્તમ વાસ પ્રાપ્ત થયેલા અન્ય સૈનીકો તે પ્રત્યે અવલોકન કરીને પોતાને ઊતરવાની જગ્યા જોવા માટે અહીં તહીં ઘણા વખત સુધી સંચાર છે કરતાં છતાં શોભવા લાગ્યા. તે સમયે જેઓને બજારમાં લાભ થવા માટે લોભ ફુરણ પામે છે, તે અને “હું પ્રથમ, હું પ્રથમ એવા હેતુએ ગડબડ કરનારા, એવા વણિકોકોએ મહા વેગે કરી છે પટમંડપનો વિસ્તાર કર્યો. સરસ્વતીના તરંગોના સમુદાયને વિષે સંચારે કરી શીતળ થએલા એવા વાયુએ એના પરસેવાનું પાન કરવું છે એવીઓ, વૃક્ષોની છાયામાં ઊંધનારીઓ અને છે જેઓને વસ્ત્ર અસ્થિર થઈ ગયાં છે એવી મોટા લોકોની સ્ત્રીઓ પણ મૂર્ખ લોકોએ પોતાના છે Jain Educationa International For Personal and Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ J. છે મનમાં આણી. અર્થાત, તે સ્ત્રીઓને એવી અવસ્થામાં જઈ “કે આવી સ્ત્રીઓ આપણને હોય છે SC તો સારું એવી રીતે મોહિત થયા. શ્રમરહિતપણે અત્યંત પ્રાશન કરેલું શત્રના યશરૂપ પર દૂધ સરખું જ હોયના! એવું શેમમાર્ગથી નિકળેલું ફેણ તે સંબંધી જે ઊદક-તેણે કરી ચિહિત છે. દિ થએલા એવા અશ્વો, તેમના પ્રિય ખાસદારોએ ચંદ્રના કિરણો સરખા સ્વચ્છ એવા, સરસ્વતીની કોડ @ વિષ્ણુના મધ્યપ્રદેશમાં ફેરવ્યા. તે સમયે ચિત્ર વિચિત્ર ઝૂલે, અંબાડીઓ અને પ્રાસ્તરણાદિક છે ' જેની ઊપરથી ઉતારી નાખ્યાં છે એવા હસ્તિઓ, તે જેઓની ઊપરથી મૂળસહિત વૃક્ષો ઈ. છે. ઊડી નાખ્યાં હોય એવા પર્વતો સરખા ભવા લાગ્યા. એટલામાં કોઈએક મદોન્મત્ત હસ્તિ કે ID છેજેને માર્ગને વિષે થએલો શ્રમ વિસર નથી એવો તે પોતાની આસપાસ સંચાર કરનાર મા- જ Sણ હાવતની ઉપર શેષ કરવા લાગ્યો છતાં મહાવતે કોઈપણ પ્રકારે તેની પ્રતિષેધ કર્યો. વળી તે જ સમયે બીજો કોઈ એક હસ્તિ, માર્ગવિષે શ્રેમે કરી તસ થએલા શરીરને, નૂતન મુક્તાફળ સરખા શોભાયમાન એવા સૂઢ સંબંધી પાણીના બિંદુઓએ યથેચ્છ સિંચન કરતો હશે. તે સમયે મદોન્મત્ત એવા હસ્તિઓ, મહાવતેએ સૈન્યથી ઘણે દૂર લીધા. કારણ, કોણ નિપુણ પુરૂષ, મદોદ્ધતિને પાસે રાખશે અર્થાત કોઈ રાખશે નહીં. કેટલાક મદોન્મત્ત ગજ હતા તો પણ તેઓ મહાવતેને પીડા કરવા ન પામ્યા. કારણ, મોટા પુરૂષને મદ પણ નિશંકપણે કલંક ઉત્પન્ન કરે છે નથી. કોઈએક મદોન્મત્ત ગજ અન્ય હસ્તિપ્રત્યે યુદ્ધ કરવા માટે કોપે કરી સંચાર કરતો તો . છતાં મહાવતે અંકુશ કરી તેનું નિવારણ કર્યું પરંતુ તે નિવારણ કરનારા મહાવતને ધ્રુજાવવા છે લાગ્યો. તે સેનામાંના કેટલાક અ, હણહણાટ શબ્દ કરી સૂર્યના અને હાસ્ય કરતા છતા પાણીમાં વિહાર કરવા સારૂં સરસ્વતીનદી પ્રત્યે ઊતરવા લાગ્યા. કોઈએક અશ્વશ્રેષ્ટ, જળ પ્રાશન કરવા સારૂં પાણીની પાસે આવ્યો છતાં અકસ્માત ઘોડીને જોઈ અશ્વાર રહિત હોવાથી સુખમાનનારો હોઇને ઉદક પાન વીસરી જઈ હણહણાટ શબ્દ કરી મહાત્વરાએ ઘોડીની પાછળ દોડવા લાગ્યો. તેમજ કેટલાક અવો, નદીના પાણીના કાંઠાનવિષે બળાત્કારે, દાંતના ગે કરડવું, ચર નાયોગે તાડન કરવું અને ઊંચસ્વરે હણહણાટ કરવો ઈત્યાદિકે કરી ભયંકર એવા પરસ્પર કલહ છે. કરવા લાગ્યા. તે સમયે નદીના પાણીમાં સ્નાન કરી બહાર આવ્યા છતાં ઊદકબિંદુના સમુદાયે * કરી, જેઓનાં શરીર આચ્છાદિત્ત થએલાં છે એવા કેટલાક અશ્વ શ્રેષ્ટો જણે મુકતાફળએ જેઓ નાં પલાણ સુશોભિત એવા અરજ હોયના! તેમ શોભવા લાગ્યા. તે સમયે જેઓએ જેનારા લકોને દૂર કાઢી મૂક્યા છે એવા મહાવોએ, ક્રોધયુક્ત એવા હસ્તિઓને, જળક્રીડા કરાવવા સારૂ છે જળમાં પ્રથક પ્રથફ ઘણે દૂર લીધા. તે સમયે મોદકને અત્યંત ઝારનારો એવો કોઈએક ગાઁદ તે SL Sી સરસ્વતીના દહાને, જેવી રીતે સમુદને મંદરાચળ મથન કરે છે તેવી રીતે યથેચ્છ ડહોળવા લાગ્યો. Sછે. Jain Educationa International For Personal and Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ છે એટલામાં કોઈએક ગજ નદીનાં કમળને તોડીને પૉતાના મુખમાં ધારણ કરી પોતાની છૂટ છે અહીં તહીં ફેરવત થકો નિર્ભયપણે નદીને ક્ષોભ કરવા લાગ્યો. કોઈએક હસ્તિ, પોતાના વ્યાસે ઊંચે ઉરાડેલા સ્થળ એવા મસ્તક મંડળ સંબંધી જાણે મોતીઓજ હોય! એવા સૂઢે કરી ઊંચે ઉર- R ડેલા પાણીના બિંદુઓએ પોતાના દેહને સિચન કરતો હતો. તે સમયે નદીના તરંગોના સખે કરી કો ણી નદીમાં પ્રાપ્ત થએલા સમુદ્રના તરંગેજ હોયના! એવા નદીના જળમાં નિમગ્ન થનારા હાથીઓ છે અત્યંત શોભવા લાગ્યા. તે સમયે પાણીમાં નાન કરી બહાર પડનારા હસ્તિઓએ, ટાઢે પી ડિત થઈ બહાર નિકળનાર અંતર્ગત પર્વએ જેમ સમુદ શેભે છે તેમ તે નદીનો ધશે શોભવા છે. લાગ્યો. તે સમયે હસ્તિઓના મદે કરી વ્યાપ્ત થએલી એવી સરસ્વતી નદી સર્વ સેનાએ સેવન જ કરી તે જાણે સર્વજનોએ પોતાનાં પાતક દૂર કરવા સારુ સેવન કરેલી યમુના નદીજ હોયના તેના સરખી ભવા લાગી. કોઈએક મદોન્મત્ત ગજના મોદકે કરીને કાદવ યુકત એવા નદીના તીરને બીજો કોઈએક ગજટ કોપથી દંત કરી ઉખાતન કરવા લાગ્યો. તે સમયે ગજના ભયે કરી પતન પામનારી કોઈએક રાજ્યવલ્લભા સ્ત્રી, લોકોના સાધુવાદ સહિત પતિના આલિંગનને ( પામી. કેટલાક હારોહાર બંધન કરેલા અને કેશયુક્ત પુચ્છ કરી શોભનાર એવા અશ્વશ્રેટ પુચ્છરૂપ ચામરે કરી જાણે પોતાના પ્રભુની લક્ષ્મીને ચામર કરતા હોયના! એવા શોભવા લાગ્યા. જેઓના ખૂર ચલન પામે છે, જેઓની નાશિકાઓ કુરણ પામે છે અને શબ્દ યુક્ત એવા કંઠના આભૂષણોના શબ્દ જેના મોટા છે એવા કેટલએક અોએ મોંઢ આગળ રાશી કરેલા યવ ભક્ષણ કર્યો. તે સમયે ધર્મરાજા અને કૃષ્ણ-એઓના નિવાસ સ્થળની આસપાસ કોમળતુણોએ યુકત એવા વૃક્ષોને વિષે બંધન કરેલા હસ્તિઓ, જાણે, સ્વામિ, છે પ્રધાન, મિત્ર, કોશ, રાષ્ટ્ર (દશ) દુર્ગ (કિલા) બળ (સૈન્ય) એવા સપ્તાંગે યુક્ત એવી પોતાના સ્વા મિની રાજ્યસંપત્તિને શત્રના પરાક્રમથી પ્રાપ્ત થએલો જે સંતાપ-તે અત્યંત નાશ કરવા માટે જ હોયના! તેમ ગંડસ્થળાદિક સાત અવયવથી મદ શ્રાવ કરનાર એવા શોભવા લાગ્યા. તે સમયે હસ્તિને જે વૃક્ષે બંધન કરેલ છે તે વૃક્ષ, હસ્તિના શરીરના ચાલને કરી પતન પામનાર પુએ. કરી તે ગનંદની ઊપર હર્ષ કરી જણે પુષ્ય વૃષ્ટિ કરતું હોયના! એવું શોભવા લાગ્યું. કોઈ એક મહાવતે નાના પ્રકારના ઊચ્ચારેલા સીતકાર અને શબ્દો તેણે કરી સૂચના કરેલો એ ગનંદ, ૨ કિંચિત આદરે કરી પોતાની પાસે સ્થાપના કરેલા ઘાસના પૂળાને સૂઢ કરી, જેને વિષે કર્ણ એજ છે) પંખો છે એવા ગંડસ્થળ ઊપર અણીને વારંવાર તે ઘાસના પૂળાને રમાડતોથકો પછી ગંડસ્થળ છે ઊપર તેને છોડીને દંત ઉપર ક્ષણ ભર રાખીને ભક્ષણ કરતે હો. તેમજ કેટલાક ગઠોએ : ઈચ્છારહિત પણેજ દાણા વિગેરે ભક્ષણ કરાવનારા પુરૂષોએ આપેલો પિડ સ્વિકાર્યો. જેઓનો Jain Educationa International For Personal and Private Use Only www.ainelibrary.org Page #379 -------------------------------------------------------------------------- ________________ છે મહોઠો મહિમા છે તે પુરૂષો સર્વ પદાર્થ સ્વિકાર કરવામાં નિહિ હોય છે. તેમજ નદીને જે પ વિષે સ્નાન કર્યું છતાં ગૌરવર્ણ થએલા એવા નદીની તીરે સંચાર કરનારા કેટલાએક વૃષભ, ને ચંદ સરખા સ્વચ્છ અને અસ્થિર એવા ફેણને જાણે સમુદાયજ હોયના! એવા ભવા લાગ્યા. તે નદીની તીર ઊપરનું કોમળ તણોએ યુકત એવું મોટું મેદાન, સંચાર કરનારા છેતવર્ણના વૃષભ સમુદાએ કરી સેંકડો ચંદોએ સુશોભિત એવા આકાશ સરખું શોભવા લાગ્યું. કેટલાએક સેના સંબંધી બળદો “અમારી સેના સરખી બીજા કોઈની સેના છે? જો હોય તો અમે તે સેનાનો નાશ કરી નાખીએ” એવા આવશે કરીને જ જાણે હોયના? તેમ નદીના તીરનું પોતાના સિંગડાંઓએ કરી ઉસ્માતન કરવા લાગ્યા. તેમજ કેટલાએક રમણ કરવાની I ઈચ્છા ધારણ કરનારી કોઈએક ગાયની પછવાડે મહાવેગે ગમન કરનાર સાંઢીઆઓનું પરરણ ? છે થનારું જે યુદ્ધ-તેને જોનાર કોણ પુરૂષને નેત્રોત્સાહ પ્રાપ્ત થયો નહીં! અર્થાત; તે સાંઢીઆનું ૨. પરસ્પર યુદ્ધ થતું જોઈ જેનાર સર્વ લોકોને નેત્રોત્સાહ થયો. તે સમયે જેઓએ ઊદક પ્રાશન કરેલું છે એવા ઊંટોની પંકિત, સારવાએ કરીરાદિક વૃક્ષોના સમુદાયે કરી સુંદર એવા વિશાળ જંગલ પ્રત્યે લીધી. ત્યાં કોઈએક ઊંટ,ગજની સૂંઢ આક્રમણ કરેલા પોતાના દેહને,તે હાથીનો કર્ણ પોતાના દાંતે ગ્રહણ કરી છોડાવતો હવો. અથત હાથીએ ઊંટના દેહને સૂંઢવતી પ્રહાર કર્યો છે ત્યારે ઊંટપણ તે હાથીના કર્ણને દાંતવડે બચકુ ભર્યું. તેથી કરી હાથીએ તે ઊંટને મૂકી દીધો. તે સારાંશ અપબળી પુરૂષનું પરાક્રમ પણ ફળદાયક છે. તેમજ સેનામાં સંચાર કરનારા લોકો માર્ગ છે સંબંધી શ્રમનો નાશ કરનારું, અને આનંદકારકકમળનીના સમુદાયકરી સુશોભિત એવા નદીના પાણીમાં યથેચ્છ સ્નાન કરવા લાગ્યા. તે સમયે લમધ્યે સ્નાન કરનારી કેટલીક સ્ત્રીઓની નાભીઓ સરસ્વતી નદીના જળને વારંવાર પ્રાશન કરતી છતીએ ક્ષીર સમુદનવિષે સ્થાપના કરેલા મંદરાચળ પર્વતની ગુફાઓ સરખી જ હોયના? એવી જળે કરી પૂર્ણ થવા લાગી. કેટલાએક પુરૂષો, તાપને નાશ કરવા સારૂં નદીના જળમાં પ્રવેશ કરતા હતા, એટલામાં પાણીમાં સ્નાન કરનારી કોઈએક છે સ્ત્રીને જોઈ ફરી કામે કરીને અત્યંત તાપ પામવા લાગ્યા. કેટલાએક પુરૂષ, પરસ્પર અત્યંત પ્રેમયુક્ત એવા ચક્રવાક પક્ષીના સંયોગને જોઈને શ્રમને વિસરી જઈ સરસ્વતીની વેળમાં ઘણીવાર ઊભા રહ્યા. કેટલાક પુરૂષો, પતિની વારંવાર પ્રાર્થના કરનારી હંસને જોઈને નિંદા સહિત તેના સ્ત્રીપણાને વારંવાર નિંદવા લાગ્યા. અર્થાત, સ્ત્રી પણ પ્રાપ્ત થયું છતાં પતિની વારંવાર પ્રાર્થના કરતાં છતાં ડેરી છે પતિ અનુકુળ ન થવાથી અરે ધિક્કાર છે સ્ત્રી પણાને એમ કહી નિંદા કરવા લાગ્યા. અહિયાં હું લીક, ભ્રમરીઓના ગાયને કરી અને સારસપક્ષિણીના શબ્દ શ્રવણે કરી જેઓના કાન Sી આકર્ષણ કરેલા છે એવી હરિણાક્ષિ સ્ત્રીઓ, તે સ્થળેજ અવ્યવસ્થિતપણે રહેતી હવાઓ. ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ૨૧ કોઇએક સ્ત્રી, સ્વચ્છ ઊઢકના પ્રાશને કરી, બીજી કોઈ કમળ ડાંડાના કંકણે કરી તેમજ બીજી કોઈ કમળ પુષ્પના કર્ણ ભૂષણે કરી નદીને કંપાયમાન કરતી હવીઓ. અર્થાત્ કોઈ સ્ત્રી પાણીના પ્રાશને કરી, કોઈ સ્ત્રી કંકણ કરવા સારૂં નદીનાં કમળોના ડાંડાના તોડલે કરી અને કોઈ કર્ણ ભૂષણ સારૂં કમળના તોડલે કરી નદીના જલને કંપાયમાન કરતી હવીઓ. જેઓની લક્ષ્મી સ્તાને કરી નિર્મેળ થઇછે એવી કેટલીએક સ્ત્રીઓએ નદીના તીરનેવિષે કેતકી વૃક્ષાદિકના કુંવનમાં જઈ પોતાના પ્રિયની પ્રાર્થનાને સફળ કરતી હવીઓ. તે વેળુનેવિષે સ્ત્રીઓનું ગમન અને હંસણીઓનું ગમન એ બંનેમાં ઊપમાન (જે વસ્તુની ઊપમા દેવાની તે વસ્તુ) કોણ અને ઉપમેય (ઉપમા દેવાને જે યોગ્ય તે) કોણ? તે જાણવા માટે કોઇપણ સમર્થ થયું નહીં. તે સમયે સર્સ્વતીના કાંડ ઊપરનાં વૃક્ષો અને સંપૂર્ણ સૈનીક–એઓ મળીને ફળ અને પુષ્પ કરી કૃષ્ણ અને ધર્મરાજાનો સત્કાર કરો. અર્થાત્, ફળ અને પુષ્પ એ બે પદાર્થો વૃક્ષોના, અને તે આણી આપનાર સૈનીકો મળી બંનેએ સત્કાર કરચો. પછી ખજૂર, નારંગી, કેરીઓ, જાંબૂ અને લીંબુ એઓએ કરી સુશોભિત, મોગરો, માતિ. ક્ષિ, ચંપક અને અશોક-એઓના યોગે કરી સુગંધકારક, અને સાંભળનારાઓને ઉન્મત્તપણું દેનારી અર્થાત્ કોકિલનો શબ્દ સાંભળનારા કામી પુરૂષોને ઉન્માદ પ્રાપ્ત થાયછે. એવા કોકિલાના નાદે કરી યુક્ત, ચિત્તને હરણ કરનાર એવા હારિત પક્ષીઓના શબ્દે કરી યુક્ત, અને જે ઠેકાણે ભ્રમરાઓના ધ્વનિ પુષ્ટ થએલા છે એવા સરસ્વતી નદીના કાંઠાનેવિષે સાયંકાળે, જેઓની સાથે અનેક ભૂષણોએ કરી સહિત એવા અતિ અલ્પ મિત્રો છે; એવા કૃષ્ણ અને ધમૈરાજા, સૂયૅના ઉચ્ચથવા નામક અશ્ર્વની કીર્તિ જેણે હરણ કરીછે એવા ઊંચા અધો ઊપર બેસી તે તે કુળ પુષ્પ હાથમાં લઇ ક્રીડા કરતા હતા. પછી રાત્રીના પ્રથમ પહોરમાં અરહત પ્રતિમાની પૂજાઢિક ક્રિયા કરીને સુખાસીન છતાં જેઓને દિવ્ય સંગીતમાં ચતુર એવા પુરૂષોએ આનંદ ઊત્પન્ન કરાવ્યો છે, જેઓના ચરણકમળનખની કાંતી, જે છે તે નમન કરનારા અને ત્વરાએ યુક્ત એવા મંડળીક રાજાઓના મુકુટનેવિષે રહેનારા મણીઓના કિરણોએ પુછતા પામેલી છે, સૂવર્ણમય અનેક ભૂષણોએ કરી જેઓની કાંતી અદભુત છે એવા યાદવોએ અને પાંડવોએ જેઓનો સમિભાગ સેવન કરચો છે, સેવા કરવામાટે અગ્નિજ આવ્યા હોયના! એવા દૂતોએ ધારણ કરેલા લાલમાણિકન્ચોના કિરણ સમુદાયે દૂરથી આરતી ઉતારેલા જેઓના દેહછે, જેઓ, મશાલોના કાંતિમંડળને જેણે અત્યંત પ્રાશન કરશુંછે એવા હેદીપ્યમાન કાંતિ સમૂહે શુશોભિત એવા મણિભૂષણોએ ભૂષિત થએલા, જેઓને અનેક કળાઓમાં નિપુણ એવી વારાંગનાઓએ હાથમાં ચામર ગ્રહણ કરી વાયુ ઢોળેલા, જેઓએ, સરસ્વતીએ સમૂપૈણ કરેલાં કમળોનો સમુદાય સ્વિકારો છે, જેઓ પ્રેમે કરી નાનાપ્રકારના ઉદેશે પરસ્પર કથા Jain Educationa International For Personal and Private Use Only www.jainulltbrary.org Page #381 -------------------------------------------------------------------------- ________________ વર્ણન કરનારા, જેઓ અત્યંત મિત્રતાએ યુક્ત અને સુંદર વેડયમય એક આસન ઉપર બેસનારા એવા ધર્મરાજા અને ગરૂડદજ કૃષ્ણ-એ બંને, રાત્રીનેવિષે મહા આનંદથી આસ્થાનસ્થળમાં રહેતા હવા. • એટલામાં તેજક્ષણે તે સ્થળનેવિષે કોઇઍક છડીઢાર આવીને પોતાની જમણી બાજુએ છડી નીચે મૂકી ધમૈરાજાને અને કૃષ્ણને પોતાના હાથ જોડી વંદન કરી ભાષણ કરવા લાગ્યો કે ‘હે દેવ, રાજગૃહનગરથી શેખરક નામનો દૂત બાહાર આવ્યોછે; તે તમારા ચરણનાં દર્શન કરવાની ઇચ્છા કરેછે” એવું તે છડીદારનું ભાષણ શ્રવણ કરી કૃષ્ણે “તેને અંદર લઈ આવ” એવું કહ્યું એટલે કૃષ્ણની આજ્ઞાએ તે છડીદાર, શેખરક નામના દૂતને અંદર પ્રવેશ કરાવતો હવો. તે રોખરક, કૃષ્ણ અને ધર્મરાજાને વંદન કરી બેસીને હાથ જોડી વિજ્ઞાપના કરવા લાગ્યો કે “હે દેવ, જરાસંધ નામક રાજાનો સોમક નામનો દૂત પૂર્વ દ્વારકાંથી પાછો ગયો; તે વેગે કરી રાજગૃહનગરીપ્રત્યે ગમન કરતો હવો. તમોએ જેનો અતિશય ઉપહાસ કરચો હતો એવો તે દૂત, અતિ ક્રોધયુક્ત થઈ તે રાજગૃહનગરી વિષે ક્રોધે કરી અત્યંત દેદીપ્યમાન એવા જરાસંધરાજાપ્રત્યે આ પ્રમાણે ભાષણ કરવા લાગ્યો કે “હે દેવ, હું દ્વારકામાં જઈ સમુદ્રવિજયરાજાપ્રત્યે તમારી આજ્ઞાએ એ ગોપપુત્રોને માગવા લાગ્યો, તે સમયે તે સમુદ્રવિજયરાજા વૃદ્ધુ છતાં પણ યુવાન સરખો અનમ્ર થઇને ભાષણ કરવા લાગ્યો કે “તારો પ્રભુ, એ બે ગોપપુત્રોને માગેછે તે પુત્રો આ જગતમાં કોઇને પણ પ્રાપ્ત થવાના નથી; એવું છતાં તારા સ્વામિનો શું હું કિંકરહ્યું? કિવા આાધારક છું? જે કારણ માટે તે કુમતિ બળાત્કારે આજ્ઞા કરી મારી પાસે તે બે પુત્રોને માગે છે; તે કેવળ સર્પશ્રેષ્ટના મસ્તકનેવિષે રહેનારા મણીને ગ્રહણ કરવાની ઇચ્છા કરેછે, અને એ મનુષ્ય, સિંહની દાઢ પણ આકર્ષણ કરવાની ઈચ્છા કરેછે” પરંતુ હે દેવ, તે ગોપબાળક, નવીન તાણ્યે પુષ્ટ અને મૂર્તિમાન અહંકારજ, કિવા મૂર્તિમાન ઉત્સાહજ, કિવા મૂર્તિમાન ક્રોધજ હોયના! એવા છે. તેમાં એક વડિલ છે તેતો જેમ અગસ્તઋષિએ સપ્ત સમુદ્રને પ્રાશન કા, તેમ જેનું બાહુપરાક્રમ ઉદ્દય પામ્યું છે; એવો તે ભૂમિતળનેવિષે સર્વે શત્રુને પ્રાશન કરવાની ઈચ્છા કરેછે. અર્થાત્ સર્વે શત્રુનો સંહાર કરવાની ઈચ્છા કરેછે, તેમાં વળી કનિષ્ઠ છે તેને તો, ભુજસ્તંભે સંપાદન કરેલું જેનું અતુલ તેજછે એવા ચરિત્ર કરી ચિત્રિત થએલા સંપૂર્ણ લોકોએ કેવળ સર્વ લોકો કરતાં શ્રેષ્ઠ માન્યોછે. તે કનિષ્ઠ, ઈંદ્રના સામર્થ્યને પણ તૃણ તુલ્ય માનેછે તો પછી મનુષ્યથી ઉત્પન્ન થએલા મળ સંબંધી કીટકતુલ્ય એવા રાજાઓની તો વાતજ શી? કોઈ એક સ્થળે કોઈસ્મક જરાસંધ નામનો રાજાછે એવું તો તે જાણતો પણ નથી. ચક્રવાલ પર્વતના પાછલા ભાગભણી રહેનારો જે અંધ:કારનો સમુદાય તે, સૂછે એમ જાણેકે શું! અર્થાત, નથીજ જાણતો, સર્વ વીર સમુદાયના મસ્તકભૂષણ તુલ્ય એવા કંસને મારી, હસ્તિઓને મારીને જેમ, સિંહ અત્યંત Jain Educationa International ८४ For Personal and Private Use Only ૩૦૩ Page #382 -------------------------------------------------------------------------- ________________ આ દુર થાય છે તેમ તે અત્યંત દુર્જય થયો છે. તેના પ્રતાપના આશ્રયે કરીને જેઓને અત્યંત SY પ્રતાપ પ્રાપ્ત થયો છે એવા અન્ય યાદવો પણ મહા ઉન્મત્ત થયા છે. કારણ, સૂર્યના કિરણ સમુ- દાયમાં રહેનારા સૂર્યકાંતમણી પણ અગ્નિની વિષ્ટિ કરતા નથી શું તે કૃષ્ણ સાંપ્રતકાળે, જેમ કે અત્યંત પ્રદીપ્ત થએલો વડવાનળ, વાયુના સહાયે કરી તૃણને બાળવાની ઈચ્છા કરે છે, તેમ પાંડવોએ કરી સહિતથકો નિશેષ શત્રઓને મારવાની ઈચ્છા કરે છેવળી તે સમયે તે કૃષ્ણપણ મારી પ્રત્યે આ પ્રમાણે ભાષણ કરવા લાગ્યો કે “ દૂત, જે તારામાં દૂતષણ હોય તે પ્રતિજ્ઞા છેધારણ કરનારા એવા તાર જરાસંધને યુદ્ધવિષે મને તુ દેખાડશે. તે જરાસંધ અત્યંત મહોટ ) હશે તે પણ યુદ્ધવિષે મને તો અતિ તુચ્છ જેવો લાગે છે. જોઈએ તેવો સ્થળપર્વત હોય પણ તે વજને શી ગણતીમાં છે? વળી જેમ કાષ્ઠસમુદાયને નાશ કરવા માટે અગ્નિ સમર્થ છે; કિંવા અંધકારના સમુદાયને નાશ કરવા માટે સૂર્ય સમર્થ છે, તેમ પોતાના કરતાં પણ અધિક શત્રુઓના સમુદાયનો નાશ કરવા માટે જે વીર છે તેજ શકિતમાન છે. માટે જે કલ્યાણકારક પુરૂષ છે તેજ, મારું અને જરાસંધનું બાહનું પરાક્રમ જોશે; અને અંધથી તોડીને મેં આકાશને વિષે ઉડવેલું જરાસંધનું મસ્તક પણ જોશે. તે જરાસંધનું અને મારું યુદ્ધ એજ આકાશ, તેનેવિષે મારું છે જે પરાક્રમ તેજ મેધ, તે શસ્ત્રાસ્ત્રની વૃદ્ધિ કરીને જરાસંધના બાહુના બળરૂપ તાપે તપ્ત થએલી ) ભૂમિનેશીતળ કરશે. કિંવા મારી વાર્તા તો એક કોરે રહી; પણ કૌરવોના રક્ત સહવર્તમાન તેને ભક્ષણ કરવાની ઈચ્છા કરનારાં અર્જુનનાં બાણોનું તે જરાસંધ ઉપષણ થશે. જેની સંખ્યા R કરવી અશક્ય છે એવા યાદવરાજાઓ, કટક સહવર્તમાન અને ધર્મરાજાની સાત અક્ષોહિણી ૩ સેના સહવર્તમાન આ હું મહાત્વરાએ કરુક્ષેત્ર ભૂમિનેવિષે પ્રાપ્ત થયો છું; એમ તું જાણજે. અને તારે પ્રભુ જે જરાસંધ, તેને જે બાહુ સામર્થ્ય હોય તે ત્યાં આવે એ પ્રમાણેની બને કર્ણને અત્યંત દુઃખ આપનારી વાણી શ્રવણ કરીને જરાસંધ, મૂર્તિમાન કાળાગ્નિ સર અતિશય જવલન પામતો હવે. તે સમયે પાસે બેઠેલા જે ગાંધારીપુત્ર દુર્યોધનાદિક-તેઓએ ભાષણ કરચું કે “હે રાજન, શીયાળીઓએ સિંહનો નાશ કરવા માટે શું આ આવેશ ધારણ કરો છે.. તમે અમારી પછવાડે રહ્યા છતાં અથત અને પાછળ રહી સહાય કરનારા છતાં અમેજ એ કણને મારશું. સૂર્ય પછવાડે હોય તો તે સૂર્યનાં કિરણો અંધકારને નાશ કરતાં નથી શું? . Sપાંડવોના કલ્પાંતરૂપ નાટકને નૃત્ય કરાવનાર અમોએ કરેલો એ કૃષ્ણનો વધ-એજ તમારા ને- ) ત્રને આનંદ કરાવનારી એવી નાટકારંભે મંગળરૂપ નંદી થશે. અમારા બાહુઓ, પાંડવોનું ખંડન કરતાં છતાં એ કષ્ણનેજ અવશેષ મૂકશે શું પ્રલયકાળને સમુદ્ર પર્વતને બુડાડવા લાગ્યો છતાં ઈ મેરૂપર્વતનો ત્યાગ કરે છે શું અર્થાત મેરૂપર્વતને પણ બુડાડે છે. ત્યારપછી છીંક પ્રમુખ દુષ્ટ છે Jain Educationa International For Personal and Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ 8 અપશુકને નિવારણ કરેલો છતાં પણ તે જરાસંધ, યુદ્ધનેષેિ પ્રસ્થાન કરવા માટે સેનાને આજ્ઞા કરતે તો Sાં હવે. તે સમયે તેટલા તે જરાસંધના સૈન્યનો ભાર ધારણ કરવા માટે અસંભવિત જ માનનારી જાણે છે હોયના! એવી વિરૂપ પથ્વી નગરની આસપાસ કંપાયમાન થવા લાગી. “આ જરાસંધરાજને . વિપત્તિરૂપ સમુદ્રમાં આગળ બૂડવાપણું અવશ્ય પ્રાપ્ત થશે. “એવું જાણીને શોકને માટેજ જાણે ઈ હોયના! તમ દિશાઓ, અત્યંત મલિન વસ્ત્ર ધારણ કરનારીઓ અને શ્યામ મુખવાળી થવા લા- ૯ ગીએ. અર્થાત, પ્રસ્થાન સમયે દિશાઓ નિસ્તેજ અને ધુમ્રવર્ણ જેવી થઈ ગઈ. “આ સેના . ( સંબંધી ધૂળે અમે અત્યંત આચ્છાદિત થઈશું.” એવા ભયે કરીને જણે હોયના તેમદિવસનેવિશે ) બળાત્કારે નક્ષત્રો, કંપા,અને ઉલકાપાત દિસવા લાગ્યા. પ્રસરનારો એવો જે જરાસંધનો પ્રતાપરૂપ 6. અગ્નિ, તેની જવાળા સમુદાયે કરીને જ જણે હોયના! તેમ તે જરાસંધના નગરને વિષે રાત્રિ દિવસ પર દિશાઓને દાહ દેખાવા લાગ્યો. “એવા ઉત્પાત થયા છતાં પણ પ્રસ્થાન કરનાર જરાસંધ ફરી પાછો અહિયાં આવનાર નથી; એવી શંકાએજ જણે હોયના! તેમ તે નગરની આસપાસ 5 SS) પથ્વીનવિષે મોટા નિર્યાત થવા લાગ્યા. અર્થાત નાદ થવા લાગ્યા. તે જરાસંધ, આવાં દુર્નિમિ- હજી I' તેને પણ ક્રોધના આવેશે અનાદર કરી કૌરવો સહવર્તમાન યુદ્ધવિષે પ્રયાણ કરતે હો. તે # (T સમયે હે દેવ, હરિ એવું સિંહશબ્દવાચક છે. તમારું નામ, તે નામથી જ જાણે ભય પામ્યો છે હોયના! એવો તે જરાસંધરાજને ગજબ્રેટ, જરાસંધે તેના ઉપર બેસવા લાગ્યો છતાં મદઝરણુને # ત્યાગ કરી નિમૅદ થઈ ગયો. અને તે જરાસંધ પ્રસ્થાન કરવા લાગ્યો છતાં તે સેનાના અશ્વ અને K છે ગજ તમારી સેનાના ભયે કરીને જ જાણે હોયના! તેમ સૂત્રોત્સર્ગ અને પુરષોત્સર્ગ કરવા લાગ્યા. તેમજ તેના પ્રસ્થાન સમયે જ્યદુંદુભી, તાડન કરતી વખતેજ, જરાસંધની વિપત્તિ જાણનારી એવી રાજયલક્ષ્મીના હદયની જેમ તતક્ષણ અત્યંત ફાટી જતો હશે. તે સમયે જેઓને અત્યંત ખેદ પ્રાપ્ત થયો છે એવા કુસેનામાં મોટા જે ભીષ્મપિતામહ, દ્રોણાચાર્ય અને પાચાર્ય : Sી પ્રમુખ-તેઓની પરસ્પર એવી વણી નિકળવા લાગી કે “આ દુષ્ટ અરિટે કરી યુદ્ધવિષે ગમન કરનારા મહા શૂરવીર પુરૂષનું પણ સ્પષ્ટપણે પુનરાગમન થનાર નથી; એવું જણાય છે. છે કેવળ ઉદ્ધતપણાનું મંદિર અને અત્યંત પથ્યકારક એવી હિતેચ્છપુરૂષની પણ વાણી ન સાંભ- 6 છે ળનારો એવો આ દયમાતુર જરાસંધ, યુદ્ધ કરવા માટે આવે છે. તેમજ દુબુદ્ધિપુરૂષોમાં અગ્રેસર એ દુર્યોધન, તે યોગ્ય એવા વૃદ્ધપુરૂષના કિંચિત પણ ઊપદેશને માનતો નથી. એક જરાસંધ, તે દુર્બલ્ફિ; અને બીજે દુર્યોધનતે, ગ્રીષ્મઋતુના તાપથી સંતાપિતથએલાને જે કાળકૂટનો સમાગમ હોય તે સરખો તેને આવી મળ્યો છે. અર્થાત ગ્રીષ્મસ્તુને તાપજ અત્યંત દુખદેવા છતાં તેમાં 9) માણહાણ કરનારા જેવો કાળકૂટ વિષને સમાગમ, તેવો આ બંનેને મેળાપ થયો છે. એ માટે છે Jain Educationa International For Personal and Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ જી એ બંને દુરાત્માઓ દાવાનળ સરખા, પોતાના સર્વ કળરૂપ અરણ્યને બાળીને પોતે પણ અત્યંત નાશ પામશે. પછી તે જરાસંધને સૈન્યરૂપ સમુદ, કૌરવોની સેનાએ મિશ્રિત થઈવૃદ્ધિ પામે તે છે જાણે સમુદછે તે, ચંદનાં કિરણોએ કરીને વૃદ્ધિ પામ્યો હોયના! એવો શોભવા લાગ્યો. તે સમયે તે પૂર્વે યોગાભ્યાસ કરેલો પુરૂષ જેમ પોતાના આત્મસ્વરૂપને મળે છે, અથાત મોક્ષને મળે છે, કિંવા નદીઓ જેમ સમુદને જઈ મળે છે તેમ હજાશે રાજાઓ; તે જરાસંધના સૈન્યપ્રત્યે પ્રવેશ કરવા લાગ્યા. તે સૈન્ય વ્યાપ્ત કરી નાખેલી ભૂમિના ભારને ધારણ કરવા માટે સહાયની ઈચ્છા કરનારા શેષનાગે પણ અન્ય નાગરજાઓની પ્રાર્થના કરી હોયના! એવું લાગ્યું. અર્થાત તે સમયે સૈન્યના જિ) ગમનાદિકે કરી પૃથ્વી કંપાયમાન થવા લાગી તે સેનામાંના અોના ચરણ પ્રહાર કરી પૃથ્વી એવી જ કે દુખિત થઈ કે રજના મિષેકરી આકાશમાં સંચાર કરનારી થઈ. અર્થાત આકાશમાં જઈને રહી. અને સારાંશ ધળે કરી આકાશ વ્યાપ્ત થયું. તે સમયે વાયુ પણ, વીરશ્રેટ એવા જરાસંધને પણ પ્રતિકુળ કે વહેવા લાગ્યો. એ ઉપરથી તે વાયુ પોતાનું મહા બળપણું સત્ય કરતો હોયના! એવું લાગ્યું. ત5 અર્થાત, તે વાયુ મહાબળી હોવાથી “અદ્વૈચક્રિ એવા જરાસંધને પણ હું સહજ જીતીશ એવું જાણીને જ જાણે હોયના! તેમ પ્રતિકુળ વહેવા લાગ્યો. તે સમયે મૃત્યુને માટે ગમન કરનાર એ જરાસંધને “હે સૂર્ય તું પણ ઉપેક્ષા કરે છે એવા હેતુએજ જાણે હોયને! તેમ સૂર્યના ભણું કે પોતાનું મુખ કરી શીયાળણીઓ, યથેચ્છ કુર શબ્દ કરવા લાગી. અને તે સૈન્ય જેનું સર્વ શ 25 પાણી શોષણ કરે છે એ કારણથી પોતાની પ્રત્યેન પ્રાપ્ત થનારી એવી નદીરૂપ સ્ત્રીઓની વિર- 5 હવ્યથાને જાણે ધારણ કરતો હોયના! એવો સમુદ્ર, મહાગર્જના કરવા લાગ્યો. તે જરાસંધરાજા પિતાની સેનામાં ભૂભૂત એટલે રાજાઓ છતાં “હે ભૂભૂત, એટલે પર્વત, તમે સેન્યથી અન્ય સ્થળે કાં છે શું છે ? એવા ક્રોધ કરીને જ જણે હોયના! તેમ સે કરી પર્વને આક્રમણ કરતે હો. અથત, જરાસંધરાજ, પોતાના સરખું ભૂભત નામ ધારણ કરનારા મોટા મોટા પર્વતને ક્રોધેકરી જાણે જીતવા માટે જ હોયના! તેમ અતિક્રમણ કરતો હશે. ત્યારપછી જળયુક્ત દેશને જળરહિત કરનાર છે અને જળરહિત દેશને જળયુકત કરનાર, પથ્વીને પથ્વીરહિત કરનાર અને અપૃથ્વીને પૃથ્વી કરનાર, a જ નદીને પર્વતરૂપ કરનાર અને પર્વતને નદીરૂપ કરનાર, એમ વિપરીત સૃષ્ટિ કરનારો બીજો બ્રહ્મદેવજ છે હોયના એ જરાસંધ, કૌરવસે સહવર્તમાન કોટરાવન નામના પર્વતની પાસે ગમન કરતો હો. એવો આ જરાસંધ, પ્રાતઃકાળેજ કક્ષેત્રને વિષે નિશ્ચયે કરી પ્રાપ્ત થશે. જે વીરપુરૂષ છે તેને યુદ્ધ, પ્રિય છે” એવું ભાષણ કરી તે શેખરકત, શ્રીકૃષ્ણને વંદણા કરવા લાગ્યું. એ પ્રમાણે તે દૂતે ઉચ્ચારેલી શત્રુની તે કથા શ્રવણ કરી શ્રીકૃષ્ણ, અર્જુનાદિસર્વવસે સહવર્તમાન હર્ષ પામવા 9) લાગ્યા. કારણ, જેમ હરિણાક્ષિ સ્ત્રીએ પોતાના પ્રિયપતિની પાસે સમાગમ કરવા માટે પરમ છે Jain Educationa International For Personal and Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ @ છેહર્ષ ધારણ કરે છે, તેમ સૂર પુરૂષ, શત્રના સમિભાગે યુદ્ધાદિક સમાગમ કરવા માટે અત્યંત હર્ષ ધારણ કરે છે. તે સમયે શ્રીકૃષ્ણ છે તે, તે દૂતને સંતોષકારક બક્ષીસ દેવરાવતા હતા. કારણ કે શેવપુરૂષોને વિષે પ્રભુની પ્રીતિ નિષ્ફળ થતી નથી. - પછી બીજે દિવસે પ્રાત:કાળે પૂર્વદિશાનેવિષે અરૂણસહિત સૂર્ય, ઉદય પામ્યો છતાં, સેનાના કો5 હું સંપૂર્ણ લોકોએ મોટા તેજ:પુંજ એવા દુંદુભિના નાદ શ્રવણ કરડ્યા. તે સમયે તેનાથી કરી છે છે જેનો ઉદય અંધકારને પુષ્ટ કરનાર છે અને જેણે પ્રસરના સૂર્યનાં કિરણો અત્યંત પ્રાશન ) ( કચ્યાં છે એવો, અને શ્યામવર્ણ તથા જણે આયુષ્ટોમયજ્ઞ કરનારા જ હોયના! એવો ધૂળને ) ઈ સમુદાય ઉડવા લાગ્યો. મંદરોચળે ક્ષોભિત થએલો એવો જે સમુદ-તેના મોટા ધ્વનિને જેણે જ - જીત્યો છે, એવો સેનાના લેકોનો કોળાહળ શબ્દ, તે અત્યંત શોભનારા જેઓના કર્ણ છે, એવા અને છેલોકોએ શ્રવણ કર. ત્યારપછી સૂર્યના કિરણની સહવર્તમાન કૃષ્ણની સેનાના લોકોના નેત્ર માર્ગને વિષે પ્રકાશ પ્રાપ્ત થયો. ત્યારપછી જેનેવિષે વૃક્ષોને સમુદાય ઘણો છે એવા સરસ્વતીના કાંઠા ઉપર કચ્છનો જે સેનાનિશ એટલે સેનાને ઊતરવાની જગ્યા-તે જગ્યાની પાસેજ નિર્ભય એવા જરાસંધના સૈનીકોએ, ઈદના ઘરના ગર્વના સર્વસ્વને હરણ કરનારા એવા નિવાસ સ્થાપન કસ્યા. જરાસંધરાજને ચંદ સરખો ઉજવળ નિવાસ-તે આસપાસના અન્ય શુભ્ર નિવાસ સહકે વર્તમાન-આસપાસ રહેનારા બહાના બરફના પર્વતો સહિત હિમાચળ સરખે શોભવા લાગ્યો. જ્ઞ કે તેમજ કર્ણાદિક વીરોના. શલ્યાદિક રાજાઓના અને ભીષ્મપિતામહ પ્રમુખ સેનામાં રહેનારા CE શ્રેષ્ઠ પુરૂષના, તેઓ તેઓના પૃથક પૃથક ચિન્હયુક્ત વજેએ શોભના, અને હસ્તિ સમૂહ G, અશ્વસમહ, પાયદળ સ્વાસમૂહે કરી શોભના યથાસ્થાન મર્યાદાઓ નિવાસ ઉત્પન્ન થતા હવા. તે અવાસેએવેષ્ઠિત એવો દેદીપ્યમાન દુર્યોધનને નિવાસ, મોગરની કળી સરખો જેતવર્ણ, જેમ ગ્રહોની સહવર્તમાન ચંદ શેભે છે તેમ શોભવા લાગ્યો. તે સમયે કુરુક્ષેત્રપાસેની ભૂમિ, SSકેટલીક હસ્તિસમૂહમય, કેટલીક અસમૂહમય, કેટલીક રથસમૂહમય, કેટલાક લોકોના સંચારથી ઘળમય અને કેટલીક સેનાના નિવાસમય; એવી થઈ. અર્થાત સર્વ ભૂમિ, ચતુરંગ સેનાએ અને કે નિવાસએ વ્યાસ થઈ ગઈ ત્યારપછી સાયંકાળની સભાનેવિષે બેઠેલો એવો સભાનો નાયક 5 છે. જરાસંધરાજ, સર્વ રાજાઓની સમક્ષ ભાષણ કરવા લાગ્યો. જરાસંધ–યુદ્ધનવિષે કષ્ણને ગ્રાસ કરનારા એવા જે મારા સૈન્યના લોકો તેના, શાકાદિક પર ભક્ષ પદાર્થને ઠેકાણે તે પાંડવો થશે. ચંદનવિષે પ્રકાશ ગુણ છે માટે રાજતા શોભે છે, પરંતુ રાજ- 1 વિર રાજતા છે તે ચંદ્ર કરતાં વિપરીત શોભે છે. અર્થાત ચંદ છે તે પ્રકાશમાન છે, પરંતુ છે સર્વકાળ શીતળ છે, અને રાજ છે તે પ્રકાશમાન છતાં પ્રજાના કલ્યાણ માટે શીતળ અને શગુનો ( Jain Educationa International For Personal and Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ 5) પરાભવ કરવામાં અતિ ઉગ્ર હોઈને વળિનિષ્કલંક છે. કિંવા રાજલોકો, આશ્રય કરનારી પ્રજા ઉપર પ્રેમ કરે છે, શગુનો ઘાત કરે છે અને સાધારણ લોકો ઊપર સાધારણપણે ચાલે છે, એ માટે ચંદ્ર અને કરતાં રાજનવિષે જે રાજત્વ છે તે વિશેષ છે. હવે જે રાજા થઈને એવી રીતનું રાજત્વ ધારણ કરતા નથી, તો તે રાજ શબ્દને પણ સેવન કરનારો કેમ થશે? અને પુરૂષોમાં પણ તે કેમ ગણના પામશે? અર્થાત તે પરાક્રમ શૂન્ય છતાં નપુંસક તુલ્ય જાણવો. એ માટે સવારે પ્રાત:કાળે હું પાંડવરહિત ભૂમંડળ કરી દુર્યોધનના રાજ્યને શત્રુશૂન્યતા પ્રત્યે પમાડીશ. અર્થાત પાંડવોને મારી દુર્યોધનના રાજ્યને શત્રુરહિત કરીશ. એવું જરાસંધે ભાષણ કર્યું છતાં દુર્યોધન, હાથ જોડીને ભાષણ કરવા લાગ્યો. દુર્યોધન-હે રાક, મારી વાણી શ્રવણ કરવા માટે તમે યોગ્ય છે. સૂર પુરૂષોમાં રત્નરૂપ એવા તમે, યુદ્ધાંગણુનવિષે પ્રાપ્ત થયા છતાં અન્યની વાતતો એક કોરે રહી, પરંતુ પાકનામક દૈત્યને શાસન કરનારો જે ઇંદ, તે ઈદ પણ અત્યંત તુચ્છ છે. એ માટે જે પુરૂષ, તમારું સામર્થ્ય એજ કોઈ એક દેવતા તેનું કૃપાપાત્રપણું પામ્યો છે, તે પુરૂષ સર્વ શત્રુનવિષે ( યથેચ્છપણે પરાક્રમે શોભનારો જાણવો. એ માટે છે વીસ્કેટ, પાંડવોના સંહારથી જેની ઉત્પત્તિ ) B છે એ જે યશ, તે યશનું માત્ર એક અંશ હરણ કરવાપણ પ્રત્યે મને પમાડવા માટે તમે યોગ્ય ) નથી. અર્થાત, પાંડવોને સંહાર કરવાનો યશ તે સર્વ મનેજ મલવો જોઈએ. હંજ તમારા આશ્રયે છે છે. કરીને સર્વ પાંડવોનો વધ કરીશ. અને યુદ્ધવિષે તે પાંડવોની સહવર્તમાન તે કૃષ્ણને પણ જે હું મારીશ તો તમારી આજ્ઞા ધારણ કરનારો એવો જે હું–તેણે કરેલું પરાક્રમ, તમારા વિશેષ શુ યશનું કારણ થશે. એ માટે યહાં સુધી પાંડવ કૌરવનું મહા યુદ્ધ પૂર્ણ થાય, ત્યાહાં સુધી તમે રે સૈન્યને વિષે રહો. એવું તમે કરચું છતાં મારા ઊપર મોટો અનુગ્રહ કરચા સરખું થશે, એવું દુર્યોધનનું ભાષણ સાંભળી જરાસંધરાજાએ “બહુ સારું” એમ કહી વિકાચું છતાં પછી જરાસંધની આજ્ઞાએ પરિવાર સહવર્તમાન ધતરાપુત્ર દુર્યોધન, પોતાના નિવાસપ્રત્યે | ગમન કરતો હો. અને તે જ સમયે પોતાની સેનામાં મુખ્ય એવા ભીષ્મપિતામહ, દ્રોણાચાર્ય છે અને કર્ણ પ્રમુખ સુભટોને એક ઠેકાણે બોલાવીને દુર્યોધન એવું ભાષણ કરવા લાગ્યો. દુર્યોધન–હે ભીષ્મપિતામહાદિકો, સવારે પ્રાત:કાળે આ અગાધ યુદ્ધસમુદ પ્રાપ્ત થયો જ છે, તેને તરવા માટે તમારા બાહદંડ એજ સેતુરૂપ છે. જે કાર્ય વિષે કાર્ય કરનારા પુરૂષો એક સાથે | ચિત્તવાળા હોઈને ઉત્સાહયુકત હોય છે, તે અતિ દુષ્કર કાર્ય હોય તો પણ સહેલું થાય છે. કારણ, 3ચંદ્ર, વસંત અને મલય સંબંધી વાયુ-એઓએ સહાય કરેલો કામદેવ, મુનિઓના ચિત્તને પણ, . છે મથન કરતો નથી શું એ માટે તમારા બાહુપક્રમે કરી હું યથેચ્છપણે શત્રુઓને છતીશ. ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ છે પક્ષીબ્રેટ ગરૂડ પણ પોતાના પક્ષે કરીને જ આકાશરૂપ સમુદને તરી જાય છે. એ માટે શત્રુઓના ખર્શરૂપ ઊદકના સિંચનનું શોષણ કરનારા તમારા બહુરૂપ તાપે કરી મારી કીર્તિરૂપ મોગરી નિરંતર વિલાસ પામી પ્રફુલ્લિત રહેશે. સાંપ્રતકાળે પતિજ પાંડુપુત્રોનો વધ કરવા માટે શ્રદ્ધાળુપણામય એવો જે જરાસંધ તેને, “હું પ્રથમ યુદ્ધ કરીશ” એવી મેં પ્રાર્થના કરેલી છે. અર્થાત, કોડ “પ્રથમ હંજ પાંડ સાથે યુદ્ધ કરીશ; તમે સૈન્યમાં રહો એટલે થયું એવું મેં જરાસંધને કહેલું ( છે. એ માટે તમે મારી ઊપર અનુગ્રહ કરી આપણી સૈન્યમાં રહેનારા સંપૂર્ણ યોદ્ધાઓનું સ્વરૂપ છે નિવેદન કરવા માટે યોગ્ય છે. આપણા સૈન્યમાં અતિથિ કેટલાક છે? મહારથિ કેટલાક છે? ) Dિ) રથિ કેટલાક છે? અદ્ધરથિકેટલાક છે અને સેનાધિપતિ હું કોને તે સર્વઉત્તમ પ્રકારે મને કહો. જે . પછી ભીષ્મપિતામહ, તે દુર્યોધન પ્રત્યે ભાષણ કરવા લાગ્યા. કે હે રાજન, તું આ શું બોલે છે? તું પોતેજ સર્વે ધનુર્ધારીઓનું રહસ્ય સત્યપણે જાણે છે, તેમાં રાધેય (કર્ણ) તો યુદ્ધગણવિષે કપાળુ અને પ્રમાદી છે; એ માટે એ અદ્ધરથિજ છે એવું મને ભાસે છે. કર્ણદિયને વિષતુલ્ય એવું ભીષ્મપિતામહનું તે વચન શ્રવણ કરીને કોપથી કરી જેનો ( ઓપલ્લવ કંપાયમાન છે, એ કર્ણ, ભાષણ કરવા લાગ્યો કે “આ ભીષ્મપિતામહનું યુદ્ધવિષે છે ( જ્યાં સુધી અતિથિપણું છે, ત્યાં સુધી પાંડવોની સાથે યુદ્ધ કરવા માટે હું ધનુષ્ય ધારણ કરનાર છે " નથી, એવું ભાષણ કરી પોતાના બાહુ સામર્થ્ય સર્વ જાત તૃણતુલ્ય માનનારો કર્ણ ક્રોધધ 1 I થઈને તે એ સ્થાનમંડપથી ઉઠીને નિકળી જતો હો. તે નિકળી ગયો છતાં ખિન્ન થનારા 5 દુર્યોધન પ્રત્યે ભીષ્મપિતામહ ભાષણ કરવા લાગ્યા કે “હે રાજન, અકાળેજ તારા મુખને વિષે આ શી મલિનતા પ્રાપ્ત થઈ છે. મુખ્યત્વે કરી હું જે ધનુષ ધારણ કરનાર છઊં તો તે સમયે છે. કર્ણનું શું પ્રયોજન છે? અને જો હું કાર્ય, સંપાદન કરવાનો નથી તો પછી કણે શું થવાનું છે? અને તે થત, જે કાર્ય, મારા હાથથી નથી થવાનું તે કાર્ય કર્ણ શું કરી શકશે?” પછી ભીષ્મપિતામહનું એવું ભાષણ શ્રવણ કરી દુર્યોધને ભીષ્મપિતામહ પ્રત્યે ભાષણ કર્યું કે “હતા, જ્યારે તમે મારા ઊપર પ્રસન્ન છો ત્યારે હું કાંઈક થોડી પ્રાર્થના કરું છું. કે હે તાત, તમે આ મારું યુદ્ધભાર ધારણ જ કરવા માટે જે અગ્રેસરપણું છે તે અગ્રેસરપણું ધારણ કરે. અર્થાત તમેજ સેનાધિપતિપણું રિવ- 5 કાર. કારણ, પૃથ્વીને ધારણ કરવા માટે અગ્રગણ્ય જે શેષનાગ, તેના વિના અન્ય કોણ સમર્થ છે?” - એવી તે દુર્યોધનની વાણીને ભીષ્મપિતામહ શ્રવણ કરતા હતા. તે સમયે દુર્યોધને સેનાધિપતિપણાવિષે ભીષ્મપિતામહને અભિષેક કરો. - ત્યારપછી ગાંધારીપુત્ર દુર્યોધને મોકલેલો બુદ્ધિમાન કોઈએક બંદી, ધર્મરાજા પ્રત્યે આવીને ભાષણ કરવા લાગ્યો કે “હે રાજન, પોતાનું દુવર જે બાહુસામર્થ્ય, તે બાહુસામર્થ્ય કરી જેણે હજી કરી. Jain Educationa International For Personal and Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ છે. અત્યંત શત્રુઓનાં મંડળ જીત્યાં છે એવો મહાવીર, અને કરવામાં અગ્રગણ્ય એવો જે દુર્યોધન, તે મારી વાણીએ તમો પ્રત્યે આવું ભાષણ કરે છે. “તમને પૃથ્વીના લાભે કરી પ્રાપ્ત થનારો જે કીતિનો ભાગ, તે આપવા માટે પણ એવો જે હું તે તમારી સાથે પ્રથમ યુદ્દારંભનુ ડેરાવ કરવા માટે જરાસંધ પ્રત્યેગમન કરતો હતો. એ માટે પ્રાતઃકાળેજયુદ્ધોત્સાહમાં દીક્ષિત-એવા ભીષ્મપિતામહ-તેમને આગળ કરી યુદ્ધભૂમિમાં પ્રાપ્ત થના જે હું તેને તમે જોશે. એ માટે તમારા હું અંતકણુમાં બળ અને ઘેર્યનો કાંઈ પણ જે ઉત્કર્ષ હોય, સર્વ ભૂમિના ઉપભોગના વૈભવનેવિષે | છે. જે ઈચ્છા હોય, વીરેનો નાશ કરવા માટે સિદ્ધ થનારું જે બામ્બળ હોય અને યુદ્ધને સેવન ) કરવા માટેજ જેમના બાહુઓ અભિલાષ કરનાર છે એવા જ બંધુઓ હોય તે પિતાના સર્વ જ સૈન્ય સહવર્તમાન, અને કૃષ્ણના સર્વ સૈન્ય સહવર્તમાન પ્રાત:કાળે બહુ પરાક્રમરૂપ યુદ્ધવિષે મારા અગ્રભાગે તમારે પ્રાપ્ત થવું. શત્રુના શૌર્યપણાનેયુકત એવાં તે બંદીનાં વચન શ્રવણ કરી જેને • વિસ્તારયુકત એવા અંકુરોએયુકત પ્રીતિ ઉત્પન્ન થઈ છે એવો ધર્મરાજ ભાષણ કરવા લાગ્યો. - યુધિષ્ઠિર–હે બંદીરાજ, તું પણ તારા તે પ્રભુને એવું નિવેદન કર કે “તું પણ આ તે છે છે. કહેવરાવેલું વચન વિપરીતપણે કરી પ્રથમ હર્ષયુક્ત અને પછી ખેદયુક્ત એવું કરીશ નહીં તો તે ઇ કેવળ યુદ્ધનો જ નિશ્ચય તે મને જે પ્રમાણે જણાવ્યું તેજ પ્રમાણે સ્થિર રાખજે. હું તારી પહેલાં 10 પ્રાત:કાળે યુદ્ધાંગણને વિષે ન આવું તો રાજાનું વ્રત ધારણ કરનારા જે હું–તેની તે વ્રતથી સર્વ ળ જ પ્રકારે ભ્રષ્ટતા જાણવી. એવું ભાષણ કરી સુવર્ણના સમુદાયે બંદીને સત્કાર કરી અને વિદાય લાભ કસ્યા પછી ધર્મરાજ, કંસાંતક એટલે કંસને મારનાર જે કણ–તેની પ્રત્યે ગમન કરતે હો. પછી બંદીએ ઊચ્ચારેલી કૌરવ સંબંધી સર્વ કથા કહીને ધર્મરાજા પોતે, “કૌરવોની સાથે હે કૃષ્ણ, પ્રથમ છે તમે સંગ્રામ કરો એવી પ્રાર્થના કરવા લાગ્યો. ત્યારપછી અરિકાસુરનો શત્રુ એવો જે કૃષ્ણ, તે તે છે હાસ્ય કરી ધર્મરાજા પ્રત્યે ભાષણ કરવા લાગ્યો કે “હે યુધિષ્ઠિર, શત્રુરૂપ તુલના (સીમલા વૃક્ષના : ફલમાંથી રૂ જેવું જે નીકલે છે તેને તુલ કહે છે) તે તુલના સમુદાયનો દાહ કરવા માટે તું મને હજી 6 ભાગીદાર શા માટે કરે છે? અર્થાત તુલ સમુદાયનો દાહ કરવા માટે જેમ સહાયની જરૂર નથી a છે. તેમ શત્રઓને નાશ કરવા તને મારા સહાયની જરૂર નથી. અને યુદ્ધવિષે ય તે સહાયે છે કરી પ્રાપ્ત થાય છે એવું કાંઈ નથી; કેવળ પરાક્રમે જ જય પ્રાપ્ત થાય છે. તેમાં તમારેવિષે તો ક પાંડુરાજનું તેજ અત્યંત પ્રકાશે છે. અર્થાત તમે પાંડવો, પાડુરાજાના વીર્યના છો તેથી તેમના સમાન બળ અને તેવાળા છો. તથાપિ છે ધર્મરાજ, તે મારી પ્રાર્થના કરી, એમાટે હું અને જુનને સારથી થઈ તારી અને ધનુધરી યોદ્દાઓની દૃષ્ટિને સારથ્યપણાએ સંતુષ્ટ કરેશ ' છે એવી કૃષ્ણની વાણી, ધર્મરાજા શ્રવણ કરીને પછી પોતાની સેનામાં જઈ યુદ્ધની તૈયારી કરવા C Jain Educationa International For Personal and Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ છે માટે આજ્ઞા કરતો હશે. અને સર્વ મંડળીક રાજાઓના સંમત કરી યુધિષ્ઠિર, કુપદરાજનો કે પુત્ર જે ધષ્ટદ્યુમ્ન–તેને સેનાધિપતિ કરતો હો. - પછી બીજે દિવસે પ્રાત:કાળે સૈન્યસમુદાયસંબંધી રાજા યુદ્ધ કરવા માટે નિકળ્યા છતાં તે સમયે તેઓના ક્રોધ રૂપી અગ્નિની જ્વાળા જ હોયના એવાં નાના પ્રકારના વર્ણનાં ધારણ કરેલાં રેશમી પટ વસ્ત્રાદિક તે પણ વીરો સહવર્તમાન નિકળ્યાં. અથત વીરોએ ધારણ કરેલાં ચિત્ર વિચિત્ર છે 6. વસ્ત્રો, વીના ક્રોધરૂપ અગ્નિની જવાળા સરખાં શોભવા લાગ્યાં. તે યુદ્ધના આરંભને જે ઉ. ઈ. ઇ ત્સાહ-તે ઉત્સાહવાળી યોદ્ધાઓની જે પંક્તિ-તેમના ભક્ષણને માટે દહી અને ચોખાની ઘાણીનું ચૂર્ણ એ બંનેના બનાવેલા લોંદા સરખા કરંભ નિર્માણ કરચા. તે સમયે “યુદ્ધનો જે ઉત્સાહ તેને વીરોના કંઠમાં રહેનારી આ માળાઓ જેશે એવું બને જ જાણે પહેરીઓ હોયના! તેમ, પ્રકુશિત હોઇને સુંદર અને ઉપભોગ કરવાને માટે યોગ્ય,એવી નવિન માળાઓ કેટલાક પુરુષોએ પિતાના કંઠને વિષે પહેરી. તેમજ ઊત્તમ વીરપુરૂષોના શરીરે લેપનાદિક કરવા માટે કેટલાક પુરૂષએ ચંદન ઘસ્યું; અને વીરપુરૂષને તિલક કરવા માટે કસ્તુરીનું ચૂર્ણ કર્યું. તે સમયે યુદ્ધને આરંભે યોદ્ધાઓના નિવાસવિષે શસ્ત્રાસ્ત્રના અધિષ્ઠાયક જે દેવો તેના બળિદાન અને પુષ્પ સમ, પંણાદિકે કરી શોભનારા એવા મહોત્સાહપ્રવૃત્ત થવા લાગ્યા. તે સમયે પતિના જ્યની ઈચ્છા કરનારી (1) એવી વીરસ્ત્રીઓએ માનેલી દેવોની પૃથક પૃથક લક્ષાવધિ માનતાઓના શબ્દ સંભળાવા લાગ્યા. અર્થાત, તે સમયે સર્વ વીરરસ્ત્રીઓએ યુદ્ધવિષે પોતાના પતિઓને જય પ્રાપ્ત થાય એ માટે દેવની પાસે લક્ષાવધિ પ્રાર્થનાઓ કરી. કેટલીએક વીરસ્ત્રીઓ પોતાના પતિને પૂર્વ થએલો જે સંગમ-તેણે કરી ઉત્પન્ન થએલો જે પ્રેમ-તે પ્રેમના તરંગેએ કરીને જ જાણે હોયના! તેમ એકાંત સ્થળે યથેચ્છમણે પોત પોતાના પતિને દૃાલિંગન કરતી હતી. કેટલીક સ્ત્રીઓ-જેઓને એકાંત સ્થળે પતિના આલિંગને કરી રોમાંચ પ્રાપ્ત થયો છે, એવીઓ તે સ્ત્રીઓ, પતિ પ્રત્યે ભાષણ કરવા લાગી કે “હે પ્રાણનાથ, હું વીરકન્યા છું, અને લેકોમાં પ્રખ્યાત એવી વીરનુષા પણ છું; એ માટે તમોએ સાંપ્રતકાળે મને અખંડ એવું વીરપત્નિત્વ આપવું. અર્થાત તમે યુદ્ધને વિષે મહા પરાક્રમ કર્યું છતાં મને સર્વ લોકો વીરપત્નિ કહેશે. તમે યુદ્ધ સંગતિ કરી છતાં શત્રુઓની દૃષ્ટિ ભયમુક્ત થઈ વિશ્રાંતિ પામે, અને તમારા પ્રભુની દૃષ્ટિ આનંદયુક્ત થઈ વિશ્રાંતિ પામે. તમોએ, તમારા ખભેદ પામેલા ગજ ગંડસ્થળથી ઉત્પન્ન થનાર મોતીઓની માળાને મને સમર્પણ કરવી, અને તમારી કીર્તિ વર્ણન કરનારી થાઊં એવી મને કરવી. યુદ્ધમાં તમોને જોનારા યોદ્ધાઓના સર્વ સમુદાયને જેવા તમે વર્ણન કરવા યોગ્ય, તેવી હું પણ SS) સર્વ લોકોએ વીર પત્નિ કરી વર્ણન કરવાને યોગ્ય, એવી થવાની ઈચ્છા કરુંછું. કેટલીક સ્ત્રીઓ હજી Jain Educationa International For Personal and Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ એ પોતાના પતિને એવું કહેવા લાગી કે હે નાથ, શત્રુઓને છતી તમે પ્રાપ્ત થયા છતાં હું દૃઢાલ- ૯ È ગને કરી, તમેને યુદ્ધનવિષે શસ્ત્રપ્રહારે કરી પ્રાપ્ત થનારા જે ધાવ-તેની વ્યથાદરકરણ પ્રસિદ્ધ કરીશ. અર્થાત, મેં તમને દૃઢાલિગન કરું છતાં તમારું સર્વ દુઃખ દૂર થશે.” કેટલીક સ્ત્રીઓ, - પ્રાત:કાળમાં પતિ યુદ્ધને માટે જવા લાગ્યો છતાં તેને આલિંગન કરી ભાષણ કરવા લાગી કે કોS હે પ્રાણનાથ, વીરશ્રીએ તમને શગુના અગ્રભાગને વિષે આકર્ષણ કર્યું છતાં અર્થાત શગુના સમિભાગે તમને મૃત્યુ પ્રાપ્ત થયું છતાં, જ્યલક્ષ્મીએ આલિંગન કરેલા અને સ્વર્ગમાં જશે એટલે ત્યાં અપ્સરના સમુદાયે આલિંગન કરેલા, એવા તમે ફરી અમને જોવાના નથી. એવું જેઓ પ્રત્યે સ્ત્રીજનોએ નિદાયુકત ભાષણ કરવું છે એવા, અને યુદ્ધવિષે ગમન કરનાર - લાએક પુરૂષ-જેએના ગાલ હાસ્ય કરી હર્ષયુક્ત છે એવા થઈને પોત પોતાની સ્ત્રીઓ પ્રત્યે ભાષણ કરવા લાગ્યા. તેમાં કેટલાક કહે છે કે “અમોએ યુદ્ધવિશે મારેલા શરૂઓ સ્પષ્ટપણે સ્વર્ગ પ્રત્યે ગમન કરશે. કારણ અમારી સાથે વૈર કરી યુદ્ધવિષે યુકરનારા વીર બીજે ક્યાં જવાના છે? અર્થાત તેઓને મૃત્યુવિના બીજી ગતી જ નથી. વળી કોઈએક વીર બોલ્યો કે, યુદ્ધ વિષે ખગ ધારણ કરનારે હું-શત્રુઓને જર જર કરીને યુદ્ધરૂપ રંગમંડપનવિષે મારા સ્વામિની ઝ સાથે જ્યલક્ષ્મીનો સ્વયંવર કરાવીશ કોઈ વીર કહે છે કે, મારા ખષ્ણપ્રહાર કરી ભેદન થએલા 10 હસ્તિઓના ગંડસ્થળથી ઉત્પન્ન થએલાં મોતીઓ તેજ જણે નક્ષત્ર-તેણે કરી દિવસનેવિષે પણ છે નક્ષત્રયુકત થએલા એવા આકાશને શત્રુઓ સત્યપણે અવલોકન કરશે. તે સમયે કોઈએક વીર છે. છે એવું કહે છે કે યુદ્ધરૂપ આકાશને વિષે પ્રાપ્ત થએલે મારે ખબ્રુ-એજ કોઈએક નવીન મિ-તે કે કોણ શત્રુને સંતાપરૂપ ઊદકની વૃષ્ટિએ નિમગ્ન કરનાર નહીં અથત સર્વ શત્રુઓને દુઃખ ઉત્પન્ન કરી મત્યુદશા પમાડશે, કોઈએક વાર એવું કહે છે કે બાહ્યભાગનેવિષે મારા બાપ્રતાપરૂપ ઉ. ગણતાપે તપ્ત થએલા એવા કોણ શત્રુઓ કીર્તિરૂપ પ્રાવરણ વસ્ત્રનો ત્યાગ કરી માં ખગરૂપ ઊદકનેવિષે નિમગ્ન થનાર નહીં? અર્થાત સર્વ શત્રુઓ નિમગ્ન થશે. કોઈએક કહે છે કે, મારે બાણરૂપી એકજ પિંજરાવિષે સ્થાપન કરેલા સર્વ શત્રુઓ ફ્રીડ કરવા સારું પાળેલાં કબૂતર પક્ષીઓના ઉપમેયને પામશે. અર્થાત, પિંજરામાં બંધન કરેલાં કબુતર પક્ષીઓ જેમ અટકાવ છેપામે છે તેમ સર્વ શત્રુઓ મારા બાણુરૂપ પિંજરાને વિષે અટકાવ પામશે. કોઈએક વીર એવું કે કહે છે કે મહાવેગે ગમન કરનાર એવાં મારાં બાણ, તૃષાએ પીડિત થએલો પુરૂષ જેમ ઊદકનું પાન કરે છે તેમ શત્રુઓના હસ્તિઓના મોદકની ધારાઓને પ્રાશન કરશે. અને કોઈએક કહે છે કે મારું બાણરૂપી યાચકો, મારા શત્રુઓના હસ્તિઓના મદોદકનો. સ્વિકાર કરશે, અને કીતિ તો ત્રણે લોકનેવિશે મારા પ્રભુનીજ વર્ણન કરશે. એ પ્રમાણે તે છે સ્થિsધss૨૪૨૬૬૨૪૪૪) Jain Educationa International For Personal and Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ છે સમયે યુદ્ધોત્સાહે કરી શેભનાર વિશેની ઈત્યાદિક નાના પ્રકારની વારંવાર પરસ્પર કથાઓ ઉત્પન્ન થઇ. પછી પૂર્વ દિશાનેવિષે, પ્રકુણિત્ત થએલા જાસુસપુષ્પના રંગને જીતનારું એવું અરૂણનું તેજ, બાહુપરાક્રમી પુરૂષોના આનંદની સહવર્તમાન પ્રકાશ પામવા લાગ્યું. તે સમયે શંખ, રાત્રીનવિષે ઊંધેલા એવા સર્વ સેના સંબંધી રાજાઓનેતેઓના પરાક્રમની સહવર્તમાન ણ જાગૃત કરતું છો નાદ ઉત્પન્ન કરવા લાગ્યો. તે સમયે કદિએ થઈ અંદર પ્રવિષ્ટ - છે 'એલા એવા જે શંખના નાદ-તેણે કરી ચલન પામેલા જાણે હોયના! એવા રોમાંચના ! ભિષેકરી રાજાઓના શરીરના બાહ્યભાગનેવિ હર્ષ પ્રવૃત્ત થયો. તે સમયે યુદ્ધને માટે નિકળ- ) િવાની ઊતાવળ કરનારા એવા કેટલાક લોકો, પાયદળ, રથ, ગજ અને અશ્વ-એઓને સજજ કરવા : માટે અત્યંત ઊતાવળ કરવા લાગ્યા; અને તેઓના અનુલક્ષે કરી રાજાઓ પણ યુદ્ધને માટે ઊતાવળ કરવા લાગ્યા. તે સમયે મદોદકે કરીને કાદવયુકત થએલા અને પથ્વીતળનેવિષે શયન કરેલા અને જેને પગનવિષે શબ્દ કરનારીઓ સુવર્ણ શૃંખલાઓ છે એવા હરિતઓ-તેમને શયનથી, ઊંચ શબ્દોએ કરી મહાવતોએ ઊડ્યા. તેમજ સ્વાએ અતિ ઉતાવળથી અશ્વોની લ પાસે આવીને, શબ્દ કરનારું જેને સુવર્ણનાં ભૂષણો છે એવા જે અતિ વેગવાન અશ્વશ્રે- ' છે તેઓને બંધન સ્થળથી છોડડ્યા. તેમજ સર્વ હિતેચ્છસમુદાયને કાંઈપણ ભય પ્રાપ્ત ન થાય એવા હેતુએ, જોકે યુદ્ધવિષે તો અત્યંત શૂરપણુએજ જેઓનું રક્ષણ કરનાર છે એવા રાજાઓ, કવચ ધારણ કરવા લાગ્યા. તે સમયે રાજઓનાં શરીર, કવચનેવિષે સમાયાં નહીં; તે યોગ્ય જ છે. કારણ, જે શરીરના હદયના એક દેશવિષે પણ શત્રુની સેના સમાઈ જાયઅર્થાત, જે GST વીરેના મનમાં શત્રુની સર્વ સેના મારવાની ઈચ્છા થવાના કારણે સર્વ સેના સમાય છે. તે શરીર પર કવચમાં કેમ સમાય? કેટલાએક રાજાઓ, “આપણે ધારણ કરેલાં કવચ, શત્રુઓનાં બાણોને છે સહન કરશે કે નહીં?” એવી પરીક્ષા કરવાને માટે જ જણે હોયના! તેમ કવચને રોમાંચરૂપ તેમરે ડૉ Sી કરીને વધન કરતા હવા. અર્થાત વિશેનાં શરીર રોમાંચયુક્ત થયાં. કેટલાએક લોહના ટેપ જ 6 રહિત મસ્તકોએયુકત એવા યોદ્ધાઓ, “આપણું મસ્તકનેવિષે ટોપ ધારણ કરશું તો આપણું , મુખ શત્રુઓ દેખશે નહીં અને તે કારણથી તેઓ યુદ્ધવિષે આપણને આન કરશે ) કે નહીં એવું જાણીને જ જણે હોયના! તેમ પોતાના મસ્તકનેવિષે ટોપને ન ધારણ કરતા હો SE હતા. તે સમયે માહાવતેએ એક ક્ષણમાં આસ્તરણ અલંકારાદિક કરી સિદ્ધ કરેલા એવા રે હસ્તિઓ, તે સેનાનવિષે, મોટા પર્વતની બાજુનવિષે જાણે સ્તંભન થએલા મધ જ હોયના!. એવા શોભવા લાગ્યા. વળી તે સમયે પલાણદિક અલંકારોએયુક્ત થએલા અને સમુદ્રના તરંગથી 9) ઉત્પન્ન થનાશે જે ઉચ્ચશ્રવા અશ્વ તે સમુદ્ર મંથન કરતાં તેમાંથી ચૌદ રત્ન નિકળ્યાં તેમાંનું છે Jain Educationa International For Personal and Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪. છે. ઉચેશ્રવા અશ્વ એ પણ એક રત્ન ગણાય છે) તેની શોભાને ધારણ કરનાર એવા અ- Ge લોની પંક્તિઓ ભવા લાગી. તે સમયે જેઓને બાલ્હીક દેશ સંબંધી અો જેલા છે અને રક્ષણ કરવા માટે રહેલી સેનાએ જે રક્ષિત એવા દિવ્ય રથ, સૂર્યના રથને તિરસ્કાર કરીને જ જાણે હોયના! તમ અત્યંત શેભવા લાગ્યા. તે સમયે બંધુઓની સહવર્તમાન કવચ ધારણ કરેલ યુધિષ્ઠિરરાજા, શત્રુઓના અરિષ્ટને ઉત્પન્ન કરવા માટે જ જાણે હોયના! તેમ પરિવેશે યુક્ત એવા સૂર્ય સરખો અરિષ્ટરૂપ દિસવા લાગ્યો. અર્થાત, ઉપગ્રહયુક્ત સૂર્ય, દૃષ્ટિ પડ્યો છતાં જેમ રાજદિકોને શત્રુથી નાશ થશે એવું સૂચવે છે તેમ કવચ ધારણ કરેલ યુધિ- D ટિરરાજા, સર્વ શત્રુઓને નાશસૂચકજ દિસવા લાગ્યો. તે સમયે નાના પ્રકારનાં આયુધો ધારણ Sી કરનારા પાંચ પાંડવો, પ્રલયકાળની વખતે જે વિષે વિદ્યુલતા ઘણું કુરણ પામે છે એવા મેધ ? સરખા ભવા લાગ્યા. તે સમયે જેવી રીતે કોઈ પુરૂષ, ઊદક અને ભક્ષણ કરવા માટે યોગ્ય એવા પદાર્થોને ગ્રહણ કરી સમુદ્ર તરવા માટે નૌકામાં બેસે છે તેવી રીતે તે પાંડવો અમોધ એટલે સફળ એવાં શસ્ત્રાદિક સહિત, યુદ્ધરૂપ સમુદને વિષે તારનાર એવા જે નૌકારૂપ રથો-તેની ઊપર આરોહણ કરતા હવા. તે પાંચ પાંડવો એજ જાણે પાંચ ઇંદ-તેમને દેવો સરખા રાજાઓ કેટ લાએક દઢ રથની ઊપર આરોહણ કરી આસપાસ સેવન કરતા હતા. તેમજ લાએક હાથી ) f) ઊપર બેસના કેટલાક અશ્વો ઊપર બેસનારા અને કેટલાક પદચારીઓ પણ પાંડવોની આસ- nો પાસ રહેતા હવા. તે સમયે જેના અશ્વ અરૂણે પ્રેરણ કરે છે, જે કાંતિને પતિ છે, અને જે જે પોતાના કિરણરૂપ હસ્તપંકિતએ અગ્નિદેવતાસંબંધી બાણને કરનારોજ જાણે હોયના! અને સુવર્ણના સરખી કાંતિએ જણે સુવર્ણની કાંતિ ધારણ કરનારા જ હોયના! એવો અને તે પાંડવોના સહાયને માટે જ જાણે હોયને! એવો સૂર્ય, પૂર્વદિશાનેવિશે ઉદય પામ્યો. એટલામાં છે જેને વિષે અતિશય પ્રકાશ પ્રસરેલો છે અને જેનેવિષે જાણે હજારો સૂર્યોદયજ થયા હોયના! આ 6 એવી કુબેર દિગપાળને ઊત્તરદિશાને તે સંપૂર્ણ સૈનીક લોકો અવલોકન કરતા હવા. વિમયે કરી જેઓનાં નેત્ર પ્રફુલ્લિત થયા છે એવા સૈનીક લોકો, તે દિશાપ્રત્યે જેવા અવલોકન કરે છે એટલામાં તે સૈનીકો તે દિશાનેવિષે દિવ્ય એવાં ઘણાં વિમાનને આવતાં અવલોકન કરતા હવા. વર એટલામાં જેઓએ પોતાના બાહુપરાક્રમે કરી શત્રુઓના બાહુઓનું પરાક્રમ દૂર કરવું છે એવા સ મણીચૂડ, સહસ્ત્રાક્ષ, ચંદ્રાપીડ, મહાબળ, અને ચિત્રાંગદાદિક વિદ્યાધરેશે, તે વિમાનથી નીચે ઊતરી ખેચની સેનાએ યુક્ત હોઇને તેઓ સર્વ, ધર્મરાજાને વંદન કરતા હવા; અને હાથ જોડી ભાષણ કરવા લાગ્યા કે “હે દેવ, પૂર્વે તમે અને તમારા બંધુઓએ અનેક પ્રકારના સુકતે કરી યથેચ્છપણે અમારું આ જીવીત વેચાતું લીધેલું છે. આજ વિદ્યાધરના મુખથી તમારે કરવાની છે Jain Educationa International For Personal and Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ છે. સાથે જે યુદ્ધ પ્રકારતે અમે સાંભળીને મહાવિગે. અહિયાં આવ્યા છે. એ માટે અમોને એ Sખ વિષે આજ્ઞા કરવી. હે દેવ, યુદ્ધવિષે પરાજ્યરહિત એવા અમે આટલા બધા છતાં આજતમારે છે સ્વતાં યુદ્ધ કરવા માટે યુદ્ધાભનો આ શો આવેશ વારૂ એવું ભાષણ કરી યથાયોગ્ય પ્રકારે છે ભીમાદિકપ્રત્યે પણ અભિવંદન કરીને પછી સંતુષ્ટ ચિત્ત એવા ધર્મરાજાની આજ્ઞા ગ્રહણ કરી 45 તે વિદ્યાધરોપણ કવચાદિક ધારણ કરતા હવા. એલ્લામાં હેડંબાને પુત્ર ઘટોત્કચ પણ, વિદ્યાએ ( કરી કૌરવોની સાથે પાંડવોને યુદ્ધને ઊદ્યોગ થયો છે એવું જણી પોતાના મનમાં તે પાંડવોના ) સર્વ શત્રુને નાશ કરવાની ઈચ્છા ધારણ કરનારો એવો તે-તે સ્થળે આવતો હશે. તે પ્રથમ તો આ છે. ધર્મરાજને વંદન કરી પછી અનુક્રમે પિતા અને કાકાદિકોને વંદન કરતે હો. તે સમયે જેઓનાં : મુખ હર્ષયુક્ત છે એવા પાંડવોએ આજ્ઞા કરેલો તે ઘટોત્કચ પણ, યુદ્ધની સામગ્રીરૂપ જે કવચ- 2 દિક-તે ધારણ કરતે હો. તે સમયે અશ્વોના હણહણાટ શબ્દ કરી સહર્ષ, હસ્તિઓની ગર્જનાએ કરી પરાક્રમયુક્ત, વીશેના સિંહનાદે કરી મત્ત અને રથોના ગડગડાટ કરી યુક્ત એવો યુદ્ધ સંબંધી દુંદુભિને મહાનાદરૂપ શબ્દ, સંપૂર્ણ સ્વર્ગ અને ભૂમિના સંપૂટને ફોડતો છતો,સર્વ લોકોની ( કદિયને લૂટતો છતો, પર્વતોની ગુફાઓને વિદ્યારણ કરતો છતો અને મહા સમુહોને ભયુકત છે જ કરતો છત તથા પૃથ્વીને કંપાયમાન કરતો છતો ઉત્પન્ન થયો. તે સમયે સૂર્ય જેમ મકરરાશીને ) " વિષે આરોહણ કરી હિમના નાશને માટે ઊત્તરદિશા પ્રત્યે નમન કરે છે તેમ ધર્મરાજ, રથ શો ઊપર બેસી શત્રુઓના નાશને માટે રણભૂમિનેવિશે ગમન કરતો હો. તે સમયે તે ધર્મસ- 8 જાના શગુરૂપ પૃથ્વીને જાણે બૂડાડનારોજ હોયના! એવો સૈન્યરૂપ સમુદ, ધટદ્યુમ્નને આગળ SY કરી યુદ્ધને માટે ચલન પામવા લાગ્યો. તે સમયે ચક્રપાણિ એવા કૃષ્ણ, અર્જુનનું સારશ્યપણુ આ- 2 ચરણ કરતાં છતાં સર્વ લોકોએ સૂર્યને સારથી જે અરૂણતેના સરખો તે કૃષ્ણને અવલોકન કર અને અર્જુનને સૂર્યના જેવો અવલોકન કરો. અર્થાત સૂર્યનું સારણ્ય જેમ અરૂણ કરે Sળ છે તેમ શ્રીકૃષ્ણ અર્જુનનું સારશ્ય કરવું. તે સમયે વાદ્યના જે મોટા શબ્દો તે, “અમારી ઉત્પ( ત્તિની ભૂમિ જે આકાશ-તે આકાશને આ પર્વતનાં શિખર કેવળ શલ્ય એટલે તીરની અણીયો છે. સરખાં પીડા કરે છે એવું જાણીને જ જાણે હોયનાતેમ પર્વતના શિખરોને પાડતા હતા. અ- A થત, આકાશથી શબ્દની ઉત્પત્તિ છે, એ માટે આકાશને અડચણ કરનારું તો આ પર્વતોનાં આ શિખરજ છે એવું જાણુનેજ જેણે વાઘના શબ્દો તે શિખરોને તોડતા હોયના! એટલે વાઘના શબ્દો એવા નિકલ્યા કે જાણે પર્વતોના શિખરોને પણ તોડી પાડશે એવી કવિયે ઊલ્ટેક્ષા કરી: જ તે સૈન્યના સમુદાયનો સંમર્દ થયો છતાં સંકોચ પામેલી પૃથ્વીની ધૂળ, ત્વરાએ, ઉદ્ધત્તપણે. છો અથવા અનેક પ્રકારે કરી આકાશને વિષે પ્રસરતી હતી. તે સમયે અનુકુળ એવા વાયુએ કરી Jain Educationa International For Personal and Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ 3८५ અત્યંત કંપાયમાન થએલા જે, “આ અમારા પક્ષમાં જય છે અને અમારાજ પક્ષમાં લક્ષ્મી છે એમ કથન કરતા છતા જ જાણે હોયના! તેમ શોભવા લાગ્યા. તે સમયે અનુલક્ષે કરી ગમનકરનાર વાયુએ અગ્રભાગે ઊરહેલી છે ધૂળ, તે ધૂળ-શત્રુને ગર્જનાદિકે કરી અહંતાપૂર્વક યુદ્ધ ક કરવા માટે બોલાવનારા ધર્મરાજાના, ગર્જનાદિક કરી યુકત એવા જે દુર્યોધનાદિક શત્રુઓ તેને મોડે 9) છતવાને માટે જ જણે હોયના! તેમ ચલન પામવા લાગી. તે સમયે “આ ધૂળે કરી અંધપણું છે ( પામનાર દ્ધાઓને માટે જ જાણે હોયના! અર્થાત, આ ધૂળકરી યૌદ્ધા અંધપણું ન પામે છે છે તે માટે જ જણે હોયના તેમ હાથીઓ પોતાના મદદ કરીને પૃથ્વીથી ઉત્પન્ન થએલી ધૂળને ) સિંચન કરવા લાગ્યા. બીજાના હાથે કરેલો પ્રહાર અસહ્ય છે, અર્થાત્ વીરપુરૂષ છે તે પોતાને હાથજ પ્રહાર કરે છે, એ માટે સૂર્યના પણ કિરણસ્પર્શને ન સહન કરનારાંજ હોયને! એવા વીર પુરૂષનાં આયુધ સૂર્ય કિરણોના સ્મસંયોગે કરી અત્યંત જવલન પામવા લાગ્યાં. તે સમયે આકાશને કમળાકર એટલે સરોવર કરનારાં એવાં સેવકોએ તૈયાર કરી આણેલાં બેચોનાં મણમય વિમાનોએ પ્રકાશ ઉત્પન્ન કર્યો. અર્થાત વિમાનો એજ પોતે કમળે રૂપ થઈને છે આકાશ એજ સરોવર કર્યું, એવાં બેચનાં મણીમય વિમાનો પ્રકાશવા લાગ્યાં. તે સમયે . પાંડવોની સેના નિવાસ સ્થળને વિષે, માથ્થળનેવિષે અને યુદ્ધભોમિનેવિષે એમ સર્વ દેકાણે પૂર્ણપણે કરી વ્યાપારી જાણે મહાવૃષ્ટિજ હોયના! એવી શોભવા લાગી. એ પ્રમાણે સેનાની છે તૈયારી કરી સંપૂર્ણ રાજાઓ, યુદ્ધભૌમિનેવિ પ્રાપ્ત થઈ ધર્મરાજાની આજ્ઞાએ મોટો શૂહ રચી છે કે સિદ્ધ થઈને ઊભા રહ્યા. જે સમયે એ પ્રમાણે ધર્મરાજાનું સૈન્ય સિદ્ધ થયું, તે જ સમયે દુર્યોધનના સૈન્યનેવિષે પર પણ સિદ્ધતા કરવા સારૂં સર્વ રાજાઓને સૂચના કરનાર શંખ વાજતે હો. તે સમયે બાહુ [, પરાક્રમે શોભનાર એવા રાજાઓ, “આ યુદ્ધવિષે શું થશે વા? એવી સંદિગ્ધ બુદ્ધિસહ તો વર્તમાન જાગૃત થવા લાગ્યા. તે સમયે, જેઓએ શંખનો શબ્દ શ્રવણ કરે છે એવા અને * પિતાની સ્ત્રીની બાલતાએ જે આલિંગન–તે આલિંગને કરી જે સુખ–તે સુખમાં જેઓનાં છે જ ચિત્ત નિમગ્ન છે, એવા કેટલાએક રાજઓ ધણીવાર સુધી શયનસ્થળને છોડતા ન હતા. અર્થાત ) શંખનો શબ્દ સાંભળ્યો તોપણ કેટલાએક રાજાઓ, ઘણીવારે શય્યામાંથી ઉડ્યા. તે સમયે યુદ્ધને તે GB વિષે પરાભવ પ્રાપ્ત થશે કે શું?એવી શંકાએ જેઓએ સ્ત્રીની અત્યંત વિયોગ પ્રાપ્તિ જાણી હોયના! ર એવા કેટલાએક રાજાઓ વારંવાર પોતાની સ્ત્રીને આલિંગન કરતા હવા. તે સમયે “હે પ્રાણનાથ, પ્રદ તમે સ્વર્ગનવિષે અપ્સરાઓનો ભંગ કરવા માટે અત્યંત ઉત્સુકછો એવું ભાષણ કરનારી કોઈ- 5 એક અત્યંત પ્રિય સ્ત્રી પોતાના પતિને આલિંગન કરી પથારીમાંથી ઉધ્વા માટે ઘણીવાર સુધી અટ- ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ છે) કાવ કરતી હતી. ત્યારપછી કેટલાક રાજાઓ, નાનાપ્રકારનાં દ્વારપાળનાં ભાષણ કરી ઉત્સાયુક્ત કરે Sણ હોતા છતા કવચાદિક ધારણ કરવા માટે આરંભ કરવા લાગ્યા. થોડી મુદત થયાં પરણેલી અત્યંત અને * પ્રિય સ્ત્રીના મુખ ચંદનવિષે જેઓએ દૃષ્ટિ સ્થાપના કરેલી છે, એવા કેટલાએક રાજાઓએ ૨. કે પોતાના અગ્રભાગનવિષે જેઓએ કવચાદિક યુદ્ધસાહિત્ય સ્થાપન કરવાં છે એવા પોતાના શેવ- કોડ ૭) કોને પણ ન જોતા હવા. “દેવગે કરી આ યુદ્ધવિશે મને મત્યુ પ્રાપ્ત થયું છતાં આ સ્ત્રીનું છે 10 પછી થશે? એવો સ્ત્રીનો શેક કરનારો કોઈએક રાજા, કવચને પણ ન સંભારતો હવો. તે જે સમયે ધીમે ધીમે કંચિત કિંચિત રૂદન પર્વક ભાષણ કરનારી સ્ત્રીના શાન્તવનને માટે તત્પર છે એવો કોઈએક રાજ તે “આ રથ આણ્યો છે એવી સેવકોની પ્રાર્થનાને પણ ન સાંભળો હવ, સંપત્તિ, ઘર, હસ્તિઓ અશ્વ ઈત્યાદિકની ચિંતાએ જેઓનાં ચિત્ત વ્યાપ્ત થઈ ગએલાં છે એવા કેટલાએક રાજાઓ, શરીરનેવિષે સ્થાપન કરેલી ઢોલને પણ ન જાણતા હતા. જેઓએ સુવર્ણમય કવચ ધારણ કરચાં છે એવા કેટલાક રાજાઓ-ઉર્વભાગે પ્રસરનારી જવાળાના સમુદાયે એ કરી ટાયુક્ત થએલો અગ્નિજ હોયના! એવા શોભવા લાગ્યા. તે સમયે મહાપરાક્રેકરી ઉદ્ધત છે. છે. એવા સૈન્યના કોળાહળ શબ્દ કરી ભયાદિકે વ્યાપ થના કોઈએક હસ્તિ, બંધન કરેલા વૃક્ષને છે છે, થડ મળથી ઉખેડી નાખી ત્યાંથી નાશીને તંબુને નાશ કરતે હો. તેમજ સેનાના કોળાહળ છે. 6 શબ્દ કરી જેઓનાં ચિત્ત ભ્રમિત થયાં છે, એવા કેટલાએક હસ્તિઓનો તતક્ષણ મોદકનો છેશ્રાવ શોષાઈ ગયો. અર્થાત, મોદક ઝરતું બંધ થયું. તે સમયે જેણે સંગ્રામસંબંધી ભયંકર છે કે દૂભિનો શબ્દ સાંભળે છે એવો કોઈએક મદોન્મત્ત ગજ, તકાળ ભડકીને મહાવત પાસે ? કોઈએક મહાસંકટે આસ્તરણાદિક ધારણ કરાવતો હતો. એટલામાં અકસ્માત પ્રાપ્ત થનારા ક્ષોભે કરી જેનું ચિત્ત વ્યાપ્ત થઈ ગયું છે એવો કોઈએક હાથી, આસ્તરશુદિક ધારણ કરનારા મહાવતને પણ લઇને પલાયન કરવા લાગ્યો. તે સમયે યુદ્ધને યોગ્ય એવી સામગિએ સજજ થએલા કેટલાક હસ્તિઓ, જેઓની આસપાસ વળીઓને અગ્રભાગ નમ્ર છે એવા પાંદડયુક્ત જ વૃક્ષો સરખા અત્યંત શોભવા લાગ્યા. તે સમયે પૂર્વ સ્વારની આજ્ઞામાં વરનારા છતાં પણ જેઓએ તતકાળ ઉદ્ધતપણું સ્વિકારવ્યું છે એવા કેટલાએક અોને સ્વાસેએ લગામ પણ બળાકારે ઘાલીઓ. કોઈએક અશ્વ, આસ્તરણાદિકે કરી સિદ્ધ કરનારા સ્વારને પાડીને, યુદ્ધકર્મને ! વિર્ષે જેમ તે સ્વાર સિદ્ધ ન થાય તેમ તેને ચણદિકે કરી પ્રહાર કરવા લાગ્યો. યુદ્ધનવિષે યોગ્ય છે એવા આસ્તરણાદિક કરી સિદ્ધ કરેલા કેટલાએક અશ્વશ્રેટ કમળનીના પએ વ્યાપ્ત થએલા ( છે એવા નદીના તરંગો સરખા ભવા લાગ્યા. તે સમયે કોઈએક સ્ત્રી “મારે પતિ યુદ્ધને માટે જ Sી નિકળી ચાલ્યો છતાં મારા નેત્રથી અશ્રુષાતરૂપ અપશુકન ન થાય તે સારું એવું વિચારી ) Jain Educationa International For Personal and Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ઊંચે પાંપણો કરી અર્થાત્ ઉર્ધ્વ મુખ કરી ચાલતી જઈને પતિને મદ્યપ્રાશનનું પાત્ર દેવા લાગી છતાં પગના ખસી જવાથી તે કોઇએક સ્ત્રીના હાથમાંથી તે મદ્યનું સુવર્ણપાત્ર નીચે પડ્યું. અર્થાત, પતિને અપશુકન ન થાય એવું કરવાને ઊદ્યુત થષ્મેલી તે સ્ત્રીનું ઉર્ધ્વમુખ કરી ગમન કરવું તે એક અને તેના હાથથી પાત્રનું પડવું એ બીજું એમ મળી એ અપશુકન થયા. તે સમયે યુદ્ધુનેવિષ ભક્ષણ કરવા સારૂ સિદ્ધ કરેલા કરંભના પાત્રને કોઈએક વીર, હસ્તને વિષે ધારણ કરતો છતાં તેનો પાળેલો કુતરો તે પાત્રને નીચે પાડતો હવો. પતિ, સંગ્રામને વિષે ગમન કરતો છતાં દુર્વાદિકે કરી મંગળકૃત્યની ઈચ્છા કરનારી અને ત્વરાએ ગમન કરનારી કૉઇઍક સ્ત્રીના કંઠમાં ધારણ કરેલો હારજ તૂટીને નીચે પડ્યો તેમજ પતિ, યુદ્ધને માટે ગમન કરતો છતાં એટલામાં તેની સ્ત્રીને છીંકો આવવા લાગી, ત્યારે મહાવેગે નાશિકાને ઢાખવા માટે ત્યા કરનારી કોઇએક સ્ત્રીના હાથથી કંકણ નીચે પડી ગયું. પતિના મસ્તકનેવિષે પ્રીતિએ કરી દુર્વાદિકોનો પ્રક્ષેપ કરવા માટૅ ઈચ્છા કરનારી કોઇએક સ્ત્રીના નેત્રોનેવિષે સ્તબ્ધ થએલાં અશ્રુઓ પૃથ્વી ઉપર પડવા લાગ્યાં. કોઈએક વીર, યુદ્ઘનેવિષે જવા માટે સ્ત્રીની આજ્ઞા ગ્રહણ કરવા લાગ્યો છતાં તે કોઇએક સ્ત્રીની કલ્યાણકારક શુદ્ “જી” એટલે આવો એવી વાણી સદ્રિત થએલા કંઠનેવિષે રહેલા અશ્રુના પુરે વ્યર્થ છે અર્થ જેનો એવા ધર્મને પમાડી. અર્થાત “જ્ઞાળજી” મેવું ભાષણ કરવું છતાં મુખમાંથી “નચ્છ” એવો ઉચ્ચાર થયો. તેમજ સ્ત્રીની આજ્ઞા ગ્રહણ કરી ગમન કરનારા પ્રાણનાથના ચલન પામેલા મુખને કોઈએક સ્ત્રીના દીન એવા દૃષ્ટિપાતે શૃંખલા સરખું આચરણ કરવું. અર્થાત્ આજ્ઞા લેઇને યુદ્ધવિષે ગમન કરનારા પતિને પણ તે સ્ત્રીના દીનદૃષ્ટિપાતનું વિન્ન થયું. તે સમયે ધારાતીર્થં જે યુદ્ધ-તેને વિષે મૃત્યુ પ્રાપ્ત થાય ત્યાં સુધી જેણે વૈર ધારણ કરવું છે, અર્થાત જીવંત પર્યંત વૈર ધારણ કરનારો એવો, યુનેવિષે અત્યંત શ્રદ્દા ધારણ કરનારો, મહાગવ ધારણ કરનારો અને મહા પરાક્રમી એવો દુર્યોધન-તે સંપૂર્ણ દુર્નિમિત્તની અવગણના કરતો છતાં એધને જીતવા સારૂં સૂર્ય જેમ તૂલારાશીમાં આરોહણ કરેછે, તેમ પાંડવોને નવા સારૂં રથપ્રત્યે અરોહણ કરતો હવો. અર્થાત તૂલારાશી પ્રત્યે આરોહણ કરેલા સૂર્યને મેધને જીતવાનો પ્રસંગજ આવેછે, પરંતુ દક્ષિણાયન હોવાથી માત્ર સૂર્ય કમી તેજ પામેછે. તે સમયે સજજ કરેલા પોતપોતાના વાહન વિષે આરોહણ કરનારા, કવચાદિકોએ યુક્ત થએલા અને મૂર્તિમંત ઉત્સાહજ હોયના ! કિંવા મૂર્તિમંત ધનુર્વેદજ હોયના! એવા દોણાચાર્ય અને કૃપાચાર્ય–એ જેમાં મુખ્યછે એવા યુદ્ધનેવિષે પ્રાપ્ત થએલા વીરો, અને જેઓએ શત્રુરૂપ વન દહન કરચાં છે, એવા દુ:શાસનાદિક કનિષ્ઠ બંધુઓ, અને શલ્ય, ભગદત્ત અને યદ્રથ એ જેઓમાં મુખ્ય Jain Educationa International For Personal and Private Use Only www.jainellbrary.org Page #397 -------------------------------------------------------------------------- ________________ S૦૨/5S એવા સંપૂર્ણ રાજાઓ–જેણે ધર્મની રીતિને ત્યાગ કર્યો છે એવા તે દુર્યોધનને આસપાસ વેષ્ટિત કરતા હતા. તે સમયે ગ્રહોએ યુકત થએલો સૂર્ય જેવો શેભે છે, કિવા પોતાના સમુદાયના હસ્તિઓએ યુકત થએલો ગર્જદ જેવો શેભે છે, કિંવા કમળેએ યુકત થએલું લેત કમળ જેવું શોભે છે તેવો સર્વોએ પરિણિત થએલો તે દુર્યોધન શોભતે હો. તે સમયે યુદ્ધને વિષે ભયયુક્ત એવા પુરૂષોને તુચ્છ કરનાર અને શૂરપુરૂષને કવચારિક ધારણ કરાવનાશે અને દિશારૂપ ગુફાઓનેવિષે પ્રતિધ્વનિ નિમણુ કરનારો એવો રણટુંદુભિને શબ્દ ઉત્પન્ન થત , હવો. તે સમયે યુદ્ધકર્મવિષે ભયંકર એવા ભીષ્મપિતામહને આગળ કરી સંપર્ણ કૌરવોની ) છે. સેના યુદ્ધને માટે નિકળી. તે સમયે વિપરીત લાગનારા વાયુએ કરી જેઓનાં અગ્ર ઉલટ કરી જ ગએલાં છે એવી ધ્વજાઓ પાંડવોની સેનાના ભયે કરીને જાણે નાશ પામનારીઓ હોયના! એવી જ શોભવા લાગી. તે સમયે તે તેનાથી ઉત્પન્ન થએલી ધૂળે “અમારે શત્ર જે મેધ–તેને આકાશ ધારણ કરે છે એવું જાણીને જ જાણે હોયના? તેમ આકાશની શભા નહીં સરખી કરી. તે સમયે “કોઈપણ અન્ય પુરૂષનું ઉદ્ધતપણુ અમે સહન કરતા નથી એવું જાણીને જ જાણે હોયના! તેમ ઉદ્ધત થએલી તે ધૂળને હસ્તિઓએ પોતાના મોદકે કરી શાંત કરી. તે સમયે સુ( યના કિરણોના સંગે કરી જેઓએ પ્રત્યક્ષ અગ્નિદેવતા અવલોકન કર હોયના! એવાં વીસેનાં ) ( આયુધ શોભવા લાગ્યાં. તે સમયે મર્યાદાનું એલંધન કરનારો જણપ્રલયકાળનો સમુદજ હોયના! aa એવો અને સર્વ દિશાઓને સંપૂર્ણ કરનારો એવો તે કૌરવોનો સૈન્યસમુદાય,એક ક્ષણમાત્રમાં સંગ્રા- 4 મભૂમિની સીમા પ્રત્યે પ્રાપ્ત થતો હશે. અને ખેચોની સેનાએ અત્યંત અલંકૃત થએલા એવા પાંડ- ૩ વોના સૈન્યના સમિષભાગને વિષે તે કૌરવોની સેના વ્યુહરચના કરી ઊભી રહી. તે સમયે બંને સૈન્યના ઈ છે નાના પ્રકારના પરસ્પર થનાર પૃથપણાની પૂર્ણતાવિષે તત્પર અર્થાત બંને સેનાને જૂદી જૂદી છે- તાના પક્ષમાં જવાની સૂચના કરનારો એવો જેનો શબ્દ છે અને વિમાનમાં બેસી જેનાર દેવોને ડૉ. “હવે તમે આ યુદ્ધ જુઓ એવી સૂચના કરનાર નાદજ હોયના! એવાં રણવા, જેઓએ પરસ્પર પ્રતિવનિ પ્રાશન કરખા છે અને જેઓના અંતર્ભાગે અન્ય શબ્દો નિમગ્ન થયા છે એવાં વાજવા લાગ્યાં. તે સમયે વાયુએ ચલને પામેલાં મુખોએ પરસ્પર ક્રોધે કરી ભયપ્રદર્શન કરતા હોયના! એવા બંને સૈન્યમાંને વો ભવા લાગ્યા; અને પોતાના સ્વામિના પરસ્પર વિરે કરી પોતે પણ પરસ્પર વૈર કરનારીઓ હોયના! એવી બંને સૈન્ય સંબંધી ધૂળ, આકાશનવિષે પરસ્પર ડેર યુદ્ધમેળાપ કરવા લાગી. તે સમયે બને સેનાનવિષે યુદ્ધને માટે ઊઘુકત થએલા એવા વીર પુરૂષોએ, યુદ્ધના ઉત્સાહને માટે તે વીરપુરૂષ પૂર્વના જે શૂરપણુએ યુક્ત બાહુદંડોને પ્રતાપ તેની સ્તુતિપૂર્વક, અને તે તે વીરના પિતાના યથાયોગ્ય કૃતરૂપ ચિન્હ કરી ચિન્હિત એવા ના ૯૮. Jain Educationa International For Personal and Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ BSN@ છે. મન જેમાં મુખ્ય ઉચ્ચાર છે અને નિરંતર પ્રાપ્ત થએલો જે સ્વામિની પાસેથી અદ્ભુત પ્રસાદ છે Sણ તેના મરણપૂર્વક, એવું જેઓએ સ્તુતિ કર્મ વર્ણન કર્યું છે, એવા બંદીઓને યથાયોગ્ય ભષણે રે સમર્પણ કરડ્યાં. તે સમયે બંને સેનાને વિષે સેનાધિપતિની આજ્ઞાએ છડીદારોએ પ્રથમ યુદ્ધ હિ કરવાની ઈચ્છા કરનારા યોદ્ધાઓને કોઈપણ પ્રકારે યુદ્ધ કરતા બંધ રાખ્યાં.. શાર્દૂમreત છંદ છે पीयूषांशुमयं मुखैः कुवलयश्रेणीमयं लोचनै र्नानारत्नमयैर्विमाननिवहैः संध्यांबुदालीमयं; कुर्वद्भिः कुरुपांडवेयसमरव्यालोकनव्याकुलै गंधर्वामरखेचरैर्वियदलं चक्रे तदानी क्षणात् ॥ १२ ॥ અર્થ –તે સમયે કૌરવ અને પાંડવોનાં યુદ્ધને જોવા માટે તત્પર થએલા અને પોતાના છે. મુખેએ કરી આકાશમંડળને ચંદમય, તેમજ નેત્રોએ કરી નીલ કમળની પંકિતમય અને નાના ( પ્રકારનાં રત્નમય એવા વિમાનના સમુદાયે કરી સંધ્યાકાળે પ્રાપ્ત થનારા મેધની પંકિતમય કરનારા એવા ગંધર્વ, દેવ, અને ખેચ-એઓએ ક્ષણમાત્રમાં આકાશને શોભાયુકત કર્યું. ૧૨ * इति मलधारि श्रीदेवप्रभसूरिविरचिते पांडवचरित्रे - महाकाव्ये दूत सोमकागमनप्रयाण वर्णनो नाम દ્વારા સત્ત, માપાંતર સંપૂર્ણમ્ / ૨ / @ @@ Jain Educationa International For Personal and Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ અથ ત્રયોદશ સર્ગ પ્રારંભઃ ત્યારપછી તે બંને સેનાના યોદ્દાઓએ એવો ઠરાવ કરચો કે યુદ્ધમાં કોઈપણ કારણે અમુક અવધ પર્યંત કરેલા તહનામાનેવિષે કોઈપણ વીરને, જે યોદ્દાના હાથમાં શસ્ર ન હોય તે યોહાને અને જે સ્ત્રી હોય તેને, મારવું નહીં. પછી ધૃષ્ટદ્યુમ્ન સેનાધિપતિનું રક્ષણ કરવાને માટે ભીમસેન અને અર્જુન એ બંને શ્રેષ્ઠ રથમાં બેસી તે ધૃષ્ટદ્યુમ્નનું ચક્રરક્ષણ કરતા હવા. પછી કપિધ્વજ એવા અર્જુન, શત્રુસેનાનેવિષે રહેનારા પ્રત્યેક યોદ્દાનું નામ, ગરૂડધ્વજ એવા પોતાના સારથી શ્રીકૃષ્ણને પૂછતો હવો. પછી કૌરવોની સેનાને જોઈને કૃષ્ણ, અશ્વ અને ધ્વજ એઓના વર્ણનપૂર્વક પ્રત્યેક વીરનું કથન કરવા લાગ્યો. કૃષ્ણ—હે અર્જુન, રણભૂમિનેવિષે કેવળ કાળ સરખા, જેમના ધ્વજનેવિષે તાલનું ચિન્હ છે, જેમના અઢો શ્વેતવર્ણીના છે અને જેઓ સંપૂર્ણ શત્રુના સર્વે ગવૅને દમન કરવાને સમર્થ છે; એવા આ ગંગાપુત્ર ભીષ્મપિતામહ છે; તે તું જો. તેમજ જેમની કીર્તિ જાગૃત છે, જેમની ધ્વજાનેવિષે કલશનું ચિન્હ છે, જેમના ધોડાઓ આરતવર્ણના છે અને જેમનું ધનુષ્યપરાક્રમ, યુદ્ધનેવિષે સર્વે કરતાં શ્રેષ્ઠ છે; એવા આ દ્રોણાચાર્યે છે તે તું જો. આણી તરફ જેમની ધ્વજાને વિષે કમંડળનું ચિન્હછે, ધનુર્વિદ્યારૂપ લતાના જેઓ કેવળ કંરૂપ છે, અને ચંદન સરખી ક્રાંતિવાળા જેમના અશ્વો છે; એવા આ કૃપાચાયૅ છે. જેના ધોડા નીલવણી છે અને જેની ધ્વજાને વિષે નાગનું ચિન્હ છે, એવો ધનુર્ધારી આ દુર્યોધન છે. પૃથ્વીપાલન કરતો છતો જેને તારા બાહુઓ કેવળ શલ્ય પ્રમાણે વ્યથા ઉત્પન્ન કરેછે. જેની ધ્વજાનેવિષે જાળનું ચિન્હ છે, જેના અન્યો પીતવર્ણીના છે અને જેના ભયેકરી શત્રુઓ, ટ્વીન એવા મીન સરખા થઈને રહેછે; તે આ દુ:શાસન છે, જેમના કંઠઊપરના અને પુચ્છ ઊપરના કેરા શ્વેત વર્ણના છે, એવા ખાલ્ડ્રીક દેશમાં ઉત્પન્ન થએલા અશ્વોએયુક્ત જેનો રથ છે, જેની ધ્વજાનેવિષે મહિષનું ચિન્હછે અને એનીજ કુરુસંપત્તિ સર્વ જ્ગમાં શાહુકારપણ ધારણ કરેછે. અર્થાત, એના સરખો અતિશય દુષ્ટ ખીએ કોઈ નથી, એવો આ શનિ છે. વૈરીઓના સમુદાયથી ઉત્પન્ન થએલા ભયનું અસ્થાન એટલે સ્થાન નથી અર્થાત્ જેતે શત્રુ સમુદાયથી ભય નથી એવો, અને જેના અવો આકારાવણૅના છે, અને જેના ધ્વજનેવિષે સિંહના પુચ્છનું ચિન્હ છે; એવો દ્રોણપુત્ર આ અશ્વત્થામા છે. સંપૂર્ણ શત્રુઓના હ્રદય વિષે એ શયના જેવું આચરણ કરેછે; માટે જેનું નામ શલ્ય એ સાર્થકજ છે આવો, જેની ધ્વનેવિષે હળના ચાસનું ચિન્હછે, જે બંધુક નામક વૃક્ષના પુષ્પ સરખા રંગના અયોગ્મ યુક્ત છે અને જે શત્રુઓને રોગરૂપી છે એવો આ શક્ય છે. જેનો રથ શત્રુના સમુદાયને દુજૈય છે, જેના ધોડાઓ આરક્ત વર્ણના છે, જેણે શત્રુઓની ચેતનાશક્તિ Jain Educationa International For Personal and Private Use Only ૩૯૧ www.jainellbrary.org Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ હો હરણ કરી છે અને જેના વજનવિષે વરાહનું ચિન્હ છે; એવો આ દવે છે. જેને કીતિ કળાહળ, વર્ણન કરવાને માટે યોગ્ય છે, જેના અો કંઠ, પૃષ્ઠભાગ, મુખ, કટિ અને પાઉંભાગ એ પાંચે ઠેકાણે કેરીના મયુકત એવા પંચભદ છે, સ્વતંત્રપણે ચાલનારે અને જેની વજને વિષે યજ્ઞસ્તંભનું ચિન્હ છે; એ આ ભૂઢિવા છે. જેણે શત્રુઓની કીર્તિ હરણ કરી છે એવો, હાથીઓમાં આરોહણ કરનારાઓ મધ્યે શ્રેટ, સુમતિક નામના ગજ ઊપર બેસનાર અને જેના બજનેવિષે પ્રઢ એવા ગજનું ચિન્હ છે; એ આ ભગદત્ત છે. અને બાહુપરાક્રમ એજ જેઓનું ભૂષણ છે એવા અને નાના પ્રકારના વિજેએ તથા અશ્વાદિક ચિન્હોએ જોવા માટે યોગ્ય એવા સુશર્માદિક અનેક રાજાઓ, આ દેખાય છે તે તું જે હે અર્જુન, જ્યરૂપ દીપને વિષે ગમન કરનારા એવા જે ધર્મરાજ-તેને મધ્યમાર્ગમાં એ પૂર્વોક્ત પરાક્રમે યુક્ત એવા આ છે. રાજાઓ તે સમુદરૂપ છે; પરંતુ હે અર્જુન, એ સમુદમાં તારું ગાડીવ ધનુષ્ય તે નૌકારૂપ છે; . માટે ધર્મરાજાને આ સર્વ રાજાઓફૂપ સમુદને પાર ઊતારી જ્યરૂપ દીપાંતરપ્રત્યે જવા માટે ૭) કાંઈપણ અડચણ પડનાર નથી. એવી કમળનાભ એવા શ્રીકૃષ્ણની વાણું સાંભળીને અત્યંત ખેદયુક્ત હોતો થકો અર્જુન ધનુષ્યનો ત્યાગ કરી રથ ઉપરજ સ્તબ્ધપણે બેઠો, અને પછી કૃષ્ણપ્રત્યે ભાષણ કરવા લાગ્યો. અન–હે કષ્ણુ, આ સર્વ, કોઈ મારા સંબંધીઓ, કોઈ ગુરૂઓ, કોઈ બાંધવો અને તે કોઈતો મારા પ્રાણસ્નેહિઓ છે; માટે એને હણવાને મારું અંતઃકરણ કિંચિત પણ ઉત્સાહ ૧) છે. પામતું નથી. એવા ગુરૂએ બંધુઓ અને સગાઓના વધરૂપ પાતકનું બીજરૂપ એવું તે રાજ્ય, કે તે લક્ષ્મી અને તે મારું સામર્થ્ય શા ઉપયોગનું છે? જે ભીમપિતામહનો ખોળો, મારા દેહરૂપી લતાને આલવાલ (ક્રૂડારૂપ) થયો. અર્થાત જે ભીષ્મપિતામહે મને નાનપણમાં પોતાને ખોળે બેસાડી રમાડયો તે ભીષ્મપિતામહને વિષે હે કષ્ણુ, મારું બાણ શી રીતે પડે વા તથા જે છે. આ મારા દોણાચાર્ય ગુરૂ, સર્વના કરતાં વિશેષ પ્રીતિએ મને જેવી રીતિએ ધનુર્વેદ દીધો તેવી જ રીતે પોતાના પુત્ર અશ્વત્થામાને પણ ધનુર્વેદ ન દેતા હવા; એવા કાણિક ગુરૂને રણક્ષેત્રનેવિષે કેમ વારું પ્રહાર કરું? ગમે તેવો અપરાધ કરે તે પણ બાંધવો તે બાંધવોજ છે; એ માટે એને વિષે પણ બાણ છોડવાસારૂં બાણ ધારણ કરનારું એવું આ મારું ગાન્ડીવ ધનુષ્ય પણ અત્યંત લજિત થાય છે. અર્જુનની એવી વાણી સાંભળીને પછી કંસારિ એવા શ્રીકૃષ્ણ ભાષણ કરવા લાગ્યા. શ્રીકૃષ્ણ– હે વીરભૂષણ, ક્ષત્રિધર્મને વિરૂદ્ધ એવો આ તારા અંત:કરણમાં કૃપાને નવો . અંદર ક્યાંથી ફ વા: હે અર્જુન, જોઈએતો ગુરૂ હોય, કિંવા પિતા હોય, કેવા પુત્ર હોય તો છે અથવા તો બાંધવ હોય પણ જો તે આયુધ ધારણ કરી આપણે પ્રતિસ્પર્ધ થયો છતાં નિશક- ( Jain Educationa International For Personal and Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ છે પણ તેની ઉપર પ્રહાર કરવો એવું ક્ષત્રિનું વ્રત છે. જયાં સુધી આપણને પરાભવ કરવાની રે I ઈચ્છા ન કરે, ત્યાંસુધી બંધને બાંધવો જાણવા; અને અત્યંત પરાભવ કરવાની ઈચ્છા કરનારા અને જે આપણું બાંધવ, તેઓનો તો બાહુના બલનું વ્રત ધારણું કરનારા પુરૂષને શિરચ્છેદ કરવો છે તે યોગ્ય છે. અગ્નિ, જેમ હસ્તસ્પર્શને સહન કરતું નથી, કિંવા સિંહ જેમ હરણાદિક જાપદોના શબ્દને સહન કરતો નથી, તેમ ક્ષત્રી પણુ, શત્રુઓએ કરેલા બાણપ્રહારને કદી પણ સહન કરતો નથી. તેમ શગુનો પક્ષપાત સ્વિકાર કરનારો જે બાંધવ હોય, તો પણ તેનો વધ કરવો. છે. અંધકારની સાથે તેને પક્ષ ધારણ કરનારા એવા જે ગ્રહો તેઓને ગ્રહોમાં અગ્રગણ્ય એ છે સૂર્ય, નાશ કરતો નથી શું? અર્થાત એઓનો નાશ કરે છે. તેમ છે અર્જુન, સર્વ જગતમાં ર એકજ ધનુધરી એવો તું બાંધવા છતાં તાર વલિબંધુ યુધિષ્ઠિરની લક્ષ્મીને શત્રુઓ આકર્ષણ કરે છે; તે તને મેટી લજજ છે. માટે હે અર્જુન, કૃપાને શિથિળ કરી હાથમાં ધનુષ્યને લઈ ફરી પૃથ્વીનું અધિપતિપણું, તારા જેટબાંધવ યુધિષ્ઠિરને દેવાને તું યોગ્ય છે. અથવા આ કૌરવોન-એ કૌરવોએ કરેલાં દુષ્ટકર્મીએ કરી જ આ મૃત્યુકાળ સમિપ આવ્યો છે. અહીંયાં તુંતો એઓના મૃત્યુકાળને માટે કેવળ કારણુજ થઈશનિર્દોષી પુરૂષનો વધ કર્યો છતાં તે અવશ્ય પાત9 કને માટે થાય છે; પણ હાથમાં શસ્ત્ર લઈને હિંસા કરનારા પુરૂષને તે ધનુધરી એવા જે વીરપુરૂષ છે is તે મારવાની જ ઈચ્છા કરે છે. એ માટે હસ્તવિષે બાણ ગ્રહણ કરી, અને ધનુષ્યની પ્રત્યંચા સ્ત્ર ચઢાવ. હે અર્જુન, તારા દેખતાં તે તારા બાંધવોને શત્રુઓ પ્રહાર કરે છે; તે તું જે - એ પ્રમાણેની જેની કીર્તિ પ્રસિદ્ધ છે એવા શ્રીકૃષ્ણની વાણી સાંભળીને પછી ધીમેધીમે અ ન, હાથમાં ધનુષ્યને ગ્રહણ કરતો છતો યુદ્ધને માટે તત્પર થયો. ત્યાર પછી પાંડવ અને કૌરવ-એ બંનેની સેનાને વિષે ધનુધરી વીરો, જેઓને શબ્દ મહા ભયંકર છે એવાં ધનુષ્યોને પ્રત્યંચા ચઢાવવા લાગ્યા. જેના તરંગે મોટાછે એવો યશ રાશી જે ક્ષીરસમુદ-તેના શછો બંને વિડંબન કરનારા જ જાણે હોય! એવા પોત પોતાના શંખ તે વીરો વગાડવા લાગ્યા. તે- ૯ (ઓના નાદે કરી તે સમયે રણવાના શબ્દ, આચમન કા સરખા, કેવા અસ્ત પામ્યા છે સરખા, કિંવા વિશ્રાંતિને પામ્યા સરખા થતા હવા. અર્થાત શંખના નાદ આગળ રણવાદ્યોના છે. નાદ નહીં સરખા થયા. ત્યાર પછી પોતાના રથમાંથી નીચે ઉતરીને પગે ચાલતો જઈ જેની ST ભક્તિ કલ્યાણકારક છે એ ધર્મરાજ, ભીષ્મપિતામહને, કૃપાચાર્યને અને દ્રોણાચાર્યને વંદન ) કરતે હો. ત્યાર પછી તે ભીષ્મપિતામહાદિક તે ધર્મરાજને વિજય દેનારે એવો ઉત્તમ છે આશીર્વાદ દઈને અતિ નમ્રતાયુકત એવા તે ધર્મરાજપ્રત્યે, જેઓનાં મુખ લજજાએ જીત્યાં છે @િ અર્થાત અતિશય લજિજત એવા તેઓ ભાષણ કરવા લાગ્યા કે “હે વત્સ, તારેવિષે અમારું વા- ૯ છે તે છિચ્છિક્કરી- કર્ણરી&િ Jain Educationa International For Personal and Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ છે. ત્સલ્ય કદીપણ નાશ પામ્યું નથી, તેમજ હજી પણ તારી ભકિત પણ અમારી ઊપર અતિશય S: વૃદ્ધિ પામનારી છે; પરંતુ હે વીર, અમે શું કરીએ? ઘણી સેવા કરનાર એવા તે કૌરવોએ અને જે મેને અત્યંત સેવાએ કરી એવા પોતાને સ્વાધિન કર્યો છે કે તે કૌરવોને ત્યાગ કરવા માટે અમે ઊત્સાહ પામતા નથી. એ દુર્યોધનના પૂર્વજો જે સ્થળને વિષે રહેતા આવ્યા છે તે સ્થળને વિષે, હાસ્યને માટે પાત્રભૂત અર્થાત હાસ્ય કરવા યોગ્ય એવા અમેએજ, દિવ્યના લોભે કરી, પૂણ્યને છે. નાશ કરનારા દૈત્યને કેવળ સમુદાયજ હેયના! એવો અને મૃત્યુફળ દેનારે એવો આ દેહ ) છે વિક્રય કરયો છે. યુદ્ધવિષે જ્ય પ્રાપ્તિ તો તમને જ થનાર છે. કારણ, જે તમારા પક્ષમાં, શત્રુ ) થિ ઊપર ગર્જના પૂર્વક યુદ્ધ કરવા માટે જનાર મહાવીર એવા ધર્મ અને ન્યાયએ બંને જણ સંચાર કરે છે. જે - એવી સાક્ષાત વિજ્યમૂર્તિરૂપતિ ભીમાદિકની વાણી સાંભળીને મહારથી એવો જે યુધિઝિરરાજ-તે ત્યાંથી પાછો ફરીને પોતાના રથમાં આવીને બેઠે. ત્યારપછી યુદ્ધવિષે સર્વ વીરો, શત્રુઓનેવિશે પોતાના નેત્રો સહિત સ્થાપન કરેલું જે મનને મન સહવર્તમાન તીણ એવા 5 બાણેને ધનુષ્યનેવિષે સંધાન કરતા હવા. પછી બંને સેનાનેવિષે ધનુષ્યધારી યોદ્ધાઓ, સર્વે દિશાઓને વિષે પ્રતિવનિ ઉત્પન્ન કરનારા પ્રત્યંચાઓના શબ્દોએ કરી જેઓએ આકાશ વ્યાસ છે કરવું છે એવાં ધનુષ્યોને ટહુકાર યુક્ત કરતા હતા. તે સમયે નવીન અને વિસ્કુરણ પામનારી ) અર્જુનની જે બાકીર્તિ-તેને સૂચના કરનાર જાણે દુંદુભિજ હોયના! એ જેણે અન્ય વાદ્યના ) શબ્દો પ્રાશન કા છે, જેણે સર્વના કાનની વિપત્તિને પ્રગટ કરી છે; અથત સર્વના કાનને બધિ છે પણ પ્રાપ્ત કરનાર, પોતાના પ્રતિનિએ કરી સર્વ દિશાઓને અત્યંત ઉમૂલન કરનારી અને S: શત્રુઓના પ્રાણને પ્રવાસ કરાવનારો એવો અર્જુનના ગાન્ડીવ ધનુષ્યના આકર્ષણ કરી શબ્દ ઉત્પન્ન થયો. ત્યારપછી આકાશને વિષે રહીને ખેચશેની સ્ત્રીઓના સમુદાયે ચકિતદૃષ્ટિપૂર્વક અવલોકન કરેલો અને વીરપુરૂષોના બાહુઓને સુખ ઉત્પન્ન કરનારો એવો સંગ્રામ પ્રવૃત થયો. તે સમયે સર્વ દિશાઓના અંતભાગને એકત્ર કરનારાંજ જણે હોયના! કિંવા આકાશને ગળે કરનારજ હોયના! એવાં અને આનપૂર્વક યુદ્ધને માટે પ્રાપ્ત થનારા શત્રુઓના રકતનું બેજન કરનારાં એવાં બાણ સંચાર કરવા લાગ્યાં. તે સમયે બાણોના પંખના શબ્દ કરી, ધતુથોની પ્રત્યંચાને સણસણાટ શબ્દ કરી અને બાહુપરાક્રમી એવા વીરોના સિંહનાદે કરી સર્વ જગત સંભ્રમે કરી લોભયુકત થયું. તે સમયે તીક્ષ્ય બાણેના મિષ કરી સર્વ યોદ્ધાઓને એકદમ ભક્ષણ કરવા માટે પ્રેતપતિની ઘણી છવ્હાઓ જ જાણેલપકારા મારતી હોયના એવાં બાણો છૂટવા લાગ્યાં. અને તે બાણ પણ પરસ્પર ઘર્ષણથી ઉત્પન્ન થએલા અગ્નિના તણખા-તેણે કરી પરસ્પર ક્રોધે કરી યુદ્ધસંબંધી શસ્ત્રોનેજ છોડવા લાગ્યાં હોયના! એવાં શોભવા લાગ્યાં. તે Jain Educationa International For Personal and Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ કલ્પ S @@@ Sઉભી સમયે રથારૂઢ રથારૂઢની સાથે, વિદ્યાધર વિદ્યાધરની સાથે, ખપાણિ ખપાણિની સાથે, સ્વાર સ્વારની સાથે અને મહાવત માહાવની સાથે-એમ પરસ્પર પરાક્રમે કરી યથેચ્છપ દૂધ યુદ્ધ જ કરતા હવા. યોદ્ધાઓના પદપ્રહાર કરી અને રથના ચક્રોગે કરી ઉત્પન્ન થએલી ધૂળ, “આ . સૂર્યનાં પણ રમિરૂપ બાણ વીસેના ઊપર ન પડે તે માટે જ જાણે હોયના! તેમ સૂર્યને આચ્છાદિત કરતી હવી. તે સમયે અતિશય રણું તે જાણે યુદ્ધોત્સાહ જોવા માટે જ આકાશમાં ગઈ હોયના! અથવા સર્વ દિશાએ યુદ્ધોત્સાહ જોવા માટે ધૂળરૂપે સૈન્યના સમિભાગે છે આકાશને આશ્રય કરતી હોયના! એવી તે રણસંબંધી રેણુ, વિદ્યાધરોનાં વિમાનમાં પ્રવેશ ) છે. કરતી હવી; તે જાણે પરસ્પર વસેના બાણે કરી થનારૂં જે યુદ્ધ, તેના ભયે કરીને જ જાણે છે આકાશમાં પલાયન કરતી હોયના! એવું ભાસ્યું; કિંવા પ્રસિદ્ધ કામાતુર પુરૂષ, જેમ રાત્રીવિષે સ્ત્રીઓનું આકર્ષણ કરે છે તેમ રેણુએજ જાણે કોઈએક પુરૂષ, તે નવીન અંધકારે રાત્રિને નિર્માણ કરી દિશાઓ રૂપ સ્ત્રીઓના વસ્ત્રપ્રાંતને આકર્ષણ કરે છે કે શું? એવું ભાસવા લાગ્યું. હ) તે સમયે હસ્તિઓ, “અમારા ઉપમા દેવાને યોગ્ય જે મેઘરૂપ બંધુઓ-તેઓને આ રણુ ' કર્દમયુક્ત કરે છે અર્થાત મે જે પાણીરૂપ છે તેમાં આ રજ પડશે તો તે મધ કાદવ યુકત છે છે. થશે.” એવું જાણીને જ જાણે હોયના! તેમ મદદ કરી રેણુને શાંત કરતા હતા. અને 2 છે યુદ્ધવિષે મરણ પામી પરલોકનેવિષે ગમન કરનારા સુભટોને આ રેણુ વિદ્ધ કરનારી છે છે. એવું જણનેજ જાણે હોયના? તેમ મત્ત હસ્તિઓ, પોતાના કર્ણતાલના મિષ કરી તાડવક્ષના 8 પખાએ કરીને જ જણે હોયના? તેમ તે રેણુને દૂર કરવા લાગ્યા. તે સમયે વાયુએ ઉરાડલી 8 જે હસ્તિઓની સિરરૂપ રેણુ તે-હસ્તિઓના અંતર્ભાગવિષે પ્રદીપ્ત થએલા કોપરૂપ અગ્નિના બાહ્યભાગવિષે ઉત્પન્ન થએલી જવાળાઓ હોયના? એવી શોભવા લાગી. તે સમયે યુદ્ધસં બંધી મદાંધ હસ્તિઓ, પ્રતિહસ્તિઓપ્રત્યે મારવા સારૂં યથેચ્છપણે દોડવા લાગ્યા છતાં પ્રલયSS) કાળનેવિષે કપાતના વાયુએ ફેંકેલા સ્થળ એવા પથ્થો જ હોયના! એવા શોભવા લાગ્યા. અને ઉ. IN નવીન વાલચાલે ચાલનારા, સ્વભાવે કરી ઊંચ્ચમુખ રાખનારા છતાં લગામે કરી જેઓનાં મુખ જો છે. કંચિત્માત્ર ન થયા છે અને યુદ્ધવિષે અગ્રગણ્ય એવા અશ્વો-તે જણે અશ્વરૂપે કરી ચંચળ છે. ગતિ કરનારાં તે સ્વારોનાં મન જ હોયના! એવા શોભવા લાગ્યા. તે સમયે ની પંક્તિ , વા યુએ કંપાયમાન કરેલી દવાઓના વાંચળે કરી શત્રુસેનાના રથને બોલાવતીજ હોયના! એવી છે સંચાર કરવા લાગી. અને જેઓના કેશ ઊંચે પ્રસરેલા છે અર્થાત જેઓ મુક્તખિ છે અને તે શ કરી તથા કોપે કરી જેઓનાં નેત્રો આરત છે એવા પાયદળના સુભટો જાણે જમકિંકર Sી હોયના એવા વારંવાર યુદ્ધ કરતાથકા સંચાર કરતા હતા. તે સમયે પાંડવોની સેનામાં ધૃષ્ટદ્યુઝ @ Jain Educationa International For Personal and Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ છે અને કૌરવોની સેના વિષે જન્ડવીચુત ભીષ્મપિતામહ-એઓ પોતપોતાની સેનાના સર્વ - જ દ્વાઓને શત્રસેનાના યોદ્ધાઓ સહવર્તમાન જેમ દેવસેનાના અધિપતિ કાર્તિકસ્વામિ, દેવોને દૈત્યોની સાથે યુદ્ધ કરાવે છે તેમ યુદ્ધ કરાવતા હતા. ત્યારપછી યુદ્ધનો ઉત્સાહ એજ જાણે કછે. મળની ઉત્પત્તિી, ક્ષત્રિધર્મ એજ તે કમળનાં અગ્ર, વીરવ્રત એજ અંકુર, શૂરતા એજ પહાવે અને કો) 9) વિરરૂપ એજ જેની સુગંધ એવું સૂચવનારા, અર્થાત યુદ્ધવિષે કમળના ગુણો સૂચવનારા અને છે ( બાહુપરાક્રમેયુક્ત એવા ઉત્તરકુંવર, અભિમન્યુ અને દ્રૌપદીના પાંચપુત્ર તથા બીજા પણ રાજપુત્રો- ” છે તેઓ વારંવાર યુદ્ધાંગણવિષે યુદ્ધ કરતા થકા સંચાર કરતા હતા અને પોતાના બાણેએ કરી છે) વીર શત્રુઓને, વ્યાધ જેમ નાશિકનેવિષે ઉત્પન્ન થનારા શ્વાસવાયુની સહવર્તમાન ઉત્પન્ન થનારા હંકાર શબ્દ અન્ય શ્વાપદને પલાયન કરાવે છે તેમ પલાયન કરાવતા હતા. પછી રથ પર ઉપર બેસનારા મદદેશના રાજા શલ્યનું અને હાથી ઉપર બેસનારા વિરાટરાજના પુત્ર ઉત્તર કુંવરનું ભયંકર યુદ્ધ પ્રવૃત થયું; અને તેઓ કર્ણ (કાન)ને નિર્ભર કરનારા શબ્દને ઉત્પન્ન કરનારાં અને આકાશને વિષે પ્રકાશ કરનાર મધ જેમ વજન છોડે છે તેમ મોટાં મોટાં બાણો પરસ્પર છોડતા હતા. તે સમયે આકાશન વિષે પ્રાપ્ત થનારી દેવસ્ત્રીઓની કૌતયુક્ત દૃષ્ટિને અને તેઓના ભયયુક્ત ચિત્તને પરસ્પર મહટ કલહ ઉત્પન્ન થતો હશે. અર્થાત જેવાનું છે કામ દૃષ્ટિનું, તે દૃષ્ટિ જે યુદ્ધ જુએ તો તેને ભય પ્રાપ્ત થાય છે અને જોવાની ઈચ્છા કરનારું ચિત્ત તે દૃષ્ટિદારે જેવાને દષ્ટિને કહે પણ તે ભય પામવાથી જુએ નહીં; માટે કવિએ દ્રષ્ટિને 8 અને ચિત્તને કલહ થયો એમ કલ્પના કરી. પછી અતિ દુનિવર બાણવૃષ્ટિ કરનારા ઉત્તરકુંવરે, મધ જેમ સૂર્યને આચ્છાદિત કરે છે તેમ શલ્યને આચ્છાદિત કરો. પછી જેણે અનેક યુ છત્યાં છે, એવો શલ્ય, યુદ્ધવિશે નવિન આસકત થનારા ઉત્તરકુંવરને, ઈદ જેમ વજે કરી પતોને પાડે છે તેમ શકિતએ કરી પાડતો હશે. તે સમયે મંદાચળે મથિત થએલા મહાસાગરના વનિની જેને ઉપમાડે એવો પાંડવોની સેનામાં અતુલ હાહાકાર ધ્વનિ ઉત્પન્ન થયે છી જેઓનાં હવે છે શૂર કર્મ પ્રખ્યાત છે એવા ધર્મરાજાની તરફના ધનુધરી યોદ્ધાઓ, સર્પ સરખા તીક્ષ્યબાણ કરી કુરુસેનાધિપતિ ભીષ્મપિતામહની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ત્યારપછી શત્રુઓને તાપ ઉત્પન્ન કરનારાં ભીષ્મપિતામહનાં બાણે, સર્વ દિશાઓને પ્રલયકાળના મધની ધારાવૃષ્ટિ સરખાં આGY છાદિત કરતાં હતાં. પછી કેટલાક સુભટોના માનની સાથે રથના અક્ષનો પણ ભંગ થશે, કેટલાક સુભટોના બાહુઓના પરાક્રમની સાથે ધ્વજ પણ નીચે પડીએ, કેટલાક સુભટોના છે પૈર્યની સાથે જ તેમની ધનતાઓ વિસ્ત થઇ, કેટલાક સુભટોની વિજ્ય આકાંક્ષાની સહ+ : છે તેમાન તેમના ધનુષ્યની પ્રત્યંચાઓ પણ તૂટી ગઈઓ, કેટલાક સુભટોના પ્રાણની સહવર્તમાન Jain Educationa International For Personal and Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ ૭ છે. તેઓના તરંગો પણ ત્વરાએ પલાયન કરવા લાગ્યા, કેટલાક સુભટોના પરાક્રમની સહવર્તમાન તે હવે : ઓના રથનાં ચક્રો પણ ખંડ ખંડ થઈ ગયાં, કેટલાક સુભટોના રણકર્મની સાથે તેઓનાં કવચ્ચે પણ અને છે છિન્ન ભિન્ન થઈ ગયાં, કેટલાએક સુભટોના કોપની સહવર્તમાન તેઓના સારથી પણ રથની નીચે છે. ( પી ગયા, કેટલાક સુભટોના મહિમાની સાથે તેમનાં છો પણ ઉડી ગયાં, કેટલાએક સુભટોના કોડ અહંકાર સહવર્તમાન તેઓના રથની ધરીઓ પણ ખંડ ખંડ થઈ ગઈઓ, કેટલાક સુભટોના ( અંતઃકરણની સાથે તેઓનો પારિભાગપણ શૂન્ય થઈ ગયે, કેટલાક સુભટોની દેહશક્તિની ) છે સાથે તેઓનાં ધનુષ્ય પણ હાથમાંથી ગલિત થઈ ગયાં, કેટલાક સુભટોની કીર્તિ સહવર્તમાન તેમના ) છે. શરીરમાંથી રક્તના તરંગો પણ ચલન પામવા લાગ્યા અને કેટલાક સુભટોના ભુજદંડોની સહન વર્તમાન રથ ઉપર બેસવાની જગ્યા પણ અસ્ત્રરહિત થઈ ગઈ એવું જેણે બીજાને ન પ્રાપ્ત થનારું બાણવૃષ્ટિકર્મ ઉત્પન્ન કરચું છે, એવા ભીષ્મપિતામહે પાંડવોની સેના અત્યંત વ્યાકુળ કરી. તે સમયે જેણે પોતાના બાહુપરાક્રમે કરી શત્રુઓનાં પરાક્રમ તુચ્છ કર્યાં છે એવો ધૃષ્ટદ્યુમ્ર પણ કૌરવોની સેનાને વિષે હજારો રાજાઓને સંહાર કરતો હશે. તે સમયે બાણવૃષ્ટિએ કરી સુભટોના શોણિતની નદીઓ ચાલીઓ. જે નદીઓમાં સેવાળને સ્થળે સુભટોના વાળ, રાતાં કમળને ઠેકાણે વીરપુરૂષનાં મુખ, નૌકાને સ્થાને મહાન રથો, મીનને ઠેકાણે હસ્ત અને ચરણ, (1) કુમુદનીઓને સ્થાને બેત છો અને તમને એટલે નદીની તટ આગળ નેતરનાં ઝાડ હોય છે તો છે તેને સ્થાને વજઓ હતીઓ, એવી સુભટોના શેણિતથકી નદીઓ ઉત્પન્ન થઈ. તે રતની નદીઓ યથેચ્છપણે વહેવા લાગીએ છતાં તેઓને પ્રવાહમાર્ગને વિષે પ્રહાર કરી . મૃત્યુ પામીને પડેલા હસ્તિઓ, પર્વતો સરખા ભાસવા લાગ્યા. તે રણભૂમિ કોઈકોઈ દેકાણે તુટી પડેલા વજેએ કરી ધ્વજદંડમથી દેખાવા લાગી, કોઇકોઈ ઠેકાણે તૂટી પડેલા ધનુએ ધન ધ્યમથી દેખાવા લાગી, કોઈકોઈ ઠેકાણે તૂટી પડેલા ચાબૂકોએ ચાબૂકદંડમયી દેખાવા લાગી, Sો કોઈકોઈ ઠેકાણે તૂટી પડેલા છત્રોએ કરી છત્રદંડમયી દેખાવા લાગી, કોઈકોઈ ઠેકાણે મૃત થઈ પડેલા છે (I) અોએ કરી અશ્વમયી દેખાવા લાગી, કોઇકોઈ ઠેકાણે મૃત થઈ પડેલા વીરોએ કરી વીરશરીછેરમયી દેખાવા લાગી, કોઈકોઈ દેકાણે મૃત થઈ પડેલા હસ્તિઓના સમુદાયે કરી ગજમણી દેખાવા છે લાગી અને કોઈકોઈ ઠેકાણે ભાગી પડેલા રથએ કરી રથમથી એવી દેખાવા લાગી. તે સમયે કે : યુદ્ધના કુશળપણથી આકાશનવિષે દોડનારા રકત્ત કરીને જ જાણે લાલ થયો હોયના! (અર્થાત વિશેના શરીરને બાણ કિંવા ખડ્ઝબહાર લાગે કે તે શરીરથી તરતજ લોહીની ધાર ઊંચે ઉડે છે. એથી કરી લોહીને યુદ્ધનું કાળપણ છે એવી કવિએ કલ્પના કરી.) એવો સૂર્ય અસ્ત પામતો હતો Sો હશે. તે સમયે અનાયુધ (આયુધ વિનાને) પંહ (નપુંસક) સ્ત્રી, પૂર્વશ્રી (પ્રથમ સ્ત્રી છતાં કા- e Jain Educationa International For Personal and Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ' છે. રણ પરત્વે પછી પુરૂષપણુ પામેલો) વિગ્રસ્ત વિશેષ ભય પામેલો) અને અભયદાન માગનારો-એSS ના ઉપર માત્ર શરબહાર ન કરતાં ભીષ્મપિતામહ, આકાશના અંતને વ્યાપના અને મર્મ- ર ભેદન કરનારાં એવાં અતિશય બાણોને જે સમુદાય–તેની વૃષ્ટિએકરી સાયંકાળપર્યત સહનાવધિ . ટક રાજાઓને સંહાર કરતા હતા. ત્યારપછી કૃપાએ કરી તે ભીષ્મપિતામહ, પોતાના ધનુષ્યથી કાં પ્રત્યંચાને ઉતારતા હતા. તે સમયે કૌરવ અને પાંડવોની સેનાના વીસે યુદ્ધ કરવાનું બંધ કરતા હવા. ( પછી ઉત્તરકુંવરનો વધ થવાથી ખિન્ન થએલા પાંડવો અને સંતુષ્ટ થએલા કૌરવ પોતપ- છે તાના શિબિરો પ્રત્યે (છાવણુપ્રત્યે) ગમન કરતા હતા. તે દિવસની રાત્રીનવિષે પુત્રશકે કરી છેવ્યાકુળ થએલી અને જેને નેવમાંથી ઉષ્ણુ અશ્રુઓ નિકળે છે એવી વિરાટરાજાની પટરાણી સુદે જ પણાને યુધિષ્ઠિરાજા શાંત્વન કરતા છતા ભાષણ કરવા લાગ્યા. યાધષ્ઠિરહે સુદૃષ્ણા, તમે કલ્યાણકારક એવા વિરાટરાજાની પટરાણી થઈને આવી રીતે 6 શેક કરો છો તેણે કરી તમારૂ સ્તુત્યપણું શું અર્થાત, વીરપુરૂષની સ્ત્રીએ શેક કરો છતાં તે કોડ મ્ર નિંદાપાત્ર થાય છે અને તે ઉત્તરકુંવરે આજ તમને વીરસૂ એટલે વીરજનની એવી કરેલી છે. અર્થાત તે તમારા ઉત્તરકુંવરે એવું પરાક્રમ કરવું કે તેનું પરાક્રમ જોઈને જોનારા સુભટો પણ “ધન્ય છે એની જનનીને એવું કહેવા લાગ્યા. વળી હું એવી પ્રતિજ્ઞા કરું છું કે તમારા ઉદરથી ઉત્પન્ન થએલા ઉત્તરકુંવરને તે પાપી મદાધિપતિ શલ્યના ઉદરથી પૃથક જે આકર્ષણ ન કરું તે અર્થાત તે શલ્યને મારીને ઉત્તરના વધનું વેર ન લેઊંતો આ માસે યુદ્દારંભ સફળ ન થાઓ; અને તમે જ મને કદીપણ સત્યપ્રતિજ્ઞ એવો માનશે નહીં એવી રીતે ધર્મરાજાએ આશ્વાસન કરેલી તે સુદૃષ્ણ, શોકનો ત્યાગ કરતી હવી. કારણ જેણે પદાર્થ માત્રને મૂળ સ્વભાવ જામ્યો છે; અર્થાત્ સર્વ પદાર્થ નાશવંત છે એવું જેણે જોયું છે તેવા માણસને કોઈપણ પદાર્થને નાશ થવાથી તેનાવિષે સ્વલ્પ પણ શોકસ્થિતિ કેમ પ્રાપ્ત થાયી અર્થાત ન થાય. હવે એ પ્રમાણે સાતદિવસ પર્યત ભીષ્મપિતામહે બાણના સમુદાયે કરી 5 શત્રુપક્ષના અનેક રાજાઓના સૈન્યને મારતા છતા પણ દયાળુપણે પોતાના સૈન્યનું રક્ષણ કરતા HD છે હવા. અહિંયાં હસ્તિનાપુરને વિષે ગાંધારી સહિત ધરાષ્ટ્રને, જેની બુદ્ધિ ઉદારછે એ સંm, 8 દિવસનેવિશે થએલો યુદ્ધપ્રકાર અવલોકન કરી રાત્રીનવિષે યુદ્ધસંબંધી કથા કહેતો હવે. અહીંયાં ધર્મરાજા પણ, બાણના પ્રહાર કરી ઘાયલ થએલા પોતાના સૈનીક લોકોને વાત્સલ્યતાએ કરી પ્રતિદિવસે પોતાના ઉત્તમ પ્રકારના ભાષણરૂપ પાણીએ કરી અને ઘાવની વ્યથા દૂર કરનારા ઔષધે કરી ઘાવસંબંધી દુખની નિવૃતિને પમાડતો હવો. Sી સાત દિવસ પ્રમાણે જ આઠમા દિવસને વિષે પણ ભીષ્મપિતામહ યુદ્ધ કરવા લાગ્યા છતાં તે (SSGષ્ટ ઉપર Jain Educationa International For Personal and Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૦% જ તેમની સામે પાંડવોની સેનાના રાજાઓ અત્યંત યુદ્ધ કરવા માટે આરંભ કરતા હવા. કૌરવોની - SS સેનાના જે વીર પિતાના ભાથાનેવિષે બાણ લેવા માટે હાથ ઘાલવા લાગ્યો છતાં તે જ ક્ષણે તેના છે તે હાથને તેજ દેકાણે પાંડવોના વીર વિદ્ધ કરતા હતા. તેમજ જે કોઈ ભાથામાંથી બાણ કાઢી તે આ ધનુષ્ય ઊપર સંધાન કરે એટલામાં તો તેની આંગળીને છેદન કરતા હતા. જે કોઈ યુદ્ધ કરવા માટે ધનુષ્યની પ્રત્યંચાને કાનપર્યંત આકર્ષણ કરે એટલામાં તો તેના હાથને, ધનુષ્યની પ્રત્યંચાને અને કાનને વેધન કરતા હતા, અને જે કોઈ વીરનાં ને, બાણ મારવાને તાકે છે એટલામાં તો તેના નેત્રની કીકીને બાણે કરી છેદન કરતા હતા. એ પ્રમાણે પાંડવોના વીરોએ ઘાયલ કરેલા કૌરવસેના ના વિશે યુદ્ધવિષે સ્થિરતા કરી ઊભા રહેવા સારું થડ પણ ગર્વને ન ધારણ કરતા હવા; તે પછી શત્રુના વીશેનો છેદ કરવા માટે, કિંવા તેઓના ધનુષ્યોનો છેદ કરવા માટે, કિંવા. ધનુષ્યની પ્રત્યંચાના છેદને માટે ગર્વ ન ધારણ કરતા હવા એમાં શું કહેવું? એ પ્રમાણે મહા બળાર્ચ અને ધનુધરી એવા પાંડવોના પક્ષપાતી જે વી તે, કૌરવોના સેનાધિપતિ ભીષ્મપિતામહના પક્ષે રહીને શાસન કરનારા વીસેના સમુદાયને ગતકાણુ એટલે પ્રાણરહિત કરતા હવા. તે સમયે કેટલાએક શૂરપુરૂષ કે જેઓનાં અંગ સર્વ ટેકાણે બાણ કરી વ્યાપ્ત થઈ ગયાં છે એવા તેઓ સાડીના સીસળીઆઓએ વ્યાપ્ત થએલા શરીરની તુલના ધારણ કરતા હવા. અર્થાત સર્વગવિષે બાણ વાગ્યાં છતાં સર્વગવિષે જેને સીસોળીયાં છે એવી સાહુડી સરખા તે વિશે દીસવા લાગ્યા. તે સમયે યુદ્ધના રસે કરી જેને નવીન કા ઉત્પન્ન થયા હોયના એવા આછા આછાં લાગેલાં બાણોના મંડળે કરી જેઓનાં મસ્તક વ્યાપ્ત થઈ ગયા છે એવા કેટલાક વીર, બાણો મધ્યે બૂડનાર હોતા થકા શોભતા હવા. વળી તે સમયે બાણના પ્રહાર કરી જેઓનાં સીંગ ધાવયુકત છે એવું તે કૌરવસૈન્ય, પ્રફુલ્લિત થએલા બંધુકવૃક્ષનું ગમતા પા મનારું વનજ હોયના! એવું શોભવા લાગ્યું. તે સમયે ધનુર્ધારી વીરોના આકાશમાં યથેચ્છપણે Sી ઊડી જનારા મસ્તકના સમુદાયે કરી ચૂર્ણ થયો માટેજ હોયના! એવો યુદ્ધ અવલોકન કરનારે સર્ય અસ્ત પામતો હશે. અર્થાત, જે યુદ્ધમાં, વીર પુરુષોનાં મસ્તકો આકાશને વિષે ઊડવા લાગ્યા. એવું યુદ્ધ ચાલ્યુ છતાં તેનું નિવારણ કરવાનેજ જાણે સૂર્ય અસ્ત પામ્યો. તે સમયે ભીષ્મપિતામહે પાંડવપક્ષના હજારો રાજાઓને માખ્યા છતાં પણ જેઓએ કૌરવપક્ષના, ભીષ્મપિતામહ કરતાં અધિક વીશે માસ્યા છે એવા પાંડવો આનંદયુક્ત થયા. અને કરવ, મર્યાદાનું ઓdઘન કરનારે સમુદજ હોયના! એવા અમર્યાદ બેદને પામતા હવા. ત્યારપછી બંને સેનાના વિશે યુદ્ધ બંધ થયું છતાં પોતપોતાને સ્થાનકે ગમન કરતા હવા. ત્યારપછી તે દિવસની રાવીનવિષે ધૃતરાને પુત્ર જે દુર્યોધનતે ગંગપુત્ર જે ભીષ્મપિ Jain Educationa International For Personal and Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ છે. તામહ-તેમના નિવાસપ્રત્યે ગમન કરતે હો. ત્યાં જઈને ભીષ્મપિતામહને વંદન કરી અને તેના જે SS સમિપભાગે બેસીને કાંઈ નિંદા કટાક્ષપૂર્વક દુર્યોધન ભાષણ કરતો હો. દુયોધન–હે તાત, તમારા ધનુધરીપણાને આધાર અમને અવશ્ય છે. એ માટે જ પાંડવોના નાશને સારું આ મારો સર્વ યુદ્દારંભ થયો છે; પરંતુ અગ્નિ પણ વાયુના સહાય વિના વનને બાળવા માટે જેમ સમર્થ નથી, તેમ મારા વીરોમાં કોણ એવો સમર્થ છે કે જે તમારા સહાયવિના પાંડવોને ઊદ કરી શકે? તમે તો પાંડવોના પક્ષપાતી હોવાથી પાંડવોના જ ગુણનું છે વર્ણન કરનાર છે. એ માટે યુદ્ધવિષે પાંડવોના પક્ષપાતીવીએ અમારી તરફના મોટા મોટા છે વીસેને નિત્ય મારણ્યા છતાં તેઓની તમે ઉપેક્ષા કરો છો. એ માટે જે તે પાંડવો તમને જ પર અત્યંત પ્રિય હોય અને તે કારણે જ તેઓને રાજ દેવાની તમારી ઈચ્છા હોય તો; હે તાત, અને આ હમણાંજ તમે તમારે હાથે કરી માસે વધ કરો. એવું આપણે ભાષણ કરનારા દુર્યોધન પ્રત્યે ભીષ્મપિતામહ ભાષણ કરવા લાગ્યા. - ભીષ્મપિતામહ—હે વત્સ, તુચ્છપુરૂષને યોગ્ય એવો આ વાણીનો ઉચ્ચાર તને કયાંથી પ્રાપ્ત થયો? એ પાંડવોના બંધુપણા માટે જોકે મારું ચિત્ત તેઓને વિષે વાત્સલ્યભાવ ધારણ કરે છે, તથાપિ મેં મારું જીવિતવ્ય તો તારેવિશે વેચ્યું છે; માટે પાંડવોની સાથે વાત્સલ્યભાવપણે ચા» લવું છોડી દઈમારે યુદ્ધ કરવાનું છે અને તેમ હું કરું છું પણ ખરો, પરંતુ જે સૈન્યમાં અર્જુન, તો છે હાથને વિષે ધનુષ્ય ધારણ કરી રહે છે; તે સૈન્યમાં યુદ્ધગણને વિષે અવશ્ય જ્ય પ્રાપ્ત થવાને મને તે સરાય છે; તથાપિ જન્મથી અભ્યાસ કરેલું જે નિર્દોષ એવું મારૂ યુદ્ધકર્મ-તે યુદ્ધકર્મ કરી હું ૫ પ્રાત:કાળે શૂરહિત એવી પૃથ્વીને કરીશ. એવી રીતે જન્ડવિપુત્ર જે ભીષ્મપિતામહ-તેમણે મહા પ્રીતિએ ભાષણ કર્યું છતાં તે છે ભાષણ શ્રવણ કરીને દુર્યોધન ત્યાંથી ઉઠીને પોતાના આવાસ પ્રત્યે ગમન કરતો હો. - ત્યારપછી નવમે દિવસે પ્રાતઃકાળે પાંડવોની સેનાના યોદ્ધાઓને ભીષ્મપિતામહ, પોતાના બાએ કરી સૂર્ય જેમ કિરણેએ કરી અંધકારને નાશ કરે છે તેમ નાશ કરવા લાગ્યા. તે જ સમયે પાંડવપક્ષના કેટલાક વીર હસ્તવિષે ધનુષ્ય ધારણ કરવા માટે પણ સમર્થ થયા નહી, છે છે. તે પછી હાથમાં ધનુષ્યધારણ કરી ધનુષ્યના અગ્રભાગનેવિષે પ્રત્યંચા ચઢાવવાને માટે સમર્થ થયા હતા નહીં એમાં શું કહેવું? તે સમયે કેટલાએક વીશે તે વિશ્વના દંડની પાછળ સંતાવા લાગ્યા, કેટલાક વીર રથથી નીચે ઉતરી રથની નીચેની જગ્યામાં પ્રવેશ કરતા હવા, કેટલાએક વીશે પોતાના સારથીઓને આગળ કરી પોતાનું રક્ષણ કરતા હતા અને કેટલાએક વિશે તો અપકીતિને અંગીઆ કાર કરી યુદ્ધ મૂકી પલાયન કરતા હતા. તે સમયે ભીષ્મપિતામહ, વરીઓના અને બાણેના Jain Educationa International For Personal and Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાત ભાગનેજ માત્ર જોતા હતા; પણ કોઈના મુખને ન જોતા હવા, અર્થાત શત્રુઓ પલાયન કરવા લાગ્યા છતાં તેઓના પૃષ્ઠભાગને, અને ત્વરાએ ખાણ છોડતાં ખાણુનો પણ પૃષ્ઠભાગજ જોતા હવા; તેઓના એટલે શત્રુઓના અને માણુના મુખભાગને જોવાનો તેમને સમયજ મળ્યો નહી, તે સમયે ભીષ્મપિતામહ એકલાએ પણ પાંડવોની આસપાસ રહેનારા અનેક રાજાઓને, નદીના અનેક કહ્યોલોને જેમ મહા પર્વતના કલ્લોલરૃપ એકજ ડુંગર પાછા ફેરવીને નહી સરખા કરેછે; તેમ પાછા ફેરવી ફેરવીને સંહાર કરચો. એ પ્રમાણે ભીષ્મપિતામહુ, ખાણોની વૃદ્ધિ કરવા લાગ્યા છતાં પાંડવ પક્ષના વીરો પ્રત્યંચારહિત ધનુષ્યની સહવર્તમાન પોતે પણ પ્રાણરહિત થતા હવા. અર્થાત્, તેઓના ધનુષ્યની પ્રત્યંચાઓ ભીષ્મપિતામહે પોતાનાં બાણોએ કરી તોડીઓ અને તેઓના પ્રાણ પણ હરણ કરી. પછી તામ્રવર્ણ મેધના મિષે કરી રક્તરૂપ ઉદકે વાદળોને કાદવયુકત કરતાં છતાં તેનાથી પોતાનું રક્ષણ કરવાનેજ માટે જાણે હોયના! તેમ સૂર્ય અસ્ત પામ્યો. તે સમયે જયનો લોભ ધારણ કરનારા કૌરવો, કુમુદની સરખા પ્રકાશ પામ્યા. અર્થાત, સૂર્ય અસ્ત થયો છતાં ચંદ્રવિકાસી કુમુદની પ્રફુલ્લિત થઈ અને કૌરવો હર્ષ પામ્યા. અને સૂર્યવિકસીત કમળો સરખા પાંડવો સંકોચ પામવા લાગ્યા. તે સમયે બંને સેનાના છડીદારોએ સંધ્યાકાળ થયો એટલે “હે વીરો હવે યુદ્દ કરોં નહીં” એવો નિષેધ કરચો; તે કારણે યુહુસ્થળથી તે બંને સેનાઓ પોત પોતાના નિવાસસ્થળપ્રત્યે ગમન કરતી હવીઓ. ત્યારપછી તે દિવસની રાત્રિનેવિષે ધર્મરાજા, કૃષ્ણ જેઓમાં મુખ્ય છે એવા સંપૂણૅ સભાસદોને એકસ્થળે ખોલાવીને તેઓની સાથે આવી રીતનો વિચાર કરતો હવો; કે નવીન મેધે અંધકારરૂપ સેનાને પ્રવૃત કરી છતાં તે સમયે જેમ આકાશમાં “અમુક ઠેકાણે ચંદ્રછે” તે વિષે પણ સંશય પ્રાપ્ત થાયછે તો પછી તે ચંદ્રનો પ્રકાશ શો પડવાનો છે? તેમ એ જાન્હવીપુત્ર ભીપિતામહ જ્યાંસુધી યુસિનેવિષે ધનુષ્યને કંપાયમાન કરેછે, અર્થાત ધનુષ્ય ધારણ કરી ખાણ ચઢાવીને મારેછે: ત્યાંસુધી આપણને ઉત્તમ વિજય પ્રાપ્ત થવો તો દૂરજ છે પરંતુ વિતની આશા પણ નારાવંતન છે. એ માટે આ સમયનેવિષે આપણે કેવો યત્ન કરવો જોઈD! તે પ્રકાર તમે સર્વે મળીને કહો. મારૂં ચિત્તતો તમારામાંથી ભીષ્મપિતામહને કોણ મારો? અને તે કેવી રીતે મારશે! એ વિષે મોટી શંકાયુક્ત થઇને રહ્યું છે.” એવાં યુધિષ્ઠિરનાં વચન સાંભળીને કંસાંતક જે શ્રીકૃષ્ણ તે ભાષણ કરવા લાગ્યા. કૃષ્ણ—હે રાજન, આજના યુદ્ઘ વિષે આપણા પક્ષના રાજાઓનો યથેચ્છપણે સંહાર કરનાર ગંગાતનય ભીષ્મપિતામહને ક્રોધે કરી મારવા માટે મારા બાહુઓ પોતેજ ઉત્સાહ પામ્યા હતા; પરંતુ તે સમયે અર્જુન, નાનાપ્રકારના સોંગને કરી મારા ઉત્સાહ પામેલા બાહુઓનું નિરોધન Jain Educationa International ૧૦૧ For Personal and Private Use Only ૪૦૧ www.jainellbrary.org Page #410 -------------------------------------------------------------------------- ________________ ४०२ કરતો હવો. અર્થાત્, હું આજ ભીષ્મપિતામહને મારતો હતો છતાં “હું મારો” એવું કહી અને અનેક પ્રકારના સોગન દેઈ અર્જુને મારૂં નિવારણ કરશું: હવે જો તમે નિશંકપણે ભીષ્મપિતામહુને મારવા માટે મને આજ્ઞા આપો, તો હું પ્રાત:કાળનેવિષે સર્વે ભૂમિતળ નિર્વાંગય એટલે ભીષ્મપિતામહરહિત કરૂં. એવાં કૃષ્ણનાં વચન સાંભળી ફરી યુધિષ્ઠિરરાજા ભાષણ કરતો હવો. ล યુધિષ્ઠિરહે હરે, તમે હાથમાં ધનુષ્ય ધારણ કરી યુદ્ધભૉમિનેવિષે યુદ્ધ કરવા લાગ્યા છતાં તમારી સામા યુદ્ધ કરવા માટે ઈંટ પણ આળસ ધારણ કરે. અર્થાત ટકી શકે નહીં તો પછી ભીષ્મપિતામહની વાતજ શી? પરંતુ પૂર્વે તમે સંતુષ્ટ થઈ અમોને ગાંધારીના પુત્ર જે દુર્યોધનાદિક; તેઓ સર્વેના વધથી ઉત્પન્ન થએલી કીર્ત્તિરૂપ દક્ષા સમર્પણ કરીછે. પરંતુ ખાળપણાથી ભીષ્મપિતાના ઊચ્છરંગરૂપ પલંગનેવિષે લાડ લા ડેલા એવા ભીમસેન અને અર્જુન, તેઓ એ ભીષ્મપિતામહનો સાક્ષાત્ ધ પોતે કેમ કરે? માર્કે હું ગાવેંઢ, ભીષ્મપિતામહના વધનો બીજો ઉપાય મને કહો કે, જે ઉપાયે કરી સર્વ જગતમાં એકજ થી એવા ભાગીરથી પુત્ર ભીષ્મન પિતામહ જીતાઇને તેઓ નામ માત્ર કરી અવશેષ રહે, એવું ધર્મરાજામે ભાષણ કરવું છતાં તે સમયે શ્રીકૃષ્ણ ભાષણ કરેછે, શ્રીકૃષ્ણ—-હે રાજન, મારૂં આ વચન શ્રવણ કરો. ભીષ્મપિતાના વધની યુક્તિ નાના બાળકથી તે ગોપાળપર્યંત અતિ પ્રખ્યાત છે. જે કારણ માટે યુદ્ઘનેવિષે સ્ત્રી, પૂર્વે સ્ત્રી, દીન, ભય પામેલો, ખંઢ અને આયુધરહિત-એઓનેવિષે ભીષ્મપિતામહનાં બાણ કદીપણ પડવાનાં નથી. એ માટે પ્રાત:કાળે દ્રુપદરાજાનો ખંઢપુત્ર જે શિખંડી-તેને આગળ કરી તેના પૃષ્ઠભાગે તમે સર્વે રહો; એટલે પછી યુદ્ધનેવિષે અત્યંત ખાણ સમુદૃાયને છોડનારા એવા પરંતુ શિખંડીને જોઈ તેના ઉપર બાણુ પ્રહાર નહી કરનારા ઍવા તે ભીષ્મપિતામહને પણ તે શિખંડી કર્યુંપચૈત નુષ્યની પ્રત્યંચાને આકર્ષણ કરી છોડેલાં તીક્ષ્ણ માણોમ્મે નિઃશંસય વધ કરશે. એ પ્રમાણે શ્રીકૃષ્ણે કહેલો ભીષ્મપિતામહના વધનો ઉપાય જાણીને ધર્મરાજાદિક સંપૂર્ણ સભાસદો હષઁયુક્ત થઈને પછી તેઓ સર્વ પોતપોતાના સ્થાનકપ્રત્યે ગમન કરતા હવા. પછી દશમે દિવસે પ્રાત:કાળે અતિ ક્રોધયુક્ત એવા શિખંડીને આગળ કરીને પાંડવાદ્રિક સંપૂણૅ વીરો ભીષ્મપિતામહના વધની ઈચ્છુએ સંગ્રામના અગ્રભાગનેવિષે ગમન કરતા હવા. તે સમયે બંને બાજીભણીના ચક્રરક્ષણ કરનારા ભીમસેન અને અર્જુન-એએ કરી તે શિખંડી, સૂર્ય અને ચંદ્ર એ બંનેના મધ્યભાગે રહેનારા બુધ સરખો શોભતો હતો. ત્યાર પછી તે બંને સેનાનું પરસ્પર, થએલી ખાવૃષ્ટિના ખડખડાટૅ કરી જેવિષે આકાશ શબ્દયુકત છે Jain Educationa International For Personal and Private Use Only www.jainellbrary.org Page #411 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ વડે એવું અત્યંત યુદ્ધ થતું હતું. તે સમયે તત્કાળ થી ઉત્પન્ન થમેલી જ ધૂળ તે, મુખ'ઉપ- SS રથી જેઓનાં આસ્તરણ દૂર થઈ ગયાં છે એવી હસ્તિઓના મુખ ઉપરની આસ્તરણને ઠેકાણે ? થતી હવી. અર્થાત યુદ્ધવિષે છૂટેલા બાણેએ હસ્તિઓનાં મુખ ઉપરનાં આવરણે તટિ ગયાં છતાં રથથી ઉત્પન્ન થએલી ધજ તે હસ્તિઓનાં મુખ આચ્છાદિત થયાં. કેટલાએક હસ્તિઓ પરસ્પર દંતોના પ્રહાર કરી ઉત્પન્ન થએલા અગ્નિના તણખાઓએ જણે મધ્યભાગે તેછે અને વમન કરનારાજ હોયના! એવા યુદ્ધ કરવા લાગ્યા. કેટલાક હસ્તિઓ પોતાના દંતરૂપ વ ) છે જેના પરસ્પર સંધદે કરી ઉત્પન્ન થએલા અગ્નિજવાળાના સમુદાયે કરી મુખના રક્ષણ અર્થે છે. 0િ ધારણ કરેલાં કવચને પરસ્પર દહન કરતા હવા. કોઈએક હસ્તિએ પોતાની સૂંઢે કરી રથને છે પૂથ્વી ઉપર ઊંધો પાડશે છતાં રથી અને સારથી એ બંને ભૂમિ ઉપર રથની નીચે દબાઈને મને ? રણુ પામ્યા, અને થે જોડેલા અો અધર લટકવા લાગ્યા. જેઓનાં મસ્તકો ભાલાઓએ કરી ઉāભાગે ઊરલ છે એવા કેટલાક સ્વાર જાણે વંશ પરંપરાગત પ્રાપ્ત થએલી નટની ક્રિીડને મોડી સિવકારવા લાગ્યા હોયના એવા દીસવા લાગ્યા. અર્થત, સ્વારોએ પોતાના અને અત્યંત ( વેગમાં છોડડ્યા છતાં એટલામાં શવના સ્વારોએ તેઓનાં મસ્તક ભાલાવત ઊરડ્યાં છતાં તેમના ( ધડસહિત અશ્વો અહીં તહીં દોડવા લાગ્યા; તે જાણે વંશપરંપરાગતની નટકીડાનેજ ધારણ છે ગ કરતા હોયના! એવું લાગ્યું. તે સમયે જ્યાં ત્યાં, મૃત્યુ પામીને પૃથ્વી ઉપર પડેલા વીશે, તેજિક મજ છિન્ન ભિન્ન થઈ પડેલા રથે અને મત્યુ પામી પડેલા અશ્વ તથા હસ્તિઓ-એજ જેમાં તરંગે છે તે તરંગેએ કરી મહા વેગે વહેનારી રતની નદી–તે મોટા મોટા સ્વાને પણ આગળ જવા માટે રેવા નદીના પુર સરખી અટકાવ કરતી હતી. કેટલાએકવીની બાણ છોડવા માટે માત્ર એક મુષ્ટિકર્ણની પાસે પ્રવેશ કરનારી થઈ પણ પતન પામેલા અનેક વીરોએ કરી લક્ષાવધિ બાણો છૂટ્યાં એવું અનુમાન થયું. અર્થાત બાણ છોડવા માટે મુશ્રિતો એકજ, પણ તે મુષ્ટિએ લક્ષાવધિ બાણ છોડ્યાં એવું બાણોએ વિંધાઈ મરણ પામી પૃથ્વી ઉપર પડેલા વીસેના સમુદાયે કરી અનુમાન થયું. કોઈક રથી પોતાના શત્રુ રચીની ઉપર તેને મરવા સારૂ દોડવા લાગે છતાં તેને માનવિષે દસ્તર એવી રકતની નદીજ અર્ગલા એટલે અડચણ કરનારી ભૂંગળરૂપ થઈ એવી રીતે વીરપુરૂષ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા છતાં ભીષ્મપિતામહ પણ, કેટલાક વીને 'જર જર કરતા થકા, કેટલાએક વીને યુદ્ધથી પલાયન કરાવતા થકા અને કેટલાએક વીને એ બાણના સમુદાયે કરી મારતા થકા યુદ્ધ કરવા લાગ્યા. તે સમયે જેમ વક્ષોની છાંયા સં- ૯ ધ્યાકાળે સૂર્યના સમિભાગે ગમન કરવા માટે સમર્થ થતી નથી, તેમ તે ભીષ્મપિતાના Sો તેજના સમિભાગે શત્રુઓની પંકિતઓ પણ ગમન કરવા માટે સમર્થ થઈઓ નહીં. તે જ Jain Educationa International For Personal and Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ કચ્છ જઈ સમયે શત્રુઓને તાપ ઉત્પન્ન કરનારાં ભીષ્મપિતામહનાં બાણેએ કરી વ્યાકુળ થએલા તેને SS કેટલાક રાજાઓ, યુદ્ધસ્થળને વિષે મરણ પામી પડેલા હસ્તિઓના મધ્યભાગે પોતાના રથને છે સ્થાપન કરી વિશ્રાંતી લેતા હતા. એ પ્રમાણે કરીને યુદ્ધવિષે શત્રુની સેના યથેચ્છપણે કે વિમુખતા પામી છતાં ભીષ્મપિતામહના હસ્ત, ઘણીવારસુધી વ્યાપારરહિત થયા. ત્યાર પછી 5 પર્ણચંદનું મંડળ, સબબની સેવા કરવા માટે જેમ સૂર્યની સન્મુખ પ્રાપ્ત થાય છે, તેમ તે છે યુનેવિષે શિખંડીનો રથ, ભીષ્મભિતામહના રથના અગ્રભાગે પ્રાપ્ત થતો હશે. અર્થાત, પર્ણિ- - માને દિવસે ચંદ્રબિંબને ઉદય થયો છતાં તેની સન્મુખ અસ્ત પામનારૂં જે સૂર્યનું બિંબ દેખાય. છે છે તેમ, શિખંડી સન્મુખ ગ છતાં ભીષ્મપિતામહ દસવા લાગ્યા. મહાશૂર અને યુદ્ધ કર- જ નારો જે શિખંડી તેના નિવારણ માટે કૌરવો તરફના વીશે શિખંડીની સન્મુખ દોડવા લાગ્યા છતાં તે શિખંડીના પાર્વરક્ષક જે ભીમસેન અને અર્જુન-એઓએ બાણેકરી તે વીશેને પ્રતિ કાર કર્યો. તે સમયે મંદાકિનીપુત્ર ભીષ્મપિતામહ-તેમણે પોતાની સન્મુખ ચંકોદંડપાણિ છું. એટલે તીવ્ર ધનુષ્ય ધારણ કરનારા શિખંડીને અવલોકન કરી યુદ્ધનવિષે જે આવેશ-તે આવેશને ( પોતે મંદ કરતા હવા. અર્થાત. તે શિખંડી પંઢ હોવાથી “તેના ઉપર બાણ છોડવા એ વીરપુરૂ ષને યોગ્ય નહીં એવું મનમાં ધારીને ભીષ્મપિતામહ યુદ્ધ કરવું મૂકી દેઈ સ્તબ્ધ થઈને રહ્યા 0િ અને કોવ્યાવધિ યોદ્ધાઓના સમુદાયના સંહાર કરી જેને શ્રમ પ્રાપ્ત થયો છે એવા પોતાના ધ નુષ્યને જાણે કૃપા કરીને જ હોયના! તેમ પિતામહ ભીષ્મ, વિશ્રાંતી દેતા હતા. તે સમયે હેમંતઋતુના સૂર્ય સરખા, કિંવા મંત્રથી સ્તંભન પામેલા અગ્નિ સરખા, કિંવા વૃદ્ધપણું પામેલા સિંહ સરખા તે ભીષ્મપિતામહ દીસવા લાગ્યા. ત્યારપછી શિખંડીએ યથેચ્છપબાણ કરીને ભીઆ મપિતામહને તાડન કા; પરંતુ ગંભીરદી એટલે ઘણીવાર મહાવતે કરેલી શિક્ષાને ન માન નારો જે હાથી તેની જેમ તે ભીષ્મપિતામહ, શિખંડીના બાણને કાંઈજ લેખવતા ન હતા. એટલામાં ધષ્ટદ્યુમ્નાદિક સંપૂર્ણ યોદ્ધાઓ પણ ચારે બાજુeણીથી તે ભીષ્મપિતામહને બાણવ6 ટિએ કરી આચ્છાદિત કરતા હતા. ત્યાર પછી જેઓના બાણોનો પ્રહર અસહ્ય છે એવા તે તો જ ઘટઘુમ્માદિક વિશેને જોઈને જેમના અવશેષ્ઠ ક્રોધે કરી કંપાયમાન છે; એવા ગંગાતનય ભીષ્મ- 6 પિતામહ, ફરી ધનુષ્યનેવિષે પ્રત્યંચા ચઢાવતા હવા; અને તેમના ચક્રરક્ષક જે દુર્યોધન અને દુરશાસનાદિક-તેઓ પણ એકદમ મહાવેગે કરી શત્રુઓના પ્રાણવાયુની યાચના કરનારા અર્થાત શરૂઓના પ્રાણને હરણ કરનારા સપૅજ જણે હોયના એવા બાણોએ કરી વૃદ્ધિ કરવા લાગ્યા. તે સમયે સર્વ લોકોએ દિશા, વિદિશા, આકાશ,અને પુત્રી એ કાંઈજ અવલોકન કરવું નહીં,પણું કેવળ સર્વ જગતબાણમય અવલોકન કર્યું. પછી મહાત્વરાએ અર્જુન પ્રત્યે શ્રીકૃષ્ણ, ભાષણ કરવા લાગ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ જો કઠણ થાસૂને. (હે પૃથા પુત્ર) શત્રએ કરેલા તારી સેનાના નાશપ્રત્યે તું કાં ઉપેક્ષા કરે છે? તો આ સમયે શિખંડીની પાછળ રહી આ તારી લજજાને પણ સારી માનીને, કારણ કે વીરપુરૂષને બીજાની પાછલ ઉભો રહી બાણ મારવું એ લજજરૂપ છે, તથાપિ હમણું તાહરી લજન્નેને સારી માનીને કૌરવોની સંપત્તિરૂપ વિધિનું મૂળ એવા જે આ ભીષ્મપિતામહ, . તેમને તું પોતે ઉમૂલન કર. છે એવી કૃષ્ણની આજ્ઞાને ઉચિત ખિન્નપણે સ્વિકારીને ત્યાર પછી અર્જુન, શિખંડીના રથ છે ઉપર આરોહણ કરતો હશે. ત્યારપછી શિખંડીના શરીરે કરી જેનું શરીર ગુપ્ત છે, અર્થાત શિ- ) છે ખંડીની પછવાડે ગુપ્ત રહેનાર એવો અને કર્ણના સમિપભાગે જઈ વિશ્રાંતિ પામનારી જેની જ Sણે મુષ્ટિ છે, અર્થાત ધનુષ્યની ઉપર તીરનું સંધાન કરતી વખતે જેની મુષ્ટિ, કાન સુધી આવેલી છે. ક એવા અર્જુને પોતાનું ગાડીવ ધનુષ્ય આકર્ષણ કર્યું. તે સમયે તે તુમુલયુદ્ધ જેવા માટે તે યુદ્ધની સન્મુખ અત્યંત દષ્ટિ કરનાર એવા નિમેષરહિત દેવોને તે યુદ્ધ જેવાને મહાત્વરા પ્રાપ્ત થતી કાર્ડ હવી. અર્થાત “ઓ યુદ્ધ ઉતાવળેજ શરૂ થાય તે દીક” એવું ઈચ્છતા જોતા હતા. તે સમયે પૂર્વ થિ ની વૃષ્ટિ કરનારે મેઘ જેમ સૂર્યમંડળને આચ્છાદન કરે છે તેમ દુર્યોધનાદિક વીર ભીષ્મપિતામહને છે 9 આચ્છાદન કરતા હવા. અર્થાત ભીષ્મપિતામહ ઉપર બીજાઓના બાણાદિકનો પ્રહાર ન થાય, D એવું રક્ષણ કરવા માટે અને ભીષ્મપિતામહ બીજાની દૃષ્ટિએ પણ ન પડે, એ માટે તેમની આસપાસ વેષ્ટિત થઈ યત્ન કરતા હતા. પણ દિશાઓના મૂળને પણ નિર્મૂળ કરવા માટે જે- A એનાં પરાક્રમ યોગ્ય છે એવા ભીમસેનાદિક યોદ્ધાઓ એજ કોઈ વાવંટોળીઆરૂપ-તેમણે તે સ દુર્યોધનાદિકોને જ્યાં ત્યાં વિખેરી નાખ્યા. અર્થાત તે ભીમસેનાદિક વાવંટોળીઆરૂપ યોદ્ધા એ ભીષ્મપિતામહ સૂર્યને આચ્છાદિત કરી રહેલા દુધનાદિક મધને જ્યાં ત્યાં વિખેરી નાખ્યા એટલે પલાયન કરાવ્યું. જાણે અર્જુનને બાણ મૂકવા માટે પ્રેરણા કરતીઓ હોયના! છો એવી વાયુએ ચંચળ થએલી ધજાઓના અગ્રભાગે કરી રથ શોભવા લાગ્યા. પછી અને ૯ ( લજજોએ કરી, ભકિતએ કરી અને સ્નેહે કરીને ભીષ્મપિતામહને વિષે બાણેને સમુદાય છોડો. છેતે સમયે શિખંડીએ જેનું આચ્છાદન કરેલું છે એવા અર્જુનને ન જોનાર અને બાણોએ કરી જ છે જેમનું શરીર વિદ્ધ થએલું છે એવા ભીષ્મપિતામહ, પોતાના સારથીપ્રત્યે ભાષણ કરવા લાગ્યા. તે ભીડમ સારથી, આ બાણો અત્યંત મર્મભેદ કરે છે, માટે એ બાણે મર્મભેદ કરવામાં છે. ફરાળ, જેઓનું અહીં આવીને પડવું અટકાવ રહિત છે, અર્થાત અહીં આવતાં વચમાં કોઈ એને અટકાવ કરી શકતું નથી; જેઓની ક્રિયા સરલ છે, જેની ગતિ અલક્ષ છે, જેનું ૭) સામ, તાકયા નિશાનનો ભેદ કરવા માટે અતિશય છે, અને સુવર્ણમય પંખ કરીને જેઓ છે Jain Educationa International For Personal and Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ વિજળીના પ્રકારાની રેખાને કરનારાં છે, અર્થાત, તે ખાણો જવાના માર્ગને સુવર્ણમય પંખે કરી વિજળીની રેખા સરખો કરતાં હતાં, દેવો સરખાં સુપર્વો,અર્થાત્ દેવાનું જેમ સુપા ના મળે તેમ આ માણોનું નામ પણ સુપર્યાં છે, અને શુભકર્યું જેમ સફળ થાયછે તેમ જેઓ સફળ છે, અર્થાત સફળ એટલે ભાલોડા સહિત અને ખીજો અર્થ એક ધારા નિશાનને મારનારાં, એવાં આ બાણો, અવશ્ય અર્જુનનાંજ છે. એ ખાણો કાંઈ શિખંડીનાં નથી. આજ આ મહારો વત્સ જે અર્જુન, તેની ધર્તાવૈદ્યાનો અનુભવ લેનારો અને મારા મૃત્યુકાળનેવિષે પ્રાપ્ત થએલો એવો જે આ મારો અંતરાત્મા-તે જીવન પામેછે. અર્થાત અર્જુનની ખાણ મૂકવાની અનૂપમ યોજના જોઈ આ મૃત્યુતુયદશાનેવિષે પણ મને અત્યંત આનંદ ઉત્પન્ન થાયછે. એ પ્રમાણે ભીષ્મપિતામહ, પોતાના સારથીપ્રત્યે ભાષણ કરતા હતા; એટલામાં આકાશથી એવી વાણી ઉત્પન્ન થઇ કે “હું ગાંગેય, તારા ગુરૂએ ઉચ્ચારેલી વાણીને તું વિસરીશ નહીં.” એવી વાણી શ્રવણ કરી વિસ્મય પામેલો દુર્યોધન, ભીષ્મપિતામહની પાસે જઈ પ્રશ્ન કરતો હવો કે “હું તાત, આકારાથી કોઇએક ખેંચર તમને ગુરૂવાણીપ્રત્યે શું સ્મરણ કરાવે છે” એવું દુર્યો ધનનું ભાષણ શ્રવણ કરીને ત્યારપછી ગંગાના પુત્ર ભીષ્મપિતામહ ભાષણ કરતા હવા. ભીષ્મ—હે દુર્યોધન, હું બાલ્યાવસ્થાનેવિષે મારા માતામહના ગૃહનેવિષે રહેતો થકો માતાની સાથે ચારભ્રમણને વંદન કરતો હવો. તે સમયે તે કૃપાળુ એવા ચારભ્રમણ, સમિપ ભાગે રહેનારો જે હું–તેનીપ્રત્યે વિશુદ્ધ એવા સાધુધર્મ અને શ્રાવકધર્મના આચરણને કહેવા લાગ્યા. તે સમયે હું કુરાજેંદ્ર, તે મુનિની પાસેંથી પ્રાપ્ત થએલું ધર્મનું રહસ્ય મારોહૃદયને અત્યંત પ્રિય થયું; અને મને યથેચ્છપણે પ્રાણીમાત્રના કલ્યાણની ઈચ્છા ઉત્પન્ન થઈ. પછી તે દ્વિવસથી હું સર્વે પ્રાણીમાત્રના સમુદ્દાયને મારા આત્મા સરખા બેઊંધું. અર્થાત અહિંસા ધર્મે મેં સ્વિકારચો છે: મુનિના સરખી સત્યે કરીને પવિત્ર એવી વાણી હું બોલુંછું, અર્થાત, ખીજું સત્યધમઁવ્રત મેં સ્વિકારવ્યું છે. તેમજ ખીજાના દ્વવ્યનેવિષે મારૂં ચિત્તવિમુખ થયુંછે; અર્થાત્ ત્રીજું ચૌરચકર્યું ન કરવું એવું વ્રત મેં સ્વિકારવ્યું છેઃબ્રહ્મચર્યવ્રતનેવિષે જેનું મન નિષ્કપટ છે એવો જે હું–તેને સર્વ સ્ત્રીસમુદાય તૃણુતુલ્ય લાગેછે, અર્થાત્ બ્રહ્મચર્યવ્રતના આચરણે કરી મેં સ્ત્રીની ઈચ્છા છોડી દીધીછે એટલે એ ચોથું બ્રહ્મચર્યવ્રત લીધું છે; અને તેમજ બીજાઓનું પ્રિય કરવું તથા સંતોષ અને પરિગ્રહનો નિગ્રહ-એઓનો પણ મેં સ્વિકાર કરડ્યો છે. જે પુરૂષ જૈનધર્મને વિષે પોતાના ચિત્તને સ્થાપન કરશું છે તે પુરૂષને શું દુષ્કર છે? અર્થાત કાંઈ પણ દુષ્કર નથી; એવી રીતિએ અનાચારથી વિમુખ, ધર્મનેવિષે તત્પર અને શ્રવણ કરેલા ધર્મનેવિષે એકાગ્ર બુદ્ધિ એવો જે હું તે અશેષ આશ્રવથી વિરામ પામ્યો. અરહત દેવની પૂજા, ગુરૂની ઉપાસના, Jain Educationa International For Personal and Private Use Only www.jainellbrary.org Page #415 -------------------------------------------------------------------------- ________________ ૪૦૭ s છેતપ, સ્વાધ્યાય, સંયમ અને દાન-એઓએ કરી જેનાં ઘણાં કર્મો છૂટી ગયા છે એવો જે તે જ S: પ્રતિદિવસ એ કર્મોનું આચરણ કરતો હતો. પછી સર્વથા બાહ્યાભ્યતર પરિગ્રહના સં- જીર ગને પરિત્યાગ કરવા માટે ઇચ્છા કરનારો એવો જે હું તેને પણ પવનવેગ નામના મારા મામાએ સર્વ કળાઓ શિખવી. કેઈએક સમયે ત્રિકાળજ્ઞ એવા મુનિચંદ નામના જ્ઞાની મુ- કોડ નિને મારા મામાની સાથે વંદન કરી તતકાળ અંગઊપર રોમાંચ ધારણ કરનારો એવો જે હું, તે હાથ જોડી સર્વની પ્રત્યક્ષ પ્રશ્ન કરવા માટે અવકાશ પામીને તે મુનિને પ્રશ્ન કરતે હો કે “હે મુનિદ, જે પરમાનંદને મૂળકંદ અને જે મેહરૂપ અંધકારનો નાશ કરવાને સૂર્યસમાન, એવું ) છે. સર્વ સંયમ અને કયારે પ્રા થશે? તે સમયે તે મુનિદ પણ મારી પ્રત્યે ભાષણ કરતા હતા કે જે હે ભદ, ગુણે કરી ચંદ સરખી પ્રકાશમાન અને મહાસતી એવી તારી કનિટમાતા સત્યવતી અને નામની જ્યારે થશે ત્યારે તેના પુત્રના સંબંધે કરી તું ઘણાકાળપર્યત ગૃહવિષે વાસ કરશે. કારણ, તાર સરખા વિચારયુકત ચિત્તવાળા જેઓછે તેઓને બીજાઓનું કાર્ય કરવું એજ સ્વાર્થ S) છે એ માટે તારા પિતાની પ્રીતિને અર્થે જીવનપર્યત બ્રહ્મચર્યવ્રત ધારણ કરનારો તું ગ્રહવાસને વિષે રહીને પણ દેવવ્રત એવા નામે કરી પ્રખ્યાતિને પામશે. અને ત્યારપછી જેનો મોટો મહિમા છે એવો તું મનુક્રમે કરગોવનવિષે પિતામહ, એવો પ્રખ્યાત થઈ શત્રુઓથી અત્યંત પિડિત થએલા એવા દુર્યોધનની વતી તેના શત્રુઓ સાથે યુદ્ધ કરી તે દુર્યોધનના મણથી મુક્ત થઈશ; mો અને ત્યારપછી મારે ભણસાચાર્ય નામે જે શિષ્ય-તેના સમિપભાગનેવિષે અતિશ્રદ્ધાયુકત 5 થઈને સર્વ ભાવશલ્યનો ત્યાગ કરી, દિવ્યશલ્યથી ઉત્પન્ન થએલી તે દુઃસહવ્યથાને સહન કરનારો અને વર્ષપર્યંત જેનું આયુષ્ય અવશેષ રહેલું છે એવો એકાગ્રચિત્ત તું પ્રવજ્યને ધારણ કરશે, અને ઉત્તમ પ્રકારની આરાધના કરી જેનું ચિત્ત સર્વ ઉપર સમદષ્ટિપણાનેવિષે અત્યંત નિમગ્ન છે એ તું એક વર્ષના અંતે જે સ્વર્ગલોકથી કદી પણ અધ:પાત નથી એટલે નીચું પડવું નથી જ એવા સ્વર્ગલોકપ્રત્યે સુખે કરી ગમન કરશે એવું કહી જેમનું ઉત્તમ ચારિત્ર છે એવા તે મુનિ, અન્ય ઠેકાણે ગમન કરતા હતા. હું પણ તેમના કહેવા પ્રમાણે તે દિવસથી તે આજપર્યંત તેમની ઊચ્ચારેલી વાણીનો અનુભવ લેતો હતો. એ માટે હે વત્સ દુર્યોધન, એ ખેચશે ધર્મગ્રહમુને માટે મારા સબ્રહ્મચારી અને એક ગુરૂની પાસે રહીને બ્રહ્મચર્યાદિક વ્રત લેનારા, સ્વાધ્યાયી, સમાન વયવાળા અને ચતુર છે; એ સર્વ વાતે મારા સાધર્મિઓ છે, તે માટે તેઓ આ સમયે મને ગુરૂની વાણીનું સમરણ કરાવે છે. છે એવું ભીષ્મપિતામહ દુર્યોધનપ્રત્યે કહેતા છતા રોમાંચના સમુદાય જ જણે પ્રાપ્ત થયા છે ) હોયના! એવાં, અર્જુનનાં પ્રતિરોમવિષે લાગેલાં બાણોએ પરિપૂર્ણ એવા અને જેમણે પે- Jain Educationa International For Personal and Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ ४०८ છે. તનાં નેત્ર મિચ્યાં છે તથા જેમનું ધનુષ્ય હાથમાંથી ગલિત થયું છે એવા તાલદેવજ ભીષ્મપિતા છે મહ સૂચ્છ પામીને પોતે બેઠેલા રથના મધ્યભાગવિષે પતન પામતા હવા. તે સમયે તે સંકટઅવસ્થા પ્રત્યે પ્રાપ્ત થએલા ભીષ્મપિતામહને અવલોકન કરવા માટે જાણે અસમર્થ હોયના! એવો અને જેણે સર્વસ્વ કિરણો ત્યાગ કર્યો એવો સૂર્ય દીપાંતરને પામતો હવો. અને તો થત, અસ્ત પામતો હવે તે સમયે દુર્યોધન અને પ્રદોષકાળ-એ બંને, અંધકારના સમુદાયે ” જેઓની આશા કિંવા દિશાઓ નિરાશ પામેલીઓ છે એવા અને નક્ષત્રોના ઉદયે કરી શોભ- D નાર એવા થતા હવા. અર્થાત, ભીષ્મપિતા પડ્યા તેથી જેને ક્ષત્રિયકુળને યરૂપ ઉદય નથી ) એવ અને અજ્ઞાનના સમુદાયે કરી દિગભ્રમ પભનારો એવો દુર્યોધન થયો. અને પ્રદોષકાળ, Sી સૂર્યાસ્ત થયો છતાં અંધકારના સમુદાયે કરી દિશાઓના જ્ઞાનવિષે મયુક્ત એવો અને નક્ષત્રોના ઉદયે કરી શોભનાર એવો થયો. ત્યાર પછી શોક અને અંધકારના યોગે કરી ભ્રમિષ્ટ થએલા એવા અને “હે તાત, હે તાત એવી રીતે આક્રોશ કરનારા જે કૌરવ અને પાં- કોડ હવ-તેઓએ પોતપોતાની સેનાને અવહાર કર્યો. એટલામાં જે ભીષ્મપિતામહના સાધમ (Dભાઈએ પ્રથમ મામાને ઘેર રહ્યા હતા તે દિવસના બેચર જે સબ્રહ્મચારીઓ હતા અથત ભી- એ છે મપિતામહના સાધર્મિ ભાઈઓ હતા, તેઓ ભીષ્મપિતામહની પાસે આવી હા આનંદે તે વD ભીષ્મપિતામહને ત્યાંથી પાસેના પર્વતની ગુફામાં ભદક્ષાચાર્યના સમિપભાગે લઈ ગયા. અહીંયાં હસ્તિનાપુરમાં સંજ્યના મુખથી તે વૃત્તાંત સાંભળીને પતરાણ તતકાળ શોકે કરી પ્રાપ્ત થનારા અશ્રપાત કરી યુક્ત હોત થકો ભીષ્મપિતામહના સમિપભાગે ગમન કરતે હો. અને હીંયાં વળી જેઓનાં નેત્રો અશ્રુઓએ કરી યુક્ત છે એવા કૌરવો અને પાંડવોએ પણ ભીષ્મપિતામહની પાસે આવીને નાના પ્રકારના ઊપચાએ કરી ફરી તે ભીષ્મપિતામહ ચેતનાને પમાડચ. તે સમયે તે ભીષ્મપિતામહ તે કૌરવ પાંડવોનેવિષે પોતાની અમૃતરસમયી દૃષ્ટિને, ચંદ જેમ કોડ કુમુદનીવિષે પોતાના પ્રકાશને સ્થાપન કરે છે તેમ સ્થાપન કરતા હતા. તે સમયે જેઓનેવષે જ (નેગે પ્રકૃશ્ચિત થએલા છે એવાં તે કૌરવ પાંડવોનાં મુખ, જેનેવિષે ભ્રમર અત્યંત બ્રમણ પામે છે આ એવી કમનીઓની જેમ પ્રકાશ પામવા લાગ્યાં. ત્યાર પછી મંદ મંદ શબ્દ કરનાર એવા જે A ભીષ્મપિતામહ તે કૌરવપ્રત્યે ભાષણ કરવા લાગ્યા કે “હે વત્સ, મારા મસ્તકને આધાર નથી કે માટે નિરાધાર એવી મારી ગ્રીવા મને અત્યંત દુઃખ દે છે. એવું ભીષ્મપિતામહનું ભાષણશ્રવણ કરી . પછી હસતુલમય અને સુખનાં કેવળ નિધાન એવાં પક્ષીઓના પરનાં ભરેલાં ઉશીકાં આણીને કરે નમ્રતા પૂર્વક સમર્પણ કરતા હતા. તે સમયે મસ્તક ધુણાવીને તે ઊશીકાનો નિષેધ કરી જેમનું મુખ હાસ્યયુક્ત છે એવા ભીષ્મપિતામહ અર્જુનવિષે શુભ્રવર્ણદિને સ્થાપન કરતા હતા. તે છે Jain Educationa International For Personal and Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ ૪૦૯ 6) છે સમયે જેણે ભીષ્મપિતામહનો અભિપ્રાય અકસ્માતજ જાર્યો છે એ અર્જુન, પોતાના ધનુષ્યને S: ઉતાવળે પ્રત્યંચા ચઢાવીને તે ભીષ્મપિતામહને કંકપત્રમયી ઉશીકાને દેતો હતો. તે સમયે પણ પર શત્રુઓએ જેને પૃષ્ઠભાગ જોયો નથી, એવા તે ભીષ્મપિતામહને અર્જુને ઉશી દીધું છતાં બંને પર સેનાના વીશે “વાહ બહુ સારું કરવું, બહુ સારું કરવું” એવું ભાષણ કરવા લાગ્યા. તે સમયે હ) અતિ પ્રેમયુક્ત એવા હસ્તે કરી ભીષ્મપિતામહ અર્જુનને સ્પર્શ કરતા હતા. એટલામાં ધર્મ છે ( રાજ, ભીષ્મપિતામહને વંદન કરી ભાષણ કરતા હવા. છે. યુધિષ્ઠિર–હે તાત, આ તમોને બાણનાં શો લાગેલાં છે, તે મારા ચિત્તને અત્યંત ) દુઃખિત કરે છે, એ માટે તમે આજ્ઞા કરો એટલે તમારી આજ્ઞાએ, આ સર્વ શિલ્યોને છિદ સ. હિત કાઢી નાખું. અર્થાત શલ્ય કાઢીને તે શલ્યોએ પ્રાસથએલા જે ધાવ-તેને પણ હું ત્વરાએ રૂઝાવું. હે તાત, મારા હાથની અંગુઠીના ઉદકે કરી તમને સર્વગવિષે પ્રાપ્ત થએલા ઘાવને હું કે રૂઝવી નાખીશ. કારણ આ અંગુઠીની ઘાવ રૂઝવવાની શક્તિ મારા પિતા પાંડુરાજાએ મને ! વર્ણન કરી કહેલી છે તે મેં પણ લક્ષાવધિ વાર અનુભવેલી છે. વિપરીત કૃત્ય કરનારા પુત્રે કરીને છે પિતાને જેમ દુખ પ્રાપ્ત થાય છે તેમ પોતાના નામે ચિહિત એવાં બાણોએ કરી તમારા ઊપર છે પ્રહાર કરનાર આ અર્જુન, લજજાએ નય એવા મુખને ધારણ કરે છે; એ માટે આ અર્જુનનું તે દુઃખ દૂર કરવા સારું હે તાત, તમે પ્રસન્ન થાઓ; અને આ તમારા અંગવિષે પ્રાપ્ત થએલા તો છે. શલ્યોના ઉદ્ધારૂપ કર્મવિષે સાંપ્રતકાળે મને આજ્ઞા આપે. એવું ધર્મરાજાનું ભાષણ શ્રવણ કરી ભીમપિતામહ આનંદ યુકત ભાષણ કરવા લાગ્યા. 3 ભીષ્મપિતામહ–હે વત્સ, આ શો મને કિંચિત પણ વ્યથા ઉત્પન્ન કરતાં નથી. વ્યથા ઉત્પન્ન કરનારા જે મારું ભાવશલ્યો છે, તેઓને તે આ શુદ્ધોપદેશ કરનાર ભદ્ર ગુણાચાર્યાદિક સુખ કરીને ઉદ્ધાર કરશે. જે બહિરાત્મા પુરૂષની, પુલાદિક શરીર એજ Sો આત્મા છે એવી બુદ્ધિ રહેલી છે, તે પુરૂષને જ આ દિવ્યશલ્ય કરીને દુઃખ પ્રાપ્ત થાય છે. મને એ તે હે વત્સ, બાહ્યશારીરને વિષે ભેદ કરનારાં આ બાણશલ્યો અંતરંગ ભાગવિષે દુષ્કર્મ કરી છે થનારા મર્મભેદને સહાયતા કરે છે. એવું ભીષ્મપિતામહ, ધર્મરાજપ્રત્યે ભાષણ કરી પછી ક્ષણભર વિસામો લઈને અગ્રભાગને હી B વિષે પોતાની પ્રત્યે રહેનારા જે કંસના શત્રુ શ્રીકૃષ્ણ–તેમને દરિએ કરીને જ જાણે આલિંગન પર છે કરતા હોયના એવી રીતે અવલોકન કરતા થકા ફરી કૌરવ પાંડવોપ્રત્યે ભાષણ કરતા હવા. છે. ભીષ્મપિતામહ હે વત્સો, આ સમયે મને તૃષા બહુજ પીડા કરે છે, એ માટે પાણી તો હ) આણીને મારી આ તૃષા દૂર કરવા માટે તમે સમર્થ છો. " ઊરિદ્ધિ Jain Educationa International For Personal and Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ એવું ભીષ્મપિતામહનું ભાષણ કણદિક સહિત તે કૌરવો સાંભળીને સ્વચ્છ, સુગંધકારક અને શીતળ એવું માર્તિમાન તે ભીષ્મપિતાનું મન જ હેયના એવા ઊદકને અણાવતા હતા. અને તે પાણી સુવર્ણમય વાસણમાં ઘાલીને ભીષ્મપિતામહના મોંઢા આગળ દુર્યોધનાદિકોએ મૂકવું. તે દુર્યોધ નાદિકે અણાવેલા પાણીને દૂરથીજ જોઈને તેનું ભીષ્મપિતામહે નિવારણ કર્યું અને ફરી ભીષ્મ9) પિતામહ ભાષણ કરવા લાગ્યા કે “જે પાણી પશુ પક્ષી ઈત્યાદિકોએ પીધું ન હોય, અને જે પાણીને છે છે સૂર્યના કિરણે એ પણ સ્પર્શ કો ન હોય, તે પાણી પીવા માટે મારુંચિત ઈચ્છા ધારણ કરે છે. છે છે એવું ભીષ્મપિતામહનું ભાષણ સાંભળીને સર્વ દુર્યોધનાદિક વિશે ચિંતા કરવા લાગ્યા કે છે છે. “એવું પાણી મળવું અતિશય દુર્લભ છે. કારણ એવું પાણી તે માનસરોવરાદિકનેવિશે પણ Sી ઉત્પન્ન થયું નથી એવો વિચાર કરી “આગળ હવે શું કરવું એ વિષે અત્યંત મોહ પામનારા છે? તે દુર્યોધનાદિક કૌરવવીર પ્રત્યે અને યુધિષ્ઠિાદિકપાંડવવીરો પ્રત્યે અવલોકન કરીને તે સમયે ભીષ્મપિતામહ, અર્જુનના મુખને વિષે અમૃતની વૃષ્ટિ કરનારીજ જણે હોયના! એવી દૃષ્ટિને સ્થાપન કરતા હતા. તે સમયે શસ્ત્રાસ્ત્રવિષે નિપુણ એવો તે અર્જુન, ભીષ્મપિતામહને અભિપ્રાય જાણુને અને પોતાના ગાડીવ ધનુષ્યને મંડળાકાર કરીને અર્થાત પ્રત્યંચા ચઢાવીને વારૂ, ણએ અભિમંત્રિત એવા બાણને ધનુષ્યને વિષે ચઢાવતો હશે. તે જોઈને જેને આનંદ પ્રાપ્ત છે થ છે એવા શ્રીકૃષ્ણના દૃષ્ટિપાત કરીને પવિત્ર એવા સ્થળનેવિષે અધોમુખ એવા તે બાણને છો. છે. ને પૃથ્વીને છિદ્ધ પાડતો હવે. એટલામાં તે છિદરૂપ પૃથ્વીતળથી નિકળનારી તે અર્જુનની હર કીર્તિરૂપ ભાગીરથીની જાણે સખી જ હોયના! એવી રવચ્છ ઉકધારાને સર્વ લોક જેવા લાગ્યા, જ તે સમયે પાંડવોના તવર્ણ દૃષ્ટિપાત અને કૌરવોના કૃષ્ણવર્ણ દૃષ્ટિપાત કરી તે ઉદકની ધારા ) ભાગીરથી અને યમુન-એ બંનેના સંગમની રચનાને સ્વિકારવા લાગી. અર્થાત પ્રયાગ તીર્થ વિષે ભાગીરથી અને યમુનાનો સંગમ થાય છે; તે સ્થળે તે બંને નદીના પ્રવાહ જૂદા જૂદા Sી જણાય છે. ભાગીરથી મેત પ્રવાહ-અને યમુનાને કૃષ્ણ પ્રવાહ તેમ અહીંયાં પણ અર્જુને બાણ કરી ઉત્પન્ન કરેલી જળધારા-તેને પાંડવોના બેત દૃષ્ટિપાત અને કૌરવોને કષ્ણ દૃષ્ટિપાત એ બેને સંગમ થયે; તેથી તે ભાગીરથી અને યમુનાના સંગમની રચના સ્વિકારવા લાગી. એમ કવિએ ઉબેક્ષા કરી. ત્યાર પછી તે ઉદક ગ્રહણ કરી અર્જુન ભીષ્મપિતાની પાસે ક્તો હો. તે સમયે તે ભીષ્મપિતામહ પણ પોતાના નેત્રરૂપ પા કરીને તે જળ પ્રાશન કરી સંતુષ્ટ ) થઈ અનપત્ય ભાષણ કરતા હવા. ભીષ્મપિતામહ હેવત્સ અર્જુન, પ્રકાશને ઉત્પન્ન કરનાર જે સૂર્ય જેમ ચક્રવાક પક્ષીછે ઓના શોકના સમુદાયને દૂર કરે છે અથૉત સૂર્ય,ઉદય થતાંન ચક્રવાકની જેડનો રાત્રીનવિષે પડેલો હોય Jain Educationa International For Personal and Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ AC). છે. વિયોગ નાશ પમાડી, તે જેલનો સંગ કરાવી જેમ આનંદ પમાડે છે તેમ તુંજ પાણી આણ છે નાશે મારી તુષા મટાડીને મને આનંદ પમાડનાર થયો છે. એ માટે હે વત્સ, આ તારે મોટો છે ભાઈ જે ધર્મરાજ, તેની પાસે તું સુખે બેસ, અને ત્રણે લોકમાં બીજા કોઈને પ્રાપ્ત થનારા આ તારા ગુણએ કરી તું તારા આ ધર્મરાજદિક બંધુઓ સહિત વિજયી થા. એવું અનપ્રત્યે ભાષણ કરી પછી ભીષ્મપિતામહ, અર્જુનના સત્કાર કરી મલિન થએલા દુર્યોધનના મુખને હર્ષયુકત કરતા થકા દુર્યોધન પ્રત્યે હિતકારક એવી વાણી બોલતા હવા. ભીષ્મપિતામહ હે વત્સ દુર્યોધન, આ કરૂકુળનેવિષે મોટા પુણ્યના યોગે કરી જન્મે છે. પ્રાપ્ત થાય છે. કારણ સમ્યકંદનવિના દક્ષિણદેશને વિષે ઉત્પત્તિ થતી નથી. અર્થાતું પર્વ છે જન્મનેવિષે સંપાદન કરેલા પુણ્ય કરી દક્ષિણદેશને વિષે તેમાં વિશેષે કરી ફરકળનેવિ તને જન્મ અને પ્રાપ્ત થયો છે. આ કુળનેવિષે યોગ્ય એવા જે ગુણ તે તારેવિષે પ્રગટપણુ પામે છે. કારણ, ભા( ગીરથીમાં ઉત્પન્ન થએલા કમળોનું સુગંધપણુ કદીપણ નાશ પામતું નથી. તથાપિ હે વત્સ, હું કોઈ કાંઈ વાત્સલ્યભાવે કરીને હમણાં તને કાંઈક કહું છું કે નમ્રતા અને ન્યાય એ બે ગુણોનો તું સ્વિ- િ છે કાર કર. કારણ, નમસ્કાર કરવા માટે યોગ્ય જે પુરૂષ છે તે પુરૂષનેવિષે જે નમ્રતા નમ્રતા, નમ્રતા છે ધારણ કરનારા પુરૂષને મોટી કીર્તિ સંપાદન કરે છે. રામચંદનવિષે નમ્રતાયુક્ત એવો જે લક્ષ્મણછે તેને યશ જગતમાં કેટલો છે તે તું વિચારી જો. અનુક્રમનું ઉલ્લંધન નહિ કરનાર એવા કોણ તે છે. પુરૂષને ઉદય થતો નથી? અર્થાત ન્યાયે ચાલનારા પુરૂષોને ઉત્તરોત્તર સુખાદિકનો ઉદય થા- 8 યછેજ. કારણ, અનુક્રમે ગમન કરનારા સૂર્યાદિક ગ્રહોનો નિશ્ચય કરી ઊદય થાય છે. અર્થાત : તેઓ જે અનુક્રમનું ઉલ્લંઘન કરી વિપરીતપણે ચાલે તો તેઓને નિયમ પ્રમાણે ઉદય થવાનો. નહીં એ માટે આ તારા જેશ્વબંધુ યુધિષ્ઠિરને એનું રાજ્ય અર્પણ કરવા માટે તેને ન્યાય એટમ ટલે યથાયોગ્ય છે; અને પ્રથમ પ્રમાણે તું ઈંદપ્રસ્થનેવિષે રહેવા માટે યોગ્ય છે. એ પ્રમાણે ભાષણ કરીને પછી ત્યાં પોતાની પાસે જ રહેનારા કેટલાક લોકોને ત્યાંથી દર . કરીને ભીષ્મપિતામહ એકાંતે તે દુર્યોધન પ્રત્યે ફરી એવું ભાષણ કરવા લાગ્યા. ભીષ્મપિતામહ હે વત્સ, રાજયપ્રકરણના સંધિ (શત્રુની સાથે સલાહ કરવી તે) વિગ્રહ (ાગુ સાથે યુદ્ધ કરવું તે) યાન (શત્રુ ઉપર સ્વારી કરવી) આસન, કૈધ અને આશ્રય એ છ ગુ-- Sઈ છે તેમાં તને હમણાં પાંડવોની સાથે સંધિજ એટલે સલાહ કરવી યોગ્ય છે. કારણ, સુજ્ઞ વાર છે પુરૂષ છે તે પોતાના કરતાં અધિક બળવાન શત્રુની સાથે વિગ્રહ એટલે યુદ્ધ કરવાનો નિષેધ કરે છે. તેમાં જે પાંડવો નિર્બળ છે એવું તું જે માનતો હોય તો તે નાનપણથી નાનાપ્રકારના યુદ્ધ છે પ્રસંગે ઘણીવાર ભીમસેન અને અર્જુનનું સામર્થ્ય જોયું છે. અતિ બળવાન અને નીતિમાન પુ- છે Jain Educationa International For Personal and Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ રૂષનેવિ નમ્રતાએ યુકત થવું જોઇએ, એટલે તે નમ્રતાયુક્ત થનારો પુરૂષ વૃદ્ધિ પામે છે, કારણ Sી નદીનું પૂર મહાવેગે ચાલતું છતાં તે સમયે નમ્રતા ધારણ કરનારું નેતરનાં વહા, આગળ તે ન- ર છે દીના જળથીજ વદ્ધિ પામતાં નથી શું? એ માટે ઉશી અને જળપાન એ બંનેની ઈચ્છાના નિ- ૨ & મિતે કરી તને અર્જુનની ધનુષ્યકળા દેખાડી; નહીતો દેહની ઇચ્છા સુદ્ધાં છોડનારો જે હું તેને 5 છે ઉશીકાની અને પાણીની ઈચ્છા ક્યાંથી પ્રાપ્ત થાય એ માટે હમણાં પણ ધર્મરાજાને સંપત્તિ તું હજી પોતે પ્રતિસમર્પણ કર. અને મોટા મોટા જ્ઞાતા એવા રાજઓના આ યુદ્ધવિષે થનારા ક્ષયને રક્ષણ કર, રક્ષણ કર. એ પ્રમાણે ભીષ્મપિતામહે તે દુર્યોધનને ઉપદેશ કો; પરંતુ મર્યાદાને છે ત્યાગ કરનારું અત્યંત દુર્બોધ એવો તે દુર દુર્યોધન, જેના મનનેવિષે ખેદ અત્યંત વૃદ્ધિ પામ્યો છે એવો હતો થકો ધીમે ધીમે ભીષ્મપિતામહપ્રત્યે ભાષણ કરતો હો. દર્યોધન-હે તાત, પાંડવોને માટે નખના અગ્રભાગ ઉપર રહે એટલી ભૂમિ પણ યુદ્ધવિના દિ દેવા માટે મારું મન ઈચ્છા કરતું નથી. એવી વૃદ્ધિ પામનારા ક્રોધના સિંચને કરી ચિકટાએલી દુર્યોધનની વાણી સાંભળીને ભીષ્મપિતામહ અત્યંત કંપાયમાન થયા. પછી તે ભીષ્મપિતામહ મહોટ ઊડો નિસાસો નાખીને અને ભવિતવ્યતા એટલે અવશ્ય જે બનવાકાળ છે તેનો ઉપાય છે જ નથી એવો વિચાર કરીને પછી ધૂતરાદિક સર્વે પોતાના જ્ઞાતિવર્ગપ્રત્યે પૃથક પૃથક કિંચિત ભા( પણ કરીને પછી શ્રીકૃષ્ણપ્રત્યે ભાષણ કરવા લાગ્યા. - ભીમપિતામહ–હે હરે, તમે ભારતાદ્ધના પતિ થઈને અરહંત દેવના શાસનને નાનાપ્રકારના ઉપાયે કરી સંપાદન કરશે. એવું શ્રીકૃષ્ણને કહીને પછી “સમસ્ત યુદ્ધાદિક કર્મો પાપયુક્ત છે એવું જાણીને અને સમતારૂપી અમૃતનું આસ્વાદન કરતા થકા શ્રીભદગુણાચાર્યની પાસે ભીષ્મપિતામહ ચારિત્ર વ્રત ગ્રહણ કરતા હતા. પછી જ્ઞાનરૂપ ચક્રના ગે કરીનાના પ્રકારના મિથ્યાત્વનો નાશ કરતા થકા, સમતારૂપ શક્તિએ કરી રાગ અને દ્રવરૂપ મહા હસ્તિઓને ભેદ ૭) ન કરતા થકા, ધ્યાનરૂપ ભાલે કરી નિયમને વિષે ન રહેલા એવા ઇંદિયરૂપ અને દમન કરતા એ ( થકા, ક્ષમાદિક બાણોએ કરી ક્રોધાદિકરૂપ વીરોના સમુદાયને ઘાત કરતા થા અને શ્રદ્ધારૂપ છે કવચ, સર્વગવિષે ધારણ કરનારા એવા ભીષ્મપિતામહરૂપ મહામુનિ, નિર્ભયપણે મોહરાજાની સાથે યુદ્ધ કરવા માટે આરંભ કરતા હતા. પછી સંપૂર્ણ પાંડવ અને કૌરવ, તે સ્થળે રહેનારા પ્રત્યેક મુનિને વંદન કરીને પછી સત્વગુણવિષે એકાગ્રચિત્ત થએલા એવા ભીષ્મપિતામહ છે. મુનિરાજને વંદન કરી પોતપોતાના આવાસ પ્રત્યે ગમન કરતા હવા.. ત્યારપછી જેનું મુખ અત્યંત સ્નાથ થએલું છે, અને જેનાં નેત્ર, ચિતાએ કરી સંકોચિત છે તો હ) એવા દુર્યોધન પ્રત્યે દોણાચાર્ય આવીને ભાષણ કરતા હવા. Jain Educationa International For Personal and Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ છે દ્રોણાચાર્ય હેશનન, ધર્યને વિષે બેસનારો અથત મહર્થિવાન એવો જ તું તેને આ કો ખિમપણું શું પ્રાપ્ત થયું છે? અને અંત:કરણના શૂરપણાનો ધર્મ જેણે દૂર કરો, એવી આ રે ચિતા તને ક્યાંથી પ્રાપ્ત થઈ છે? સંતનરાજથી ગંગાનવિષે જેમની ઉત્પત્તિ છે એવા પિતામહ ભીષ્મન શેક શા માટે કરવું જોઈએ? જે ભીષ્મપિતામહે સર્વ વીરોના સમુદાયને ગર્વરહિત કરી નાખ્યા; તે ભીષ્મપિતામહના કરતાં વીરપુરૂષોમાં અગ્રગણ્ય એ બીજો કોઈ વીરપુરૂષ છે એવું હું માનતો જ નથી. જે ભીષ્મપિતામહે બાહ્યશaઓનેવિષે જેવું પરાક્રમ કરવું તેવું અંતરંગ શત્રુઓને વિષે પણ પરાક્રમ કર્યું. અર્થાત પોતાના શૈર્ય કરીને યુદ્ધનવિષે અસંખ્ય બાહ્ય વીણેને જેમ છત્યા તેમજ જ્ઞાન, સમતા, ધ્યાન અને શ્રદ્ધા ઈત્યાદિકના વેગે કરી અંતરંગ જે કામ ક્રોધ અને મહાદિક શત્ર-તેમને પણ જીતીને શમતારૂપ રાજ્ય સંપાદન કરવું એવું બંને પ્રકારનું પરાક્રમ બીજા કોઇને પ્રાપ્ત થવું મહા દુર્લભ છે. હવે આ યુદ્ધવિષે ભીષ્મપિતામહની પછવાડે સેનાધિપતિપણું મારૂંજ છે; એવું છતાં તું અંતઃકરણવિષે ચિતાએ કરી શું કરવા પરિતાપ પામે છે? એ માટે તું ચિતાને ત્યાગ કર કદાચિત જ્યારે અર્જુન, ધર્મરાજની પાસે રહી રક્ષણ નહીં કરે, તે સમયે તે ધર્મરાજાને નિશ્ચય કરી હું યુદ્ધવિષે બધી આણીને તને સમર્પણ કરીશ. એવા દોણાચાર્યના ભાષણે કરી તતકાળ પોતાના મનથી ચિતાનો ત્યાગ કરી તે દુર્યોધન, 30 છે તે દ્રોણાચાર્યને વિષે મહાપ્રીતિ ઉત્પન્ન કરતે થકો તેજ સમયે તે દુર્યોધન, જેમ મોટા ગનંદની આ સાથે યુદ્ધ કરવા સારૂં મેટા ગનંદને પ્રેરણા કરે છે તેમ, પાંડવાન્ટિકોની સાથે યુદ્ધ કરવા માટે દોણા- ૧ ચાર્યને સેનાધિપતિ કરતો હો. પછી બીજે દિવસે પ્રાત:કાળે એટલે અગીયારમે દિવસે પ્રાતઃ ? કાળે તે દોણાચાર્ય, કૌરવ સેનાની મૂહરચના કરી છતાં તે જોઈ સંતુષ્ટ ચિત્ત થએલો એવો દુS) ધન, યથેચ્છપણે યુદ્ધના અગ્રભાગ વિષે શત્રુઓની સાથે યુદ્ધ કરવા માટે પ્રાપ્ત થતો હતો. અહીંયાં પાંડવો પણ એલી ભીષ્મપિતામહની દશાએ ખિન્ન ચિત્ત હોતા થકા અને 5) “તે ભીષ્મપિતામહ યુદ્ધમાંથી દૂર થયા એટલે હવે આપણને જ્ય પ્રાપ્ત થશે એવી આશાએ છે ( આનંયુક્ત હોતા થકા યુદ્ધસ્થળને વિષે આવ્યા. પછી બંને સેનાનવિષે અષોના સમુદાય તો અત્યંત તીવ્ર ગતિએ સંચાર કરવા લાગ્યા. તેમજ મહા આવેશે યુક્ત એવા જે હાથીઓના સને મુદાય, અને મહાવતોના સમુદાય, તેઓનું યુદ્ધ પણ પ્રવૃત થયું. તે સમયે છિદરહિત એવા જ Sણ પંખે કરી આકાશનેવિશે મેઘાડંબરને ઉત્પન્ન કરનારાં હોયના! પરસ્પર સંઘદ્દે કરીને ઉત્પન્ન થએલા કેર છે અગ્નિએ વિજળી ઉત્પન્ન કરનાર હોયના! અને જેનાં તીર્ણ કિરણછે એવો જે સૂર્ય-તેના પણ અત્યંત તાપને સહન કરનારું હોયના! એવાં બંને સેનાના વીરોનાં બાણે આકાશને વિષે છૂટવા તો લાગ્યાં. તે સમયે બંને સેનાના પરસ્પર યુદ્ધ કરનારા બે વીશેનાં મસ્તક, પરસ્પરના બાણ કરી છે. ૧૦૪ Jain Educationa International For Personal and Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ હ તૂટી પડ્યાં છતાં તે બંને વીરનાં કબંધ (વડ) પણ અત્યંત ક્રોધના આવેશે કરી પરસ્પર પ્રથમ 6 Sા પ્રમાણે જ યુદ્ધ કરવા લાગ્યાં, તેમજ પરસ્પર યુદ્ધ કરનારા બે હાથીઓનાં, ખડના પ્રહાર કરી ? છે એકદમ છિન્ન થઈ આકાશમાં ગયેલાં અને આકાશને વિષે જઈ પરસ્પર એકઈ થઈ ગએલાં - ૧ રક સ્તકો, આકાશવિષે પણ દંતાદંતી યુદ્ધ એટલે પરસ્પર દંતના પ્રહાર કરી યુદ્ધ કરતાં હતાં. ક. ટ્ટ) હસ્તવિષે ધારણ કરનાર કોઈએક વીરપુરૂષ, શત્રુએ તેનું મસ્તક છેદન કરચું છતાં પણ છે તે શત્રુના મસ્તકને છેદન કરીને પછી પોતે યુદ્ધથી વિરામ પામતો હવે. કોઈએક વીરનું મસ્તક, ઈ થી શરૂએ કાપી નાખ્યું છતાં તે મસ્તક આકાશમાં ગયું અને તે પાછું ભૂમિ ઉપર જુએ છે તે SD પિતાના કબંધે શત્રુનો વધ કર્યો છતાં આનંદે કરી હાસ્યયુક્ત અને પ્રકુ હિતનેવાળું થતું હવું. કેટલાએક વીશે એ કેટલાએક હાથીઓનાં મસ્તકો ખગે કરી કાપી નાખીને આકાશમાં ઉડાવ્યાં; તે મસ્તકો, પોત પોતાના પૃથ્વી ઉપર પડેલા કબંધ ઉપર આકાશથી પતન પામ્યાં, તેણે કરી તે સમયે ક્ષણમાત્ર તે હસ્તિઓ ફરી સજીવન થયા હોયના! એવા શોભવા લાગ્યા. કેટલાએક હાથીઓનાં જે મસ્તકો બાણે કરી કપાઈને આકાશને વિષે ઉડનાર અને કેટલાંક આકાશથી કે નીચે પૃથ્વી ઉપર પડનારાં ત મસ્તકો, વીરપુરૂષોએ મસ્તકનેવિષે ધારણ કરેલા ભાથા જ હોયના! ) છે એવી ચલન પામનારી તકાયુક્ત સંહોએ શોભતાં હવાં. કોઈએક હાથી, પોતાની ઉપર બેસનારે ) યોદ્ધો મરણ પામ્યો છતાં પતિજ શત્રુને વાત કરવા માટે ઉદ્યત થયો; એટલામાં શત્રુના વધની as ઈચ્છા કરનારા પરંતુ વાહનરહિત એવા કેટલાક વીને તે હસ્તિ સહજ આરોહણ કરવા માટે અનુકુળ છે થશે. અહીંયાં દોણાચાર્ય ગુરુ, “અર્જુનની ધનુષ્ય કળા મારા કરતાં અધિક છે એવું જેતા થકા CE “તે અર્જુનને વિષે ધનુર્વેદ શિખવનારા બીજા કોઈ ગુરૂનો સંસ્કાર છે. એવી આશંકા કરતા રે હવા; અને અર્જુન પણ, અતિવર્ણન કરવાને યોગ્ય એવી પોતાના ગુરૂ દ્રોણાચાર્યની ધનુષ્યકળા ધ જોઈને “આ ગુરૂએ મને એમની પાસે છે તેટલી સંપર્ણ ધનુષ્યકળા શિખવી નથી એવું માનવા તો છ લાગે. તે સમયને વિષે રકતના યોગે કરી આરક્તવર્ણ એવા શસ્ત્રોના ઘાવના સમુદાયે કરી બંને સૈન્ય, અત્યંત પ્રકુલિત થએલા અશોકવૃક્ષના વનસરખાં શોભવા લાગ્યાં. પછી દિવસ અસ્ત પામ્યો છતાં કસબી રંગનું વસ્ત્ર ધારણ કરનારી સંસ્થા, આકાશને વિષે દીસવા લાગી; તે જાણે તે યુદ્ધમાં શત્રુ ) ઓને જીતનારા વીર પ્રત્યેરમણ કરવાની ઈચ્છાએજ્યલક્ષ્મી પ્રાપ્ત થઈ હોયના!એવું ભાસવા લાગ્યું. ૩ ત્યારપછી જેમનો મદ મંદથનથી,એવી બંને સેના, યુદ્ધ કરવાનું બંધ કરી પોત પોતાની છાવણી ) છે. પ્રત્યે ગમન કરવા લાગી. પછી તે દિવસની ત્રિવિષે દુર્યોધનની આજ્ઞાએ સંસક નામના ત્રિગર્તદેશના રાજા, ધર્મરાજાનું રક્ષણ કરનારા અર્જુનની પાસે આવ્યા અને જેમના બાહુઓની Sો અહંકારરૂપ કળીઓ હર્ષયુકત છે, એવા તે સંશાસક રાજાઓ અર્જુન પ્રત્યે ભાષણ કરવા લાગ્યા. આ છે જેથી Jain Educationa International For Personal and Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ આ સંશતક-હે પાર્થ, તું યુદ્ધવિષે, બીજો કોઈ સાધારણ યોદ્ધો યુદ્ધ કરે તેના સરખું યુદ્ધ છે પણ કેમ કરે છે? રૈલોક્યનું ઉલ્લંધન કરનારું તારા બાનું સામર્થ્ય-તે બીજા સાધારણ શૂરપુરૂષોના અને સમુદાયે કરી શેભનારા યુદ્ધવિર્ષે અત્યંત પ્રગટતા પામતું નથી. અર્થાત તું મહાવીર પુરૂષ છે માટે તું મહાશૂર એવા વીરોની સાથે યુદ્ધ કરશે તે તારું બાહુ સામર્થ્ય પ્રગટ થશે. કારણ સંપૂર્ણ અંધકારને નાશ કરવા માટે જાગૃત એવા સેંકડો મહાદીપકોએ વ્યાપ્ત થએલા સ્થળે છે ( કૌસ્તુભમણીના પણ તેજનો મહિમા પ્રગટ થાય છે શું? અર્થાત નથી થતો. એ માટે પ્રાતઃકાળે આ કુરૂક્ષેત્રભૂમિથી બીજે ઠેકાણે તું ગમન કરી ક્ષણભર અમારી સાથે યુદ્ધ કર; એટલે તું “મહા પરાક્રમી યે છે ખશે એવો અમે તને જાણીએ. એ પ્રમાણે વિગતૈદેશના સંશતક નામના Sછે રાજાઓનું ભાષણ સાંભળી અર્જુન, તેની પ્રત્યે આ પ્રમાણે ભાષણ કરવા લાગ્યો. અર્જુન-હેવી, આ તમારું બોલવું યોગ્ય જ છે, અયોગ્ય નથી. એ માટે કદળીના સ્તંભ સરખી દેવામાં માત્ર મહોતી, પરંતુ સામર્થ્ય રહિત, એવી તમારી વાણી કદીપણ ઉત્પન્ન થાએ નહીં. એ માટે ઉત્તમ વીશેના પ્રાણ આસ્વાદન કરીને પણ મારું બાણ અત્યંત વૃષિતછે, તે તમારા રક્તરૂપ મદ્યનું પ્રાશન કરીને પણ સંપૂર્ણ કૌરવોને ભક્ષણ કરવા માટે સમર્થ થશે. માટે આ કરૂક્ષેત્રથી બીજે ઠેકાણે હું એક જ પ્રાત:કાળે આવીરે; પરંતુ તમે માત્ર સર્વ મળી ( તે સ્થળે ઊતાવળાજ આવજે. એવા અર્જુનના વચને કરી ઉત્પન્ન થએલો જે આનંદને સમુછે દાય-તેણે કરી યુક્ત એવા તે સંશક રાજાએ પોતપોતાના સ્થાનકપ્રત્યે ગમન કરતા હવા. - ત્યારપછી બીજે દિવસે એટલે યુદ્દારંભના બારદિવસે પ્રાત:કાળે દોણાચાર્ય દુર્યોધનSણ પ્રત્યે “ધર્મરાજને જીવતો ઝાલીને તને સમર્પણ કરીશ એવી કરેલી પ્રતિજ્ઞાએ તાની પાછળ છે. કદાચિત એ દ્રોણાચાર્ય, ધર્મરાજાને પકડી લેશે કે શું એવા ભયે કરી યુકત થએલો અર્જન, ધeઘુત્ર, ભીમસેન અમે બાહુપરાક્રમી નષ્ફળાદિક મહા પરાક્રમી રાજાઓને તે ધર્મરાજના રક્ષણને માટે યોજના કરી પોતે સંશખક રાજાઓને જીતવા માટે કરેક્ષેત્રથી અન્ય દેકાણે ગમન કરતો હશે. તે જ સમયે મદોન્મત્ત એવા હાથીઓના સમુદાયે કરી ભયંકર એવી કૌરવોની અને પાંડવોની સેના યુદ્ધસ્થળપ્રત્યે પ્રાપ્ત થઈએ. તે સમયે જેને વીરપુરૂષોજ પ્રિય છે એવી વિજ્ય શ્રીને ત્વરાએ વરવા માટે જ જાણે હોયના! એવા બહુ પરાક્રમી સંપૂર્ણ રાજાઓ “હું આદિ યુદ્ધ Sણ કરૂં હુંઆદિ યુદ્ધ કર એવું બોલતા થકા યુદ્ધ કરવા લાગ્યા. તે સમયે દ્રોણાચાર્યગુરૂ, ધeqમ્રાદિક વિના બાણ સમુદાયને પોતાના બાણેએ કરી, સૂર્ય જેમ પોતાના કિરણએ કરી ચંદ્રાદિકના કિરને તિરસ્કાર કરે છે તેમ નિરાકરણ કરી અનેક દિવ્યસેનાએ શોભિત એવા પાંડવોની સેનાને તે દ્રોણાચાર્યનાં બાણો. જેમ સૂર્યકિરણો, દિશામંડળને આચ્છાદન કરે છે તેમ આચ્છાદન ૯ છીએ ... Jain Educationa International For Personal and Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ કો કરતાં હવાં. ત્યારપછી શસ્ત્રના સમુદાયે કરી ભયંકર એવા દોણાચાર્યચર, પાંડવોની સેના પ્રત્યે જેમ ભયંકર એવો જે દાવાનળ-તે અરણ્યસંબંધી વૃક્ષોની પંકિતઓને દાહ કરવા માટે પ્રવેશ કરે છે, તેમ પ્રવેશ કરતા હવા. તે સમયે તે દ્રોણાચાર્યગુરૂના અનુલક્ષે કરીને સુપ્રતીક નામના . હાથી ઉપર બેસનારે રાજા ભગદત્ત, સૂર્યની પાછળ જેમ પ્રકાશ ગમન કરે છે તેમ સૈન્યરૂપ સમુદવિષે પ્રવેશ કરતો હો. તે સમયે સેનાના મધ્યભાગને વિષે આસપાસ સંચાર કરનારાં બા ણોને છોડનારા દોણાચાર્યગુરૂ, મધ્યાન્તકાળનેવિષે આકાશની મથે રહી આસપાસ પ્રસરનારાં શું કિરણોને છોડનાર સૂર્ય સરખા પ્રકાશ પામતા હવા. તે સમયે પગે ચાલીને જનાર તે ભગ- 1) દત્તનાં મદોન્મત્ત હાથીએ બળાત્કારે આક્રમણ કરેલી પાંડવોની સેના, નવી પરણેલી સ્ત્રી પ્રથમ સંગસમયે જેમ વ્યાકુળપણાને પામે છે તેમ વ્યાકુળ થઈ. તે સમયે તે ભગદત્તને સુપ્રતીક નામને ગજ કેટલાએક સન્મુખ ભાગે રહેનારા વીરોને પોતાની સૂંઢે કરી આકાશને વિષે ફેંકતો હવા; તે જાણે આકાશમાં રહેનારી અપ્સરાઓને જીવતા પતિઓ સમર્પણ કરવા માટે જ છેયના! એવું ભાસવા લાગ્યું. ત્યારપછી ઘણાક યોદ્ધાઓને સમુદાયે કરી વ્યાપ્ત થઈ ગએલી એવી તે યુદ્ધભૂમિનેવિષે, તે સુપ્રતીક નામનો હાથી સંચાર કરવા લાગ્યો છતાં તેના પગની નીચે વટાઈ જનારાં હાડકાનો કડકાર શબ્દ, તે હાથીના ગળાને વિષે બંધન કરવા માટે ઘાલેલી શંખલાની દોરીના નાદને નહીં સરખો કરતો હવે તે સમયે સંચાર કરનારા ગરૂડની પાંખોના વાયુઓ કરી ઉખડી પડનારા વૃક્ષોની જેએને ઉપમા છે એવા, તે સુપ્રતીકની ગર્જનાઓ કરી આસપાસ ની લેડનારા જે અશ્વો-તે દોડતાં દોડતાં પૃથ્વી ઉપર પડવા લાગ્યા. તે સુપ્રતીક હાથી મહા વગે કરી ચાલવા લાગ્યો છતાં તેનાથી ઉત્પન્ન થએલા વાયુએ રથના સમુદાય ઉપરથી ભયે કરીને જ જાણે પલાયન કરનારું હોયના! એવાં ઊડી ગએલી ધ્વજાઓનાં વસ્ત્ર, આકાશનેવિષે સંચાર કરવા લાગ્યાં. તે સમયે ગંભીરશબ્દ કરી મેઘ જે શોભે છે, તેવા ગંભીર શબ્દકરી સુપ્રતીક USી હાથી શોભવા લાગે છતાં કેટલાએક હાથીઓના ગંડસ્થળથી ઉત્પન્ન થએલા જે મદના ઝરાએ જ તે શોષણ થવા લાગ્યા; તે મોટું આશ્ચર્ય થયું. તેમજ તે સુપ્રતીક હાથીએ પ્રહાર કરેલા કેટની લાએક હાથીઓ ચિતકાર શબ્દો કરવા લાગ્યા, તેમજ તે સુપ્રતીકના ભયે કરીને અંકુશમુદ્દાની ) પણ અવગણના કરીને કેટલાએક હસ્તિઓ ઘણે દૂર પલાયન કરી ગયા, તેમજ કેટલાએક હાGST થીઓ, તે સુપ્રતીકે પોતાના દાંતના અગ્રે ટોચ્યા છતાં મહાપર્વતની સંગતિએ રહેનારા નવીન રે મેધસરખા શોભવા લાગ્યા. તેમજ “શત્રુની જે કીર્તિરૂપનદીઓ-તેઓનું ઉત્પત્તિસ્થાન જે પર્વત તેના સરખા આ હસ્તિઓ છે એવું જાણીને જ જાણે હોયના? તેમ કેટલાએક હસ્તિઓને તે ૭) મુમતી હસ્તિએ પોતાના દંતમહારે કરી મારી નાખ્યા. એવી રીતે ઉદ્દત એવા તે સુપ્રતીક છે Jain Educationa International For Personal and Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ Gee 5) હાથીએ મર્દન કરેલી પાંડવોની સેનાના આક્રંદ શબ્દને દૂરથી અર્જુન સાંભળતો હશે. સવારે તે Sઈ મારતાં મારતાં બાકી રહેલા સંશકોને એમજ પડતા મૂકીને અત્યંત ક્રોધોધ થઈ તે કપિધ્વજ ફેર છે અર્જુન, ભગદત્તની સાથે યુદ્ધ કરવા ત્યાંથી મહાવેગે દોડતો આવ્યો. ત્યારપછી મહા સામર્થ્ય દર કરી યુક્ત અને જ્યશીલ એવો તે અર્જુન, તે શ્રેટ સુપ્રતીક નામના હાથીએ યુકત એવા મા કો તિષપુરના રાજા ભગદત્તને તીક્ષ્ણબાએ પ્રહાર કરવા લાગ્યો. તે સમયે નવીન ઉત્પન્ન થનારી ” મોદકની વૃટિનું પ્રાશન કરવા માટે ઈચ્છા કરનારાં એવાં અર્જુનનાં બાણે તે સુપ્રતીક નામના હક છે સ્તિની ઉપર પડવા લાગ્યાં. તે સમયે પુણ્યરહિત પુરૂષ પોતાની પાસે હોનારા દિવ્યને અન્યલોભને મનોરથ કરી તે લાભ થવા માટે જેમ ખરચે છે; તેમ ભગદત્ત પણ તે સુપ્રતીકહાથીને જયની જ ઈચ્છાએ અર્જુનની ઉપર પ્રેરણા કરતો હશે. તે સમયે સમુદ્રના અત્યંત ભયંકર તરંગને જેમ મોટો મગરમચ્છ વગે કરી દિધા કરે છે; તેમ તે પોતાની ઉપર ધસી આવનારા સુપ્રતીક હાથીને અર્જુનનું બાણ, શૂઢ કાપી નાખીને દિધા કરી નાખતું હવું. પછી ભગદત્તરાજ, પોતાની મહાવતકળા અર્જુનને બતાવતો થકો બળાત્કારે તે સુપ્રતીકને પોતાના સાથળે દૃઢ આક્રમણ કરી ફરી અર્જુનની સન્મુખ ચલાવવા લાગ્યો. તે સમયે અતિ દુર્મદ એવો તે સુપ્રતીક, પ્રથમ પ્રમા જ પાંડવસેનાનું મર્દન કરતો છતો ક્રોધે કરી અર્જુન પ્રત્યે દોડવા લાગ્યો. તે સમયે ભગદત્તનું ) ( શૌર્યકૃત્ય જોઇને સંપૂર્ણ દેવો આનંયુકત થયા; અને તે ભગદત્તની ઉપર આકાશથી પુષ્પવૃષિ aો કરવા લાગ્યા. તે પુષ્પવૃષ્ટિ ભગદત્તની ઉપર પડતાં પહેલાં જ અર્જુનની બાવષ્ટિ પડવા લાગી; હતી અને તે બાણવષ્ટિએ તે સુપ્રતીક હાથીની સહવર્તમાન ભગદત્તને પ્રાણ પણ જેમ મહાયની તે વષ્ટિએ કમળપંકિત હરણ કરી જાય છે તેમ હરણ કરે. એ પ્રમાણે અને તે સુમતિકકુંજર ) છે સહવર્તમાન તે રાજકુંજર (રાજ) જે ભગદત્ત-તેને માર છતાં કૌરવોની સેનાને વિષે યુદ- ૯ જ કરનારા રાજાઓનાં મૂંગભંગ થતાં હતાં. અર્થાત પિતાને શત્રુ જે વૃષભ-તેની સાથે યુદ્ધ કર- ડૉ નારા પ્રતિ વૃષભનાં શિગડાં યુદ્ધ કરતાં ભાંગી ગયાં છતાં તેણે કરી તે વખભને જેવું દુઃખ થાય છે; તેવું પાંડવોની સાથે યુદ્ધ કરનારા રાજાઓને ભગદત્તના મુવાથી દુખ પ્રાપ્ત થયું તે સમયે છે પ્રાણીઓના સમુદાયનો નાશ ન થવા માટે જે દયાવાળીઓ એવી દિશાઓફૂપ સ્ત્રીઓ, મહા ) નમ્રતાએ પ્રાર્થના કરીને જ જાણે હોયના! તેમ સૂર્યને અસ્તાચળ ઉપર લઈ ગઈ. તે સમયે તે ૉ પાંડવોની સેનામાં પ્રવેશ કરી યુદ્ધ કરનારા દોણચાર્યા, ત્યાંથી પાછા ફરીને પોતાની સેના પ્રત્યે જેમ સમુદ્ર અને નદી-એ બંનેના સંગમસ્થળને વિષે રહેનાર પાણીનો સમુદાય, ભરતીની આ વેળાએ નદીમાં પ્રવેશ કરે છે અને જ્યારે ભરતી મટીને ઓટ થવા માંડે છે ત્યારે જેમ પાછો તો સમુદમાં પ્રવેશ કરે છે તેમ પ્રવેશ કરતા હવા. ત્યારપછી છડીદારોએ સર્વ સેનાના લોકોને યુદ ૯ @ @ @ી Jain Educationa International For Personal and Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ તેથી કરવાને પ્રતિષેધ કર્યો છતાં બંને સેનાઓ પોતપોતાની છાવણીઓ પ્રત્યે ગમન કરતી હવી. જે છે ત્યારપછી તે દિવસની મધ્યરાત્રીના સમયને વિષે પાંડવોએ કૌરવોના આવાસસ્થળે મૂકેલા જે ગુસપુરૂષો તેઓ પાછા પાંડવો પ્રત્યે આવીને કૌરવસેનામાં ઉત્પન્ન થએલી છાની વાતને વર્ણન કરવા લાગ્યા. કે “જગદત્તના વધે કરી ક્રોધાયમાન થએલા દ્રોણાચાર્યગુરૂ, પ્રાત:કાળે ધર્મરાજને યુદ્ધમાં ગ્રહણ કરવા માટે યુદ્ધવિષે ચક્રવ્યુહની રચના કરશે.” એવી તે ગુપ્તતાની ” વાણી સાંભળીને તે ચક્રવ્યુહને ભેદ કરવા માટે સર્વે સભાસદોની સહવર્તમાન પાંડવો, “આપ- તે ણામાં ચક્રવ્યુહને ભેદ કોણ કરશે?” એવો વિચાર કરવા લાગ્યા. તે સમયે મહાપરાક્રમેયુકત એવો અર્જુનનો પુત્ર અભિમન્યુ ભાષણ કરવા લાગ્યો. - અભિમન્યુ–પૂર્વ આપણુ હસ્તિનાપુરથી તમે સર્વ પાંડવો પ્રવાસને માટે વનમાં નિકળી ગયા છતાં દ્વારકામાં જઈ રહેનારો હું-કચ્છની સભાને વિષે રહેનારા કોઈએક પુરૂષના મુખથી કેવળ “ચક્રવ્યહમાં કેવી રીતે પ્રવેશ કરવો તે વિષે શ્રવણ કરતો હો; પરંતુ ચક્રવ્યહથી બહાર પડવું તે કેવી રીતે? એ માત્ર મેં શ્રવણ કરચું નથી. - એવું અભિમન્યુનું ભાષણ સાંભળીને ત્યારપછી ભીમસેન ભાષણ કરવા લાગ્યો. ( ભીમસેન–હે અભિમન્યુ, તું “ચક્રવ્યુહથી બહાર કેવી રીતે પડી” એ વિષે શંકા (BP કરીશ નહીં. પ્રાત:કાળે સંશકોને જીતવા માટે અર્જુન, અન્ય ઠેકાણે નિકળી ગયો છતાં અમે તો ચારે બંધુઓ બળાત્કારે ચક્રવ્યુહને ઠેકાણે રહેનારા કૌરવપક્ષના યોદ્ધાઓને ચારે દિશાભણીથી છે ભેદન કરી ચક્રવ્યહથી બહાર પાડવા માટે તેને માર્ગ કરી આપશું CE એવું ભાષણ કરીને ત્યારપછી સર્વ સભાસદો સહિત યુદ્ધમાં શ્રમ પામેલા સર્વ પાંડવો, રે છે વિશ્રાંતિ લેવા માટે પોતપોતાના સ્થાન પ્રત્યે ગમન કરતા હવા. બીજે દિવસે એટલે યુદ્દારંભના તેરમે દિવસે ધર્મરાજાનું અને અભિમન્યુનું રક્ષણ કરવા | માટે ભીમસેનાદિકને યથેચ્છપણે યોજીને અર્જન, સંશકોને જીતવા માટે જ હો. - અહીંયાં દ્રોણાચાર્યગુરૂ, ધર્મરાજાને યુદ્ધમાં ગ્રહણ કરવા સારૂં યુદ્ધક્ષેત્રને વિષે પ્રાપ્ત થઈને સંસારરૂપ ચક્ર જેમ દુર્ભેદ છે તેવા દુર્ભદ ચક્રવૂડને રચતા હવા. તે સમયે જેમાં અભિમન્યુ અગ્રેસર છે એવા પોતાના પક્ષના સંપૂર્ણ ધનુર્ધરાજસહિત પાંડવો પણ યુદ્ધ ભોમિનેવિષે પ્રાપ્ત થતા હતા. તે સમયે લાલવણું એવા પાટલી વનસ્પતિના પુષ્પોના રંગ સરખા શોણિતે કરી લાલ એવા જે છૂટનારાં બાણે-તેઓના સમુદાયે કરી વાત થએલો અને જીવન એટલે પાણીને શોષણ કરનાર ગ્રીષ્મસ્તુના સરખો ઉત્તમ વીશેના જીવન એટલે આયુષ્યને શોષણ કરનારો ૭) એવો સંગ્રામ થવા લાગ્યો. ત્યારપછી ચારે પાંડવો અભિમન્યુને આગળ કરી મહાશૂરપણાએ, ( Jain Educationa International For Personal and Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ સમુદ્ર જેમ કપાંતકાળનેવિષે ગતને ખુરાડવા માટે પ્રવૃત્ત થાયછે તેમ શત્રુની સેનાનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થતા હવા. પાંચ યમ, જેમ કર્મોને જીતેછે; તેમ અભિમન્યુ અને ચાર પાંડવો મળી પાંચ યમરૂપ પાંચેજણા દ્રોણાચાર્યે રૂપકર્મને જીતીને સંસારચક્રના જેવું દુર્ભેદ એવા ચક્રવ્યૂહને ભેદન કરતા હવા. તે સમયે સંયમીપુરૂષ, ક્ષમાદિક દશ પ્રકારના યતિધર્મ કરીને જેમ ક્રોધાદિક ચાર કષાયને રોધન કરેછે; તેમ યદ્રથ, કંકપત્રખાણો રૂપયતિધર્મે કરી ચારે પાંડવો રૂપચારકષાયનું ોધન કરતો હવો. તે સમયે ક્રોધાયમાન એવો અભિમન્યુ તો નિર્દોષ એવાં યુદ્ધના ઉત્સાહને માટે ધૈર્યવાન હોઇને જયદ્રથની સમક્ષ, તે વૈતાળ નામના પિશાચગણના રાજાના વિવર સરખા ભયંકર ચક્રવ્યૂહમાં પ્રવેશ કરતો હવો. (શ્વેતાળ નામના પિશાચગણના રાજાનું વિવર ધા પિશાચોએયુકત હોવાથી તેમાં અન્ય પુરૂષને પ્રવેશ કરવા માટે ભયંકર છે તેમ આ દ્રોણાચાર્યે રચેલો થક્રવ્યૂહ પણ કર્યું યથાકિ દુપુરૂષોએયુકત હોવાથી તેને વેતાળ વિવર એવી ઉપમા આપી.) અને ત્યાં તે અભિમન્યુ એકલો છતાં પણ, મર્યાદાનું લંધન કરનારો એક પણ સમુદ્ર જેમ સર્વ પર્વતોને પૂરાડે છે તેમ યુદ્ધને વિષે કોટચાવધિ શત્રુઓને મારતો હતો. તે એક ધનુર્ધારી એવા અભિમન્યુના બાણોએ કરી સર્વે રાજાઓ, જેમ અકાળે પ્રાપ્ત થનારા મેધની વૃષ્ટિએ શાળ (જેમાંથી ચોખા થાયછે તે) વ્યથા પામેછે તેમ અત્યંત વ્યથા પામતા હવા. તે સમયે શલ્ય, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, કૃતવમો અને દુર્યોધન-એઓ પણ અભિમન્યુનું પરાક્રમ,જેમ ધાન્યના સમુદૃાયેતીવ્રતાપ દેનારો વાયુ ઉનાળામાં જે લુવાયછે તે) સહન કરો જતો નથી તેમ સહન કરી શકા નહી. તે સમયે તે અભિમન્યુ તે શલ્યાદિકને યુદ્દનૅવિષે પલાયન કરાવીને જેમ પાપકમૅના ઉદયનો મહિમા, ધણાક મનોરથોનો ખાત કરેછે તેમ દુર્યોધનના લક્ષ્મણાદિક ધણાક પુત્રોને મારતો હવો. ત્યારપછી કૌરવસેનામાં શ્રેષ્ઠ યોદ્ધાઓ, તે અભિમન્યુને અતિ દુય જાણીને તેઓ સર્વે એકઢમ, જેમ અરણ્યનેવિષે પારધીઓ, વરાહને ઘેરીલેછે તેમ ઘેરી લેતા હવા; પરંતુ એક વાધને જીતવા માટે શીઆળીયા જેમ સમથૅ થતા નથી, કિંવા નક્ષત્રગણો જેમ એક સૂર્યને જીતવામાટે સમર્થ થતા નથી, તેમ તે એકલા અભિમન્યુને જીતવા માટે તે સંપૂર્ણ રાજાઓ સમર્થ થયા નહીં. ત્યારપછી તે અભિમન્યુના ધનુષ્યને કર્ણ તોડતો હો, કૃપાચાર્યે, તે અભિમન્યુના સારથીને મારતા હવા અને કૃતવર્માં, તે અભિમન્યુના રથને ચૂર્ણ કરતા હવો. તે સસુયે અભિમન્યુ, હાથમાં ઢાલ, તરવાર લેઈને યુદ્ધ કરવા લાગ્યો; પરંતુ તેજ સમયે, પ્રદીપ્ત થએલા અગ્નિના ધુમ્રસમુદાય સરખા તે અભિમન્યુના ખડ્ગને અનેત્થામા પોતાના ખાણોએ કરી ખંડન કરતો હવો. ત્યારપછી તે અભિમન્યુ પોતાના હાથમાં ચક્ર ધારણ કરી પોતાના કીર્તિરૂપ કમળક્ષેત્રનેવિષે તૃણના ગુચ્છાની જેમને ઊપમા છે એવાં રાજાઓનાં મસ્તકોને ધડથી ભિન્ન કરતો હતો. એ પ્રકારે અનેક આયુધોએ કરી તે અભિમન્યુ Jain Educationa International For Personal and Private Use Only ૪૧૯ www.jainellbrary.org Page #428 -------------------------------------------------------------------------- ________________ ४२० જો યુદ્ધ કરતો થકો પોતાની ગદારૂપ વકરી દુશાસનના પુત્રના પર્વત સરખા રથને મહા ક્રોધાવેશ Sી. ચૂર્ણ કરતો હશે. ત્યારપછી તે દુઃશાસના પુત્રની સાથે યુદ્ધ કરનારા તે અભિમન્યુને કર્ણ અને કૃપા- ર છે ચાયટિક સર્વે મહારથિઓ પોતાની લજજાનો ત્યાગ કરી પ્રહાર કરતા હતા. પછી તે સર્વ દ્ધા- એનાં નાના પ્રકારનાં શસ્ત્રોના પાતે કરીને જેનો દેહ જરજર થઈ ગયો છે એવો તે અભિમન્યુ, તો જેનું મૂળ છેદાઈ ગયું છે એવા વૃક્ષ સરખે ભૂમિળને વિષે પતન પામતો હો. ત્યારપછી આ - જયદ્રથ, તે પતન પામેલા અભિમન્યુને પ્રહાર કરે એજ તેના ચિત્તનું દુષ્ટપણુ-તે દુષ્ટપણાએ છે ' કરી પોતાની કીર્તિલતાની સહવર્તમાન ખગે કરી તે અભિમન્યુના મસ્તકને છેદતો હવો. (પડે- ) લાને મારવો એ વીરપુરૂષનું લક્ષણ નથી, છતાં જ્યદયે પડેલા અભિમન્યુનું મસ્તક છેદન કર્યું છે તેથી તેણે પોતાની કીર્તિરૂપી લતાનું પણ છેદન કર્વ એમ કહ્યું.) તે સમયે તે અભિમન્યુના શૌર્યકમને અને જ્યદથના દુષ્ટકર્મને અવલોકન કરનાર દેવોના મુખવિષે “સાધુ સાધુ એવા શબ્દનું અને હાહા એવા નાદનું મિત્રપણું થતું હવું. તે સમયે અર્જુનના પુત્ર અભિમન્યુના ૭) શૌર્ય કરીને સંતુષ્ટ થએલો જે સૂર્ય, તે અભિમન્યુ ઊપર પુષ્પવૃષ્ટિ કરવા માટે પુને લેવા સારંજ ( ( જણે હોયના! તેમ અસ્તાચળના અરણ્યપ્રત્યે ગમન કરતે હવો. અર્થાત અભિમન્યુ મરણ ) શ પામે તે સમયે સૂર્યને પણ અસ્ત થયો. ત્યારપછી છડીદાએ યુદ્ધ બંધ રાખવાનું કહ્યું છતાં ID તે બંને સેનાએ પોતપોતાની છાવણીઓ પ્રત્યે ગમન કરતી હવાઓ. ત્યારપછી અર્જુન, ત્રિગર્તદેશના સંશતકરાઓને પોતાના બાહુપરાક્રમરૂપ વમળનેવિશે ) જેએની કીર્તિજ શેષ રહેલી છે એવા કરીને અર્થાત સર્વ સંશાસકોને મારીને જેવો પોતાના પુત્રના વૃત્તાંત વિષે ઉત્સુક થઈ પોતાના શિબિરપ્રત્યે આગમન કરે છે; એટલામાં તે સંપૂર્ણ આવાસસ્થળો શોકસમુદમાં નિમગ્ન થએલાં જ જાણે હોયના! એવાં અવલોકન કરતો હો અને અંત:કરણને શ્રવણેકરી અતિશય દુખ દેનારા એવા આક્રંદ શબ્દને અંત:પુરનેવિષે શ્રવણ કરતે હવે. તે સમયે કોઈપણ સ્થળને વિષે વીરપુરૂષોની યુદ્ધસંબંધી કથાને ન સાંભળતો હો; (SP તેમજ યોદ્ધાઓના ભયંકર યુદ્ધાવશે કરી ઉત્પન્ન થનારી વાણીને પણ ન સાંભળતો હતો, અને જે અોના મોઢા આગળ જુએ છે તો તેઓના આગળ ઘાસના સમૂહ પણ કોઈએ નીચા નથી એવું તે હો. વળી હાથીઓના ભક્ષણને માટે આપેલા પિંડદાનને પણ ન દેખતે હવ, અને જ ઘણા લોકોએ વ્યાપ્ત હોનારી છતાં પણ તે સેનાને શૂન્ય અરણ્ય સરખી અવલોકન કરી અર્જુન, એ પિતાના પુત્ર અભિમન્યુના મૃત્યુની આશંકા મનમાં કરતો હતો. તે સમયે તે અર્જુનના અંત:ક- તે રણવિષે રહેનારા સરાસકોના વધથી ઉત્પન્ન થએલા આનંદને બળાત્કારે દૂર કરી તે અંત:કર- કોડ સુવિષે પોતાનું મહા શેક, સ્થાપન કરતો હશે. અર્થાત સંસકોને નાશ કરવાથી ઉત્પન્ન છે Jain Educationa International For Personal and Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ જ થયો હતના પામ્યો, અને પુત્ર મરણથી ઉત્પન્ન થએલો શેક, અર્જુનના હૃદયમાં વ્યાપ્યો છે ત્યારપછી તે અર્જુન, ધર્મરાજાના આવાસ પ્રત્યે પ્રવેશ કરી તે ધર્મરાજાને અભિમન્યુના વૃત્તાંતને પ્રશ્ન કરતો હતો. તે સમયે ધર્મરાજ પણ, અર્જુનને થએલી શક્તિ પ્રમાણે વૃત્તાંત કહેતો હવો. ત્યારપછી અર્જુન, પોતાના અંતર્ગત વિષે પ્રવેશ કરી શકકરનારી સુભદ્રા પ્રત્યે શોકરૂપ તરંગોએ મલિન એવા નાના પ્રકારના વચનોએ કરી શાંત્વન કરી ભાષણ કરતે હો. અન–હે પ્રિયા, આ તારી તુષા (પુત્રની વહ) ઉત્તરા સાંપ્રતકાળે ગર્ભિણી છે; તેને જે પુત્ર થશે તે આપણ નેત્રોને ઉત્સાહ દેનારો થશે. એવું ભાષણ કરીને પછી અર્જુન, સુભદાસમક્ષ એવી પ્રતિજ્ઞા સંભળાવતે હો કે “સ- છે Sી વારે પ્રાતઃકાળે સૂર્ય અસ્ત પામે તે પહેલાં તારા પુત્રના મૃત્યુ માટે જે કારણરૂપ જ્યદથ-તેને જે હું ન મારું તે અગ્નિમથે પ્રવેશ કરીશ.” ત્યારપછી તે સંપૂર્ણ પાંડવો, અભિમન્યુની ઉત્તર આ ક્રિયા કરી રહ્યા પછી “વીર પુરૂષની યુદ્ધવિષે મરીન સંપાદન કરેલી દેવોની સંપત્તિ તે કાંઈક કે કરવા માટે યોગ્ય નથી એવો વિચાર કરી વિશ્રામ પામતા હવા. બીજે દિવસે એટલે યુદ્દારંભને ચૌદમે દિવસે દ્રોણાચાર્ય, અર્જુનની જ્યદથના વધની વી પ્રતિજ્ઞા સાંભળીને જેમનું હદય વિદીર્ણ થયું છે, એવા હોતા થકા મહાત્વરાએ યુદ્ધભમિનેવિશે ) પ્રાપ્ત થઈ તે જ્યદથના પ્રાણરક્ષણ માટે, જેનેવિશે અનેક રાજાઓએ પોતાના આભુષણાદિકે તો છ કરી રતવર્ણ કર છે, એવા શકટયૂહનવિષે જૂચીપાશમાં જયરથને રાખતા હવા. - અહીંયાં પાંડવો પણ પોતપોતાના ધનુષના ટંકારશબ્દના સમુદાયે કરી શત્રુઓના રે આ સમુદાયને ક્ષોભ ઉત્પન્ન કરતા થકા યુદ્ધભોમિપ્રત્યે આવ્યા. તે સમયે બંને સેનાના સુભટોએ મૂકેલાં બાણ પરરપર ખલને કરી આકાશનેવિશે પ્રવેશ કરવામાં તે જણે પૂર્વ અને પશ્ચિમ 'દિશાનેવિષે પ્રદીપ્ત થનારા અગ્નિની પરસ્પર ભીડનારી જવાળાઓ હોયના! એવાં તડતડાટ શબ્દ છો કરતાં આકાશને વિષે સંચાર કરતાં હતાં. પછી પરસ્પર જીતવાની ઈચ્છા કરનારા એવા દોણું- ૯ (1) ચાર્યના હાથ અને અર્જુનના હાથ, તે પરસ્પર સ્નેહે કરી બાણુનાવ ન વ્યાપાર કરતા હવા. થી અર્થાત એક બીજાને જોઈને પરસ્પર જ્યચ્છા ધારણ કરનારા છતાં પણ દ્રોણાચાર્ય અને અ- ૧ ન, તે સમયે નેહે કરી પરસ્પર બાણ ન છોડતાં આનંદનિમગ્ન થયા. ત્યારપછી જ્યશીલ એવો અર્જુન, દોણાચાર્ય ગુરૂને પ્રદક્ષણા કરી શકટવ્યહમ જેમ અરણ્યમાં ઉત્પન્ન થએલો પર હાથી વિંધ્યાચળના ભયંકર અરણ્યપ્રત્યે પ્રવેશ કરે છે તેમ તે શકટયૂહમાં પ્રવેશ કરતે હો. તે સમયે તે શકટવ્યહમાં રહેનારા અને અર્જુનની ઊપર બાણવૃષ્ટિ કરનાર એવા સંપૂર્ણ Sછી રાજાઓ અર્જુનના બાણોના વેગને, જેમ મહાવાયુના વેગને વૃક્ષ સહન કરી શકતાં નથી તેમ Q Jain Educationa International For Personal and Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ એ ન સહન કરતા હતા. તે સમયે અર્જુનને પુત્રશોકાગ્નિએ કરી ઉત્પન્ન થએ જે તાપ, તેની શક્તિ છે Sી કરવા માટે જ જાણે હોયના!એવાં બાએ શત્રુઓના પ્રાણરૂપ ઉદકને અત્યંત સ્વિકાર્યું. અને ? થતા અર્જુનનાં બાણેએ ઘણા શત્રુઓના પ્રાણ લીધા ત્યારપછી તે અર્જુન,શકટગ્યવિષે દેવ- પ. A દત્ત નામના પોતાના શંખને જેમજેમ વગાડવા લાગ્યો, તેમ તેમ ધર્માદિકને જ્યની આશા જ- કોડ ગૃત થવા લાગી. અહીંયાં રમાં શ્રેષ્ઠ એવો દુર્યોધન, અનનાં બાણેએ અત્યંત આન કરેલા. પિતાના સૈન્યને જોઈને મૂર્તિમાન ઉત્પાતજ હોયના! એવો તે અર્જુનની સાથે યુદ્ધ કરવા માટે ઊ. તે સમયે અરણ્યમાં રહેનારા હાથીઓના સમુદાયના અધિપતિની સાથે નવીન પ્રાપ્ત થએલા મદાંધ હાથીનું જેવું યુદ્ધ થાય છે તેવું તે દુર્યોધનની સાથે અર્જુનનું ઘણી વખત સુધી ભયંકર યુદ્ધ ST થતું હવું. પછી જેમ નદીને વેગ, મધ્ય પ્રાપ્ત થનારા સેતુનેગે વિદ્યારણ કરી આગળ સમુદ તરફ પર જાય છે તેમ તે અર્જુન, મધ્ય અટકાવ કરનારા દુર્યોધનને વેગે ઓલંધન કરી આગળયુદ્ધભોમિનેવિષે જ ગમન કરતો હો. ત્યારપછી કોપકરી પ્રદીપ્ત થએલાને તતક્ષણ સર્વને જાણેબાળતોજ હોયના 5 એ, અને કષ્ણ જેના સારથી છે એવો અર્જુન, તે રણપ્રદેશનવિષે પદથને શોધવા લાગ્યો. તે સમયે આત્મા જેવો તેજસ્વી છે તે તેજસ્વી અર્જુન, મોહ સરખો વધ કરવા માટે યોગ્ય જે જય( દ–તેને આવરણ કરી રહેલા કામવાસના સરખા જ રાજાઓ-તે સર્વને પ્રહાર કરતો હશે. એ પ્રમાણે યુદ્ધ માટે એવો અર્જુન, શત્રુની સેનામાં યુદ્ધ કરતો કરતો ઘણે છે દૂર ગયો છતાં, અને તેને શત્રુપક્ષના રાજાઓની સાથે યુદ્ધમાં પોતાને દેવદત્ત શંખ વગાડવાની છે સગવડ ન થઈ છતાં અહીંયાં ધર્મરાજ, દેવદત્ત શંખનો શબ્દ ન સાંભળીને શંકાયુક્ત થતો હવો, હો તે સમયે તે અર્જુનની પ્રવૃત્તિ જાણવા માટે સત્ય પરાક્રમી એવો બીજો પોતાનો આત્મા જ જાણે છે હોયના એવા સાત્યકિ ધર્મરાજા, અર્જુનનીભણી મોકલો હશે. પછી તે સાત્યકિ પણ દો. I ણાચાર્યપ્રત્યે પ્રણામે કરી વંચના કરતો છતો અધિક ત્વરાએ તે શકટચૂહપ્રત્યે નૈકા જેમ સમુ દમાં પ્રવેશ કરે છે તેમ પ્રવેશ કરતે હો. નદીનું પૂર જેમ નદીની તીર ઉપરનાં વૃક્ષોને વહી છે જાય છે તેમ સર્વ રાજાઓને પરાજય કરનારો તે સાત્યકિ સેતુ સરખા ભૂરિશ્રવાને પામતો હશે. અર્થાત વૃક્ષોને વહી જનારા નદીના પ્રવાહને જેમ સેતુ અટકાવ કરે છે; તેમ રાજાઓને સંહાર શો કરનારો જે સાત્યકિ તેને ભૂરિશ્રવા અટકાવ કરતો હો. તે સમયે વીસેમણે શ્રેષ્ઠ એવા સાત્યકિ અને સૂરિશ્રવા, એ બંનેને જગતને અત્યંત ભય ઉત્પન્ન કરનાર સંગ્રામ, વનમાં રહેનારા વરહોને જેમ પરસ્પર સંગ્રામ થાય છે તેમ પરસ્પર પ્રવૃત થયે. તે યુદ્ધમાં બંને વચ્ચે પરસ્પર રથને ભંગ કરી અને સારથીનું મંથન કરી જેઓનાં ધનુષ્ય છિન્ન થયાં છે એવા તેઓ હાથમાં હાલ તો Sી તરવાર ધારણ કરી પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ અહીંયાં દ્રોણાચાર્યે પણ, શકટવ્યૂહની ખાહાર ધમૅરાજારૂપ નિધિને પ્રાપ્ત કરવા સારૂં પગથી સરખા જે રાજાઓ-તેણે કરી યુકત એવા તળાવ સરખી પાંડવોની સેનાને, જેમ તળાવમાં અંતર્ગત રહેનારા દ્વવ્યનિધિને પ્રાપ્ત કરવાસારૂ યત્ન કરનારો પુરૂષ, પગથીયાંગ્મ યુક્ત એવા તે તળાવને શોષણ કરેછે, તેમ સંહાર કરતા હવા. એ પ્રમાણે સમુદ્રને જેમ મંદરાચળ મંથન કરેછે તે સમયે જેમ સમુદ્રના તરંગોનો મોટો શબ્દ થાયછે તેમ, પાંડવોની સેનાના વીરસમુદાયન ઢોણાચાર્યે મંથન કરવા લાગ્યા છતાં, સૈનીક લોકોનો મહોઢો કોળાહળ શબ્દ ઊત્પન્ન થયો. અહીંયાં યુદ્ધ કરતાં કરતાં કેશનેવિષેથી ઝાલીને સાત્યકિના મસ્તકને ખડ્ગ કરી કાપવા માટે ભૂરિત્રવાના ખાહુ, શ્રુત થયા છતાં તેને જોઇને કૈટભારિ જે શ્રીકૃષ્ણ-તે અર્જુનપ્રત્યે ભાષણ કરવા લાગ્યા કે, “હું ધનંજય, હે ધનંજ્ય, તું લેતાં છતાં આ સાત્યકી મરે છે!! મરે છે!! એવું જાણુ, અને ખાણે કરી આ ભરિત્રવાના બાહુને કાપી નાખ; કારણ “અમે વીર છેએ” એવું અભિમાન ધારણ કરનારા પુરૂષોએ કોઈપણ પ્રકારે પોતાના પક્ષપાતીનું રક્ષણ કરવું.” એવું કૃષ્ણ ભાષણ કરેછે એટલામાં અસ્તાચળપ્રત્યે ગમન કરનારા સૂર્યને, પાંડવોના અને કૌરવોના સૈનિકો, ચક્રવાક અને ઘુઅડ સરખા દુઃખિત થઈ અને આનંદિત થઈ એકદમ અવલોકન કરવા લાગ્યા. અર્થાત, સૂર્યાસ્ત પહેલાં જયદ્રથનો વધ કરવો એવી અર્જુને પ્રતિજ્ઞા કરીછે; તે સૂર્યાંસ્ત થવા લાગ્યો છતાં યદ્રથનો વધ થયો નહીં, તેથી હવે અર્જુન અગ્નિમાં પ્રવેશ કરશે; એવું જાણી સૂર્યાસ્ત થતો જોઈ પાંડવો દુ:ખિત થયા અને કૌરવો આનંદિત થયા; તે સમયને વિષે કિંચિત વક્રુપાએયુક્ત જેનું મુખછે એવો અર્જુન, “એકદમ પ્રાપ્ત થએલાં આ સર્વે કૃત્ય શી રીતે કરવાં!” એમ વ્યગ્ર થઈ ચિંતન કરવા લાગ્યો કે “અહીંયાં ધર્મરાજાની પાસે ગમન કરવું, અહીંયાં યદ્રથનો વધ કરવો, અહીંયાં સાત્મકીનું રક્ષણ કરવું અને અહીંયાં તો સૂર્ય, અસ્ત પામવા માટે ઉત્સુક થયો છે; એ માટે આ સર્વ પ્રકાર એકદમ કેમ બની શકરો!” એવી ચિંતાએ વ્યાપ્ત થએલા અર્જુનપ્રત્યે ફરી શ્રીકૃષ્ણે એવું ભાષણ કરવું. શ્રીકૃષ્ણ-હે અર્જુન, જુએછે શું? ઉતાવળે ભૂધ્ધિવાનો ખાહુ છેદન કર. એવું કૃષ્ણે કહ્યું છતાં ખડ્ગ કરી યુક્ત એવા ભૂધ્ધિવાનો દક્ષિણ કરકમળ, અર્જુને છેદન કરચો છતાં તે ભૂરિશ્રવા “હું સાત્યકિની સાથે પદાતિ (પઢચર) થઇ યુદ્ધ કરતો હતો છતાં હે અર્જુન, રથારૂઢ થએલો એવો જે તું-તેને મારા ખાહુનું છેદન કરવું એ બહુ નિંદ્ય છે.” ઇત્યાદિક નાના પ્રકારનાં ક્રોધયુક્ત વચનોએ અર્જુનની નિંદા કરી તેનો રથ પાછો કેરવાવતો હવો. પછી પોતાના પ્રાણવાયુને યોગાભ્યાસે બ્રહ્મદ્વારાએ કરી નાશ પમાડવાની ઇચ્છા કરનારા ભૂરિત્રવાને અકસ્મત સાત્યકિ ઊઠીને સ્વેચ્છાએ વધ કરતો હવો Jain Educationa International For Personal and Private Use Only ૪૨૩ Page #432 -------------------------------------------------------------------------- ________________ ને એટલામાં અર્જુનના દેવદત્ત શંખનો નાદ પોતાના કર્ણપ્રત્યે સંભળાતું નથી એવું જાણીને ધર્મરાજા, ફરી ભીમસેનને અર્જુનને શોધ આણવા માટે મોકલતો હતો. તે સમયે તે ભીમસેન પણ તતક્ષણ જેમના અશ્વ ભગાડી મૂક્યા છે એવા દોણાચાર્યના રથને પરિત્યાગ કરીને યોદ્ધાઆ ઓના સમુદાયને સંહાર કરતો કરતે શકટયૂહમાં પ્રવેશ કરતો હતો. તે સમયે નવીન પ્રાપ્ત થનારા કોડ મધને જેમ પ્રતિકૂળ વાયુ અટકાવ કરે છે, તેમ આકર્ષત ધનુષ્યની પ્રત્યંચાને આકર્ષણ કરી ” બાણ છોડના કર્ણત ભીમસેનને અટકાવ કરતો હો. તે સમયે જેઓને ક્રોધ અતિશય છે વૃદ્ધિ પામ્યો છે એવા અને તીવ્ર યુદ્ધ કરનારા તે ભીમસેન અને કર્ણ, જાણે બે ઊંચા એવા વિ- ) ધ્યાચળજ પરસ્પર યુદ્ધ કરતા હોયના એવા ભવા લાગ્યા. તે સમયે પ્રતિકૂળ થએલો દૈવ જેમ દુબુદ્ધિએ કરી પુરૂષના સામર્થ્યને મંથન કરે છે તેમ ભીમસેન, પોતાની ગદાએ કર્ણના રથને ચૂર્ણ કરતો હો. તેજ સમયે અંગદેશને અધિપતિ કર્ણ બીજા રથ ઊપર ત્વરાએ આરોહણ કરી પોતાના બાહુના સામર્થ્ય ભીમસેનના બાહુસાભઐસહવર્તમાન તેની સેનાને પણ સંહાર કરતો હશે. તે સમયે જળધારાના સહોદર હોયના! એવી ભીમસેનની ઊપર પડનારી જે કર્ણના બાણેની વૃષ્ટિ-તેણે શ્વાસરહિત હાથીના સરખી ભીમસેનની અવસ્થા કરી. અર્થાત ભીમસેન સૂચ્છિત થયો. તે સમયે “તિપુત્રોમાં મારે વધ કરવા માત્ર અર્જુન જ યોગ્ય છે; બીજો કોઈ નથી એવી પોતાની પૂર્વે કરેલી પ્રતિજ્ઞાનું સ્મરણ કરી કર્ણ, ભીમસેનના આયુષ્યને નજ હરણ છે કરતે હો. કારણ મહાત્મા પુરૂષનું પ્રતિજ્ઞા કરેલું વચન કદીપણ વિપરીત થતું નથી.. તાતે અહીંયાં અર્જુન, પોતે કરેલી જે પ્રતિજ્ઞા– તે રૂપ નદી-તેની સામી તીરનેવિષે વૃક્ષસરખો રહેનાર જે યદથ-તેને સર્યાસ્ત સમયે દેખતે હો. તે સમયે તે જયદ્રથને જોઈને કેપ કરી રે રોમાંચયુકત થએલું અર્જુનનું શરીર, પુત્રએકરૂપી સમુદના સેવાળના અંશેએ કરી જાણે પ્રકુલિત થયું હોયના! એવું શોભવા લાગ્યું. અને તે સમયે જેનેવિષે આરકતવર્ણ થએલાં જે નેત્ર, તેજ જાણે પુષ્પના ગુચ્છા છે, અને કંપાયમાન થનારો જે અધરોષ્ટ, તેજ જેનેવિષે પલ્લવ છે, એવો શેકસહિત જે અર્જુનનામક વક્ષ-તેને તે વખતે ક્રોધજ અશોકવૃક્ષપણાને પમાડતો હતો. અર્થાત, જયદ્રથને જોઈને ક્રોધ કરી વ્યાપ્ત થએલો અર્જુન, અંગ ઊપર રોમાંચ ધારણ કરતે, આરકત નેત્ર ) ધારણ કરતે અને અધરોટનું સ્કુરણ ધારણ કરતો થકો જ્યદથને વધ કરવા માટે ઊઘુકત થઈ પુત્ર હસ શકને વિસર. તે સમયે સર્વ તેજસ્વી પુરૂષોમાં શ્રેષ્ઠ એવો અર્જુન પ્રાપ્ત થયું છતાં, તેની સંમુખ રહેનાર જયદથ, તે સૂર્યની સંમુખ રહેનારું દર્પણ જેમ દેદીપ્યમાન થાય છે તેમ ક્રોધે ધ કરી દેદીપ્યમાન થતો હો. તે સમયે અર્જુન અને જ્યદ્રથ-એ બંને વચ્ચેનું તત્કાળ, જેનેવિશે ડૉL એ દિશાઓનો અંત આચ્છાદન થએલો છે, અને જેનેવિષે આકાશમાં સંચાર કરનારાં પક્ષીઓ ( ઈ0) Jain Educationa International For Personal and Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪રપ 5) પલાયન પામ્યા છે એવું ક્ષણમાત્ર બાણયુદ્ધ થવા લાગ્યું. તે સમયે અને પોતાનાં બાણેએ જે કરી સર્વ આકાશનું આચ્છાદન કરી મહામેળે કરી ઉત્પન્ન થએલા અંધકાર સરખો અંધકાર ઉ= ત્પન્ન કર્યો છતાં, તે આકાશનેવિષે જયદ્રથનાં બાણ, અંધકારના ભયે કરીને જેણે સંચાર ના કરતાં હોયના એવું ભાસવા લાગ્યું. તે સમયે નાના પ્રકારનાં આયુધએ કરી યુદ્ધવિષે અ- નો છે ત્યંત યુદ્ધ કરનાર અને દુર્યોધનાદિક રાજાઓએ અત્યંત રક્ષણ કરેલો એવા પણ જ્યદથના છે ( મસ્તકને અર્જુન, પોતાના બાએ છેદન કરતો હશે. તે મસ્તક કેવું કે, શૌર્ય કરીને જેનું છે રક્ષણ છે એવી જે અનની પ્રતિજ્ઞા–તેને રોગની ગાંઠરૂપ થઈને જડપણુ ઉત્પન્ન કરનારું અર્થાત લD. અર્જુનની પ્રતિજ્ઞાને રોગની ગાંઠની પેરે વિધ કરનારૂ અને કીર્તિ રૂપ નદીનું સ્થળ એવા જ્ય- છે દથના મસ્તકને અર્જુન છેદતે હવે. તે કાપી નાખેલું જયદ્રથનું મસ્તક, અર્જુનને હર્ષકરી છે છે. પ્રાપ્ત થનારા રોમાંચની કળિઓને ઉત્પન્ન કરી, દૂર આકાશને વિષે ઊડીને જતું હવું; તે સમયે દિક ગૃદ્ધ પક્ષીઓની પંક્તિએ પોતાના નખે કરી ઝાલી લીધેલું એવું, અને જેના કેશ અહીં તહીં કોડ હ9) ગદોળાયેલા છે અને આકાશમાં ભ્રમણ કરનારું એવું તે મસ્તક પ્રાપ્ત થનારા અધિકારના સૈન્ય છે સરખું શોભવા લાગ્યું. તે જ્યદથનું રક્તની ધારાઓએ આરકત થએલું કબંધ પણ ભૂમિને( વિષે, અતિશય પ્રાપ્ત થનારા કોપે કરીને જ જાણે હોયના! તેમ લાલ થતું હવું. તે સમયે આ ને અર્જુન, જ્યદથને વધ કરીને પણ અદ્યાપિ ઘણા યોદ્ધાઓને મારે છે એવું જાણીને તે રાજાને જ જણે કરૂણાબંધુજ હોયને! એવો સૂર્ય, સંધ્યાના અધોભાગનેવિ ત્વરાએ ગમન કરતો હતો 5 . એ પ્રકારે કરી ચૌદમા દિવસ પર્યંત અદભુત યુદ્ધ કરનારા જે પાંડવો, તેઓ કોની એક SS નાના સાત અક્ષોહિણીને સંહાર કરતા હતા. આ ચૌદમા દિવસનેવિષે અર્જુને જ્યદથ માર ) છતાં, લજજાએ કરી યુક્ત થએલા એવા દ્રોણાચાર્યગુરૂ-તે દિવસની રાત્રિને વિષે પણ યુદ્ધ કરવા માટે પોતાની સેનાને આજ્ઞા કરતા હવા. તે સમયે પૂર્ણચંદ સરખાં શુભ્રવર્ણ જે મનુષ્યનાં કપાળ-તેને ધારણ કરનાર અને નક્ષત્રગણ સરખા અસ્થિઓની માળા પહેરનારી એવી સંપૂર્ણ (” રાજાઓને નાશ કરવા માટે સાક્ષાત રાત્રીરૂપિણી કાલિકાદેવીજ પ્રાપ્ત થઈ હોયને! એવી તે તો રાત્રી ભાસવા લાગી. તે સમયે યુદ્ધવિષે મરણ પામેલા જે અનેક વીસે-તેઓને રક્તનું પ્રા શન કરવા માટે લોભ ધારણ કરનારા એવા અને ભ્રમરઓ સરખા શ્યામવર્ણવાળા રાક્ષસરૂપ Sા અંધકારે તે યુદ્ધભૂમિ વ્યાપ્ત કરી નાખી. અર્થાત અંધકાર પણ પ્રસ્ત થયો અને તે અંધકાર છે. સરખા શ્યામવર્ણવાળા રાક્ષસો પણ વીરોના રકતને પ્રાશન કરવા માટે પ્રાપ્ત થયા પછી એદ્ધા ઓના શાસ્ત્રના પરસ્પર સંધરે કરીને ઉત્પન્ન થનારા અગ્નિએ કરીનેજ અંધકારને સમુદાય જેને છ) વિષેથી નાશ પામ્યો છે, એવો વીરોનો પરસ્પર સંગ્રામ ઉત્પન્ન થયો. તે સમયે નિશાન ( Jain Educationa International For Personal and Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ અવલોકન કરી ધનુર્ધારી વિશેએ મહાત્વરાએ ધનુષ્યની પ્રત્યંચાનું આકર્ષણ કરી છોડેલો જે તે S: બાણેને સમુદાય-તે અત્યંત શબ્દ કરીને વીરોને પાડના હોતે થકો તે પણ પતન પામતો ? હો. તે સમયે સેનાના હસ્તિઓની પાસે પ્રાપ્ત થનાર વીશે, તે હસ્તિઓએ પોતાના દંત- ઈ. વિષે થએલો જે વીરખને ખાટકાર નાદ-તેણે કરીને જ અવલોકન કસ્યા. અર્થાત તને વિષે થએલા વીરોના ખાતે કરી ઉત્પન્ન થએલા અગ્નિના તણખાઓના પ્રકાશ કરીને જ તે હાથીએએ તે યોદ્ધાઓને જોયા. તે સમયે તે બંને સેનાના વીસે વારંવાર વર્ણન કરેલા પોતપોતાના સ્વામિના નામે કરીને જ “આ આપણી સેનામાંના વીર છે અને આ શત્રુ સેનામાંના વીરછે એવા ભેદને જાણતા હવા; અને રથના ચક્રના ચિતકાર શબ્દ કરીને રથ, તથા ઘંટાના નાદે કરી હાથી, અને પાસે આવનારા યોદ્ધાઓ, સિંહનાદે કરીને સર્વ વીશેને પરસ્પર ઓળખાવા લાગ્યા. તે સમયે જેઓએ પોતાનું પડવું જાણ્યું નથી એવા કેટલાએક પદાતિઓ, જેના ચંચળ તરંગ છે એવી રકતની નદી પ્રત્યે આવીને તે નદીમાં અકસ્માત નિમગ્ન થઈ મરણ પામતા હવા. તે સમયે શત્રુઓને પ્રહાર કરવા માટે દોડનારા અને મરીને પહેલાં મડદાને વિષે અલને કરી પતન પામ( નાર એવા કેટલાએક વીર, પૃથ્વી ઉપર પતન પામતા સમયે વિપરીત પડનારા પિતાના ખગે છે B કરી કપાઈ મરતા હવા. તે સમયે હે બારાક્ષસીના કુખવિષે ઉત્પન્ન થએલું માણિક્ય જ હોયના? એવો, ભીમસેનનો પુત્ર, ભયંકરકર્મ કરનારો, રાક્ષસોનપતિ, જેનેવિશે અગ્નિ દેદીપ્યમાન છે એવા પાષાણ અને વૃક્ષાદિક આયુધોએ કરી અર્ધરાત્રિના સમયનેવિષે કૌરવોની સેનાને નક્ષત્રયુકત કરનાર, દીપક સરખી કરેલી અત્યંત તામ્રવર્ણ જે નેત્રની કીકીઓ-તેણે કરી જેમાં તે ભયંકર છે અને મુખથી ઉત્પન્ન થનારી અગ્નિની જવાળાએ કરી તે યુદ્ધાગણને આસપાસ દેદીપ્યમાન કરનારો એવો ઘટોત્કચ, તે યુફભૉમિનેવિષે પ્રાપ્ત થતાં હવે. અને તે ઘટોત્કચ, અનેક પ્રકારનું માયાયુદ્ધ તેમજ બીજું પણ અનેક પ્રકારનું યુદ્ધ કરવા લાગ્યો છતાં તેના અગ્રભાગથી સર્વ યોદ્ધાઓએ, દીપકની આગળથી અંધકાર જેમ પલાયન કરે છે તેમ પલાયન કરું. તે સમયને ( વિષે ઘટોત્કચ, પાષાણોના પ્રહાર કરી કેટલાએક રથને ચૂર્ણ કરતો હતો; અને વૃક્ષોના પ્રહારે છે કરી કેટલાએક હાથીઓને સંહાર કરતો હશે; તેમજ પોતાના ગમન સમયના વેગથી ઉત્પન્ન થએલા વાયુએ કરી કોચાવધિ શત્રુઓને પૃથ્વી ઉપર પાડતો હવે, એ પ્રકારે કરી એકલા ઘટોત્કચે કોરવોની સર્વ સેના, વર્ષાઋતુનવિષે પ્રાપ્ત થનાર મેધે, સૂર્યાદિક ગ્રહોની પંક્તિ જેમ આચ્છાદિત થાય છે, તેમ આચ્છાદન કરી. તે સમયે ઘટોત્કચ, યુદ્ધનવિષે ઉકત થયે છતાં ધર્મરાજાદિક પાંડવોને અત્યંત હર્ષ ઉત્પન્ન થયો, અને કૌરવોને તો પોતાના આયુષ્યવિષે પણ સંરાય ઉત્પન્ન થયે; અને તે યુદ્ધ, અવલોકન કરનાર દેવોને કૌતુક ઉત્પન્ન થયું. તે સમયે Jain Educationa International For Personal and Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ ४२७ કૌરવ સેનારૂપ અરણ્યને મંથન કરનાર વનમાં ઉત્પન્ન થએલો હસ્તિજ હોયના એવા તે ઘટોત્ક- ૯ S: ચન, ઉદકે કરી આચ્છાદિત થએલો ખાડોજ હેયના! એવો કર્ણયુફભોમિનેવિષે પ્રાપ્ત થઈ ક્ષ- માત્રમાં તેને સેધન કરતો હશે. ત્યારપછી ક્રોધેકરી જેમનું મોટું પરાક્રમ જાગ્રત થયું છે, અને યુના રસેકરી જેમને રોમાંચ પ્રાપ્ત થયા છે, એવા કર્ણ અને ઘટોત્કચ-એ બંને યુદ્ધ કરવા લાગ્યા. છે તે સમયે રકત કરી જેમની ધૂળ શાંત થએલી છે એવી દિશાઓ-તે, ઘટોત્કચે યુદ્ધવિષે ના- છે છે બેલા જે પાષાણો-તેનું કર્ણના બાણે કરી થએલું જે ચૂર્ણ-તેણે કરી ફરી રયુક્ત થઈ. તે છે સમયનેવિષે કર્ણના બાણેએ કરી, ઘટોત્કચે કરૂસેના ઉપર ફેકેલાં વૃક્ષોનો છેદ થયો છતાં તે વૃક્ષથી ઉલ જે પુષ્પો-તેણે કરી સંપર્ણ દિશામાં વ્યાપ્ત થઈ ગઈ. ત્યારપછી સંપૂર્ણ કરવોના સૈન્યને મોહ ઉત્પન્ન કરનાર અને દિવ્યરથને વિષે બેસનારો એવો હેબાનો પુત્ર ઘટોત્કચ, સહજ ક્રીડાએ ધનુષ્ય લઈ બાણેએ કરી યુદ્ધ કરવા માટે આરંભ કરતો હશે. તે સમયે કર્ણના ધનુકે ધ્યથી છૂટેલાં બાણો અને ઘટોત્કચના ધનુષ્યથી છૂટેલાં બાણો આકાશને વિષે પરસ્પર સંધતિ થઈ યુદ્ધક્રીડાનેજ કરતાં હોયના! એવાં દેખાવા લાગ્યાં. પોતાના બાહુદંડના શૂરપણના સુંદરપણાએ સહવર્તમાન, કર્ણના બાણને અતિ નિષ્ફર એવાં તે ઘટોત્કચનાં બાણો, માર્ગનવિષેજ છેદન કરતાં હવાં. તે સમયે કર્ણના કાલમe નામના ધનુષ્યથી જેટલાં બાણ છૂટતાં હતાં, તેના કરતાં સહન * ઘણાં બાણને ઘટોત્કચનું ધનુષ્ય પ્રસવતું હતું. અર્થાત છોડતું હતું. તે સમયે ધનુષ્યને વિષે, m વજના દંડને વિષે, સારથી-વિષે અને અશ્વને વિષે એકદમ આવી પડનારા જે ઘટોત્કચનાં બાણે, S. તે કર્ણ મહા પ્રયાસે નિવારણ કર્યા; પરંતુ ઘટોત્કચે બાણની વષ્ટિએ કરી અત્યંત વ્યાકુળ કરી નાખેલો તે કર્ણ પર્વ દેવતાએ આપેલી, કેવળ પરાક્રમની મૂર્તિજ અને મૂર્તિમની જ્યશ્રીન અને એ મધ્યમ પાંડવ જે અર્જુન-તેને વધ કરવા માટે ઘણા દિવસ સુધી અત્યંત રક્ષણ કરીને રાખેલી અને એકજ વીરનો વધ કરવા માટે સમર્થ, એવી શક્તિને હાથમાં ગ્રહણ કરતે હો. તે સમયે જેમાંથી અગ્નિના તણખા સ્કરણ પામે છે એવી અને અત્યંત ક્રોધાયમાન જ હોયના! એવી તે શક્તિએ કરી સર્વ પાંડવોના હર્ષની સહવર્તમાન તે કર્ણ, ઘટોત્કચને મારતો હશે. તે સમયે પાંડવોની સેનામાં કિંચિત શેક ખેલવા લાગ્યો અને કૌરવોની સેના, તે સમયે ફરી સજીવન થયા સરખી થઈ ત્યારપછી તે બંને સેના અત્યંત ક્રોધ ધારણ કરી જેનવિષે પોતાનો અને પારકો યો કે તે ' જણાતું નથી એવા અંધકારને વિષે ફરી યુદ્ધ કરવા લાગી. તે સમયે તે અંધકારને વિષે યોવાઓ પડવા લાગ્યા; અો ઉપર અશ્વો પડવા લાગ્યા, અને હાથીઓ ઉપર હાથીઓ પડવા લાગ્યા. તે સમયે વીરોના રકતરૂપ યદ્યના પાને કરી જાણે મદાંધ જ થએલાં હોયના. એવાં જે બાણ, તેમણે યુવિષે સુભટના અસ્થિઓને છેદન કરનારો એવો કડકડાટ શબ્દ ઉત્પન Jain Educationa International For Personal and Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ જ કરો. તે સમયે ચાર પહેરસુધી યુદ્ધરૂપી ઉત્સાહને અવલોકન કરી શ્રમ પામી હોયને! એવી Sછે રાત્રી રૂપ જે સ્ત્રી-તે વિશ્રાંતિને પામતી હવી. અર્થાત, સત્રી સર્વ નિકળી ગઈ. પરંતુ યુદ્ધરૂપ પર ઉત્સાહ કરનાર યોદ્ધાઓ તે શ્રમ પામીને શાંતી પામ્યા નહીં. તે સમયે અરૂણના પ્રકાશસ& હવર્તમાન પ્રકાશ પામનારૂં દોણાચાર્યનું પરાક્રમ-તે, ધુઅલ પક્ષીઓ સરખા ત્રિવિષે ઉત્સાહ મો. આઈ) પાસનાર તે શત્રુપક્ષના યોદ્ધાઓને મહા ત્વરાએ પલાયન કરાવવા લાગ્યું. તે સમયે સર્વ ૭ * રાત ઉપર ઉપકાર કરનારા, સાધુપ્રત્યે જેઓનાં શરીર નમછે, પોતાની કીર્તિરૂપ મોગરીના સુવાસે છે જે કરી જેમણે સર્વક્સત આનંદયુક્ત કર્યું છે અને શત્રુઓની સાથે જેમનું વ્યાધના સરખું યુદ્ધ કર્મ- D તે કર્મ કરી ભયંકર એવા વિરાટરાજ અને દુપદરાજ-એઓને દોણાચાર્ય૩, મદન એટલે કામદેવ જેમ, સહજ લીલાએ ધર્મ અને અર્થ-એ બંનેનો ઘાત કરે છે તેમ લીલાએજ વધ કરતા હવા. અને તે સમયે અંધકારે વ્યાત થએલી રાત્રીને નાશ કરી અને બંને સેનાના તે રાત્રીનવિષે યુદ્ધમાં આ મસ થયેલા સર્વ શ્રમને દૂર કરી સર્વ કાંતિ પતિ, જે સૂર્ય-તે પૂર્વ દિશાનેવિશે ઉદય પામતો 5 હવો. તે સમયે બંને સેનાને કંકપત્ર બાણોને સમુદાય અને સૂર્યના કિરણોની પંકિત-એ બંને ( એકદમ આકાશમંડળને વિષે પ્રસાર પામવા લાગ્યાં. તે સમયે દોણાચાર્યરૂનો શૌર્ય ગુણ પણુ, આ પદરજ અને વિરાટરાજના વધ કરીને ઉદય પામતો હવો. તે સમયે પાંડવસંબંધી યોદ્ધાઓ ) અને કૌરવ સંબંધી દ્ધાઓ-એ બંનેના યુદ્ધરૂપ ઉત્સાહના પર્વની પરંપરા પ્રવૃત્તિ થઈ કેટલા છે. એક યોદ્ધાઓએ તે પંદરમા દિવસના પ્રાત:કાળે જ પોતાના બાણોના સમુદાયે કરી આકાશને 6 વિષે મંડપ સ્થાપન કો; અને બીજા કેટલાએક યોદ્ધાઓ, તે મંડપની છાંયાનેવિષે દીર્ધ નિદાના સુખે કરીને જ જાણે હોયના! તેમ રાયન કરતા હવા. અર્થાત, યુદ્ધ કરતાં કરતાં કેટલાએકવીર મૃત્યુ પામતા હવા. કેટલાક ધનુર્ધારી વીરોએ પોતાના માર્ગણ શબ્દ વાચક બાણેને શત્રઓનાં વક્ષસ્થળાદિક લક્ષ દીધાં છતાં પણ તે બાણેએ પોતાને માન શબ્દ એટલે યાચના સચવનારો શબ્દ છોડ્યું નહીં. તેણે કરીનજ જાણે હોર્યના! તેમ તે બાણે ફરી જીન એટલે ( ધનુષ્યની પ્રત્યંચા ઊપર આરોહણ કરવાનું પામ્યાં નહીં; એવું લાગ્યું. અર્થાત, એકાદ નાના a તે અધિકારી પુરૂષને મેટો અધિકાર પ્રાપ્ત થયો છતાં તે પુરૂષે પોતાના દુર્ગણ ન છોડ્યા તો તે છે છે. પ્રથમના અધિકારથી પણ ભ્રષ્ટ થાય છે અને મોટા અધિકારથી પણ ભ્રષ્ટ થાય છે; તેમ ધનુષ્યથી Sછે છૂટેલાં બાણ પણ યાચપણનો અર્થ ધારણ કરનારાં માટે મધેજ શત્રુઓથી છેદ પામતાં હતા. કેટલાક વિશેનાં શત્રુઓની લેતવર્ણ વાળી ઢાલોનેવિષે પડનારાં કૃષ્ણવર્ણવાળાં ખગે તે, ચંદોને વિષ તે ચંદો ગ્રાસ કરવા માટે પ્રવૃત્ત થએલા રાહુઓની જાણે જહાજ હોયના! એવાં જો શોભવા લાગ્યાં. કોઈએક વીર, આકર્ણપતિ પોતાનું ખરું આકર્ષણ કરી શગુના ગજના તને છે. Jain Educationa International For Personal and Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ દિલ્હી હાઈકG ઝ વિષે આરહણ કરી તે ગજના ગંડસ્થળને વિષે રહેનારા ઐક્તિકને ગ્રહણ કરવા માટે જાણે છે SE હેયના તેમ તે હાથીને ગંડસ્થળને વિષે છેદન કરતો હતો. કેટલાક વીરોનાં વેગે છૂટાં બાણો, છે. જો કે ત્વરાએ પોતાના ધનુષ્યની પ્રત્યંચાનો ત્યાગ કરતાં હતાં, તથાપિ જ તે બાણોને શત્રુએ ર. તક છેદન કરવાથી યોજના કરેલા લક્ષપ્રત્યે ન પામતાં હતાં. બીજા કેટલાએક વિશેના ખધારણ : (9) કરનાર હસ્તો શત્રુઓએ છેદન કર્યા છતાં પણ તે હસ્તો, તે શત્રુઓને તેમની સ્ત્રીઓએ આ (એકાંત વર્ણન કરેલા સંતની સહવર્તમાન છેદન કરતા હવા. ત્યારપછી પાંડવોની સેનાને સહજ છે ( લીલાએ કરી સંહાર કરવા માટે ઈચ્છનારા દોણાચાર્યગુરૂ, સમુદ્રના સંપૂર્ણ જળને પ્રાશન કરવા ) છે. માટે ઈચ્છનારા અગસ્તવિજ જાણે હોયના એવા દસવા લાગ્યા. તે દ્રોણાચાર્યરૂપી નવીન (દ. S: મધ, બાણુરૂપ ઉદકવૃષ્ટિ કરવા લાગ્યા છતાં સંપૂર્ણ પુરૂષોના દેહરૂપ તળાવને પ્રાણરૂપ હું એ છે. પરિત્યાગ કર્યો. તે દોણાચાર્યગુરૂનાં કર્ણની પાસે જઈ સૂચના કરનારાંજ હોયના! એવાં તેમનાં . દુર બાણો, યુદ્ધવિશે કોણ વીરનું મમછેદન કરનારાં ન થયાં. અર્થાત, સર્વ વીશેનાં મર્મ છેદન કરનારાં થયાં. તે સમયે મૂર્તિમાન અથર્વ વેદ જ જાણે હોયના! એવા દોણાચાર્યગુરૂ, શત્રુઓનો ઘાત કરવા માટે જે મંત્રપ્રયોગ તેના સરખાં નાના પ્રકારનાં આયુધોને સંધાન કરવા લાગ્યા છે છતાં તે સમયે તે અતિશય પ્રકાશ પામવા લાગ્યા. તે દોણાચાર્ય, બાણસમુદાયરૂપ અગ્નિને ) ( વિષે વીસેને હોમવા લાગ્યા છતાં ઘણોજ ઉત્પન્ન થનાસે જે પોતાના બાણનો ટહુકાર શબ્દ- તો |ી તે શબ્દ, અભિચારકર્મવિષે મંત્રોના અક્ષરનો જે ઉચ્ચાર–તેનું આચરણ કરવા લાગ્યો. તે સમયે યુદ્ધવિષે ધનુષ્યરૂપ દંડને ધારણ કરનારા, અને સૈન્યનો સંહાર કરનારા તે દોણાચાર્યનું ન રૂને, સંપૂર્ણ રાજાઓ એમ વિચારવા લાગ્યા કે “આ દોણગુરૂ તે જાણે બ્રાહ્મણની મર્સિધારણ કરી યુદ્ધવિષે પ્રાપ્ત થએલા સાક્ષાત યમદેવજ હોયના એવા માનવા લાગ્યા. મર્યાદાનું ઓલંધન ? કરનાર દોણાચાર્યરૂપ પ્રલયકાળનો સમુદ્ર, પોતાનાં બાણરૂપ તરંગકરી પાંડવનારૂપ પૃથ્વીતબને બુરાડવા લાગ્યો છતાં તતકાળ ધૃષ્ટદ્યુમ્ન, આકાશપ્રત્યે વ્યાપનારા નાના પ્રકારનાં બાપ તિરૂપ સેતુએ તેને અટકાવ કરો. ત્યાર પછી દ્રોણાચાર્ય અને ઘૂઘુન-એ બંને પરસ્પર છે. 5. જેને ગદ્ધપક્ષીની પાંખો છે એવાં હજાણે બાણ છોડવા લાગ્યા છતાં આનંદકરી યુક્ત થએલી એવી છે અપ્સરાઓને તેમનો અંગભંગ કરવા માટે ઘણા કાળ સુધી કામના ઉત્પન્ન થતી હવી. અર્થાત ૨ દ્રોણાચાર્ય અને ધૃષ્ટદ્યુમ્ન-એ બંનેનું યુદ્ધ અવલોકન કરનારી અપ્સરાઓ, “એ બંનેમાંથી અને રેસ્ટ છે થમ જે મરણ પામશે તે દિવ્યદેહ થયો છતાં તેની સાથે હું અંગસંગ કરીશ” એવી કામના . ઘણા કાળસુધી અપ્સરાઓ ધારણ કરતી હવી. તે સમયે ઘુને છોડેલી બાણોની તો પંકિત, ક્ષણમાત્ર દોણાચાર્યનાં બાણનો લોપ કરીને પણ ફાગણ માસને અંતે સૂર્યનાં કિરણોને છે Jain Educationa International For Personal and Private Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ લિપનારી ધુમસપંતિના સરખી રમવા લાગી. ત્યારપછી અનુક્રમે વૃદ્ધિ પામનારો એવો દાણા- ને ચાર્ય ગુરૂના બાણોનો સમુહ, ગ્રીષ્મઋતુસંબંધી સૂર્યનાં કિરણો અસ્ત થયાં છતાં ઉત્તરોત્તર ઉત્પાળ પર જેમ અતિ દુસહ થાય છે તેમ અતિ દુસાહ થયો. તે સમયે માળવદેશના રાજા અશ્વત્થામા ? આ નામને હાથી, તે યુદ્ધવિરે કાળસરખો હોઈને પાંડવોની સેનાને સંહાર કરતો છતાં પાંડવપક્ષની તો પણી સેનાએ માર્યો. તે સમયે “આ અશ્વત્થામા મરણ પામ્યો એવું વારંવાર ભાષણ કરનાર છે છે. પાંડના સૈનિક લોકોને મોટો કોળાહળ શબ્દ ઉત્પન્ન થયો. તે સમયે સંપૂર્ણ પાંડવસૈનિકોનું છે ( ભાષણ, દોણાચાર્ય ગુરૂના કર્ણમૂળને વિષે પ્રાપ્ત થયું છતાં તે દોણાચાર્ય, પોતાને પુત્ર જે અશ્વ- D. છે ત્યામાં તેના મૃત્યુની શંકાને ધારણ કરતા હવા. તે સમયે અર્જુનવિના ભીમસેન અને કૃષ્ણ દિકોએ“તમારો પુત્ર અશ્વત્થામા મરણ પામ્ય એવું દોણાચાર્યગુરૂને કહેવા માટે નાના પ્રકારે કરી છેબોધ કરેલો ધર્મરાજ, “કૃષ્ણાદિકોએ આવું કહેવરાવવા કરેલો અતિશય આગ્રહ અતિ દુસ્તર છે . એવું જાણીને ધીમે ધીમે અસ્પષ્ટ શબ્દ કરી “અરેરે અશ્વત્થામા મરણ પામ્યો!! અરેરે અશ્વ ત્થામા મરણ પામ્યો! એવી વાણી બોલતે હો. તે કર્ણને અત્યંત અપ્રિય અને દુઃખ દેનારી છે ' એવી ધર્મરાજાની વાણીને સાંભળીને તે ધર્મરાજાની તે વાણીનવિષે જેની બુદ્ધિ એકાગ્રપણે નિશ્ચયે છે શું કરી રહેલી છે, અથાત જેને વિશ્વાસ છે અને પ્રાપ્ત થનાર પુત્રશોકના તરંગએ કરી જેમનું ચિત્ત ) 9 ચંચળ થયું છે એવા દોણાચાર્ય, તત્કાળ સંપૂર્ણ આયુધોનો પરિત્યાગ કરતા હવા; અને રથઉપર સ્તબ્ધપણે બેસતા હવા. તે સમયે રથઉપર સ્તબ્ધપણે બેસનાર દ્રોણાચાર્યગુરૂપ્રત્યે પોતાના 5 પિતાના વકરી અત્યંત દેષ ધારણ કરનારો જે ધટદ્યુમ્ન-તે કૃષ્ણની વાણુંએ કરી સંપૂર્ણ રાજાઓના પ્રહાર સહવર્તમાન પોતે પણ પ્રહાર કરી તેમને રથની નીચે પાડતો હવે. તે સમયે Sફરી ધર્મરાજાએ “એ તે અશ્વત્થામા નામને હાથી મરણ પામે; તમારે પુત્ર મરણ પામ્યો ? નથી.” એવું ભાષણ કર્યું છતાં તે સાંભળી ક્રોધાયમાન થએલા દોણાચાર્યગુરૂ ધર્મ6 જામત્ય બોલવા લાગ્યા. - દ્રોણાચાર્ય—હે રાજન, તે આ સત્યવ્રત ઘણા દિવસ ધારણ કરેલું, તે આ હું વૃદ્ધગુરૂ બ્રાહ્મણના કેવળ મૃત્યુ થવાના કારણે જ પરિત્યાગ કર્યું, તે બહુ ખોટું કર્યું. એ પ્રમાણે નાનાપ્રકારે કરી દોણાચાર્ય, ક્રોધે ભાષણ કરતા છતા આકાશનેવિષે વકતર- જ હિત (બોલનારાવિના) એવી વાણી થઈ કે “હે બ્રહ્મન, તું ક્રોધને ત્યાગકર, અને જેનું શાંતિરૂપ ઉદક છે એવા સમુદ્રને વિષે સ્નાન કર. આ સમયનેવિષે અયોગ્ય એવા આ યુદ્ધકર્મના ભયંકર . ધ્યાનને પરિત્યાગ કર અને હે બુદ્ધિમાન, સાંકેતિક કાલિક એવું ધર્મરૂપ ધ્યાન કરે. આજ Sી આ મૃત્યુ તને, તારા આયુષ્યનું ક્ષયરૂપ પ્રાપ્ત થયું છે; એ માટે તારા આગમનસારું સંપૂર્ણ મં- ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧ S જ ગળકૃત્ય આંગળ કરી બ્રહ્મદેવલોકના સુખની જે સંપત્તિ-તે તારા આવવાની માર્ગપ્રતીક્ષા ક છે. અથવા બ્રહ્મદેવલોકના દેવતા તે તમારા આવવાની વાટ જોઈ બે છે” એવી આકાશવાણી સાંભળીને “આ સંસારરૂપ અરય અત્યંત ભયંકર છે એવો વિચાર કરનારા, “અંતઃકરણમાં . પ્રાપ્ત થનારા નાનાપ્રકારના ઉગ, કામ, ક્રોધ, અને શેષ પ્રમુખ સંપૂર્ણ પોતાના આત્મજ્ઞાનને હરણ કરનારા ચોર છે એવું જાણી તેઓને તિરસ્કાર કરનારા પિતાનાં સર્વ પાતકોને નાશ કરે છે નારા પંચપરમેષ્ટીરૂપ મંત્રનું સ્મરણ કરનારા સંપૂર્ણ જગતનું અત્યંત હિત કરનાર એવા અરિહંત છે ભગવાન પ્રમુખને આશ્રય કરનારા, પરમાત્મારૂપજે આશ્રય-તેને ઠેકાણે જે અત્યંત પ્રીતિ-તેને રી) વિષે પ્રવેશ-તેણે કરી અત્યંત થએલા અને જેમને આત્મા વિમુકત છે એવા દેણાચાર્યગુરૂ, & યોગ સાધનકરી બ્રહાદારને ભેદકરી બ્રહ્મનામાં પાંચમા દેવલોકપ્રત્યે ગમન કરતા હતા. ત્યારપછી પર ધૃષ્ટદ્યુમ્ન-તે, ગુરૂદોણાચાર્યની પાસે આવીને તતક્ષણ જેમ પકવ થએલી શાળના ગુચ્છાને કાંડાને વિષે ગ્રહણકરી છેદન કરે છે તેમ તેના મસ્તકને કેશ-વિષે ગ્રહણકરી બકરી ઇદને કરતે હો. કોડ તે દ્રોણાચાર્યે મરણ પામ્યા છતાં તેમની સાથે જ ગુમ થનારીઓ જે બાહુ પરાક્રમરૂપ વિદ્યા' પણ કૌરવોની સેનાના લોકોના આક્રોશરૂપ પ્રતિનિએજ જાણે હાયના! તેમ આક્રંદન કરતી છે હવી. તે સમયે મધ્યાહુકાળ છતાં પણ તેમાંથી પ્રાપ્ત થનારાં દુખાયુઓના તરંગેઓ ) એ વ્યાપ્ત થએલા તે કૌરના સૈન્યને વિષે, નિશ્ચયે કરી આ મધ્યરાત્રીને સમય છે કે શું? એવી પ્ર- ળ છે સિદ્ધિ થઈ. અર્થાત-કૌરવોની સેના, આક્રોશ કરતાં કરતાં દુઃખરૂપ અંધકારમાં, મધ્યરાત્રિને . વિષે જેમ સર્વ લેક નિદ્રામાં નિમગ્ન થાય છે તેમ નિમગ્ન થઈ. તે સમયે ભીષ્મપિતામહ અને 3 ગુરૂ દ્રોણાચાર્ય-એઓએ રહિત થએલું તે કૌરવોનું સૈન્ય, ચંદ્ર અને સૂર્યરહિત જેમ આકાશ ) વ્યતું નથી, કિંવા બંને નેત્રરહિત જેમ મુખશોભતું નથી તેમ ન શોભવા લાગ્યું. તે મને ? ધ્યાન્હ સમયે પણ પાંડવોની સેનાને વિષે સર્વ ઠેકાણે અત્યંત તરંગોએયુક્ત થએલો એવો આનં દત ક્ષીરસમુદ પ્રવૃત્ત થયે, અને દેણરૂપ શલ્યની નિવૃતિ થઈ છતાં પાંડવોની જે સેના તેનો છે જે વિસ્તારતે શત્રુરૂપ કૌરવોની સંપત્તિને ગ્રહણ કરવા માટે અત્યંત સરળ થતો હવે. ત્યારપછી પોતાને પિતા જે દ્રોણાચાર્ય-તેના વધે કરી પ્રાપ્ત થએલા ક્રોધે યુક્ત થએલો એ જે અશ્વત્થામા-તેજ કોઈ એક સૂર્ય-તે આનંદરૂપી ચિંદના ઉદયે કરી કુમુદની સરખી ૨ પ્રકશિત થએલી જે પાંડવોની પ્રીતિ–તેને મંથન કરતે થકો પાંડવોની સેના ઊપર ધા. તે દર સમયે આકાશને પ્રાશન કરે છે કે શું?, કિંવા દેવોને સ્વર્ગથી નીચે પાડે છે કે શું કિંવા સર્વ છે પથ્થી ચર્ણ કરે છે કે શું? કિંવા સર્વ નિષ્કપપર્વતને કંપાયમાન કરે છે કે શું? કિંવા સૂર્યને ગળી : જય છે કે શુંકવા ચંદને આકાશથી ખેંચી લઈ નીચે આવ્યું છે કે શું? કિંવા સર્વ ગ્રહોનો નિગ્રહ Jain Educationa International For Personal and Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ " કરે છે કે શું કિંવા મહાક્રોધ કરી સંપૂર્ણ પાંડવોના સૈન્યને કોગળો કરી જાય છે કે શું એ છે કે દ્રોણાચાર્યપુત્ર અશ્વત્થામા, પાંડવોના સૈનિકો પ્રત્યે ભાષણ કરતે હો. - અશ્વત્થામા–આ પાંડવોની સેનામાં જે વીરે મારા પિતાને વધ કરડ્યો હોય,કિંવા જે વીરે ૨ કરાવ્યો હોય, કિંવા જે વીરે અનુમોદન દીધું હોય કિંવા જેવીએ મારા પિતાને વધ અવલોકન કર હોય, કિંવા સાંભળ્યું હોય તે સર્વ વીશેને આ મારાં બાણે, મારા ફોધરૃપ અગ્નિને વિષે હવન કરી, કંતીપુત્ર જે પાંડવો-તેઓની પૂર્ણાહુતિને પ્રખ્યાત કરશે. " એવો સંપૂર્ણ યોદ્ધાઓનો આક્ષેપ (નિદા) કરી અશ્વત્થામા, જેઓએ દિગ્ગજોના સમુ- ) દાયનું પણ દમન કરું છે એવાં પોતાનાં બાણેએ કરી સર્વ આકાશને સમુદરૂપી કરતો હતો અર્થત સર્વ આકાશને બાણરૂપ ઉદકે સમુદરૂપ કરતો હોય તે સમયે તે અશ્વત્થામા, શબ્દ યુત એવા પોતાના ધનુષ્યને વિષે બાણેનું સંધાન કરવા લાગ્યો છતાં તે બાણોના પ્રહારથી ભય પામેલાજ જાણે હોયના! એવા પ્રાણેએ કેટલાએક શત્રુઓ મુક્ત કર્યો. અર્થાત કેટલાએક શત્રુઓ અશ્વત્થામાના ધનુષ્યના શબ્દના અને બાણપ્રહારના ભયે કરીને પ્રાણત્યાગ કરતા હવા: પ્રલયકાળ સરખા અશ્વત્થામાનો મધ સરખી વૃષ્ટિ કરનારે જે બાણોનો સમુદાય તેને છે સહન કરવા માટે પર્વત પણ સમર્થ નથી તો પછી તેને સહન કરવા માટે રાજાઓ કેમ સમર્થ થશે તે સમયે તે અશ્વત્થામાના ધનુષ્યથી છૂટેલાં બાણ, પાંડવપક્ષના સર્વ રાજાઓના હૃદયને વિષે પ્રવેશ કરવા લાગ્યાં; તે જાણે તે હૃદયમાં રહેનારા વૈર્યનો સાર અવલોકન કરવા માટે જ હોયતા! એવાં દીસવા લાગ્યાં. તે સમયે પાંડવોના સૈન્યરૂપ જળને અશ્વત્થામારૂપ ગ્રીષ્મતું સંબંધી સૂર્ય શોષણ કરવા લાગ્યો છતાં, તે સમયે અર્જુનરૂપી મેધે તેને રોધન કરશે. ત્યારે છે તે અશ્વત્થામા અને અર્જુન એ બંનેનું, જેનેવિષે છિદયુક્ત ધ્વજાઓ છે, જેનેવિ ને રક્ષણ કરનારાં લોહ કાષ્ટાદિકનાં આવરણો આકર્ષણ કર્યાં છે, જેનેવિશે સારથિ આચ્છાદિત થએલા છે અને જેનેવિષે અશ્વો અત્યંત ભ્રમિત થયા છે, એવું બાણેએ કરી ક્ષણમાત્ર યુદ્ધ થતું હવું. તે સમયે અર્જુનનાં દેદીપ્યમાન બાણ, અશ્વત્થામાની બાણક્રિયાને અનુક્રમે, વાયુ જેમ ધુમસના સમુદાયને નિવૃત્ત કરે છે તેમ નિવૃત્ત કરતાં હવાં. ત્યાપછી જેને છૂતની આહુતિ સમર્પણ છે. કરી છે એવા પ્રદીપ્ત થનાર અગ્નિ સરખો ક્રોધે કરી દેદીપ્યમાન થનાશે તે અશ્વત્થામા, નારાય- ૯ SEય નામના ભયંકર અસ્ત્રનો પ્રયોગ કરીને તે અસ્ત્ર છોડતો હતો. તે સમયે જેનેવિષે સંપૂર્ણ કાર શૂરપુરૂષોના પરાક્રમને સમુદાય અસ્ત પામ્યો છે એવું તે શસ્ત્ર પ્રકાશ પામવા લાગ્યું; અને છે આકાશ તથા દિગંત પ્રત્યે વ્યાપનારું તે અસ્ત્ર, તે સમયે અગ્નિ ઉત્પન્ન કરતું હવું. તે સમયે કોડ ) પાતાળથી ભૂમિનો ભેદ કરી કાળાગ્નિરૂદજ ઉર્ધ્વ ગમન કરતો હોયના! કિંવા સમુદ્રમાં રહેનારા Jain Educationa International For Personal and Private Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ વડવાગ્નિ, સર્વે સમુદ્રનું શોષણ કરી ઉર્ધ્વ ગમન કરતો હોયના! ક્રિવા પ્રલયકાળનો જે અગ્નિ-તેન અગ્નિ આા વૃદ્ધિ પામતો હોયના! કિવા જ્વાળારૂપેસ્થળપણુ પામનારો આ રાક્ષસન ઉત્પન્ન થયો હોયના! અથવા તો જગતમાં રહેનારા સર્વ અગ્નિએ એકદમ પ્રદીપ્ત થવા માટૅ આરંભજ કરચો હોયના! ઇત્યાદિક તે સમયે સેનાના લોકોએ અનેક પ્રકારના વિચારેનો વિસ્તાર કરી તે સમયે અશ્વત્થામાનું તે અસ્ર, નાનાપ્રકારની જવાળાના સમુદાયે કરી પાંડવોની સેનાને, જેમ ધેનુનો સમુદાય, પોતાની જીન્હાએ ભક્ષણ કરવામાટે ગળીના રોપાઓને આવરણ કરેછે તેમ આવરણ કરવા લાગ્યું છતાં તે સમયે ભયે કરીને પલાયન કરી જનારા લોકોના ચરણસંબંધી રેણુએ આચ્છાદિત થએલો સૂર્ય-તે અન્નથી ઉત્પન્ન થએલા અને વૃદ્ધિ પામનારા ત્રે કરી આકાશ જેમ આચ્છાદન પામ્યું તેમ આચ્છાદન પામતો હવો. તે સમયે જેણે ઉર્ધ્વબાહુ કરેલાછે એવા શ્રીકૃષ્ણ, ઊંચસ્વરે પાંડવસેનાપ્રત્યે એવું ભાષણ કરતા હવા. શ્રીકૃષ્ણ--હું સંપૂણૅ વીરો, તમો શસ્ત્રોનો ત્યાગ કરો, ત્યાગ કરો, અને સ્થને પણ ત્યાગ કરો, ત્યાગ કરો. અને જેનેવિષે ભકિતએ કરી નમ્ર મસ્તક થનારૂં છે એવા નમસ્કાર કરે, નમસ્કાર કો; એટલે સર્વે જગતને ભક્ષણ કરનારૂં આ અસ્ત્ર, તતક્ષણ શાંત થશે. એ એવા પ્રકારના શ્રીકૃષ્ણના ભાષણ કરી સર્વે ધનુર્ધારી વીરો વગેકરી, યુદ્ઘના આગ્રહની સહવર્તમાન આયુધોનો પરિત્યાગ કરતા હવા; અથવા લાએ સહવર્તમાન સ્થાઢિકનો પણ ત્યાગ કરતા હવા, અને મસ્તક તથા હસ્તાંજળી એણે કરી જેઓએ ભૂમિતળ ચુંબિત કહ્યું છે. એવા તે વીણે નમસ્કાર કરવા લાગ્યા. તે સમયે અહંકારના કુળનું કેવળ ધરજ, એવો વાયુપુત્રભીમસેન શસ્ત્રાદિકનો કાંઈપણ ત્યાગ ન કરતો હવો, અને તે સર્વ સૈનિકલોકોપ્રત્યે એવું ભાષણ કરવા લાગ્યો. ભીમસેન હે વીરો, જે મને, આ સંપૂર્ણ જ્ગત તૃણુતુલ્યછે, જે મને, આ ચંદ્રસૂર્યે અ*ગ્રાસ સરખા છે, જે મને, અગાધ સમુદ્ર પણ ગોષ્પદ સરખો છે, જે મને, પૃથ્વીઉપરના સંપૂર્ણ મહેંદ્રાદિક શાતે પર્વતો, કીડના કીડિઆરા સરખા છે, જે હું આ સર્વે પૃથ્વીને માટીના ઢેફાની જેમલીલાએ કરી ઉપાડવાની ઈચ્છા કરૂંછું, જે હું, એકક્ષણમાં તક્ષકસર્પનો પણ ફેણ ઉપર રહેનારો જે મણી–તેને ગ્રહણ કરવાની ઇચ્છા કરૂંછું, દિગ્ગજો પણ જે મારા,ક્રીડાકંદુકપણાને એટલે રમવાના દડાપણાને પામેછે. અને જે મને, ઈંદ્રનું ધનુષ્ય પણ ધૂળના રજકણ સરખું થાયછે; એવો જે હુંતેને સર્વે જગતના મોહોટાપણાને હરણ કરનારૂં અને જેણે સર્વે લોકોને ત્રાસ ઉત્પન્ન કરચો છે એવા આ અજ્ઞની પણ શી ગણના છે! અર્થાત કાંઈપણ ગણના નથી. એવું ખોલનારો બકાસુરનો શત્રુ જે ભીમસેન-તેને, સર્વે સૈનિકલોકોનો ત્યાગ કરી તે અન્ને વિષ્ટત કરવા માટે આરંભ કરવો. તે સમયે મહાત્વરાએ કૃષ્ણ અને અર્જુન-એ અને གྲུ་ Jain Educationa International ૧૯. For Personal and Private Use Only ૪૩૩ Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ પોતાના શસ્ત્રાસ્ત્રનો પરિત્યાગ કરી રથ ઊપરથી નીચે ઊંતરી દોડીને બળાત્કારે ભીમસેનને થ ઊપરથી આકર્ષણ કરી ભૂમિ-ઊપર ઊતારતા હવા, અને ખળાત્કારે તે ભીમસેનકને સર્વે આયુધોનો ત્યાગ કરાવતા હવા; અને સર્વે સૈન્યને આનંદપ્રત્યે ગ્રહણ કરાવતા હવા. અર્થાત, તે સમયે ભીમસેને પોતાનાં શસ્ત્રાદિકનો ત્યાગ ન કરતાં સર્વેના મહોટાપણાનો તિરસ્કાર કરચો; એ માટે તે નારાયણાસ્ત્ર, ભીમસેનનો નાશ કરવા માટે ઉદ્યુત થયું છતાં કૃષ્ણ અને અર્જુનઅગ્મ ભીમસેનકને શસ્ત્રાદ્રિકનો ત્યાગ કરાવ્યો અને તે શત્રુના ભયથી મુક્ત કરચો; એ કારણે સર્વ સૈનિકોને પણ અત્યંત આનંદ પ્રાપ્ત થયો: તે સમયે સાક્ષાત મૂર્તિમાન કાળનો પ્રતાપજ હોયના! એવું અને ગતનેવિષે અસ્ખલિત એવું તે અશ્વત્થામાએ છોડેલું નારાયણાસ, સૈનિક લોકોના સર્વ દુ:ખોએ સહવર્તમાન શાંતતા પામતું હવું. તે સમયે દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા તો અત્યંત કોપે કરી દેદીપ્યમાન થતો હવો. કારણ, જેનો ઉદ્યોગ શત્રુએ નષ્ટ કરચો છે એવો પરાક્રમયુકત પુરૂષ અત્યંત સંતાપ પામે છે. એ માટે રોજે કરી આરક્ત થએલા એવા નેત્રોમ્મેયુક્ત અને મહા ાંર્વક એવો અશ્વત્થામા, ત્યારપછી જેણે યુદ્ધવિષે શત્રુની સંમુખ પોતાનું પરાક્રમ બતાવ્યું છે એવું નવીન જે અન્યઙ્ગ-તેનું સ્મરણ કરી તેનો પ્રયોગ કરતો હવો. તે સમયે તે અન્યત્રુથી ઉત્પન્ન થએલી જે અગ્નિની જ્વાળાઓ, તેણે કરી પિગટવણું થએલી દિશાઓ-તે દિગ્ગજોના મસ્તક સંબંધી સિંદૂરની ધૂળે રક્ત થઇઓ હોયના! એવી શોભવા લાગી. અને તે સમયે જેનેવિષે અન્ત્યન્નની જવાળાઓ અત્યંત પ્રજળિત થઈ છે એવા કેવળ કાંતિના સમુદાયેજ નિૌણ કરચાં હોયના ! એવાં અન્ય, ગજ અને યોદ્દાઓનાં કચો, સર્વે દેવાદિકોએ અવલોકન કરવાં. તે સમયે પ્રદીપ્ત થએલા અગ્નિની જ્વાળાઓનેવિષે રહેનારા હસ્તિઓ-સર્વે દેકાણે પ્રદીપ્ત થએલા દાવાનળે કરી વ્યાસ થએલા પર્વતો જેમ શોભે છે તેમ શોભવા લાગ્યા. વળી તે સમયે જેને સુવર્ણનાં કાચો છે એવા ચંચળ અયોના સમુદ્રાયનવિષે સંલગ્ન થએલો અગ્નિ, મહા દાહ પ્રાપ્ત થયો છતાં પણ ધણાકાળે કરી જણાયો. તે સમયે રચોની પતાકાઓનેવિષે વાયુએ અત્યંત વૈકિત કરેલો અગ્નિ, પ્રીતિસ્મ કરી નૃત્ય ફરતો હોયના! એવો સૈનિકોએ જોયો. તે યુદ્ધવિષે સર્વે સુભટોને પોતાની નવાળાએ આસપાસ યથેચ્છ દાહ ઉત્પન્ન કરનારો તે ધનંજય ઍટલે અગ્નિ, યુદ્ઘનેવિષે સુભટોને પોતાનાં આયુધોએ યથેચ્છપણે રક્ષણ કરનારા ધનંજય એટલે અર્જુનના સરખો સંચાર કરવા લાગ્યો. એ પ્રકારે કરી પાંડવસેનાને દાહ ઉત્પન્ન કરનારા તે અન્યત્રુને અર્જુન, બ્રહ્માĂકરી, મુનિ જેમ ધ્યાનેકરી કર્મને શાંતતા પમાડે છે તેમ શાંતતાપ્રત્યે પમાડતો હુવા. તે સમયે અંતરંગ તેજ્જ હોયના! (કવા મૂર્તિમાન ઉત્સાહજ હોયના! કિવા દેહધારી વિનયજ હોયના ! એવું તે અન્ન Jain Educationa International For Personal and Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ ઉ ક્ષય પામ્યું છતાં, પિશાએ ગ્રસ્ત થએલો જ હોયના! કિવા ચોરોએ જેનું સર્વસ્વ લૂંટી લીધું છે કે એવો અને દેકરી જેનું ચિત્ત વ્યાપ્ત થઈ ગયું છે એવો અવસ્થામાં ઘણીવારસુધી સ્તબ્ધ રહેતો અને હો. તે સમયે પોતાના પરાક્રમને લૂંટનારા કૃષ્ણ અને અર્જુન-એઓ પ્રત્યે અવલોકન કરીને છે. આ અશ્વત્થામા જેમ ઔષધ અને વિષહરણ કરનારા મંત્રને જાણનારા ગારૂડીને અવલોકન કરી સર્ષ કોડ અધિકજ ગ્લાનિ પામે છે તેમ ગ્લાનિ પામતો હવો. ત્યારપછી ક્રોધેકરી જેનું ચિત્ત કંપાયમાન છે થએલું છે અને વ્યાકુળ થએલે એવો જે અશ્વત્થામા–તેની પ્રત્યે આકાશને વિષે ગુપ્ત રહેનારો કોઈએકદેવભાષણ કરતે હો કે દિmોત્તમ, તું ક્રોધેકરી અંધપણુ પામનાર હોઈને આવી રીત શા ) માટે ખિન્ન થાય છે? આ અર્જુનને અને કૃષ્ણને દેવ પણ જીતવા માટે સમર્થ નથી. જે કારણ છે Sાર માટે આ અર્જુન અને કૃષ્ણ, પૂર્વજન્મનેવિષે કાંઈક એવું તપ આચરણ કર્યું છે તેના યોગે જ આ અર્જુન અને કૃષ્ણ-જેમનું બાહુ પરાક્રમ લોકો મળે જ્યશીલ છે એવા થયા છે. એવી દેવની તે વાણીએ અશ્વત્થામા, હળની કોસે મસ્તકના ઉપર પ્રહાર કરેલા વ્યાધ સરખે કિંવા જેની સૂંઢ છેદન કરી છે એવા હસ્તિ સરખો અત્યંત લજિજત થતો હશે. ત્યારપછી અશ્વત્થામાના તે લજિજતપણાને અવલોકન કરીને કાંતિ અધિપતિ જે સૂર્ય-તે પણ આ ખેદ કરીને જાણે હોયના! તમ અસ્ત પામતો હવે. ત્યારપછી બાર પહેરસુધી કરેલા યુદ્ધકરી છે " અત્યંત શ્રમ જેઓને થયો છે, એવી તે બંને સેનાઓ પોતપોતાના સ્થાન પ્રત્યે ગમન કરતી હવાઓ. 5. એ પ્રકારે કરી યુદ્ધવિષે દોણાચાર્ય મરણ પામ્યા છતાં કૌરવો અધિપતિ જ દુર્યોધન ) તે-પોતે કરેલી આશારૂપ વલિનું આશ્રયભૂત વૃક્ષ એવા કર્ણને, પોતાની સેનાના આધિપત્ય માટે અભિષેક કરતે હો. તે સમયે દુધને કર્ણને જેવો સ્નેહમય અભિષેક કરે તેવો તે કર્ણને પરાક્રમરૂપ અગ્નિ પણ અત્યંત પ્રદીપ્ત થતો હશે. તે સમયે વીસેમણે શ્રેષ્ઠ એવા તે દિ કર્ણ, યુદ્ધને માટે પ્રયાણ કરવાના સમયને વિષે યાચકજનોને માટે જેવી તે વાચકોની ઈચ્છા તેવાં તો દાન સમર્પણ કરચાં. તે સમયે તે કર્ણ, નવીન મેઘ સરખો અત્યંત દાનની વૃષ્ટિ કરવા લાગ્યો છે છતાં યાચકરૂપ તળાવ કમળોએ વ્યાપ્ત થયાં; એ મોટું આશ્ચર્ય થયું, અર્થાત મધ, વૃષ્ટિ કરવા 7) છે. લાગે છતાં સર્વ તળાવ કમળોરહિત થાય છે, એવું છતાં કર્ણરૂપી મેધ, દાન દેવા માટે ઉદક છોડવા છે તે લાગ્યો છતાં યાચકોરૂપી તળાવ કમળા એટલે લક્ષ્મીએ કરી વ્યાપ્ત થયાં; એમ મેઘ કરતાં પણ કર્ણવિષે મોટું આશ્ચર્ય ઉત્પન્ન થયું. શૂરપુરૂષોમાં હું એટલે હાથી અથવા શ્રેષ્ઠ એવો તે રે કર્ણ, તે સમયે દ્વાનો એટલે મદદકે અથવા દાનસંબંધી ઉદકે શોભવા લાગ્યો છતાં, તતકાળ gવાળ એટલે બીજા હાથીઓ અથવા શત્રુઓરૂપી હાથીઓ કોણ વારું મન એટલે મોદક તે Sળ અથવા ગર્વનો ત્યાગ ન કરતા હતા? અર્થાત સર્વ ત્યાગ કરતા હતા. તે સમયે તે કર્ણ, દાન કરવા C Jain Educationa International For Personal and Private Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ஒ લાગ્યો છતાં વિઝુ એટલે જ્ઞાની, દાનશીલ અથવા અનુસ્વાર અને દિજંદ્ર એટલે બ્રાહ્મણ શ્રેષ્ટ મ ચારે, ઘણું પ્રાધાન્ય કરી એટલે પ્રથમ જે જ્ઞાની તે, સ્તુતિના પ્રાધાન્યપણે કરી, બીજો દાનશીલ તે ગૌરવર્ણ કરી, ત્રીને જે અનુસ્વાર તે અક્ષરોના વર્ણ પ્રાધાન્યપણે કરી અને ચોથો દિષ્ટ તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારે વર્ણના પ્રાધાન્યપણે કરી શોભનારા છતાં પણ તતકાળ, પ્રથમ જે જ્ઞાની તે સુવણૅ પ્રાધાન્યપણાને એટલે તેજસ્વીપણાને, અને બીજો જે દાનશીલ તે કર્યુંમાનને અને ત્રીજો અનુસ્વાર તે ઉત્તમ રંગને અને ચોથા દ્વિજĀક તે સુવર્ણીના લાભમ પામતા હવા. અર્થાત્ કર્યું, દાન કરવા લાગ્યો છતાં જ્ઞાની પુરૂષ તે કર્ણની સ્તુતિ કરીને તેજસ્વીપણુ પામવા લાગ્યા; અન્ય દાનશીલ પુરૂષો હતા તેઓ ગૌરવર્ણાદિકે કરી યુક્ત છતાં પણ કર્યું પરિમાણને એટલે અતિ સ્વપતાને પામ્યા; અને અનુસ્વાર એટલે બિંદુતે સર્વ અક્ષરોનું પ્રાધાન્યપણુ પામ્યું છતાં દાન સમયે ઊદકનું બિંદુ મોતી સરખું શોભવા લાગ્યું અને બ્રાહ્મણએક, એ ચારે વર્ણોમાં શ્રેષ્ઠપણુ પામ્યા છતાં પણ સુવર્ણાદિકની પ્રાપ્તિએ શ્રીમંતપણુ પામ્યા: તે સમયે ઇંઢની સેના, કાર્તિકસ્વામિને આગળ કરી જેમ દૈત્યોની સાથે યુદ્ધ કરવા માટૅ નિકળે છે તેમ તે કૌરવોની સેના ખીજે દિવસે (એટલે યુહ્રારંભના સોળસે દિવસે) કર્ણીને આગળ કરીને પાંડવોની સાથે યુદ્ધ કરવા માટે યુદ્ઘસ્થળનેવિષે આવી. તે સમયે વર્ષોંગ્ર તુનેવિષે શાયુક્ત એવા સમુદ્રમધ્યે શાયુક્ત નદીનું પુર, લય પામ્યું છતાં તે પૂર્વે હતું છતાં પછી નહતું એવું જેમ ભાસે છે; તેમ કર્ણના સ્તુતિ કરનારા ભાટ ચારાદિકોના શબ્દનેવિષે રણવાઘોના નાદ લીન પામીને હવા નહતા સરખા ભાસવા લાગ્યા. અહીંયાં પાંડવો પણ, વીરોનું ભૂષણ એવા તે ક્રુપપુત્ર ધૃષ્ટદ્યુમ્નને આગળ કરી સેનાએ સહવર્તમાન યુદ્દભમિપ્રત્યે આવતા હવા. તે સમયે દિશાઓનેવિષે પ્રતિધ્વનિ ઉત્પન્ન કરીને અહીં તહીં. ઘણે ઠેકાણે યુઠ્ઠુ થાયછે એવી સૂચના કરનારાંજ જાણે હોયના! એવાં રવાદ્યો, બંનેય સેનાવિષે વાદ્ય વગાડનારા લોકોએ વગાડ્યાં, તે સમયે પૂર્વસમુદ્ર અને પશ્ચિમસમુદ્રઅઓના સંગમનેવિષે પૂર્વના વાયુએ અને પશ્ચિમનાવાયુએ પ્રેરણા કરેલા તે બંને સમુદ્રના તરંગો જેમ પરસ્પર એકઠા થાયછે, તેમ બંને સેનાનેવિષે યથેચ્છપણે દેવે પ્રેરણ કરેલા બંને માજુના વીરો પરસ્પર યુદ્ધ કરવા માટે એકડા થતા હવા. તે સમયે કેટલાએક વીણેનાં શત્રુઓના રકતે કરી ચિન્હિત થએલાં ખગો-તે રાત્રુઓની લક્ષ્મીના બંને પગના અળતાના (પોથીના રંગના) બિંદુઓએ લાંચ્છિત થએલાંજ હોયના! એવાં શોભા લાગ્યાં. તે સમયે ચમત્કારિક યુદ્ધ કરનારા કોઈએક પુરૂષની ઊપર અપ્સરાઓએ પુષ્પવૃષ્ટિ કરી; તે ફરી વાયુએ કરી અન્ય ઑકાણે જઈ બીજા યુદ્ધ કરનારા પુરૂષની ઊપર પતન પામવા લાગી, તે સમયે કેટલાએક વીરોનાં ખ, શત્રુના હાથીના Jain Educationa International For Personal and Private Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ છે. તનેવિષે પ્રહાર કરી ઉત્પન્ન થએલા અગ્નિના તણખાઓ મિરે કરી, પ્રથમ અત્યંત પ્રાશન તો કરેલા શત્રના પ્રતાપને વમન કરતાં જ હોયના એવાં ભસવા લાગ્યાં તે સમયે કેટલાએક વીરે, રકતે કરી આચ્છાદિત થએલી યુદ્ધભૌમિવિષે પતન પામેલાં હસ્તિઓના દાંત અને ગંડસ્થળનાં આ મોતીઓ-તણ કરી લાલ વસ્ત્ર ધારણ કરનારી, ગૌરવર્ણ અવયવ ધારણ કરનારી અને પ્રતિકાદિક કોડ ભૂષણ ધારણ કરનારી આ સંધ્યારૂપી શ્રી જ હોયના! એવું પોતાને મનમાં આણતા હવા. તે છે સમયે કોઈએક વીર, યુદ્ધવિશે પોતાના ખગે કરી એક હાથીની શંહને કાપી નાખી, તે કાપી ) # નાખેલી સૂંઢને કૌતકે કરી ક્ષણમાત્ર તે પોતાના ખડના કોઇપણાને એટલે મ્યાનપણને પમાડતો ) છે હો. અર્થાત તે તૂટી પડેલી સૂઢમાંજ પોતાના ખર્ષને વેગે પ્રવેશ કરાવવા લાગ્યો. કોઈ એક જ વીર, પોતાના ખ5ના પ્રહાર કરી આકાશનેવિશે ઉડનાએ જે હાથીના ગંડસ્થળનાં મૌક્તિકો તેને ગ્રહણ કરવા માટે આકાશનવિષે દેવતાઓની સ્ત્રીઓને ઘણીવખત સુધી વ્યાકુળ કરતો હો. તે ક સમયે બાણેના સમુદાયેકરી ઘણા વોનો સંહાર કરતા કહ્યું, મૂર્તિમાન ધનુર્વેદ સરખો યુદ્ધ કરતો હતો. તે સમયે આકાશનેવિષે કર્ણના બાણોનું મંડળ, મંડપયુક્ત છતાં પણ શત્રુઓનાં ' વિશેનેવિલે પારહિતપણુ હિસવા લાગ્યું એ આયામ (એવો વિરોધ પ્રાપ્ત થયો છતાં છાંયા છે હીનપણું એટલે કાંતિહીનપણુ શત્રુઓમાં દસવા લાગ્યું, આ તે વિરોધનો પરિહાર) તે સમયે ધન- 9 " થની ગુણએટલે પ્રત્યંચા તે કર્ણના કર્ણએટલે કાનના અંતની એટલે નાશની અથવા સમિપભાતે ગની સંગતી કરનારી થઈ. અર્થાત કર્ણ, ધનુષ્યની પ્રત્યંચાને આકર્ણપર્યંત આકર્ષણ કરે બાણ છોડવા લાગ્યો. તે સમયે કર્ણનો આશ્રય કરનાર માળ એટલે યાચકો અથવા બાણે તેઓ ફરી પણ કર્ણના શત્રુપક્ષી વીશે પાસેથી પણ ક્ષનિ એટલે લક્ષાવધિ લાભને અથવા લક્ષભેદને પામતા હવા. અથત કર્ણનો આશ્રય કરનાર યાચકો જેમ લક્ષાવધિ લાભ પામે છે તેમ કર્ણના કાનનો આશ્રયકરનારું અને યાચકોનું નામ ધારણ કરનારાં એવાબાને શત્રુઓને લક્ષભેદ પ્રાપ્ત થયો. એ પ્રકારે કરી પ્રલયકાળના મેધસરખે કર્ણ શરુઓની સર્વ સેનાને સંહાર કરવા માટે ઉઘુકત ( થયો છતાં પ્રલયકાળના મેનેવિ જેવો વજપાત ઉત્પન્ન થાય છે તે દુશાસન, બીજે દેકાણે િશત્રુઓને ઘાત કરવા માટે ધો. તે સમયે સર્વના શરીર વિષે રહેનારા બળાદિકના સર્વસ્વ5પણાને ચૂર્ણ કરનારો અને મહામદોત એવો દુશાસન, ઇંદને ઐરાવત હાથી જેમ માનસશેB વરરત્યે પ્રવેશ કરીને તેને મંથન કરે છે; તેમ પાંડવોની સેનામાં પ્રવેશ કરીને મંથન કરતો હશે. તે સમયે તે દુશાસનના બાણસમુદાયેકરી છેદ પામેલા એવા શૂરપુરૂષો અને બાણ પણ, તે યુદ્ધને જ વિષે ફરી ધનુષ્યનો સંગમ ન કરતા હવા. તે સમયે શત્રુઓને ઉધાડનાર અથત મરણના કોડ ઉત્પન્ન કરનારાં એવાં વીર દુશાસનનાં બાણોએ, યુદ્ધવિષે અતિશય ભય પામેલા એવા શત્રુ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ છે ઓના સમુદાયને કેવળ જગૃત કા એ આધવા અર્થાત દુશાસનનાં બાણ, જે વીરાને તો લાગ્યાં તેને અત્યંત ઊંધાડનારાં પણ થયાં અને વલી તે પ્રકાર જોનારા ભયભીત થએલા અન્ય શત્રુઓને ત્યાંથી પલાયન કરવા માટે જાગૃત કરનારાં પણ થયાં. એ પ્રકારેકરી સર્ષના વિષના ગસ રખો તે દુઃશાસન, એકક્ષણમાં પાંડવોની સેનાના સવગને વ્યાપવા લાગ્યો છતાં ઔષધ દેનાર કોડ ૭) ગારૂડીસરખો કિરરાક્ષસને શત્રુ જે ભીમસેન-તેણે તેનું ધન કરવું. તે સમયે જે વિષે સર્વ છે સેનાનો મહાનિ ધનુષ્યના રણતકાર મધે નિમગ્ન છે એવો, અને સર્વ પ્રત્યે જેણે પોતાની છે પ્રખ્યાતિ ઉત્પન્ન કરી છે એવો-તે ભીમસેન અને દુઃશાસનને મહાસંગ્રામ થતું હશે. તે ) એ બંનેનાં કંકપત્રવાળાં બાણે પરસ્પર, ધર્મરાજને અને દુર્યોધનને અત્યંત વ્યથા ઉત્પન્ન કરનારું છે S: એવાં પતન પામવા લાગ્યાં અર્થાત દુશાસનનાં બાણ, ભીમસેનના અંગને સ્પર્શ કરે ત્યારે ? ધર્મરાજને મહા દુઃખ ઉત્પન્ન થાય, અને ભીમસેનનાં બાણ, દુઃશાસનના શરીરને સ્પર્શ કરે ત્યારે દુર્યોધનને મહાદુઃખ ઉત્પન્ન થાય તે સમયે દ્રૌપદીના કાનું અને વસ્ત્રનું દુશાસને છું કરેલું જે આકર્ષણ, તેનું સ્મરણ એજ કોઈ ગબ્બતુ-તેના અત્યંત તાપે કરી ભીમસેનને છે મહાક્રોધ-એજ કોઈ એક સમુદ-તે અત્યંત તરંગોએ ખળભળવા લાગ્યો. તે સમયે ભીમસેન, લઈ પોતાનાં બાણેએ કરી તે દુઃશાસનના પરાક્રમસહવર્તમાન સારથીને ઉમંથન કરીને ત્યારપછી ) દુશાસનના રથને તેના મનોરથ સહવર્તમાન, ભંગ કરતે હો. ત્યારપછી ભીમસેન, પોતાના શો રથથી નીચે ઊતરીને રોષે કરી હે દુઃશાસન, ક્રોધેજ તને મારી પાસે મોકલ્યો છે” એવું બોલીને 5 કે પોતાના બાહુએ દુઃશાસનના ભગ્ન થએલા થથી તે દુશાસનને ખેંચીને ભૂમિ ઉપર પાડીને કે અને આક્રમણ કરી તેની પ્રત્યે ભાષણ કરવા લાગ્યો. ભીમસેન-કર્મચાંડળ, મલિન ચિત્તવાળા, દુરાત્મન, કરુવંશમાં ઉત્પન્ન થએલા રાજકઇ રૂપ વક્ષોમયે હે વિષવક્ષ, હે અધર્મમય, ક્ષત્રિઓની જતીરૂપ પૂર્ણચંદનવિહે કલંક, અપકી૭) તિરૂપ કદળીના હે મૂળકંદ, હે અન્યાયના નિધે, દૌપદીનું બળાત્કારે જે આકર્ષણ-એજ કોઈ જ 0 એક ધૂળની વૃષ્ટિ-તેણે કરી છે મલિન થએલા; દૌપદીને આકર્ષણ કરનારે તે તારે બાહુ છે કીઓ વાણી તે હમણાં તું મને બતાવ, છે એવું ભાષણ કરી પોતાના બાહુએ કરી, અત્યંત વૈરરૂપ ફળપુષ્પાદિકનું વૃક્ષ જ હોયના ST એવા દુશાસનના બાહુને ભીમસેન સમૂળ ઉખેડી નાખો હવો. તે સમયે તે બાહુમૂળથી ઉત્પન્ન થએલા અને જેમણે રકતચંદનને જીત્યું છે એવાં ભીમસેનના શરીરનો સંગ કરનાાં જે જ રક્તનાં બિંદુઓ-તેના સમુદાયે કરી ભીમસેન અત્યંત ભવા લાગ્ય-એવી રીતે પ્રથમ જેણે હ) અત્યંત દુખ દીધું છે એવા હાથીને, તે દુખને પ્રતિકાર કરનારે બીજો હાથી જેમ ખંડન કરે છે; હજી Jain Educationa International For Personal and Private Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ હ), 2 છે તેમ મમ બેદ કરનાર જે દુશાસન-લૈને, ક્રોધ કરી જેનું મુખ ભયંકર છે એવો ભીમસેન, ખંડન કરવા લાગ્યો છતાં, અને તે સમયે ભીમસેનના ભયે કરી કૌરવોનું સંપૂર્ણ સૈન્ય પલાયન કરવા લાગ્યું છતાં તે પલાયન સમયે ઉત્પન્ન થઈ આકાશમણે ઉડતી ધૂળ-તેણે કરી આરત થએલાં જ હોયના! એવાં વચ્ચે કરી યુક્ત-એવી આકાશરૂપી સંધ્યા, ભયે કરીને જ જણે હેયના! તેમ સૂર્યના મુખને આચ્છાદિત કરનારી થઈ અર્થાતઃ દુઃશાસનના વધસમયે સૂર્યના અસ્તનો સમય થયો. તે સમયે જેણે દુઃશાસનના વધને પ્રતિજ્ઞારૂપ સાગર અત્યંત તો છે એવો મેછે હાબળી ભીમસેન, તે જેમ કલેષરૂપી સમુદના પારને પામેલા યોગિઢપુરૂષ પ્રકાશને પામે છે ) .િ તેના સરખે અત્યંત પ્રકાશ પામવા લાગ્યો. તે સમયે એકવાર સંધ્યાએ પોતાનું આચ્છાદન છે કરચું છતાં કૌતુક કરી યુદ્ધચમત્કાર જોવા માટે પ્રાપ્ત થનાર દેવોના વિમાનને ફરી પ્રકાશ કરવા માટે જાણે આળસ્વરૂપશંકા પામનારો જ હોયના! એવો સૂર્ય અસ્ત પામતે હો. ત્યારપછી યુદ્ધને બંધ કરાવવા માટે અધિકારી કરેલા છડીદારોએ યુદ્ધ સંરંભને બંધ કરવાનું કહ્યું છતાં બંને સેનાઓ ૭) પોતપોતાના નિવાસસ્થળ પ્રત્યે ગમન કરતી હવાઓ. તે સમયે દુઃશાસનના વધે કરી જેનું આ ગમન આનંદકારક છે, એવો દૂરથી આવનાશે જે ભીમસેન–તેને દ્રૌપદી, પોતાના નેત્રેએ અવલોકન કરી ત્વરાએ દોડતી તે ભીમસેનની સામે જતી હવી. તે સમયે ભીમસેન પણ પોતાની આ- 2 ગળ પ્રાપ્ત થનારી દ્રૌપદીને આલિંગન દેઈ પોતાના હાથે તેના કેશને સ્પર્શ કરતો થકો મહા આનંદે કરી દુઃશાસનના વધના વૃત્તાંતને કથન કરવા લાગ્યો. તે સમયે પ્રથમજ સેવક લોકોના મુખથી 8 દુશાસનના વધનું સંપૂર્ણ વૃત્તાંત જેણે જાણ્યું છે એવી તે દ્રૌપદી, ફરી પોતાને વલ્લભ જે ભીમસેનતેના મુખથી તે વૃત્તાંતને શ્રવણ કરતી થકી કાંઈપણ ચમત્કારિક આનંદસ્થિતિને પામતી હવી. છે અહીંયાં કહ્યું પણ તે દિવસની રાત્રીનવિષે દુર્યોધનના આવાસસ્થાન પ્રત્યે ગમન કરતે જ હશે અને કનિષ્ટ બંધુ જે દુઃશાસન-તેના વધે કરી દુઃખિત થએલા એવા દુર્યોધન પ્રત્યે ભા- તા. પણ કરતે હવે કે હે રાજન, આ પાંડવોની સેનાનું અર્જુન એજ કેવળ મસ્તક છે; તે છેદન કરવું ( છતાં બાકીની સર્વ સેના શબતુલ્ય દશાને પામશે. તે અર્જુન પણ મારા બાણરૂપ અગ્નિને વિષે | તે પ્રથમજ આહતિ થશે પરંતુ યુદ્ધવિષે જે છે તે સારથિ જેને સારો છે તેણેજ અવલોકન કરી જાય છે. અર્જુનને તે સર્વસાધ્યકમને વિષે જે નિપુણ છે અને જેની બુદ્ધિ ઉદાર છે એવા શ્રીકૃષ્ણ સારથી છે; અને મારે તે શ્રીકૃષ્ણના સરખે કોઈપણ સારથી નથી, એ માટે ઇંદના માતલિનામક સારથી સરખે સારણ્યકર્મવિષે નિપુણ એવા શલ્ય સારથિને મને તું સમર્પણ કર એટલે યુદ્ધવિષે અર્જુનને મારીને તને પ્રાપ્ત થએલો જે બંધુશેક-તેનું હુંનિવારણ કરી - એવું કર્ણનું ભાષણ શ્રવણ કરીને કરવાધિપતિ દુર્યોધન, સન્માનપૂર્વક મદદેશનો રાજા C - જ - Jain Educationa International For Personal and Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ જે શલ્ય-ને બોલાવી આણીને તેની પાસે હાથ જોડી જાય, તું કર્ણનું સાધ્ય કરે એવી જ Sી પ્રાર્થના કરવા લાગ્યો. એવું દુર્યોધનનું ભાષણ શ્રવણ કરીને શલ્ય ભાષણ કરવા લાગ્યો. ઘર શલ્ય—હેરજન, આપણા ગ્યપણાને વાંઝીયાપણુ ઉત્પન્ન કરનારું એવું આ તું શું A બોલે છે? રાજના કુળમાં ઉત્પન્ન થએલો હું ક્યાં અને સુતપુત્ર એવો આ કણે કાંઈ વળી આ તો કર્ણનો તાર વાકચે કરીને પણ સારથિ થનારો જે હું તે, લજજા પામતો નથી શું સાહસને છે કાગડતું દાસપણએ પહાસ્યતાને માટે કારણ નથી શું? અર્થાત છેજ. - ત્યારપછી દુર્યોધન ભાષણ કરવા લાગ્યો. દુયોધન–હે શલ્યરાજ, આ ભાષણ તું મારા સરખા મિત્રપ્રત્યે બોલીશ નહીં. તારા SS સરખા સુજ્ઞપુરૂષ, મિત્રની વાણીના યોગ્યપણાનો મનમાં વિચાર કરતા નથી. બુદ્ધિમાન પુરૂષ જ આ છે તે પોતાના મિત્રના કાર્ય માટે પોતાની યોગ્યતાને અયોગ્ય કર્મ હોય તો પણ તે કરે છે. મિ- R. કે ગનું કાર્ય અને વિચાર એ બંને એકજ ઠેકાણે રમતાં નથી. અર્થાત મિત્રના કામઉપર લક્ષ ની આપ્યું છતાં યોગ્યતા સાચવવી બનતી નથી અને યોગ્યતાનો વિચાર કરવા લાગ્યા છતાં મિત્રનું કાર્ય બનતું નથી. એ માટે જે તું, આ યુદ્ધવિશે મારે જ્ય થાય એવી ઈચ્છા ધારણ કરનારે જ હોય તે આ સમયે કોઈપણ પ્રકારો વિચાર ન કરતાં યુદ્ધાંગણનેવિશે આ કર્ણના સારથિણાને ( વિકાર. એ પ્રકારે કરી અત્યંત કૌશલપણે દુર્યોધને પ્રાર્થના કરેલો એવો શલ્યરાજ, નકુળ 'a તે સહદેવપ્રત્યે થએલા પ્રતિવચનનું સ્મરણ કરતો થકો દુર્યોધન પ્રત્યે ભાષણ કરવા લાગ્યો. - શલ્ય-હે દુર્યોધન, તું મિત્રબુદ્ધિએ જયારે મને આવું કહે છે, ત્યારે આ તારું વચન જ હું વિકારીશ; પરંતુ યુદ્ધવિષે કર્ણ, યથેચ્છપણે ઉચ્ચારેલાં મારાં વચનોને સહન કરવાં. એ એવી તે શલ્યરાજની વાણીને દુર્યોધનના કહેવાથી કર્ણ, અંગીકાર કરતે હો. કાણુ સુજ્ઞપુરૂષ છે તે “કેવે સમયે કેવી રીતે વર્તવું તે સર્વ જાણે છે. એ માટે તે સમય જાણીને ૭) કર્ણ શલ્યના વચનનો અંગીકાર કર્યો અને એવી પ્રતિજ્ઞા કરી કે “પ્રાત:કાળે આ સર્વ ભૂમિને વશ અનરહિત એવી હું ન કરું તે નિલયે કરી અગ્નિમથે પ્રવેશ કરીશ એવું ભાષણ કરી તો 0 કર્ણ સ્વસ્થાનકે જ હવો. શલ્ય પણ પોતાને સ્થાનકે જો હો.. - બીજે દિવસે એટલે યુદ્ધાભના સત્તરમા દિવસે પ્રાત:કાળે અંધકારના સમુદાયને નાશ કરતો થકો પૂર્વના દિવસે શત્રુઓના પ્રહારે કરી પ્રાપ્ત થએલા જે વીરપુરૂષોના ઘાવ-તે ઘાવમાંથી રે નિકળેલા રક્તના સ્પર્શ કરીને જ જાણે લાલ થયો હોયના! એ સૂર્ય, ઉદય પામતો હવે. તે સમયે શલ્ય જે સારથિ છે એવા રાધેય (કર્ણ)ને આગળ કરી સર્વ કૌરવો, જેનેવિશે કર એવા તો હસ્તિઓ સજજ કર્ચા છે એવા યુદ્ધસ્થળપ્રત્યે આવતા હવા. Jain Educationa International For Personal and Private Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧ - અહીંયાં રાજહંસ અથવા રાજક-તે જેમાં ભૂષણ છે અને પુંડરીક એટલે શ્વેત હો કમળ અથવા હાથી-એણે કરી સુશોભિત થએલી એવી પાંડવોની પણ વાહિની એટલે નદી છે? અથવા સેના-તે યુદ્ધના સીમસ્થળપ્રત્યે આવતી હતી. ત્યારપછી જેણે લોકને અત્યંત ભ્રમિત છે કર્યા છે અને જેનેવિષે ગંભીર વીશેને ક્ષોભ છે, એવો; અને બાણેની પંકિતઓના ગે કરી છે. ભયંકર એ સંગ્રામ પ્રવૃત થતો હતો. તે સમયે કેટલાક વીરા ધનુષ્યથી બાણ છૂઢવા લાગ્યા અને તે બાણની સ્પર્ધાએજ ભણે હોયના! તેમ પ્રતિસુભટોના શરીરથી પ્રાણ પણ છૂટથી લઈ " લાગ્યા. કેટલાક વીરોનાં બાણે, “આ અમારા પ્રભુ જે સુભટો-તેઓનું અમે કોઈપણ કાર્યન ) છે. કર્યું છતાં પણ અમને એઓ-ફળ એટલે શલ્ય,અર્થાત લોખંડની અણી અથવા શત્રુઓના લક્ષ છે ભેદ કરવા એજ એક ફળ પ્રાપ્તિ તેને સમર્પણ કરે છે એવું જાણીને જ જાણે છેયના! તેમ જ સંતુષ્ટ થઈને બાણ, પોતાના પ્રભુઓની ઇચ્છા પ્રમાણે શત્રુઓને લક્ષ ભેદ કરતાં હવા. તે સમયે કોઈએક વીર, પોતાના ખર્ગ કરી ગજેદોના દૂતને છેદન કરતો હતો, એટલામાંજ એ 5 તેનું ખરું છેદન કર્યા છતાં તે વીર, પૂર્વ છેદન કરેલા ગજેદોના તે દતોનેજ શસ્ત્ર સરખા ધારણ કરી યુદ્ધ કરવા લાગ્યું. તે સમયે જેઓનાં ચિત્ત યથેચ્છ પ્રહાર કરી મૂછયુક્ત છે અને છે જેમણે પોતાનાં ખ, શૂન્યસ્થળે નાખ્યાં છે એવા કેટલાએક વીશે, ભૂમિઊપર પડ્યા ) ( છતાં ઘણીવાર સુધી યુદ્ધ કરવા સમયે જેનો હુંકાર શબ્દને અભ્યાસ થયો હતો તે હંકાર aો આ શબ્દનો જ ઉચ્ચાર કરતા હવા. અહીંયાં, “અરે પાર્થ ક્યાં છે પાર્થ ક્યાં છે એમ ઊંચસ્વરે કરી ધૈર્ય યુકત થઈભાષણ કરનાશે જે રાધેય (કર્ણ) તે પ્રત્યે મદાધિપતિ શલ્યરાજા) ભાષણ કરવા લાગ્યો. શલ્ય—હે કર્ણ, તારા મસ્તકનેવિષે કર્ણ (કાન) નથી જ, હૃદયવિષે વિવેક પણ નથી અને ચિત્તને વિષે ચૈતન્ય પણ નથી; એવું મારી બુદ્ધિ માને છે. જે કારણ માટે પોતાના જ બાહુ પરાક્રમે કરી મદોન્મત્ત થએલ એ જે તું-તેણે પોતાની પ્રેરણાએ એવી પ્રતિજ્ઞા કરી કે હું આજ અર્જુનનો વધ કરીશ પરંતુ અર્જુનને યુદ્ધવિષે જીતે એવો પુરૂષ, કોઈ પણ ઠેકાણે કોઈપણ નથી. કારણ અનરૂપ જે સિહ-તેને વિષે તેને પરાજ્ય કરવા માટે પ્રવૃત્ત થનારા ભુવનરૂપી દિગળે એટલે દિગ્યાલો પણ કુંઠિત થાય છે. ઉત્તરગ્રહણનેવિષે આ અર્જુનનાં T બાણોએ કરી વ્યાપ્ત થએલે એ જે તું-તે પણ જે પલાયન આચરણ કરતે હવે તે મારા રે સરખા પુરૂષે વર્ણન કરવા માટે પણ અત્યંત અયોગ્ય છે; અને જે ચિત્રાંગદગંધર્વ, યુદ્ધવિષે કોંધ કરી તેને પલાયન કરાવી દુર્યોધનને પણ બંધન કરતો હો; તે ગંધર્વદ, થોડા દિવસમાં જ તારા સ્મરણમાં આવતું નથી એ શું!! તે ચિત્રાંગદને પણ જે ગુરૂસ્થાનીય એવા અર્જુનને, આજ ૧૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ છે. યુદ્ધ કરવા માટે બોલાવનારે તું લજજા પામતો નથી શું કિંવા જે પુરૂષને પોતાનું મૃત્યુ પાસે આવ્યું SS છે તેવા પુરૂષની આવી વિપરીત વાણી થાય છે; તેવી તને આ વિપરીત વાણી થઈ છે કે શું ? છે. એવું શલ્યનું ભાષણ શ્રવણ કરી જેને અત્યંત કોપ ઉત્પન્ન થયો છે એ ચંપાનગરીને અધિપતિ કણું ભાષણ કરતો હો. હ) કર્ણ-હે શલ્ય, જેની વૃત્તિ મહેચ્છના સરખી છે એવા મદદેશમધ્યે રહેનારા સર્વ છે છે. લોકોને આ વચન બોલવાં યોગ્ય છે. તું તે વળી તે સર્વે લોકોનો રાજા છે; એ માટે તું આવું છે છે. ભાષણ કરે; પરંતુ મારા અગ્રભાગનેવિષે, જેણે કુંડળાકાર કોદંડ ધનુષ્ય) કરેલું છે, એવો ) અર્જુન જે દૃષ્ટિ પડશે તો આ સમયે તને હું મારું જે કાંઈ અત્યંત સામર્થ્ય છે તે દેખાડીશ. એવું કર્ણનું ભાષણ સાંભળીને શલ્યરાજા, ફરી ભાષણ કરવા લાગ્યો. . શક્ય હે કર્ણ, પતંગ જેમ દીપકને ભક્ષણ કરવાની ઈચ્છા કરે છે, પરંતુ તે પતંગ; તે કે દીપકમાં પડી તેજ મરણ પામે છે; તેમ તું અર્જુનને મારવાની ઈચ્છા કરે છે, પરંતુ તે અર્જુન- કોડ ( નાથો તું જ મરણ પામનારો છે; એ માટે ધ્યાનરૂપ અગ્નિ જેમ પાતકોના સમુદાયને નાશ કરતો કરતો હિ છે. પ્રદીપ્ત થાય છે તેમ આ અર્જુન, કોરલની સેનાના સમુદાયને સંહાર કરતો કરતો આવે છે તેવું છે. તે એવી શલ્યરાજાએ વર્ણન કરેલી વાણીને કર્ણ સાંભળીને, ક્રોધરૂપી અગ્નિના દુષે કરીને જેનું અંતઃકરણ વ્યાસ થયું છે એવો તે ક્ષણમાત્ર સ્તબ્ધ રહ્યો. પછી તે કર્ણ, બાણે કરી વષ્ટિ કરી કરતો થકો, પ્રલયકાળનો સૂર્ય જેમ સંપૂર્ણ ભૂકને તાપ ઉત્પન્ન કરતો સંચાર કરે છે તેમ અર્જુન 5 પ્રત્યે ધો. તે સમયે નવીન વષતુનેવિ નદીનો વેગ જેમ પોતાનાં તગેએ તીરસ્થવૃક્ષોને સંહાર કરે છેતેમ કહ્યું, પોતાનાં બાણએ કરી પાંડવોની સેનામાંના હજારો વીરોને સંહાર કરતો હ. એટલામાં અતિશય જેને ગર્વ છે એવો તે આવનાર કર્યું, તેને ધર્મરાજા, શામાં છે ચંદના દર્શન કરી પોતાના તરગોએ કાંધનું એલાન કરનારા સમુદને જેમ મોટો દેહ પોતાના વેગે અટકાવે છે તેમ અતિત્વરાએ અટકાવતો હો. તે સમયે તે ધર્મરાજા અને કર્ણ-એ બંનેની બા વષ્ટિએ કરી જેનેવિષે વ્યોમાંગણુ વ્યાપ્ત થઈ ગયું છે; અને “એ બાણે આપણને લાગશે કે શું છે. એવી રીતે જેણે ખેચને ભય પમાડ્યા છે એવું અને અત્યંત રકતના સમુદાયને વમન કરે છે નારો એવો સંગ્રામ થતું હશે. તે સમયે “આ ક્રોધ પામેલા ધર્મરાજ અને કર્ણ-એ એક C બીજાને જુએ નહીં એવું જાણીને જ જાણે હોયના! તેમ તેઓએ પરસ્પર મળે છેદન કરેલાં ગઈ બાણ, પર્વત સરખા રાશીરૂપ થતાં હવાં. તે સમયે પરસ્પર ઉપરાઉપરી છૂટનારાં જે બાછે તેઓએ સહવર્તમાન ક્રીડા કરનાર તે ધર્મરાજ અને કર્ણ-એ બંનેની બે મણિઓ છતાં તેમાંથી Sી માત્ર કાનની પાસે પ્રાપ્ત થયેલી એકજ મુકિને લોકોએ અવલોકન કરી. તે સમયે આસપાસ- (C) Jain Educationa International For Personal and Private Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ નેકી કરસ્થિGિS જ વિષે મંત્ર પ્રગે કરી છલાં બાણેએ તે ધર્મરાજ અને કર્ણ-આકાશ અને દિગંત-એઓને આચ્છાદન કરતા હવા. તે સમયે તે ધર્મરાજા અને કર્ણએ બંનેના શરીરને વિષે પ્રાપ્ત થયેલા છે. બાણોના ધાવે વમન કરેલો જે રકતનો પ્રવાહ તે, શરીર વિષે કોપી કરી ઉત્પન્ન થએલું જે આર- ર જ કતપણુ-તે આરકતપણુ, શરીરને વિષે ના સમાતાં પ્રવાહરૂપે બહાર જણે નિકળ્યું હોયના! એ કોડ 89) શોભવા લાગ્યું. તે સમયે પ્રલયકાળના વજન સરખાં જે કર્ણનાં બાણ, તબાએ ધર્મરાજને, છે ( હંસાએ એટલે ખાંસીએ કરી લેક જેમ વ્યાકુળ થાય છે તેમ વ્યાકુળ કર. તે સમયે ધર્મરાજા, 'ઈ બાણને ભાથામાંથી ગ્રહણ કરવા માટે, ધનુષ્યને વિષે સંધાન કરવા માટે, ધનુષ્યનું આકર્ષણ કરવા છે છે માટે અને આકર્ષણ કરેલા બાણને છોડવા માટે કાંઈપણ સમર્થ થયો નહીં; તે કેવળ કર્ણ S છોડેલાં બાણોના ઘાવથી ઉત્પન્ન થએલા રકત કરી જેણે પ્રકુશિત થએલું પલાશ વૃક્ષ જીત્યું છે અને એવા શરીરને ધર્મરાજ ધારણ કરતો હવે. એ પ્રમાણે કર્ણ પ્રહાર કરેલા ધર્મરાજને દૂરથી જોઈને જેમાં સ્પષ્ટ નિદા છે એવાં વચનોએ શ્રીકૃષ્ણ, અર્જુન પ્રત્યે ભાષણ કરતા હવા. શ્રીકૃષ્ણ—હે અર્જુન, તારા ધનુષ્યના પાંડિત્યને ધિક્કાર હો, તારા પ્રચંડ એવા બાહુદછે ડને પણ ધિક્કાર હો, તારા શૂરપણાના અભિમાનપણાને પણ ધિક્કાર હો અને સર્વ પુરૂષોમાં ઈ. છે તારું જે શ્રેષ્ઠ પુરૂષ વ્રત-તેને પણ ધિક્કાર હો. જેના અખંડિત બાહુદંડ છે એવો જે તું-તે તારા છે I દેખતાં છતાં તાર જેટબંધુ જે યુધિષ્ઠિરાજ-તેને શત્રુએ કોઈ અનિચ્ય પ્રાણ સંશયને પમાડ છે છે. એણે કરી સર્વ મંત્રએસહવર્તમાન પોતાના કરતાં પણ દ્રોણાચાર્ય તને અધિક ધનુર્વિદ્યા જે છે તે શિખવેલી તે દ્રોણાચાર્ય, સાંપ્રત ઇંદની સભામાં રહેનાર હોઇને ત્યાં સર્વ દેવોએ કરી ઉપહા- હર સ્યતાને પામશે; એમાં કાંઈ સંશય નહીં. એકસો પાંચ એવા પોમાં પણ તારેવિશે અત્યંત વત્સલ એવા જે ભીષ્મપિતામહ તે, હમણાં મુમુક્ષ એટલે મેક્ષ ઈચ્છનારા છતાં પણ મોટી લજ્જને પામશે; અને યુદ્ધનું અવલોકન કરવા માટે જેનું ચિત્ત તત્પર છે એવો જે હું તેને પણ સાંપ્રતકાળે લોકો સ્પષ્ટપણે પ્રહાર કરશે. એ માટે કુંતીના ઉદરે તું ઉત્પન્ન થયો તેના કરતાં તારે ઠેકાણે કન્યા C IN જો ઉત્પન્ન થઈ હોત તે તે કન્યાને પતિ પણ હમણાં ધર્મરાજાનું રક્ષણ કરત. છે એ પ્રમાણે કમળનાભ જે શ્રીકૃષ્ણ-તેમણે વારંવાર લજજાએ પમાડેલો અર્જુન, તે મૂર્તિ છે 3. માન ક્રોધ જ હોયના! એવો હોતો થકો કર્ણને જીતવા માટે વેગે દોડતો હવે. તે દોડનારા કે અર્જુનને, કર્ણના પુત્ર જે વષસેનતેણે માર્ગવિષે ક્ષણભર, જેમ દોડનારે હાથી વૃક્ષે અટકાવને પમાડ્યો જાય છે તેમ અટકાવને પમાડશે. તે સમયે અભિમન્યુના વધના સ્મરણ કરી તરંગયુકત છે જેનો વેગ છે એવો જે અર્જુન-તે પોતાની પાસે જેનો આકડાના ફૂલ સરખે સ્વભાવ છે એવો જે કાં ઈ મહારથી વૃષસન-તેને આકર્ષણ કરી મંથન કરતો હતો. અથત યમપુરીએ પોચાડતો હતો. તિસ- ૯ શિeeટે Jain Educationa International For Personal and Private Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ મયે તે વૃષસેનના વધે કરી જેનું ચિત્ત ભેદ પામ્યું છે એવો કર્ણ, તકાળ ધર્મરાજાનો ત્યાગ કરી હતી - અત્યંત કોપ જેને પ્રાપ્ત થયો છે એ હોત થકો અર્જુન પ્રત્યે દોડતે હો. તે સમયે પોતાના ગુર બાહસ્તંભના પરાક્રમે કરી સંપૂર્ણ જગત જેણે વિસ્મય પમાડ્યું છે એ કર્ણ, વગે કરી પોતાની સામે આવવા લાગ્યો છતાં તેને જોઈને શ્રીકૃષ્ણ, અર્જુન પ્રત્યે ભાષણ કરે છે. શ્રીકૃષ્ણ—હે પાર્થ, જેના અશ્વો તરંગના છે, શલ્ય જેને સારથી છે, જેના વજને છે વિષે નાગનું ચિન્હ છે એવો અને મૂર્તિમાન વીરરસ જ હોયના! એ આ કર્ણ તારા સમીપભાગે છે આવે છે; એ માટે સાંપ્રતકાળે યુદ્ધને માટે ચતુર એવા જે તમો બંનેય, તે તમારા બંનેનું, જન્મથી છે. ધનુર્વેદ વિષે કરેલો જે અભ્યાસ-તેનું જે તારતમ્ય-તેને સર્વ લોકો અવલોકન કરશે. એ માટે જ આકાશનેવિષે રાહએ વ્યાપ્ત કરેલા સૂર્યનું તેજ જેમ નાશ પામે છે તેમ કર્ણ વ્યાસ કરેલો જે તું-તે તારું સંપૂર્ણ તેજ કદીપણુ નાશ ન પામો.. એવું શ્રીકૃષ્ણ અર્જુનપ્રત્યે ભાષણ કરી જેના અ પ્રેરણ કરેલા છે એવો અર્જુનને રથ, કર્ણના રથની સામે મહાવેગે લીધો. તે સમયે તે બંને રથારૂઢ એવા ધનુર્ધારી વીશે, પરસ્પર સંમુખ થયા છતાં સંવત્સરના આરંભે સંમુખ પ્રાપ્ત થએલા ચંદ સૂર્ય જેમ શોભે છે તેમ શોભવા લાગ્યા. તે સમયે સુદાંટિકાના શબ્દ કરી બોલનારા અને જેઓના વિપક્ષો ચં- ) ચળ છે એવા તે બંને વિશેના રથ, પરસ્પર યુદ્ધ કરવા માટે બોલાવતાજ હોયના! એવા ભાસવા લાગ્યા. તે સમયે તે બંને વીશે, યથાયોગ્ય શત્રના લાભ કરી જેઓને મહાહર્ષ પ્રાપ્ત થયું છે એવા અને ઉત્પન્ન થનાર રોમાંચે કરી જેઓના અંગરખાનાં બંધન (કસો) તૂટી જાય છે એવા થતા હવા. તે સમયે યુદ્ધરસના બહુલપણુએ કરી જેના ભરતક સંબંધી અત્યંત શોભે છે એવે અને ક્રોધ કરી જેનાં નેત્ર આરક્ત છે એવો કર્ણ, અનપ્રત્યે ભાષણ કરતો હો. કહ્યું- હે અર્જુન, તું ઉતાવળે આવ, ઉતાવળો આવ, વિલંબ કરીશ નહીં. વીરપુરૂષ અને કવિ, એ બંનેને ઘક્કમ એટલે પગે કરી ચાલવું અથવા કવિતાના પદોને અનુક્રમ-તે શોનસ્થા એટલે પરાક્રમયુક્ત અથવા અલંકારાદિક રીતિએ યુક્ત હોય છે. ઉત્તમ પ્રકારના વીને નિરંતર વધ કરનારાં એવાં જે મારાં બાણે તેને આજ ઘણે કાળે કરી ફળસમય પ્રાપ્ત થયો છે. કારણ નિરંતર સર્વ જગતને વિષે “એક હંજ વીર છું” એવું માનનારે જે તું-તેનો વધ કર્યા વિના બીજા અનેક વીસે વધ કરનારો જે હું તે મારા સામે કરી સંતોષ પામતો પર નથી. કારણ, લક્ષાવધિ વૃક્ષોના સમુદાયને બાળના છે પણપર્વને ન બાળનારા અગ્નિને વિષે - દહન શક્તિ શી છે વાણી તે સર્વ વાત એક કરે રહો; પરંતુ તારા બાહુદંડનવિષે જે કાંઈ ) સામર્થ્ય હોય તો તારું ગાડીવધનુષ્ય કુંડળાકાર કરી યુદ્ધ કરવાને માટે સિદ્ધ થા. અને જે ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ છે દોણાચાર્યએ તારેવિ મહાહર્ષ કરી ધનુર્વેદનું રહસ્ય સ્થાપન કર્યું છે તે ગુરૂને સાંપ્રતકાળે તો તું લજિજત કરીશ નહીં. જેણે રાજાઓફૂપ વૃક્ષોને ભગ્ન કર્યા છે, એવા વીસેમધ્યે પોતે કુંડ એટલે ગજ અથવા શ્રેષ્ઠ એવો જે તું-તેના શૂરપણાનો ભંગ કરવા માટે સાંપ્રતકાળે હું પર્વતરૂપે પ્રાપ્ત થયો છું; એ માટે માહો પ્રતાપરૂપી જે પ્રલયકાળનો સૂર્ય તે તારા બાહુ પરાક્રમરૂપ સમુ કને શોષણ કરી સાંપ્રતકાળે પાંડુરાજના સંપૂર્ણ કુળને દહન કરવા માટે ઇચ્છા કરે છે; એ માટે (ાં આ ભૂમિનળનેવિષે કંટકતુલ્ય એવા પાંડવો જે તમે તેમને નાશ કરી સાંપ્રતકાળે કૌરવની ) કીર્તિના વિસ્તારે કરી યુક્ત એવા આ ભૂમિનળને હું કરીશ. ઈ એવા અહંકારરૂપ ઝંકારશબ્દ કરી જેની વાણી, યુદ્ધ છે; એવા તે કર્ણપ્રત્યે, શ્રેષ્ટપણાએ Sઈ કરી જેને અતિશય રોમાંચ ઉત્પન્ન થયાં છે એવો અર્જુન ભાષણ કરો હવે. અન–હે ધીરપુરૂષોમાં અગ્રેસર રાધેય (કર્ણ), તારા વિના આ જાતને વિષે બીજે પરાક્રમી પુરૂષ કોઈ છે? પરંતુ જે સૂર્ય નથી તો અરૂણ વિના બીજે તેજવી કોણ છે? અર્થાત તું ગમે તે પરાક્રમી છે તો પણ, તારા કરતાં બીજો કોઈ અધિક પરાક્રમી થયો છતાં તે સૂર્યસર; અને તું તે સૂર્યના સારથી અરૂણ સરખે થશે. અને જેઓ સાધુ પુરૂષ છે તેઓ પોતે જ પ( તાના ગુણનો પ્રકાશ કરતા નથી. એ માટે પરાક્રમી પુરૂષ જે હોય તેણે તે પરાક્રમરૂપ ક્રિયાજ ) (ા કરવી, અને તેના ગુણોનું વર્ણન તો વૈતાલિકો (ભાટ ચારણદિકો) એ કરવું; એવું છતાં ગારૂ- તમતમણે જે છે તે વિષનો સંહાર કરનારે છતાં તે પોતાનો ગુણ તેજ વર્ણન કરે છે શું તેમ જ વળી સર્યું છે તે અંધકારનો નાશ કરતોજ ઉદય પામે છે; પણ તે પોતાનું કૃત્ય તે વર્ણન કર કરે છેઅર્થાત વર્ણન કરતો નથી. એ માટે જન્મથી તે મા વધ કરવા માટે મૈલોક્યને ૨ આનંદ ઉત્પન્ન કરનારું ધનુષ્ય વેદના અભ્યાસનું કુશળપણું સંપાદન કર્યું છે, તે સાંપ્રતકાળે ધનુષ્યનું આકર્ષણ કરી શીષ પ્રગટ કર. શૌર્ય કરી યુક્ત એવા પુરૂષનું જે શૌર્યું છે તે તેના પર બાહ વિષે વાસ કરે છે; કાંઈ વાણુનવિષે વાસ કરતું નથી. અને જે વીરપુરૂષ નથી તેનું પ રાક્રમ અવશ્યપણે બોલવાનેવિલેજ રહે છે, માટે બાહુર્તભવિષે તો તે અવીરપુરૂષનું પસક્રમ ની થોડીજ પ્રખ્યાતિને પામે છે. - એવું શ્રેષ્ઠપણાએ કરી અર્જુન ભાષણ કરતો છતાં યોદ્ધાઓમધ્યે શ્રેષ્ઠ એવો રાધેય, (કર્ણ) Sજ પોતાના કાળપુટ નામના ધનુષ્યવિષે બાણનું સંધાને કરતે હો. તે સમયે નિરંતર સંપૂર્ણ કરી લોકોને શ્રવણે કરીને જેના ગુણો પ્રખ્યાત છે એવો કર્ણ, ધનુષ્યની પ્રત્યંચાને આકર્ષણ કરી છેતાના કાનની પાસેના ભાગે લેતો હો, અને કર્ણ તે ધનુષ્યની પ્રત્યંચાનું આકર્ષણ કર્યું છતાં ડાં તેનાથી અત્યંત ભયંકર અને યુદ્ધના ઉત્સાહને માટે હર્ષ પમાડનાર એવો હતકાર શબ્દ, અદ- ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ છે હાસ સરખે ઉત્પન્ન થતો હો. તે સમયે કાનની પાસે પ્રાપ્ત થનારી કર્ણની મુષ્ટિ, પ્રકુલિત SS થએલા ઉત્તમ પ્રકારના કમળની કળી સરખી જ હોયના! એવી બ્રાંતિને ઉત્પન્ન કરતી હતી. અને ત્યારપછી સમુદના જળથી જેમ તરંગો ઉત્પન્ન થાય છે; કિંવા સૂર્યના બિંબથી જેમ કિરણે ઉત્પન્ન થાય છે, તેમ કર્ણના ધનુષ્યથી બાણુ છૂટવા લાગ્યાં. તે સમયે નિરંતર યુદ્ધ કરવાના 5 સંકેત મળેલા સર્વ વીશેના યુદ્ધવિષે જ્ય સંપાદન કરનારું એવું જે ગાડીવ ધનુષ્ય-તેને વિષે અ ન, અમોઘ (સફળ એવાં બાણને ધીમે ધીમે સંધાન કરવા લાગ્યું. તે સમયે સર્વ જગતને છ જીતનારો એવો અર્જુન, સંપૂર્ણ કૌરવો સંબંધી રાજઓના જીવિતવ્યની આરાસહવર્તમાન ) ગાડીવ ધનુષ્યની પ્રત્યંચાને આકર્ષણ કરતો હો. તે સમયે યુદ્ધરહિત એવા સ્થળ વિષે પણ આ અનની સંમુખ રહેનારૂં જે હું–તેના ગુણને એટલે સણને અથવા પ્રત્યંચાને આ અર્જુન ગ્રહણ કરે છે એવું બને જ જાણે હોયના! તેમ સુવંરાથી એટલે ઉત્તમ વંશથી અથવા ઉત્તમ પ્રકારના વાંસથી ઉત્પન્ન થએલું એવું અર્જુનનું ગાડીવધનુષ્ય અત્યંત ન થતું હતું. વળી તે ' સમયે “હે લોકનેવિ રહેનારા લોકો, તમે સર્વ આ અર્જુનની બાહુકળાને જુઓ” એવું છે ટણતકાર શબ્દોના નિમિત્તે કરી ગાડીવ ધનુષ્ય જણે બોલવા લાગ્યું હોયના! એવું ભાસવા 9 લાગ્યું. તે સમયે જેનો હસ્ત, કર્ણને એટલે કાનને ભૂષણભૂત છે એવા અર્જુનના હસ્તનખની (1) કાંતિના અંકુરોએ કરી ધનુષ્યને પણ શોભા ઉત્પન્ન કરનારું એવું એકજ બાણ, અનેક બાણું સરખું ભાસવા લાગ્યું. તે સમયે બાણોને છોડીને જેની આંગળીઓ ઊર્ધ્વ થઈઓ છે એવો અર્જુનને હાથ, સર્વ જગમાં એક ધનુર્ધારીરૂપ જે કીતિ-તેનો જ હસ્ત હોયના! એવો ભવા લાગ્યો. તે સમયે “તારા વિના બીજા કોઈને ધનુષ્યની પ્રત્યંચા આવડી લાંબી કહીં પણ નથી એવી અર્જુને જેની સ્તુતિ કરેલીજ હોયને! એવી ગાન્ડીવધનુષ્યની, સ્તુતિએ કરી સંતોષ પામેલી પ્રત્યંચા–તે અર્જુનના પ્રકોટ (કાંડ)વિષે શબ્દ કરતી હવી. તે સમયે તે અર્જુન અને કર્ણ, સ્થિર રહેનારી બીજી મુષ્ટિને પણ ધારણ કરનારાજ હોયના! એવા ચિત્રવિષે ચિતરેલા પુરૂષ સરખા અને જેઓનું ભાથામાંથી બાણોનું ગ્રહણ કરવું અને ધનુષ્યને વિષે સંધાન કરવું એ કોઈએ પણ જોયું નથી; એવા તે બંને શોભતા હતા. તે સમયે સર્વ ભુવનેને વિષે કે એક જે ધનુર્ધારીપણુ-તેની જે કીર્તિ-તના કોળાહળ જ જાણે હોયન; એવા તે અર્જુન અને તે Siણ કર્ણના ધનુષ્યની પ્રત્યંચાના શબ્દો તેઓએ સંપૂર્ણ દિગમંડળ આક્રમણ કર્યું. તે સમયે “આ યુદ્ધને સંરંભ અવલોકન કરી આ દિશાઓફૂપી સ્ત્રીઓ મૂછને ન પામે એવું જાણીને જ જાણે + હોયના! તેમ તે અર્જુન અને કર્ણ-એ બંને જણેએ પોતાના બાણોના સમુદાય કરી સર્વ દિ શઓ આસપાસ આચ્છાદન કરી. તે સમયે પ્રતિશત્રુએ કરેલા બાણના શબ્દોને “તત Jain Educationa International For Personal and Private Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ આપણે તેના કરતાં બમણા શબ્દને કરનારાં છેએ” એવાં પરસપર સ્પર્ધા કરનારાં તે જે SS બેનિયનાં બાણે, ગવૈયાઓની રીતિને પ્રખ્યાત કરતાં હવાં. અર્થાત બે ગવૈયાઓ ગાવા લાગ્યા અને છતાં એકના આલાપ કરતાં બીજાને બમણે આલાપ જેમ થાય છે; તેમ અર્જુનના બાણે કરતાં કર્ણના બાણોનો બમણું ઝણકાર શબ્દ, અને તેના કરતાં પણ ફરી અર્જુનના બાણને બમણો ઝણકાર શબ્દ થવા લાગ્યા તે સમયે તે બંનેનું શુદ્ધ એવું યુદ્ધકર્મ જોઈને અપ્સરા ઓના સમુદાયે પરસ્પરના મસ્તકને વિષે નાખેલી પુષ્પમાળાઓને તે બંને વીરોના ધનુષ્યથી ઉત્પન્ન થએલા બાણના મંડપે સહન કરીઓ નહીં એટલે તે બંનેયના મસ્તકનેવિષે તે પુષ્પમાળાઓ ન પડવા દેતાં તે બાણમંડપે આકાશનવિષે સ્તંભન કરી. તે સમયે રકત કરી જેઓના દેહ ઉહ ન્હવાઈ ગએલા છે એવા તે કણર્જન, જેનેવિષે સ્પષ્ટ પ્રેમ છે એવી વીરશ્રીના ટાક્ષોએ જાણે રે જેએલાજ હોયના! એવા અતિશય શોભવા લાગ્યા. - ત્યારપછી અતિશય જે બાહુપરાક્રમ, તેણે કરી જેનો વિસ્તાર અતિ દુસહ છે, એવી છે ણ કર્ણના બાણોની પંકિત, સંપૂર્ણ આકાશને આચ્છાદન કરતી હવી. તે સમયે કર્ણના બાણે છે લિ અર્જુનને આચ્છાદન કરેલો રથને માર્ગ, રથ, સારથિ, દવ અને અર્જુનનો દેહ પણ કોઈએ ઈ. (T, અવલોકન કર્યો નહીં. તે સમયે કર્ણની તે, ધૂમસના સમુદાય સરખી જે બાણોની પંક્તિ- 9 (I) તેને સૂર્યના કિરણો સરખાં અર્જુનનાં બાણ, તતકાળ દૂર કરતાં હતાં તે સમયે અર્જુન, ઇચ્છા તો - પૂર્વક કર્ણના બારૂપ પત્રસમુદાયને છેદન કરવા લાગ્યો છતાં કર્ણરૂપ વૃક્ષ, જેની છાંયા અત્યંત મ કે નાશ પામી છે એવો થતો હશે. ત્યારપછી શિશિરતુ (પાનખરતું) સંબંધી વાયુ સરખા સ Gર કર્ણના બાણોને વાયુ મંદ થયો છતાં; અને દક્ષિણવાયુ સરખે અર્જુનને બાણવાયુ વૃદ્ધિ પા- રે. મવા લાગ્યો છતાં, કર્ણની આસપાસ રહેનારા કૌરવ, દવૃક્ષ સરખા સુમન એટલે પુષ્પરકુક હિત અથવા ખિન્ન ચિત્ત થતા હવા, અને અર્જુનની આસપાસ રહેનારા પાંડવો તે ચંપકવૃક્ષ તો સરખા અત્યંત “વિજા” એટલે પ્રકુલિતપણુ અથવા પ્રકાશને પામતા હવા. ત્યારપછી અ- ૯ નના બાણેએ કરી કેવળ અંધના સરખી દશાને પામનારે અંગભૂપતિ જે કર્યું તે-જેનું તો મહા સામર્થ્ય છે એવા પન્નગ નામના અસ્ત્ર પ્રયોગ કરીને છોડતો હવો. ત્યારપછી તે અ- 6 થી વિષની જ્વાળાઓ સરખી જેઓની જીન્હાએ ભયંકર છે એવા અને વિજળીના સમુદાયે હમ ભૂષિત થએલો જે મે તેના સરખા શ્યામવર્ણ, એવા ઉત્પન્ન થયેલા સર્વેએ, સર્વ દિશાઓ 2 આચ્છાદન કરીએ. તે સમયે સર્પોના નિમિત્તે કરીને સર્વ રાત્રિના અંધકારરૂપ તરંગે એકત્ર થઈ સર્યનો પરાભવ કરવા માટે જાણે પ્રાપ્ત થયા હોયના! એવા તે સર્વે શોભવા લાગ્યા. એ આ પ્રકારે કરી સર્પરૂપ મેધે તતકાળ સૂર્યનું તેજ પ્રાશન કર્યું છતાં તે સર્પોના ફેણને વિષે રહેનારા C Jain Educationa International For Personal and Private Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ છે મણીઓ, ખત સરખા ભતા હવા. એવો સ્વર્ગ અને ભૂમિનું આચ્છાદન કરનારા અંધકાર છે જે પ્રવૃત્ત થયો છતાં તે સમયે જેનો નવીન ઉદય છે એવા ચંદસરખા અર્જુનનો ઉદય શોભવા જ છે લાગ્યું. તે સમયે અર્જુનને આસપાસ ઉપદવ કરવા માટે જેઓનું મન નિશ્ચય કરેલું છે અને ( યથેચ્છપણે મહાત્વરાએ સાક્ષાત પ્રાપ્ત થએલા આપત્તિરૂપ વીશે જ હોયના! એવા તે સર્વે 5 સંચાર કરવા લાગ્યા. તે સમયે રૈલોક્યને અત્યંત ભય ઉત્પન્ન કરનાર તે સર્વેને અવલોકન કરી શ્રીકૃષ્ણ અર્જુનના બંધુઓ જે ધર્મરાજદિક પાંડવો-એઓના નાશની શંકાએ વ્યાકુળ થતા હવા. ત્યારપછી તે પન્નગાસ્ત્રને સંહાર કરવા માટે ગરૂડ જેનો દેવતા છે એવા બાણને અર્જુન, AI) તતકાળ ધનુષ્યને વિષે સંધાન કરતો હો. તે સમયે તે ભુજંગષ્ટ, દુષ્ટનીતિએ જેની વૃત્તિ છે S યુક્ત થએલી છે એવા દુર પુરૂષના ઉદય સરખા કોઈ પણ નામરહિત ઠેકાણે ગમન કરતા હવા. અર્થાત તે ભુજંગટ્યો, અને ગરૂડાસ્ત્ર મૂક્યું છતાં ક્યાં જતા રહ્યા તેની પણ કોઈને ખબર પડી કે નહી. ત્યારપછી કર્ણના ચિત્તને વિષે પ્રવિષ્ટ થએલા અજ્ઞાનના સમુદાય સરખું કણે છોડેલું ) શ્ન અંધકારસમુદાયરૂપ શસ્ત્ર, સર્વ જગતને આચ્છાદન કરતું હવું. તે સમયે અને સૂર્યોદયરૂપી શસ્ત્ર છોડીને તે સંપૂર્ણ અંધકારનો નાશ કર્યો. એવા સાક્ષાત વિયરૂપ તે અર્જુનને વિષે તે ) ( અંધકારરૂપ શસ્ત્ર લય પામ્યું છતાં, અને ઘટોત્કચના વધે કરી શકિત પણ નિકળી ગઈ છતાં કર્ણ, d) (5) “અર્જુનથી આપણા દેહનો લય થવાનું છે તેને, કૌરવોના ભાગ્યના ભંગન અને “પાંડ- 1 ને સંપત્તિ પ્રાપ્ત થશે” એ ત્રણ વાતનો નિશ્ચય કરતો હશે. પછી મહાપરાક્રમી એવો કર્ણ, અર્જનથી પોતાના મૃત્યુનોજ નિશ્ચય કરી બાણોના સર્વ સામર્થ્ય કરી યુદ્ધ કરવા માટે આરંભ કરતો હો. ત્યારપછી “આ બંને વોમાંથી કોને આશ્રય મારે કરવો?” એવા સંદેહે યુકત પર થએલી લક્ષ્મીએ અવલોકન કરેલા તે કર્ણનો અને અર્જુનને ભયંકર સંગ્રામ થતું હશે. તે સમયે તે કર્ણાર્જુનનાં છૂટેલાં બાણેના સમુદાયથી ભયે કરીને સર્વ દેવોએ આકાશથી દૂર પલાયન કર્યું, દિગ્ગજોએ દિશાઓને વિષે દૂર પલાયન કરવું અને ભૂચરોએ ભૂમિનેવિષે દૂર પલાથન કરવું. તે સમયે ભયે કરી અત્યંત ભ્રમ પામેલા તે બંને સૈન્યને, પ્રલયકાળને વિષે અત્યંત ક્ષોભ પામેલો જે સમુદ-તેના પાણીને જે શબ્દ-તેના સરખો ભયંકર એ મહા તુમુલ શબ્દ છે ઉત્પન્ન થતો હો. તે સમયે તે સેનાના કોળાહળ કરી પલાયન કરનારા બાલ્હીકદેશમાં અશ્વોએ, પોતાના ચરણે કરી પ્રહાર કરેલા અને તે અશ્વોના પલાયનસમયે, માર્ગને વિષે તે છે રથોના ધ્વજોની ઊંચાઈ કરતાં નીચે રહેનારી જે વૃક્ષોની ડાળીઓ, તેણે કરી જેના વિશે હમ ભગ્ન થએલા છે, એવા કેટલાક રથો, તે ઊપર બેસનારા રથિઓના મનોરથ સહવર્તમાન ભગ્ન હ હ) કરી. તે જોઈને અકસ્માત ભડકેલા કેટલાએક હાથીઓ, પોતાના ઉશણ કરીને જેઓએ ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ છે. પોતાની ઉપર બેઠેલા મહાવતોને નાશ પમાડ્યા છે; એવા હતા થકા તે રણસ્થળથી પલાયન જે કરવા લાગ્યા. તે સમયે કર્ણ અને અર્જુન-એ બંનના રથના ભડકેલા અશ્વોને, શલ્યરાજ અને શ્રીકૃષ્ણ-એ બંને, પોતાની સારચ્યકળાએ અને બળાત્કારે ઉત્તમ પ્રકારે કરી તે યુદ્ધસ્થળનેવિષે સ્થિર કરતા હવા. ત્યારપછી સંપૂર્ણ સેના પલાયિત થઈ છતાં તે વીસેમણે જ એટલે હાથી અથવા શ્રેષ્ઠ અને યુદ્ધવિષે આસક્ત એવા તે કર્ણ અને અર્જુન, અરણ્યવિષે છે. યુદ્ધ કરવા માટે આસકત થએલા એવા બે હસ્તિઓ સરખા ભતા હવા. ત્યારપછી એવી રીતિએ તે યુદ્ધની ગડબડ ચાલી છતાં એટલામાં કર્ણનો રથ, ચક્રના ) મધ્યભાગપર્યત ઉતાવળેજ, જેમ અન્યાયનેવિષે ધર્મ બૂડે છે તેમ પૃથ્વીને વિષે નિમગ્ન થયું. તે SS સમયે સારટ્યકળાને વિષે નિપુણ એવા શલ્ય પ્રેરણા કરેલા અો પણ, તે રથનો ઉદ્ધાર કરવા અને માટે, અજ્ઞાનવિષે નિમગ્ન થએલા વિવેકને જેમ દુર્ણ બુદ્ધિ પુરૂષ, ઉદ્ધાર કરવા માટે સમર્થથત નથી તેમ સમર્થ થયા નહીં. તે સમયે જેનું ચિત્ત ચિંતાઓ વ્યાપ્ત થયું છે અને જેનો મુખ ચંદ નિસ્તેજ થયો છે એવો પણ તે કર્ણ, ગર્વે કરી રથને ઉદ્ધાર કરવા માટે પોતાના બાહુબબને જ આશ્રય કરતો હતો. ત્યારપછી તે રથનો ઉદ્ધાર કરવા માટે ઈચ્છા કરનારે તે કર્યું છે પિતે રથ ઉપરથી નીચે ઊતર્યો. અને તે સમયે અર્જુન, મહા ઊત્સાહપ્રત્યે આરોહણ કરતો ) " હશે. અથત મહા આનંદ પામતે હો. ત્યારપછી જેણે પ્રાણને વ્યાકુળ કરવા છે એવા તો છે બાણના સમુદાયને વરસાવનારા અર્જુન પ્રત્યે કિંચિત દીનપણું ધારણ કરનારી વાણીએ કર્ણ વક છે ભાષણ કરતો હ. - કણ–હે અર્જુન, તું ક્ષત્રિયધર્મને ઉત્તમ પ્રકારે કરી જાણે છે; એ માટે તે ક્ષત્રિયધર્મને અયોગ્ય એવું આ સમયે મારા ઊપર બાણવૃદ્ધિ કરવાના કર્મને તું કરીશ નહીં. કારણ, સત્વ શાલી પુરૂષ છે તેનો યુદ્ધ ન કરનારા પુરૂષનેવિષે પ્રહાર પડતો નથી. એવું છતાં હેવીર, આ છ ક્ષત્રિય ધર્મને તું પણ લોપ કરવાની ઇચ્છા કરે છે તો જેનો કોઈ રક્ષક નથી એવો આ ક્ષત્રિયધર્મ છે ક્યાં રહેશે. એ માટે એક મુહર્તપર્યત તું મારી વાટ જો; અને ભૂમિમયે નિમગ્ન થએલા આ મારા રથને જ્યાં સુધી હું ઉદ્ધાર કરું ત્યાં સુધી અત્યંત તીક્ષ્ય બાણ મારા ઉપર છોડીશ નહીં. 5. એપ્રકારેકરી દીનપણે ભાષણ કરનાર તે કર્ણપ્રત્યે મઠાધિપતિ શલ્યરાજાએવું ભાષણ કરવા લાગ્યો. I શલ્ય-હે કર્ણ, આ દીનવાણીએ કરી તે પોતાનું કુળ લાવ્યું નથી શું? મહા પ્રાણુ ) દેહ પ્રાપ્ત થયે છતાં પણ, જે ક્ષત્રિ છે તે શત્રુના અગ્રભાગે તારા સરખાં દીન વચન કોણ ભાKષણ કરશે? અર્થાત કોઈ કરનાર નથી. એ ઊપરથી એવું લાગે છે કે, જે દુર્યોધને કાયરને શિરોમણી અને શિયાળના સરખે એવો જે તું તે તારેવિષે સિંહની સંભાવના કરી; તે દુર્યોધન 0 ૧૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ નિશ્ચયે કરી દુષ્કૃદ્ધિ છે. • અથવા ૐ કારણ માટે તું શત્રુના અગ્રભાગે આવી દીનવાણી બોલેછે એ માટે તે માનનું કેવલ ધર્ એવો દુર્યોધન, તારો મિત્ર છે એવું હું માનતો નથી. એવી શયના સરખી શલ્યરાજની વાણીએ કરી જેની શક્તિ ગલિત થઈ ગઈ છે એવા કર્ણપ્રત્યે હાસ્ય કરી જેના અધરોષ્ટ તેજપુંજ છે એવા કંસના શત્રુ શ્રીકૃષ્ણ ભાષણ કરતા હતા. શ્રીકૃષ્ણ—હે રાધેય, ધર્મનું સર્વસ્વ તારાવિના ખીન્ને કોણ જાણે છે!! મને તો એવું લાગે છે કે તાāવિષે સાંપ્રતકાળે ધર્મશાસ્ત્રનાં સર્વ રહસ્ય અત્યંત વૃદ્ધિ પામે છે!! પરંતુ તે ધર્મશાસ્ત્રનાં સર્વે રહસ્ય અભિમન્યુના વધ સમયે તું વિસરી ગયો. કારણ, તે સમયે તે અભિમન્યુને તમે સર્વે જણોએ મળી અધર્મે કરી વધ કરો. એ માટે ખળ પુરૂષ છે તે પોતાની વિપત્તિનેવિષે માત્ર અત્યંત સર્વ ધર્મનું તત્વ જાણનારા હોય છે; પરંતુ ખીજની આપત્તિનેવિષે તો ધર્મ એ અક્ષર કેટલા છે એવું પણ જાણતા નથી, તે ધર્મને તે ખળ પુરૂષો જળાંજળિ છોડે છે. અર્થાત્, સર્વે ધર્મનો ત્યાગ કરેછે, અને પોતાનું કાર્ય સાધે છે: એ પ્રમાણે કિંચિત હાસ્યપૂર્વક શ્રીકૃષ્ણ, કર્ણની નિંઢા કરી, અને પછી તે કર્યુંની વાણીએ યુદ્ઘને માટે સ્તબ્ધ થયા સરખા જેના ખાહુ છે એવા અર્જુનપ્રત્યે તે શ્રીકૃષ્ણ ભાષણ કરતા હવા. શ્રીકૃષ્ણ—હે અર્જુન, હે અર્જુન, તું કર્યુંના ઉપર ખાણોને ક્રમ છોડતા નથી? તારા પુત્ર અભિમન્યુનો દોહ કરનારા આ કર્ણશત્રુએ કરેલી તારી જે સ્તુતિ-તે આરંભે કૃપારૂપી છતાં આગળ તાપ ઉત્પન્ન કરનારી છે. આ કર્યું ફરી રથ ઊપર આરૂઢ થયો છતાં અત્યંત દુય થશે. પછી ગુફાના અંતભાગનેવિષે સંચાર કરનારા સિંહને કોણ પુરૂષ જીતશે? તે સિંહ જેમ જીતવા માટે અશકય છે; તેમ થારૂઢ થએલો કર્ણે જીતવા માટે અશકચ થશે. એ માટે સાંપ્રતકાળે એ કર્ણને પ્રહાર કરવો એ ક્ષત્રિયકુળને કાંઈ અયોગ્ય નથી, અને એથી કરી કાંઈ ધર્મનો પણ લોપ થતો નથી, કારણ, પોતાના જ્યની ઈચ્છા ધારણ કરનારા પુરૂષે પોતાના બળવાન શત્રુને તો તેની સંકટદાનેવિષેજ મારો. એવી શ્રીકૃષ્ણની વાણીએ ધનુષ્ય ધારણ કરનારો અર્જુન, મહાત્વરાએ કર્યુંના ઊપર ખાણ છોડીને તે કર્ણનું મસ્તક છેદન કરતો હવો. તે સમયે અત્યંત પ્રકાશ પામનારાં તે કર્ણના મસ્તકનાં જે (શ્રવણ) કાનનાં કુંડળ, તેની કાંતિઍ કરી સુંદર એવું આકાશમાં ઊડનારૂં તે ચંપાપતિનું મસ્તક, આકાશમાં સંચાર કરનારા સૂર્યનું તેજ એક સ્થળે ગોળો થયું કે શું? એવું શોભવા લાગ્યું, અને તે કર્ણનું કબંધ “મેં મારૂં મસ્તક મિત્ર જે દુર્યોધન-તેને માટે સમર્પણ કહ્યું અને મારા બંધુઓ જે પાંડવો-તેઓને માટે પૃથ્વી સમર્પણ ફરી” એવી પ્રીતિએ ફરીને જાણે હોયના! તેમ તે નૃત્ય કરવા લાગ્યું. તે સમયે પાંડવોની સેનાપ્રત્યે આનંદરૂપી ચંદ્ર ઊય Jain Educationa International For Personal and Private Use Only www.jainellbrary.org Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૫૧ છે પામવા લાગ્યો, અને તત્કાળ કૌરવરૂપી સૂર્યવિકાસિત કમળનું વન, સંય પામવા લાગ્યું કે તે સમયે એકત્ર થએલા પાંડવોના સૈન્ય સંબંધી હર્ષકોળાહળના તરંગોએ કૌરવો સંબંધી સૈનિકોના આકંદર્પ કીટ વિશેષને પ્રાચીન કસ્યાં. તે સમયે આકાશને વિષે ઊરહેલા કર્ણના મસ્તકને જ અવલોકન કી રાહુએ જાણે ગ્રસ્ત થયો હોયના! એવો સૂર્ય, અસ્તાચળના અરણ્યવિષે પ્રવેશ કરતે હવે અર્થાત સૂર્યાસ્ત થયો. તે સમયે આકાશમાં સંચાર કરનારા કર્ણના મસ્તકથી બે છ કુંડળે ભમિતળનેવિષે પતન પામ્યાં. તે સમયે સૂર્યથી ભૂમિળનેવિષે પ્રાપ્ત થએલું પ્રતિબિ- ઈ. બજ હેયના! એવાં તે શ્રવણકુંડળોને ભીમસેન ગ્રહણ કરતો હશે. એ પ્રકારે સૂર્ય સરખો કર્ણ પણ અસ્ત પામ્યો છતાં અત્યંત અંધકાર યુક્ત એવા કોવ રવે-જેઓનું પરાક્રમમંદ થઈ ગયું છે એવા હોતા થકા પોતાના નિવાસસ્થળને વિષે ગમન કરતા અને હવા. અને જેઓને મુખચંદ અત્યંત ઉદય પામ્યો છે અને જેઓના ચરણ, સંચાર કરવા માટે ચતુર છે એવા પાંડવો યથેચ્છપણે પોતાના નિવાસસ્થાનને વિષે ગમન કરતા હવા. ત્યારપછી તે અવાસનેવિષે તે ભીમસેને લીધેલા કુંડળોએ કુંતીના ચરણદયનું પૂજન કરી કર્ણના વધે કરી સંતુષ્ટ થએલા તે પાંડવો, કુતીમાતાને પ્રણામ કરતા હતા. તે સમયે તે કુંતી જ નિસંદેહ પણે તે કંડળો પોતાનાં છે એવું જાણીને અકસ્માત વારંવાર ઉષ્ણ કરતાં પણ અતિ6 ઉષ્ણ એવાં દુઃખાયુનાં બિંદુઓને વરસાવતી હતી. તે સમયે તે કુંતી પ્રત્યે ધર્મરાજ આવી જે રીતે ભાષણ કરતા હવા. હે માતા આ આનંદરૂપ પર્વને વિષે અકાળેજ તને શોકરી આવી અને કોણ વ્યાકુળતા પ્રાપ્ત થઈ છે? આજ અનરૂપી અગસ્તઋષિએ કર્ણરૂપી મહાસમુદનો ઘુટલે કરો છતાં હે દેવી, તારા પુત્રોએ નિશ્ચય કરી શત્રુઓએ આક્રમણ કરેલા દીપને જ્યજ ક છે, એવું છતાં તું અકસ્માત પ્રાપ્ત થનારી દુઃખસૂચક અશ્રુઓની વૃષ્ટિએ અમારા મુખ કમળોની વિકાશ પામેલી શોભાને કાં વારૂં લોપ કરે છે? એવું યુધિષ્ઠિરનું વચન શ્રવણ કરી કુંતી ક્રોધે કરી ગાદક્ષર એવું પોતાના પુત્ર પ્રત્યે ભાષણ કરવા લાગી કે હે વત્સો, સાંપ્રતકાળે મંદભાગ્યણી એવી હું તમને શું કહું વારૂ એ કર્ણ પાંડુરાજના તેજનો પ્રથમ અંકુર, અર્થાત્ પાંડુરાજાને પ્રથમપુત્ર હોઈને તમારો સહોદર બંધુ અને પરાક્રમરૂપ પાણીનો સમુદ્ર એવો હતો પરંતુ એક કારણને માટે એ કર્ણ જન્મતાંજ મેં તેના કર SR કાનનેવિષે આ કંલો ઘાલીને આ કુંડળોએ કરી એનું રક્ષણ થાય એવી વ્યવસ્થા કરી તતકાળ રે છે એનો પરિત્યાગ કર્યો. એવું તીનું ભાષણ શ્રવણ કરી “હેમાતા, જે કારણે એ પુત્રને તે ત્યાગ કરે તે કારણે રોકે Sો શું હતું વારી એવું, જેઓનું ચિત્ત આશ્ચર્ય યુકત છે એવા પાંડવોએ પૂછવું છતાં તે સમયે સ્ત્રી છે Jain Educationa International For Personal and Private Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ તેથી દિક્ઝરી છે છે. સ્વભાવે કરી લજજયમાન થઈ તી કાંઈપણ ઉત્તર દીધા વિના સ્તબ્ધ રહી છતાં નાનપણે કરણના ત્યાગ કરવાનું સંપૂર્ણ વત્તાંત શ્રીકૃષ્ણ, પાંડવોના કાનને વિષે કથન કરતા હવા. - ત્યાપછી પોતાના બંધુના ના કરી જેઓને અત્યંત ખેદ કુરણ પામ્યો છે; એવા પાંડવો ફરી કચ્છપ્રત્યે ભાષણ કરવા લાગ્યા કે, “હે કૃષ્ણ, કર્ણનું પૂર્વ વત્તાંત તમને જે આ માલમ હતું તે આ કાળપર્યત તમોએ અમને કાં કહ્યું નહીં વાણી અને તમે આ ભાતહત્યા અમારી કને શા માટે કરવી? હવે અમારા આ પાતકની શુદ્ધિ ક્યાં થશે? એવું ભાષણ કરી પોતાના બંધુની હત્યા કરી જેઓનાં ચિત્ત દુઃખિત થયાં છે એવા છે તે પાંડવોપ્રત્યે શ્રીકૃષ્ણ, ભૃકુટિના ચાલને કરી સ્પષ્ટ એવું ભાષણ કરતા હવા. શ્રીકૃષ્ણ પાંડવો, તમે પાતકરહિત એવા આ કાર્યને વિષે વ્યર્થ દુખ શા માટે પામો છો વાી બાહુપક્રમી વીને, પોતાને મારનારે તે શત્રુ હો, કિંવા મિત્ર હો કિંવા બંધુ વિગેરે ધ ગમે તે હો તો પણ તેનો વધ કરવો એવો ધર્મ છે. અને આ યુદ્ધ થવા પહેલાં તમારા તક- 5 છે ત્યને માટે હસ્તિનાપુરને વિષે ગએલો જે હં–તેણે એકાંત સ્થળે કર્ણપ્રત્યે કઈક વૃત્તાંત કહીને છે. નાના પ્રકારે કરી ભાષણ કર્યું. તે એવું કે “હે કર્ણ, સાંપ્રતકાળે તારે તારા સહોદરે જે પાંડવો- છે તેઓની સંગત કરવી યોગ્ય છે. તે પાંડવોના શત્ર જે આ કૌરવો-તે સેવન કરવા માટે તેને 10 યોગ્ય નથી.” એવાં મારાં વચન સાંભળી તે કર્ણ મારી પ્રત્યે ભાષણ કરવા લાગ્યો કે “હે હરે, છે તે દુર્યોધનને છોડવા માટે હું યોગ્ય નથી. કારણ, જે દુર્યોધને મને મહોરો અધિકાર આપી કર્ણ કે કણે એવી સર્વ દેકાણે પ્રખ્યાતિ પમાડેલો છે. એવું છતાં જે પુરૂષ પોતાના સ્નેહયુક્ત મિત્રને હ G? તેનો આપત્તિકાળ પાસે આવ્યો છતાં તેને છોડે છે તે પુરૂષને સાધુપુરૂષો, મોટા લોકોમાં સ્વ૫ પણ મોટાપણુ આપતા નથી. અર્થાત તે પુરૂષ સમયે નીચપણુ પામે છે. ગ્રહણ સમયે પોતાના દિ કિરણોને પણ ત્યાગ કરનારા સૂર્યનું, વિદ્વાનપુરૂષો કેવળ શ્રેટપણુજ વર્ણન કરે છે એટલું જ નહીં તો છે પણ તેનું મિત્ર એ નામ ગ્રહણવ્યતિરેક સમયને વિષે પણ નિરંતર વર્ણન કરે છે. એ કારણુ માટે છે 6 આ દુર્યોધનના કાર્યસારૂં હું પ્રાણને પણ નિશ્ચય કરી ત્યાગ કરવા માટે યોગ્ય છું; પરંતુ તમને એ એવું કહે છે કે મારા બંધુઓ જે ધર્માદિક પાંડવો-તેઓમાં અર્જુનવિના બીજા કોઈનો પણ હું છે વધ કરનાર નથી” એવો અર્જુનને વિષે વરપણું ધારણ કરનાર તે કર્ણને એવો નિશ્ચય જાણી મેં તમેને કહેવા માટે યોગ્ય એવું પણ આ વૃત્તાંત કથન કર્યું નહીં. કારણ, આ વૃત્તાંત અર્જુન નને માલમ પડ્યું છતાં બંધુના સ્નેહે કરી વિહળતાને પામેલો આ અર્જુન, જે કણે મારો જ હોતતો અર્જુન મરણ પામે છતાં તમારું શું કલ્યાણ થાત? એ માટે જ મેં તે વૃતાંત તમને ડો. શું કહ્યું નહીં. એવી સારંગપાણિ જે શ્રીકૃષ્ણ-તેમની વાણી સાંભળીને દુઃખાવ્યુએ કરી જેઓનાં ) Jain Educationa International For Personal and Private Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૫૩ છે ને પરિપૂર્ણ થયાં છે એવા તે પાંડવો, કર્ણની સંપૂર્ણ ઉત્તરક્રિયા કરતા હતા. તે સમયે જેઓનો છે Sશેકસમુદાય થોક શાંત થયો છે; એવા પાંડવો, થોડોક વિશ્રામ લેતા હતા, એટલામાં મહાકા- ર તિના સમુદાયે કરી જેઓએ રાત્રીસંબંધી અંધકાર દૂર કરે છે એવા, છત્રસરખાં વિસ્તારયુક્ત એવાં ફણિમંડળએ ભૂષિત થએલા અને દિવ્યમૂર્તિ ધારણ કરનારા એવા પોતાના અગ્રભાગને વિષે પ્રાપ્ત થએલા કેટલાક નાગકુમારદેવોને તે પાંડવો, અવલોકન કરતા હતા. ત્યારપછી જેઓએ પોતાના હસ્તો જોડેલા છે એવા તે નાગકુમારદેએ પંચાંગે કરી ભૂમિતળને વિષે વંદન કરી ધર્મરાજની પ્રાર્થના કરી કે “હે દેવ, પૂર્વ દિવ્ય એવા નાગૅદના સરોવરને વિષે રહેનારા જે અમો, સD તેમણે તમારું બંધન કરી જીવતા એવા તમને નાગૅદની પાસે લઈ ગયા હતા; તે નાગકુમારના દેવો અમે છે. તે સમયે ઇંદના આજ્ઞાધારક દેવે તમારું વત્તાંત નાગૅદને જણાવ્યું છતાં તે નાગેર્દ છે તમને બંધનથી મુકત કા; અને ક્રોધ કરી અને તે નાદે પોતાના દારવિષે પ્રવેશ કર વાનો નિષેધ કરો; તે સમયે તમારા કહેવાથી “યુદ્ધવિષે કર્ણનો પરાજ્ય કરનારા અર્જુનની એઓ સહાયતા કરશે ત્યારપછી એઓએ મારા દાનવિષે પ્રવેશ કરવો” એવી નાગૅદની આજ્ઞા પ્રમાણે સાંપ્રતકાળેકર્ણના રથના ચક્રદયને પૃથ્વીતળનેવિનિમગ્નકરનારા એવા અમેએ અર્જુનની છે કર્ણવેધ માટે સહાયતા કરી. હવે તમે સવારે પ્રાત:કાળે નિસરાયપણે પરિવાર સહવર્તમાન દુર્યો- ૧) ( ધનને યુદ્ધવિષે મારીને યુદરૂપ સમુદ્રના પરતરને પામનારા થશે. એ માટે હવે અમને તો 5 આજ્ઞા કરે એટલે આ અમૃતરસતુલ્ય તમારો જે જ્યાનંદ, તે ફૂપ ભેટ ગ્રહણ કરી અને નાગ રાજપ્રત્યે જઈ તમને અવલોકન કરીએ. એવું તે નાગદેવોનું ભાષણ શ્રવણ કરી તે નાગદેવોની # હું સત્કારક્રિયા જેમણે યથાયોગ્ય કરી છે એવા ધર્મરાજા, ભીમસેનાદિકોએ આદરપૂર્વક અવલોકન ) કરેલા તે નાગદેવોને પોતાના સ્થળનેવિષે ગમન કરવા માટે સંબોધનપૂર્વક આજ્ઞા દેતા હવા. અહીંયાં દુર્યોધન, યુદ્ધ સમુદ-વિષે નાવિક એવા કર્ણને શેક કરતો થકો પોતાના શિબિર મધ્યે આવીને પલંગને વિષે અધોમુખ થઈને પતન પામતે હો. તે સમયે વીંછી સખે, ( કિંવા માછિત સરખો, કિંવા ગતકાણ સરખો તે દુર્યોધન, કાંઈન જોતો હો, કાંઈ ન સાંભળો a તે હો અને કાંઇપણ ન જાણતો હશે. તે સમયે એવી રીતે શોકે તે દુર્યોધનને ગળી નાખ્યો છે છે છતાં તેની સંપૂર્ણ સેના પણ અત્યંત શોકમય થતી હવી. કારણ, સૂર્ય છે તે, અંધકારે વ્યાસ કે થઈ ગયો છતાં સર્વ પથ્વી અંધકારમય થતી નથી શું? ત્યારપછી તે દુર્યોધન શ્વાસોશ્વાસે કરી તે વિકળ થએલે અને જેના ને મિચાઈ ગએલાં છે એવો હોતો થકો ક્ષણમાત્ર મૂચ્છ પામતે જ 5 હતો, ક્ષણમાત્ર પોતાના વક્ષસ્થળના તાડને કરી ઊંચસ્વરે મુક્તકંઠ હોત થકો રૂદન કરતો હતો, તો હા કણ હા કણ! એવી રીતે કર્ણનું નામ લઈ ક્ષણમાત્ર વિલાપ કરતો હશે, અને ક્ષણમાત્ર S@એ૯ ૧૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ 9ોરી رکی છે. તે દુર્યોધન, શેકે કરી વ્યાખ થઈને સ્તબ્ધ જ રહેતો હતો. એ પ્રકારે કરી નવ નવા ઉત્પન્ન થ- ની Sએલા અશ્રુરૂપ શેકના તરંગએ અત્યંતવશ થએલા તે કૌરવાધિપતિ દુર્યોધન પ્રત્યે દ્રોણાચાર્ય- ર પુત્ર જે અશ્વત્થામા, તે અતિશય ત્વરાએ આવીને સાક્ષેપ એટલે નિંદાપૂર્વક ભાષણ કરતો હતો. અશ્વત્થામાન્હે મહારાજ, તારે નિષ્કપટ એવો શૌર્ય ગુણ ક્યાં? અને હે વીર, વજ્યાતને પણ જીતનારું એવું તારું બળ ક્યાં? જેણે પર્વતોના જડત્વને અપમાનિત કરૂં છે એવું તારું મોટાપણું ક્યાં અને સમુદના સર્વ ગર્વને નાશ કરનારું એવું તારું જે ગાંભીર્ય તે ક્યાં? જે કારણ માટે આવી રીતિએ તું શેકે કરી વ્યાસ હોતો થકો સ્ત્રી જેમ શેકે કરી વારંવાર મૂચ્છ ) પામે છે તેમ વારંવાર મૂચ્છ પામે છે, અત્યંત આક્રંદન કરે છે અને અત્યંત શેક કરે છે! તે તારા જ સરખા પુરૂષને પણ, આ શક જે બળાત્કારે આક્રમણ કરશે તે અતિસ્વપ પણ મલયાચળ સંબંધી જે વાયુ, તે મેરૂપર્વતને પણ ચલન કરશે. હવે “માહારો મોટો સહાયકર્તા કર્ણ થયો તો એવું બોલી શેક કરે છે, તે ગૈલોક્યની સાથે મલ્લયુદ્ધ કરનાર એવો જે તું, તેને એ તે કેવળ 5 લજ્જા ઉત્પન્ન કરનાર છે. જે કારણ માટે ધનુષ્યનું આકર્ષણ કરવા સારૂ શૂરપુરૂષનો જે જમણે શિક હાથે તે ડાબા હાથની સહાયતા કરે છે, પરંતુ તેની સહાયતા કરવાથી તે અત્યંત લજિત થાય છે. અર્થાત, જમણે હાથે ડાબા હાથની, સહાયતા કરી છતાં પરાક્રમ કરનારો જે જમણો હાથ-તેને - પાછો હલવી તે ડાબે હાથ, ધનુષ્યના આકર્ષણ માટે આગળ થાય છે; તેણે કરી જમણા હાથને લજજા પ્રાપ્ત થાય છે; તથાપિ જય તે દક્ષિણ હાથનો જ છે; તેમ હે દુર્યોધન! વામ હસ્ત સરખે કર્ણ, યુદ્ધમાં આગળ થયો અને મુઓ એથી કરી તેને શેક પ્રાપ્ત થયો, પરંતુ જમણા હાથ સરખો જ્ય સંપાદન કરનાર તે તું જ છે; એ માટે સાંપ્રતકાળે યુદ્ધના સીમનેવિષે તું પ્રાપ્ત થયો છતાં આકાશને વિષે પ્રાપ્ત થનારા સૂર્યને જેમ અંધકાર દુર્યો નથી, તેમ તને પાંડવો દુનથી. એ આ પ્રમાણે તારી વાત તો એક કોરે રહી, પરંતુ જેનું બાહુ પરાક્રમ અતુલ્ય છે એવો મદાધિપતિ ન શલ્ય પણ યુદ્ધવિષે પાંડવોને ખંડન કરવા માટે અત્યંત સમર્થ છે. એ માટે હે રાજન, આસ પાસ વિષે વ્યાકુળ કરનારૂં શોકકદંમરૂપ જે આ અજ્ઞાન-તેનું પ્રક્ષાલન કરીને એટલે એને ધોઈ * નાખીને આ મદાધિપતિ જે શલ્ય–તેને સેનાપતિ કરવા માટે તું યોગ્ય છે. એવી અશ્વત્થામાની વાણુંએ તતકાળ તે દુર્યોધન, જેમ સૂર્યને સારથી જે અરૂણ તેની કાંતિએ સંપૂર્ણ છોક રાત્રીને ધીમે ધીમે ત્યાગ કરે છે તેમ ધીમે ધીમે શોકનો ત્યાગ કરતો હો અને મદાધિપતિ એવા તે શલ્યરાજને, જ્યની ઈચ્છાએ સેનાધિપતિ કરતે હવે. જે કા રણ માટે મનુષ્યની આશા અત્યંત દુછેદ્ય એટલે દુઃખકરી છેદન થાય એવી છે; તે છેદ પાSી મેલી પણ, દુવર જેમ ફરી અંદર ધારણ કરે છે, તેમ આશા પણ એકવાર છેદન પામેલી છતાં ફરી કર< کر S Jain Educationa International For Personal and Private Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૫૫ 5 અંકુર ધારણ કરે છે. બીજે દિવસે એટલે યુદ્ધાભના અઢારમે દિવસે અથવા યુદ્ધના છેલ્લા દિવસે 1 પ્રાત:કાળે કતવમાં, કૃપાચાર્ય, અશ્વત્થામા અને શનિ મામા ઇત્યાદિકોની સેનાએ યુક્ત થએલા છે એવા તે શલ્યરાજને આગળ કરી કૌરવો રણભૂમિપ્રત્યે પ્રાપ્ત થતા હવા. અહિયાં ધર્મરાજા પણ શલ્યતુલ્ય તે શિલ્યને ઉમૂલન કરી પોતાના જ્યને નિરોગી કરવા માટે પોતાના બંધુઓ સહવર્તમાન તે કરવભૂમિપ્રત્યે યુદ્ધ કરવા સારું પ્રાપ્ત થતો હશે. ત્યારતો પછી ખાણોએ કરી છેદન થનારાં એવાં જે સુભટોનાં કંઠ સંબંધી અથિઓ-તેઓનો જે કાર લઈ | શબ્દ-તેજ જેનવિષે મૃદંગ અથવા ઢોલને વનિ છે એવો, અને કબંધોના તાંડવનૃત્ય કરી અ ત્યંત ભયંકર એવો યુદ્ધને ઉત્સાહ થતું હશે. તે યુદ્ધવિષે કેટલાએક વીશેનાં બાણો, શત્રુઓના ઉછે રકતરૂપ મધને, તે શત્રુઓના પ્રાણરૂપ ૩ઘા એટલે લહેજત સહવર્તમાન પ્રાશન કરી મદોન્મત્ત જાણે થયાં હોયના! તેમ ભૂમિતળનેવિષે અહીંતહીં લથડીયાં ખાવા લાગ્યાં. તે સમયે “નાશવંત એવા આ પ્રાણે મેં કલ્પપસ્થત રહેનારા યશને વેચાતો લીધો. એવી પ્રીતિએજ જાણે હો થના! તેમ કોઈએક વીરપુરૂષનું બંધ ઉતપણે નૃત્ય કરતું હવું. તે સમયે કૉમમાન એટલે 1. વૃદ્ધિ પામનાર અથવા યુદ્ધના આવેશયુક્ત એવા જે પુત્રી એટલે પુર્ભાગવૃક્ષ અથવા પુરૂષશ્રેષ્ઠ અને સંતાન એટલે કલ્પવૃક્ષ અથવા તે પુરૂષશ્રેટને વંશ-તેને જે રણ એટલે મિષ્ટાદિક રસ અથવા શરીરમાંનું રકતમાંસાદિક-તેઓને પ્રાશન કરનાર અને જેઓના પંખોને કૂતકાર વિલાસ પામે છે એવાં બાણો, તે યુફભોમિનેવિષે ક્રીડા કરતાં હવાં. તે સમયે નવીન તાપે કરી બની છે પર્વતથી ઓગળીને વહેનાર જે કરી, તેના ઊદકસરખા બાણ પ્રહાર કરી અંગમાંથી નીકળનાર 6 S: જે રક્તના ઝરા-તેણે કરી કેટલાએક રાજાઓ શોભતા હવા. તે સમયે જેણે યુદ્ધવિષે શત્રુ ઓનાં સમુદાયને પલાયન કરાવ્યું છે એવો નકુરુ એટલે માદિપુત્ર અથવા નોળી-તે અનેક શગુરૂપ સર્વેને ગ્રાસ કરતે હો. તે સમયે તે નકુળનાં શિવ એટલે બાણ અથવા મર-તે શત્રુઓનાં હૃદયમાં પ્રવેશ કરતાં થકાં તત્કાળ શત્રુઓનાં મુખકમળોને સંકોચિત છે કરતાં હતાં; એ આશ્વર્ય! અથત કમળમાં પ્રવેશ કરનારા જે ભ્રમર-તે તે કમળોને સંકોચિત છે ન કરતા નથી; પણ નકુળનાં બાણ, શત્રુઓના હદયરૂપ કમળમાં પ્રવેશ કરતાં થકાં તેઓના મુ- " ખકમળને સંકોચિત કરતાં હતાં. તે સમયે નકુળનાં બાણ શત્રુઓએ, જેમ સિંહના નખપાતને & Sit હસ્તિઓ સહન કરતા નથી તેમ સહન કાં નહીં. એ પ્રકારે જે તીવ્ર પાતછે, એવા નકુ- ની ળના બાપુસમુદાયે કરી વ્યાકુળ કરેલા એવા પોતાના સૈન્યને અવલોકન કરી મદ્રાધિપતિ શલ્ય છે રાજ, ક્રોધના આવેશે કરી નકુળના અંગઊપર ધસતો હશે. તે સમયે મર્યાદાનું ઓલંધન કરનાર છે સમુદ્રના તરંગો જેમ નદીને પરાંદ્ભુખ કરે છે તેમ મર્યાદાનું લંધન કરનારા તે શલ્યનાં ૯ ગી છે; @ી . Jain Educationa International For Personal and Private Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ ખાણોએ પાંડવોની સેના પાંમુખ કરી. ત્યારપછી જેનું નિવારણ કરનારૂં કોઈ નથી એવો તે મદ્રાધિપતિ શયરાજા, પાંડવોની સેનાના વ્યૂહને નાશ કરવા લાગ્યો છતાં ભૃકુટિના ચાલને કરી જેમનું મુખ ભયંકર છે એવા શ્રીકૃષ્ણ, અજાતશત્રુ ધર્મરાજપ્રત્યે ભાષણ કરતા હવા. શ્રીકૃષ્ણ—હે યુધિષ્ઠિર, તને સંપૂર્ણ લોકો છિ એટલે યુદ્ઘનૅવિષે સ્થિર રહેનારો એવું જે કહેછે તે યોગ્ય છે કારણ શત્રુએ આવી રીતિએ પ્રહાર કરેલા પોતાના સૈન્યને તું ઉપેક્ષા કરેછે. અર્થાત, યુદ્ઘનેવિષે શત્રુઓનો પરાભવ ન કરતાં કેવળ યુદ્ધુ ચમત્કાર જોતો સ્થિર રહેછે: એ ઠીક નહીં. કારણ, ધૌદ્દિકની સ્થિતિને માટે જે સ્થિરપણુ ધારણ કરવું, તે સ્થિરપણુ પુરૂષને શ્રેષ્ટપણુ આપેછે; પરંતુ સામે રાત્રુ પ્રાપ્ત થયો છતાં ધનુષ્યનું ચપળપણુ અને તેને જુગારોપળ એટલે પ્રત્યંચા ચઢાવવી એજ ગુણ, વીરપુરૂષને મહોટાપણુ આપે છે. વળી હસ્તિઓના સમુદાયનો રક્ષક જે ગજેંદ્ર, તેના દેખતાં બીજે કોઇ ગજ ત્યાં આવીને તે હસ્તિઓના સમુદાયને નાશ કરવા લાગ્યો છતાં મહા ક્રોધેકરી તે ગજેંદ્ર પણ પોતાના શત્રુનો પરાભવ કરેછે; અને તાહરા સૈન્યને તો તારા દેખતાં શત્રુઓ ચૂર્ણ કરેછે, એ તને કેવળ લજ્જા પ્રાપ્ત થતી નથી શું? અને આવી રીતિએ યુદ્ધનેવિષે સ્તબ્ધ રહેનારો તું, પૂર્વે સુદેષ્ણાની પાસે “તમારા પુત્રને રાત્રુના ઉદરથી હું આકર્ષણ કરીશ.” એવી ઉચ્ચારેલી પોતાની વાણીને શી રીતે સત્ય કરશે? અને આ સમયે આ શલ્ય, તારી સેનાનો નાશ કરેછે માટે તે અપણધી પણ છે, એવું જાણતો છતાં અને તેની સાથે યુદ્ધ કરવા માટે ઉત્સુક છતાં પણ આ અર્જુન, તું યુનેવિષે શલ્યનો વધ કરશે એવું સ્મરણ કરતો થકો ખાણપંક્તિને છોડતો નથી, એ માટે હું યુધિષ્ઠિર, ઉતાવળે આ તારૂં સ્થિપણુ દૂર કરીને તું શૂરપણાનો સ્વીકાર કર; અને આ શલ્યરાજને ખળાત્કારે યમના દાસપણાને પમાડ એવી શ્રીકૃષ્ણનના વચનરૂપી ટંકે કરીને જેનું ચિત્ત કોરાયલુંછે એવો ધર્મરાજા, તે સમયે મધ્યાન્હકાળપર્યંત શયનો વધ કરવા માટે પ્રતિજ્ઞા કરતો હશે. અને ત્યારપછી શત્રુન્નુદ્ધિરૂપ તરંગોને ધારણ કરનારા શષ્યરૂપ પ્રવાહને ધર્મરાજા, પોતાના બહુ સામર્થ્ય કરી, નર્મદાના પ્રવાહને સહસ્રાર્જુન જેમ નિરોધ કરતો હવો તેમ નિરોધન કરવા લાગ્યો. ત્યારપછી છૂટનાણું જે ખાણો, તેના યોગે કરી જેતેવિષે દેવોનો નિયમ પણ નારા પામ્યો છે, અર્થાત, તે છૂટનારાં ખાણોના ભયે કરી દેવોએ પણ પોતાનાં વિમાન દૂર લીધાં: એવો અને ભયથી ઉત્પન્ન થનારો જે કળકળાટ શબ્દ–તેની પ્રખ્યાતિને કરનારો એવો ધર્મરાજાનો અને રાહ્ય રાજાનો સંગ્રામ થતો હવો. તે સમયે સર્વે જગનો સંહાર કરનારાં એવાં કાલિકાદેવીનાં કટાક્ષોજ હોયના ! એવા તે બંનેના તીક્ષ્ણખાણોના સમુદાયે તત્કાળ સંપૂર્ણ આકાશ વ્યાસ કરશું. ત્યારપછી રથી એવો તે મદ્દભૂપતિ શલ્યરાજા, એક ક્ષણમાત્ર ચાર્યે કરી છોડેલાં બાણોએ રથસહિત ધર્મરાજાને He Jain Educationa International For Personal and Private Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ આચ્છાદન કરતો હવો. ત્યારપછી શલ્યના ખાણરૂપ અંધકારને છેદન કરનારો ધર્મરાજા, અનુક્રમે મૂર્છા પામતો હવો. તે સમયે પ્રાત:કાળનેવિષે સૂર્યના પ્રકાશે કરી જેમ અંધકારનો નારા થાય છે; તેમ રાજ્યના ખાણોએ કરી ધર્મરાજાના ખાણોનો નાશ થયો છતાં, અને પાંડવોની સેનાને જીતવા માટે સંપૂર્ણ કૌરવોસંબંધી રાજાઓ દોડવા લાગ્યા છતાં તે સમયે વિપત્તિનો સમદાય જેમ ઉપભોગે કરી સમાપ્તિને પમાડાય છે; તેમ પાંડવપક્ષી અર્જુનાદિક વીરોએ, સેનાનો નાશ કરનારા તે કૌરવોસંબંધી વીશે મંથન કરચા. તે સમયે મધ્યાન્હુકાળ પર્યંત સૂર્ય-તે યુદ્ધના ઉત્સાહને અવલોકન કરી તે સમયે આકાશનેવિષે ચંદ્યમંઢજ સંચાર કરનારો દીસવા લ!ગ્યો. તે સમયે ધર્મરાજા મૂર્છાથી સાવધ થઇને, માયત્ને કરી યુદ્ઘ કરનારો અને ખાણોએ કરી જ્યપણુ પામનારો એવો જે શલ્યરાજા-તેને તે ધર્મરાજા, અમોધ રાતિના યોગે પ્રહાર કરી હણતો હતો. તે સમયે ક્રોધે કરી અંધપણુ પામનો અને સસ્તું મધ્યે શ્રેષ્ટ સર્પજ હોયના! એવો મહાબળી જે ભીમસેન-તેણે પણ તે યુદ્ઘનેવિષે ઘણા કૌરવોનો સંહાર કરો. તે સમયે ઉદય પામન!રો જે અર્જુનનો પ્રતાપ-તેણે કરી પ્રાત:કાળના સૂર્ય સરખીજ આરક્તવર્ણ વાળીઓ હોયના! એવી હસ્તિઓના ગંડસ્થળથી બહેનારી રક્તની નદીઓ અર્જુને આસપાસ પ્રવૃત્ત કરીઓ તે સમયે કોઇએક ઠેકાણે વીરપુરૂષોના તૂટી પડેલા હસ્તોએ કરી, કોઇએક ઠેકાણે વીરપુરૂષોના તૂટી પડેલા ચરણોએ કરી, તેમજ કોઈ કોઈ ઠેકાણે વીરપુરૂષોના અંગોના તૂટી પડેલા બીજા અવયવો મે કરી, અને કોઈ કોઈ ઠેકાણે તૂટી પડેલાં વીરપુરૂષોનાં મસ્તકોએ કરી અતિશય વ્યાસ થઇ ગએલી એવી તે રણભૂમિ, જાણે સૃષ્ટિકર્તા બ્રહ્મદેવની કમૈશાળાજ હોયના! એવી થતી હવી. તે સમયે શત્રુઓએ સંહાર કરેલા કેટલાએક વીરપુરૂષો-તે યુદ્ધ :મિનેવિષે ઘણા વખત સુધી વાસોશ્વાસ અને હુંકાર રાખ્તનો ઉચ્ચાર કરતા હવા; તેણે કરી તે ભયંકર રણભોમિનૅવિષે પ્રવેશ કરનારો જે યમ, તે પણ ત્યાં પ્રવેશ કરતાં ભય પામશે કે શું! એવું ભાસવા લાગ્યું. તે સમયે શસ્ત્રોના પ્રહાર કરી જેને માઁ પ્રાપ્ત થઈ છે; એવા કેટલાએક વીરપુરૂષોને પાણીએ સિંચન કરી તેને ફરી યુદ્ધની ક્રીડા કરવામાટે સિદ્ કરનારો, તૃષાએ કરી જેનાં તાલુસ્થાન શોષણ પામેલ છે એવા કેટલાએક ધાયલ થઈ પડેલા વીરોને પાણી પાનાર, પિત્તાદિકના વિકાર કરી ભમરી ખાઈ પૃથ્વઊપર પડનારા કેટલાએક વીરપુરૂષોને શેરડી અને ઢાક્ષો પ્રમુખના સમર્પણું કરી દુ:ખ રહિત કરનાર, અને યુદ્ઘથી પરાંખ, થનારા કેટલાએક સુભટોને ઉપહાસ કરીને ફરી યુનિષે સંમુખ કરનાર એવો નિર્ભય અને ચતુર જે વીરશ્રીઓનો સમુદાય તે, તે યુદ્ધભોંસિનેષેિ ભ્રમણ કરતો હવો. અહીંયાં શયરાજ મરણ પામ્યા પછી અવશેષ રહેલા સંપૂર્ણ રાજાઓ સહવર્તમાન અને Jain Educationa International ૧૧૫ کو For Personal and Private Use Only ૪૫૭ Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ஓம் સૈન્યસહિત જે શકુનિમામાદિક વીરોએ સહવર્તમાન, માંસેકરી પુષ્ટ થએલો અને પરાક્રમયુક્ત એવો જે કોરવાધિપતિ દુર્યોધન-તે યુદ્ધને માટે સિદ્દ થતો હવો. તે સમયે ક્ષણમાત્ર શોર્યકરી જેનું સૈન્ય શોભનારૂં છે,એવા પ્રલયકાળના વાયુસરખા તે દુર્યોધનના વેગને પર્વત સરખા સ્થિર રહેનારા છતાં પણ પાંડવપક્ષના વીશે, ન સહન કરતા હવા. તે સમયે જેને અંતકાળ સમીપ પ્રાપ્ત થયો છે એવો તે દુર્યોધન, પાંડવોએ પણ દુ:સહુ થયો. કારણ ગ્રીષ્મવતુની આખરનો તાપ સહન કરવા માટે કોણ પુરૂષ સમથૅ થાયછે? અર્થાત કોઈ સમર્થ થતો નથો. ત્યારપછી વેલાકચમાં રહેનારા સર્વે લોકોને “અકાળેજ આ કલ્પાંત થાયછે કે શું? એવી ભ્રાન્તિ ઉત્પન્ન કરનારો અને મહા ભયંકર એવો તે બંને સેનાનો સંગ્રામ થતો હવો. તે સમયે કૌરવોનો રાજા જે દુર્યોધન, તેનું જે કપટ નાટક-તેનો સૂત્રધાર જે શકુનિમામો-તે યુનેવિષે સહદેવને, જેમ મહોટો હાથી, નાના હાથીના બચ્ચાને રોધન કરેછે; તેમ રોધન કરતો હવો; અને સૂર્ય પોતાના અસ્તસમયે અગ્નિને આપેલું જે પોતાનું તેજ, તેણે દૈદીપ્યમાન જે અગ્નિ-તેણે સ્નાન કરેલાંન જાણે હોયના! એવાં ભયંકર બાણોને તે શકુનિ, સહદેવની આસપાસ વરસાવતો હવો. તે સમયે યથેચ્છપણે પતન પામનારાં જે શકુનિનાં ખાણો, એજ કોઇ એક કાટ–તેણે કરી સહદેવનો પરાક્રમરૂપ અગ્નિ અત્યંત પ્રદીપ્ત થતો હવો. તે સમયે તે સહદેવ, પોતાનાં તીવ્રમાણોએ કરી તે શકુનિની બાણપંકિતને, મેમ જેમ ઊર્દકે કરી દાવાનળની જ્વાળાને નાશ કરેછે, તેમ ખંડન કરતો હવો. તે સમયે બાહુસ્થંભના ગર્વની સહવર્તમાન અને કપટના કુરાળપણાની સહવર્તમાન તે ગાંધારદેરાનો રાજા જે રાકુનિ, તેનાં બાણુ તત્ક્ષણ નારા પામતાં હવાં. તે સમયે યુરૂપ દ્યૂત (જુગાર)નેવિષે પ્રાણરૂપ પણે કરી ક્રીડા કરનારો જે શકુનિ-તેને સહદેવ, બાણુરૂપ પાશાએ કરીનેજ જાણે હોયના! તેમ ઉતાવળે તે શકુનિને જીતીને તેના પ્રાણરૂપ પણને ગ્રહણ ફરતો હવૉ. અર્થાત્ શકુનિનો વધ કરતો હવો: ત્યારપછી સાક્ષાત્ દુર્યોધનનું ચિત્તન્ન હોયના! એવો તે શકુનિ નાશ પામ્યો છતાં તે સમયે દુર્યોધન, ધમણની જેમ શ્વાસોશ્વાસ છોડતો ચૈતન્યે વિકળ થતો હવો. અર્થાત્ શકુનિ મરણ પામ્યો એ વાર્તા સાંભળતાંજ દુર્યોધન સૂચ્છિત થયો: પછી મૂર્છાથી સાવધ થએલા દુર્યોધન, પોતાનું સંપૂર્ણ સૈન્ય મરણ પામેલું અવલોકન કરી ગત શૌર્ય એવો હોતો થકો વ્યાકુળતાને પામ્યો. ત્યારપછી પાંડવોના સૈન્યસંબંધી રથોથી ઉત્પન્ન થએલો અને અંધકારરૃપ વસ્તુની જેને ઊપમા છે એવી જે ધૂળ-તેના સમુદાયે કરી જેનું શરીર આચ્છાદિત થયું છે, એવો તે દુર્યોધન, યથેચ્છપણે રણભૂમિથી પલાયન કરતો હવો. તે સમયે જેવિષે એ ત્રણજ ારપુરૂષ અવશેષ રહેલા છે; એવું નાયકરહિત કૌરવસૈન્ય, જેમાં બેત્રણ મોતીઓ અવશેષ રહેલાં છે, એવી મેરરહિત મોતીની માળા સરખું ન શોભતું હતું. ત્યારપછી Jain Educationa International For Personal and Private Use Only www.jainulltbrary.org Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ મેઘ = = == = જઈ કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામા એ ત્રણે, ચક્રવાકપક્ષી સૂર્યને ન જોતાં જેમ ભયભીત પર થાય છે, તેમ દુર્યોધનને કોઈપણ કાણે યુદ્ધમાં ન જોયો એટલે તેઓ ભયે કરી વ્યાકુળપણુધારણ ? કરનારા અને કાંતિરહિત જેઓની મુખશ્રી છે એવા હોતા થકા, અહીં તહીં તે દુર્યોધનને થયે ૭પણે શોધવા લાગ્યા. ત્યારપછી યહાં ત્યહાં ભ્રમણ પામનાર તે ત્રણે જણા, દુર્યોધનના પગલે પગલે જોતા જતા હતા. તે પદાવલિના સંબંધે વ્યાસસર નામના સરોવરપ્રત્યે ગમન ન કરતા હતા. ત્યાં “ઊદકનું સ્તંભન કરી આ સરોવરને વિષે દુર્યોધન રહેલો છે એવો નિશ્ચય કરી છે , તે ત્રણે જણા તે સરોવરની તોરવિષે “આપણે પ્રભુ દુર્યોધન અહીંયાં છે એવી વ્યક્તિએ ક્ષણ છેભર વિશ્રાંતિ લેતા હવા. ત્યાર પછી તે કૃપાચાર્યાદિકોએ ધૂળકરી વ્યાપ્ત થએલા આકાશને જ Sઈ અવલોકન કરી “આ પાંડવોને સન્યસમુદાય નિશંકપણે દુર્યોધનને શોધ કરવા આવે છે એવું જાણી “આ સરોવરમાં રહેનાર દુર્યોધનને પાંડવો ન જાણે એવો વિચાર કરી તે ત્રણે જણા કોઈએક વૃક્ષના પોલમાં સંતાઈ ગયા. ત્યારપછી પાંડવો, કોઈએક વનચરની વાણીએ તે સશેવરનેવિષે પ્રવિટ થએલા દુર્યોધનને જાણીને તે સરોવર પાસે ગમન કરતા હતા. તે સમયે એક અક્ષોહિણી અવશેષ રહેલું જે સૈન્ય-તેની સિદ્ધતાએ કરી દૈદીપ્યમાન થએલા એવા તે પાંડુરા જના પુત્રો, ઘણા વખત સુધી પોતાની સેનાએ તે સરોવરને ઘેરી લઈ રહેતા હવા. ત્યારપછી જે ધર્મરાજ, તે સરોવરની તીરને વિષે રહીને જેણે દુર્યોધનના મર્મને સ્પર્શ કરે છે, એવી સ્પષ્ટ વાણીને ઉચ્ચારતો હતો કે “હે દુર્યોધન, પાણીમયે અધોભાગે બૂડીને રહેનારો જે તું વીર, તેને મેં કે અમે આજ તુચ્છ માનીએ છે. કારણ, આજપર્યત અમે તારેવિષે સિંહબુદ્ધિ ધારણ કરતા જ હતા, અર્થાત તું સિંહસરખો પરાક્રમી છે એવું અમે માનતા હતા. પરંતુ આજ આ તારા કૃત્ય કરીને તું શીયાળસરખો બીકણું છે એવું અમે સ્પષ્ટ સમજવા લાગ્યા. કલંકરહિત એવા આપણા જ કુળનેવિશે નિલયે કરી તુંજ કલંકરૂપ થયો; અને તાત જે ધતરા, તેમના તેજને તેજ મલિન માં ૭ ક. યુદ્ધવિષે આવી રીતિએ સુહદ, સંબંધી અને બાંધવ-એઓને મરાવીને સાંપ્રતકાળે જે તે તું પોતાના પ્રાણનું રક્ષણ કરવા માટે ઉદકનેવિષે નિમગ્ન થયો છે, તો પાણીમાં નિમગ્ન થનાશે પણ . જે તું-તે તારું જીવિત રહેનાર નથી. કારણ આ સરોવરને શોષણ કરનારા જે અમે તેને આ સશેકે વરનું શોષણ કરવા માટે એક મુહૂર્ત પણ લાગનાર નથી. એ માટે તું પાણીમાં બૂડ્યો રહ્યો છતાં Sજ અમે આ પાણીનું શોષણ કરી તારો પ્રાણ હરણ કરશું; પણ જેણે ક્યને તુણસરખા તુચ્છ ) કાછે, એવો જે તારા ભુજદંડનો ગર્વ-તે આજ ક્યાં ગયો. જે દકરી અમો સર્વને તિરસ્કાર શ્ર કરીને તું પૃથ્વીને ઉપભોગ કરવા માટે ઈચ્છતો હતો. અરે! જો તું પોતાના મૃત્યુને માટે આમ ત છે બીહીતો હતો અને આગળ શું થશે એવું જાણતો નહતો તે યુદ્ધની પહેલાં જ સંધી કરાવવા Jain Educationa International For Personal and Private Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ ४९० છે માટે યત્ન કરનારા આપણા કુળમાં વૃદ્ધ એવા ભીષ્મપિતામહાદિકનાં વચન તે કેમ માન્યા નહીં? અને પાંચ ગામના સમર્પણ કરીને પણ અમારી તરફથી સંધિ કરનારા શ્રીકૃષ્ણને, તે સમયે તિર કાર કરીને તે તે શ્રીકૃષ્ણને “નખપર રહે એટલી પણ મતિકા યુદ્ધવિના પાંડવોને મળવાની તે નથી એવું શા માટે કહ્યું હતું. એ માટે હમણાં તને કોઈ પણ પ્રકારે કરી મૂત્યુ અવશ્ય પ્રાપ્ત 5 ) થયું છે. કારણ, આપણું હિત કરનારા જે મહાન પુરૂષ-તેમના હિતવાક્યનું બંધન કરનાર છે પુરૂષને આયુષ્ય અતિદુર્લભ છે. અર્થાત તે પુરૂષને અવશ્ય મત્યુ પ્રાપ્ત થાય છે. એ માટે ક્ષત્રિ થકુળને અને આપણા કુળને અત્યંત અયોગ્ય એવી જે દુપદનંદનીના કેશની અને વસ્ત્રની છે આકર્ષણ કરવાની જે ક્રિયા-તેને તે સમયે કરાવનારા જે તું, તેને પ્રાપ્ત થયેલું જે મેટું પાતક છે S -તે પાતકનું આજ બળાત્કાર કરીને પણ અમે તારા પ્રાણપ્રહાર કરીને પ્રાયશ્ચિત્ત દેઈશું. તે જ માટે ફરી ઊદકથી બહાર નીકળી પોતાનું ચૂરપણુ પ્રગટ કરીને જો તું મરણ પામશે, તો પોતાના બાહની અને કુળની લજજાનો લેપ કરી કીર્તિ સંપાદન કરશે અને આ સરોવરથી જે તું બહાર 5 નહિ નીકળે તો અર્જુને ધનુષ્યની પ્રત્યંચાવિષે સંધાન કરેલું અને અન્યા અભિમંત્રિત ' કરેલું બાણ, આ સરોવરને શેષણ કરશે. એ માટે અને બાણે કરી જ્યાં સુધી આ સરોવરનું ( શોષણ કર નથી, ત્યાં સુધીમાં સરોવરથી બહાર આવીને યુનેવિષે કીર્તિ સંપાદન કર. હવે ) છે, જે તું એકલો હોઈને અમારા ઘણા યોદ્ધાઓની સાથે યુદ્ધ કરવા માટે ઈચ્છા ન કરતો હોય તો તો તને અમારા પાંચમાંથી જેની સાથે યુદ્ધ કરવાનું ફાવે તેની સાથે યુદ્ધ કર; તે એક વીર પણ યુદ્ધવિષે તે જીત્યો છતાં અમે તેને તે છત્યા સરખું જ અમે જાણવું એ માટે તું યુદ્ધવિષે એકને તે છત, અને આ સર્વ પૃથ્વીનું રાજ્ય કરી એવી જાણે શનિની વિષયુક્ત દૃષ્ટિની સડોદરાજ હોયના! એવી ધર્મરાજની વાણીને શ્રવણ , કરી જેનું ચિત્ત ક્રોધ કરી સંતપ્ત થયું છે એવો તે દુર્યોધન, ભીમસેનની સાથે ગદાયુદ્ધ કરવાનો નિશ્ચય તો, 6િ કરી તે સરોવરના ઊદકથી, મેધથી સૂર્ય જેમ બહાર નીકળે છે તેમ બહાર નીકળતો હશે. ત્યારપછી તે સરોવરના તીરથી મત્ત ગજંદ સરખા તે દુર્યોધનને આદરપૂર્વક, તેના શત્ર જે પાંડવો-તે યુદ્ધક્ષેત્ર પ્રત્યે અણતા હવા. તે યુફભોમિનેવિશે ભીમસેન અને દુર્યોધન એ જ બંને કુકડા સરખા યુદ્ધની ઈચ્છા કરનારા હોતા થકા તે સમયે ધર્મરાજદિક પાંડવો, સભાસદપણને પામતા હવા. અથોત ભીમસેન અને દુર્યોધન એ બંને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા છતાં ધર્મરાજદિક પાંડવ-પતે યુદ્ધ કરવાનું છોડી દઈ કુકડાઓનું યુદ્ધ જેમ સર્વ લોકો વિસ્મયઆ પૂર્વક જુએ છે તેમ જોવા લાગ્યા. તે સમયે ઈદનીલમણિના સરખું સ્વચ્છ, તથા દેવો અને દાં Sછ બેચરેએ કરી વ્યાપ્ત થએલું જે આકાશ તે, ભૂમિનેવિષે યુદ્દચમત્કાર જોવા માટે એક નવી @ 55025 → Jain Educationa International For Personal and Private Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ * ૪૬૧ છે. મળેલા લોકોએ કરેલા અટકાવે કરીને જ જાણે ચિન્હિત થએલું હોયના! એવું તે ઊર્વેભાગે જ છે શોભતું હવું. તે સમયે જરાસંધની સેનામાં રહેનારા સૈનિક લોકો અને યાદવોની સેનામાં ક રહેનારા સૈનિક લોકો તેઓ તે યુદ્ધ જેવાની જે ઈચ્છા-તે સંબંધી જે રસ-તેણે કરી વ્યાસ રે, કે હોતા થકા ઉતાવળા તે સ્થળે પ્રાપ્ત થતા હતા. તે સમયે ગદાયુદ્ધના રહસ્યનું ભાષ્યકાર, એવું 555 જેમનું બાહુ પરાક્રમ છે; એવા બલભદ પણ તે ભીમસેનનું અને દુર્યોધનનું ગદાયુદ્ધ જોવા માટે છે. કૌતુકયુક્ત એવા હોતા થકા તે સ્થળે પ્રાપ્ત થતા હવા. તે સમયે યુદ્ધરૂપ રંગમંડપનેવિશે જેનારા છે. સંપર્ણ લોકોએ કરી આસપાસનવિષે પરિવષ્ટિત થએલા એવા દુર્યોધન અને ભીમસેન–એ બંને પરસ્પર “હુંજ શત્રુને મારીશ, હુંજ શત્રુને મારીશ” એવી આશા ધારણ કરનારા મૂર્તિમાન જ અહંકાર જ હોયના! એવા યુદ્ધ કરતા હતા. તે સમયે તે યુદ્ધચમત્કાર જેનારા કેટલાએક લેકો દુર્યોધન બળે કરી અધિક છે તેવો ભીમસેન નથી એવું ભાષણ કરવા લાગ્યા. કેટલાક લોકો “ભીનસેનજ અતિશય બળવાન છે, તેના જેવો દુર્યોધન બળવાન નથી એવું ભાષણ કરતા હતા. બીજા કેટલાક લોકો “ગદાયુદ્ધને વિષે મોટો અભ્યાસી ભીમસેન છે એવું ભાષણ કરતા હતા. બીજા કેટલાક લોકો “દુર્યોધન જેવો ગદાયુદ્ધવિષે વિશેષ અભ્યાસી છે તેવો ભીમસેન અભ્યાસી નથી એવું બોલવા લાગ્યા, અને કેટલાક લોકો એવું કહેવા લાગ્યા કે “આ દુર્યોધનવિના બીજો કોઈ અભિમાની છે એવું અમે માનતા નથી; કારણ આવી શકે રીતિએ પણ જેની સર્વસ્વ હાની થઈ છતાં પણ જે સાંપ્રતકાળે “હું સંપૂર્ણ શત્રુઓને મારૂછું; અથવા તે યુદ્ધવિષે સાક્ષાત્ મૃત્યુની સહવર્તમાન કારૂપ લીલ કરું છું એવું ભાષણ કરે છે; પણ અતિશય પરાક્રમી એવો આ દુર્યોધન શત્રુને માટે ફરી પૃથ્વી દેવાનું વાક્ય ઉચ્ચારતો નથી. બીજા કેટલાએક એવું ભાષણ કરે છે કે “આ દુર્યોધનની બુદ્ધિને ધિક્કારહો, એના અભિમાનપણાને પણ ધિક્કાર હો, અને એના મત્સરપણાને પણ ધિક્કાર હો; કારણ, જેનું મૂળ કારણ આ દુર્યોધનજછે એવા આ સંપૂર્ણ કોરવોના કુળનો ક્ષય થયો. ઈત્યાદિક નાના પ્રકારની જલ્પનાને પરસ્પર વર્ણન કરનાર એવા દેવ, બેચર અને મનુષ્ય-એએ ગદાયુદ્ધ જોવા માટે કૌતુક ધારણ કરીને રહ્યા. તે સમયે દુર્યોધન અને ભીમસેન-વેગે કરી સહર પ્રકારે ભાસના રીઓ એવી પોતપોતાની ભયંકર ગદાઓને આસપાસ ભ્રમણ કરતા હવા; અને પ્રલયકાળને વિષે હા મંડળાકાર વાયુએ ભૂમિતળથી ઊપાડીને આકાશને વિષે ઊડેલા પર્વતો જ હોયના! એવાં ગદાS રૂપ વૃક્ષ ધારણ કરનારા તે દુર્યોધન અને ભીમસેન; ચિત્રવિચિત્ર મંડળાકાર ગતિએ સંચાર કરતા હવા. તે સમયે તે બંનેના અંતભાગવિષે પ્રદીપ્ત થએલો જે કોપરૂપ અગ્નિ-તે અગ્નિથી બહાર નીકળનારા ધૂમાડાના અંદાજ હોયના એવી શરીરને વિષે ઉત્પન્ન થએલીએ જે માં- @ @ Jain Educationa International For Personal and Private Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ રૂપ કળીઓ-તેણે કરી તે ભીમસેન અને દુર્યોધનનું શરીર સંબંધી જે શૂપણુ, તે શોભવા લાગ્યું. ચારેક તે બંને, જેઓએ અત્યંત સિંહનાદ નિર્માણ કરવા છે, એવા હોતા થકા ગદ્યાયુદ્ધ કરતા કરતા પ્રસાર પામતા હવા; અને તે ખેમાંથી એકે આગળ કરેલા પોતાના પગને ખીજો આકર્ષણ કરી તેને પોતાની પછવાડે ખેંચી પોતે આગળ જતો હવો. કચારેક તે બેમાંથી એકજણ, બાહુપરાક્રમના અતિશયે કરી અતિ દુ:સહપણે બીજાના અંગ ઊપર ધસ્યો થકો પોતાની ગદ્યાએ તેની ગદ્યાને પ્રહાર કરી, તેના હાથમાંથી તે ગદા નીચે પાડતો હવા. ત્યાપછી ત્રૈલોકચનું કેવળ કૌતુકસ્થાન, એવા સ્થળનેવિષે પ્રવેશ કરી પ્રહાર કરવા માટે જેઓએ પરસ્પર ગદાયુક્ત હસ્તો ઊગામ્યાછે; એવા તે બંને પરસ્પરના શરીરને ભીડતા હવા. તે સમયે કચારેક પોતાનો એક ચ આગળ કરી પ્રહાર કરનારા સ્મેકનેવિષે બીજો, તેના ચરણને આકર્ષણ કરી અને પોતાની ગદ્યાએ તેના શરીરનેવિષે પ્રહાર કરી તેના ગદ્યાપ્રહારને ચૂકાવતો હવો. કચારેક ગદાયુદ્ઘના અભ્યાસના ચાર્યે કરી જેઓની મંદ અને ત્વરિત ગતિછે; એવા તે બંને પરસ્પર પ્રાપ્ત થનારા ગદ્યાના પ્રહારને ગદ્યાએ કરીનેજ નિવારણ કરતા હવા. તે સમયે ગદ્યાના પરસ્પર પ્રહારે ઉત્પન્ન થયેલા જે નાદ-તેણે કરી સંપૂર્ણ લોકો “અકાળેજ જગત્ ફાટી જાયછે કે શું? એવી શંકા કરતા હવા. એ પ્રકારે કરી અતિશય ક્રોધથી ઉદ્ધૃતપણે તે દુર્યોધન અને ભીમસેન, યુદ્ધ કરવા લાગ્યા છતાં જયશ્રી પણા વખત સુધી વા માટે હાથમાં માળા ઝાલીને ત્યાં સ્તબ્ધ રહેતી હવી. ત્યારપછી દુર્યોધન, ધણાકાળે કોઇ પણ પ્રકારે કરી ભીમસેનની નજરને ચૂકાવીને તેના મસ્તકને વિષે તે ભીમસેનને ગાએ કરી અત્યંત તાડન કરતો હવો. તે સમયે ગદાના પ્રહારથી ઉત્પન્ન થએલી જે વ્યથા, તેના સમુદાયે કરી જેનાં નેત્રો અત્યંત ભ્રમણ પામ્યાં છે એવા ભીમસેન, જેને વિષે પર્વત, વન અને વૃક્ષ ભ્રમણ પામેછે એવી પૃથ્વીને જોતો હવો. અર્થાત્ ગદા પ્રહારના લેંગે કરી ભીમસેનનાં નેત્રો ભ્રમણ પામ્યાં છતાં તેને પર્વત, વન અને વૃક્ષ-એઓની સહવર્તમાન ભ્રમણ પામનારી ભૂમિ દેખાવા લાગી; પછી પોતાના, વેગ સહન કરવાના ઉત્કર્ષ કરી કોઈપણ પ્રકારે પોતે યુદ્ધુને માટે સુસ્થિર થઈ તે ભીમસેન, અતિશય ક્રોધે કરી જેને અતિશય શક્તિ પ્રાપ્ત થયેલી છે, એવો હોતો થકો પોતાની ગદાએ કરી દુર્યોધનને હૃદયનેવિષે પ્રહાર કરતો હવો. તે પ્રહાર કરી દુર્યોધન કાંઈક દુ:ખનો અનુભવ લેઈ ફરી કોપાવેશે કરી ભીમસેનને મસ્તકનેવિષે ગદ્દાએકરી પ્રહાર કરતો હવો. તે સમયે તે ગદ્યાના પ્રહારસંબંધી પીડાએ કરી જેનાં બંને નેત્રો અત્યંત અંધારીમાં નિમગ્ન થયાં છે, અને ગદાપ્રહારને સહન કરવાને જેનું સર્વે શરીર અસમર્થ છે એવો ભીમસેન સ્તબ્ધ થયા. એવી અવસ્થાપ્રત્યે પ્રાપ્ત થએલા ભીમસેનને અવલોકન કરી જેની મુખકાંતિ મલીન થઇછે એવો અર્જુન, અતિશય ત્વરાએ શ્રીકૃષ્ણપ્રત્યે ભાષણ કરતા હવો, Jain Educationa International For Personal and Private Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ છે અન–હે ગેવિંદ, હે ગોવિંદ, અરે આ કેવું મહાસંકટ અમને પ્રાપ્ત થયું છે. મોટા & SS સમુદને તરી પાર પામનારા પુરૂષને જેમ ગો૫દવિષે નિમગ્નપણું પ્રાપ્ત થાય છે, તેમજ અમને ? જ આ દુઃખ પ્રાપ્ત થયું છે. કારણ, અમે ભીષ્મપિતામહને જીત્યા છતાં દોણાચાર્યને માસ્વા છતાં, તે કર્ણનું છેદન કર્યું છતાં, શિલ્યનું નિર્મૂલન કર્યું છતાં, અને જ્યદાદિકનો વધ કર્યો છતાં, અને કોર્ડ સાંપ્રતકાળે અમારા સર્વના દેખતાં છતાંજ અમારું કેવળ જીવિત એવો જે આ ભીમસેન, તેને ઉક્ટ એવો દુર્યોધન પ્રહાર કરે છે; એ બહુ અસહ્ય છે. ( એવા પ્રકારનું અર્જુનનું ભાષણ સાંભળીને કંસનો વિધ્વંશકરનારા શ્રીકૃષ્ણ ભાષણ કરતા હતા. જે છે. શ્રીકૃષ્ણ—હે અર્જુન, સત્યપણે આ દુર્યોધન, ભીમસેનને મહા દુર્યો છે. કારણ, એ જ Sણ દુર્યોધન, પૂર્વ શસ્ત્રવિદ્યા વિગેરે શિખવાના રંગમંડપનેવિશે હાથમાં ગદા ગ્રહણ કરી અભ્યાસ કરતો થકો નિત્ય લેહમય એવા ભીમસેનને ચૂર્ણ કરતો હતો; તે કારણ માટે અનુકુળનેવિષે હા પ્રલયકાળના અગ્નિસરખા આ દુર્યોધનના સમીપભાગે મહા સામર્થ્યયુક્ત એવો હોતો થકો પણ ભીમસેન, "સંપત્તિ મેળવવા માટે સમર્થ નથી; પરંતુ આ દુર્યોધનને ભીમસેન ઊરૂ (સાંથળીને વિષે જે ગદા પ્રહાર કરશે તો તમારો ય થ સુલભ છે; એવી અમે સંભાવના કરીએ છે. જ એવા પ્રકારની વનમાલી એવા શ્રીકૃષ્ણની વાણીને અર્જુન શ્રવણુ કરી દુર્યોધનના ઉરૂને વિષે છે. ( ગદા પ્રહાર કરવા માટે ભીમસેનને સંકેત કરતો હો. તે સમયે સંકેતને જણનારા પુરૂષોમાં નિપુણ છે એવો દુર્યોધન પણ, ભીમસેનને કરેલા સંક્તિને જાણીને પોતે મહાત્વરાએ, આવેશે કરી ગદાયુદ્ધ છે કે કરવા લાગ્યો. તે સમયે તેના યુદ્ધચાતુર્ય કરી જેનાં નેત્ર ભ્રમણ પામે છે એ ભીમસેન કે S“પોતાના ઊરૂ (સાથળ)વિષે શત્રુ પ્રહાર કરશે” એવું જાણીને ઊરૂનેવિષે પ્રહાર ચૂકવનારો એવો કરી જે દુર્યોધન–તેને ઉરૂનવિષે પ્રહાર કરવાને માટે બકરાક્ષસને મારનાર તે ભીમસેન, ઘણા વખત સુધી સમર્થ થયો નહીં. ત્યારપછી યુદ્ધવિશે ભીમસેને, દુર્યોધનના મસ્તકનવિષે ગદા પ્રહાર ક; તે સમયે અતિક્રોધે ભીમસેનને વધ કરવા માટે ભૂમિથી આકાશને વિષે દેડકાની જેમ ( તે દુર્યોધને ઉડાણ કર્યું છતાં, તે ઉણણ સમયે ભીમસેન પોતાની ગદા પ્રહાર કરી તેના ઉરૂનો a લોક ભંગ કરતો હો-એવી દેવે કરી જે થનારી સ્થિતિ તે મહાબળવત્તર છે. તે સમયે જેના ઉરૂ . ભગ્ન થયા છે, એવો ફોધ કરી ધુમ્રયુક્ત અગ્નિ સર તે દુર્યોધન, જેનું મસ્તક ફૂટી ગયું છે એવો સિહ જેમ પર્વતના શિખર ઊપરથી પતન પામે છે, તેમ આકાશથી પતન પામતો હવો. ત્યારપછી દુઃખના સમુદાયે કરી પૂર્ણ થએલો એવો તે દુર્યોધન, ક્રોધાયમાન હોતો થકો, જેમ % છિન્ન થયો છતાં ક્રોધાયમાન થના પણ પોતાની ફણનો પ્રહાર કરે છે, તેમ ગદાના પ્રહાર તો શું કરતો હતો. એ પ્રકારે કરી ઊરૂછછુંદરૂપ શામ પ્રાપ્ત થયો છતાં પણ તે દુર્યોધન, યુદ્દારંભથી ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ ) નિવૃત્ત ન થયો છતાં, અને ભીમસેન જ્યવંત થયો છતાં, તે પ્રકાર જેઈને સંતુષ્ટ થએલા દેવો, ભીમ- SS સેને ઉપર પુષ્પવૃષ્ટિ કરતા હવા. તે સમયે અતિશય પીડાએ કરી જેણે પોતાનાં ને મીચ્યાં છે ? છે એવો કૌરવશ્રેષ્ઠ તે દુર્યોધન, પોતાની પાસે પડેલી ગદાઓના છૂટા પ્રહાર કરી કરીને ગદા શૂન્ય પર હત થયો છતાં, પછી દુસહ એવી વેદનામધે નિમગ્ન થયો, ત્યારપછી ભીમસેન, વારંવાર દુર્યોધનની કો5 પાસે આવી પવિત્ર બ્રહ્મચર્યવ્રત ધારણ કરનારા પોતાના ચરણના પ્રહાર કરી તે દુર્યોધનના મુકુટને છે. ચૂર્ણ કરતે હો. તે સમયે ભીમસેને પોતાના ચરણે કરી કરેલા દુર્યોધનના મુકુટના ચૂર્ણને અવ- જે લોકન કરી જેમનાં ને રે કરી નિમેષ રહિત છે, અને જેમના સગનવિષે આરક્તવર્ણ કાંતિ ) ) છે એવા બળભદ, એવું ભાષણ કરતા હવા. બળભદ્ર–શું આ ક્ષત્રિયકુળને અયોગ્ય એવું ભીમસેનનું કર્મ!! એને ધિક્કાર છે. આ કર્મ સ્વેચ્છને હાથે પણ કદી બનતું નથી. કારણ, શત્રના મુકુટને પણ ચરણે કરી આ ભીમસેન ચૂર્ણ કરે છે!! હું તે કદી પણ કોઈના પણ અન્યાયને સહન કરતો નથી. મારા સરખા જે પુરૂષ છે તે સંપૂર્ણ પુરુષોના અનાચારની ચિકિત્સા કરનારા છે. અર્થાત રોગની ચિકિત્સા કરનારા વૈદ્ય જેમ ઔષધે કરી રોગનો નાશ કરે છે, તેમ હું પણ પાપી પુરૂષને શાસન કરું છું. એ માટે આ મારૂં મુશળ, કોપે કરી આ પાંચે પાંડવોને આ અન્યાયનું ફળ તકાળ દેખાડત; પરંતુ જે પD જ કારણ માટે આ પાંડવોના અને અમારા માથે બંધુપણુ છે, તે કારણ માટે એ વાત બનવાની છે નથી. તથાપિ આજથી હું આ પાંડવોનું મુખ જેવા નથી. એવી રીતે ક્રોધે કરી ક્ષોભ પામેલા બળભદ, જેના અક્ષરોનો ઉચ્ચાર અતિશય કર છે; Gર એવું ભાષણ કરી મહાત્વરાએ પોતાના આવાસસ્થળપ્રત્યે ગમન કરતા હતા, ત્યારપછી તે એ છે બળભદના સરખું આચરણ કરનાર કર્મસાણિ સૂર્ય પણ, સેવા કરીને જ જણે હોયના!એવો અત્યંત લાલવર્ણ હોતો થકો પશ્ચિમ ભાગે દીપાંતરનેવિષે ગમન કરતો હ. અહીંયાં વેદનાએ કરી અત્યંત વ્યાકુળ થએલો દુર્યોધન, તેવી જ અવસ્થાએ ત્યાં પડીને અ- ૯ ત્યંત કોપે કરીને નાશિકાને વિષે કૂતકારરૂપ વ્યાસવાયુને છોડતો છતાં, તેને ત્યાંજ ત્યાગ કરીને કોઇ પણ ગૂઢ અભિપ્રાય ધારણ કરનારા શ્રીકૃષ્ણ, પાંચે પાંડવોને પોતાની સાથે લઈને તે યુદ્ધસ્થળથી છે. પોતાના આવાસનેવિષે રહેનારા અને ક્રોધાયમાનથએલા એવા બળભદને અને રુકિમણીને શાંત્વન હ કરવા માટે જાણે હોયના! તેમ નીકળતા હવા. તે સમયે છાવણીનું રક્ષણ કરવા માટે સમર્થ એવા ધષ્ટદ્યુમ્ન અને શિખંડીને “તમે આવાસસ્થાન પ્રત્યે ગમન કરી છાવણીનું રક્ષણ કરશે એવી આજ્ઞા માં આપી તે પાંડવો શ્રીકૃષ્ણની સાથે જવા નીકળ્યા. પછી યુદ્ધરૂપ માર્ગનું ઓલિંધન કરનારા દૌપછે દીના પુત્રએ સુશોભિત એવા સૈન્યને લઈને ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડી, નિવાસસ્થાન પ્રત્યે ગમન . Jain Educationa International For Personal and Private Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૬૫ છે) કરતા હતા. ત્યારપછી દુર્યોધનના શ્વાસોશ્વાસરૂપ ધુમાડાએ કરી મિશ્રિત થએલી એવી દિશાઓફૂપ છે સ્ત્રીઓના મુખનેવિશેજાણેકસ્તુરીની નિર્માણ કરેલી પત્રરચનાજ (પીઅળ)ોયના એવી અંધકારની જ છટા ઉત્પન્ન થતી હવી. તે સમયે દુર્યોધનની વારંવાર પ્રાપ્ત થનારી મૂર્છાએ કરીને જ જણે ઈ હોયના!એવો સહઅઘણો જે વિષે અંધકાર છે એવી તે રાત્રી, દુર્યોધનના નાના પ્રકારના મનમાં રહેનારા દુઃખની સહવર્તમાન પ્રસાર પામતી હતી. અર્થાત તેણી જેમ જેમ વૃદ્ધિ પામવા લાગી, છે તેમ તેમ દુર્યોધનના મનનું દુઃખ પણ વૃદ્ધિ પામવા લાગ્યું. ત્યારપછી કતવમાં, કૃપાચાર્ય અને આ છે અશ્વત્થામાએ ત્રણે જણ તેવી દુખસ્થિતિને પામનાર તે દુર્યોધનની પાસે આવીને ક્રોધ કરી છે સદ્ગદિત એવું ભાષણ કરવા લાગ્યા; કે “હે મહારાજ! સંપૂર્ણ અભિમાની પુરૂષોનો દેવ તું જ છે. કારણ, આવી સ્થિતિ પ્રાપ્ત થઈ છતાં પણ તેં શત્રનેવિષે દીનપણુસ્વીકાર્ય નથી. અર્થાત છે , પ્રાણહરણ કરવા લાગ્યા છતાં પણ “હવે મારો પ્રાણ હરણ કરશો નહીં, હું તમને તમારું ર. રાજ પાછું ઊંછું.” એવું પ્રાણની આશાએ દીનતાયુક્ત ભાષણ તે કર્યું નહીં. અમે તો તા ) (કરેલા ઉપકાર ન જાણનારા) પુરૂષમ ધુરંધર હોઈને કર્મચાંડાળ છે. કારણ, અમારા દેખતાં છતાં શત્રુઓએ તને આવી દશા પ્રત્યે પમાડો છે; પરંતુ સાંપ્રતકાળે આ અરણ્યવિષે વડવુંક્ષની નીચે તે વૃક્ષના પોલમાં રહેનારા અમોએ શત્રુઓને નાશ કરવા માટે મોટી યુકિત જોઈ ) છે; તે તને કહીએ છએ. તે વડવૃક્ષને વિષે અંધકારમાં ઊંધી ગએલા કાગડાઓના સમુદાયને, રાત્રીનવિષે જેની ચ ઇંદ્રિય અતિ ચતુર છે; અર્થાત રાત્રીનવિષે જે ઘણું સૂઝે છે, એવા એક ઘુઅડપક્ષીએ ત્યાં આવીને તતક્ષણ મારી નાખ્યા. તે જોઈને સંતુષ્ટ ચિત્ત થએલા એવા અમોએ એવો નિશ્ચય કર્યો કે, આ ઘુઅલ એકલે છતાં પણ આ રાત્રિીકાળનો આશ્રય કરી સંપૂર્ણ - કુરૂપ કાગડાઓને મારે છે; એ માટે આપણે પણ તેજ પ્રકાર સ્વીકારવો. કારણ, સાંપ્રતકાળે આ રાત્રીનવિષે સંપૂર્ણ પાંડવો યુદ્ધથી પાર પડી યથેચ્છપણે નિદા લેનારા છે તેથી તેઓ અતિ દય 9િ નથી. એવો વિચાર કરી અને ત્રણે જણ આ રાત્રીનવિષે પાંડવોની સાથે યુદ્ધ કરી પાંડવોનો વધ કરવા માટે જેઓએ નિશ્ચય કર છે, એવા હોતા થકા તારી આજ્ઞા ગ્રહણ કરવા માટે સાંપ્રતકાળે અહીંયાં તારી પાસે આવ્યા છે. તું જીવતો છતાં અમે બળાત્કારે પાંડવોનાં મસ્તકને છેદન કરી તને અણીને જે બતાવીએ, તે તારેવિષે અનણી થઈશું. અર્થાત, આજપર્યંત તે અમારું સર્વથા કલ્યાણ કરવું છતાં અમારાથી તને કાંઈજ સુખ પ્રાપ્ત થયું નથી; તે સુખ, આ તારા અંતકાળના સમયે તને પાંડવોનાં મસ્તકો બતાવ્યાં છતાં પ્રાપ્ત થશે. એટલે તે કરેલા અમારા પોષણની સાર્થકતા થશે.” એ પ્રકારે કરી અમૃતરસની વષ્ટિ કરનાર તે ત્રણે જણના ભાષણ કરી ઊરૂનો ભેદ થવાથી પ્રાપ્ત થએલો જે વેદનાને વેગ-તેને વિસરી જઈ તે દુર્યોધન, તે ત્રણે ક્યુને ૧૧૭ Jain Educationa International For Personal and Private Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ 5. છે પોતાના હાથે પોતાની પાસે આકર્ષણ કરી આલિંગન દેવા લાગ્યો, અને ભાષણ કરવા લાગ્યો. દુર્યોધન–હે મહાવી. તમે વારંવાર એજ ભાષણ બોલો કે “તારા શત્રુઓનાં મરતકોને છેદન કરી તને બતાવીએ છે.” અહો! તમારેવિષે અસંભાવિત એવું કાંઈપણ નથી. અર્થાત કે તમે જે કૃત્ય કરવા માટે પોતાના મનમાં નિશ્ચય કરશે, તે કૃત્ય સિદ્ધ કરશે એવી મારી ખા- ક ) તરી છે. એ માટે તમે મહાગે કરી પાંડવોની છાવણીપ્રત્યે ગમન કરો, અને પાંડવોના મસ્તકો છે. છેદન કરી મને ઉતાવળે આણીને બતાવો. કારણ, મારો આ પ્રાણ ઘણીવાર રહેવા માટે ઈચ્છા કરતો નથી; એ માટે એ કામ અતિશય ઊતાવળથીજ કશે. હે અશ્વત્થામા અમારા ગુરૂ જે ૧દોણાચાર્ય-તેમનો તું રસપુત્ર છે, અને મને તો તે ગુરુએ પુત્ર સરખે માન્ય છે; એ માટે જે તારું અને મારું ભાતૃપણુ છે; તો મારેવિશે પ્રીતિ ધારણ કરીને અને પોતાનો અનુગ્રહ પ્રગટ કરીને મા શત્રુઓ જે પાંડવો-તેનાં મસ્તકોને છેદન કરી જે એક ક્ષણમાં મને બતાવશે તે સાંપ્રતકાળે પરલોકસંબંધી માર્ગપ્રત્યે પ્રસ્થાન કરનારે જે હું–તેને એ આનંદમય પાથેય એટલે મુસાફરને માર્ગને વિષે ભક્ષણદિક માટે ઉપયોગ પડનારી જે ભક્ષણાદિક વસ્તુઓ, તે તે દીધા સરખું થશે. વળી યુદ્ધવિષે તું એકલે છતાં પણ તને જીતવા માટે સેંકડો શત્રુઓ પણ સમર્થ છે નથી; તે પછી કતવમ અને કૃપાચાર્ય-એઓએયુક્ત થએલો જે તું-તેને શત્રુઓ જીતનારા ) નથી એમાં શું કહેવું ઇત્યાદિક ભાષણે કરી કૃતવર્મા અને કૃપાચાર્ય-એઓએયુક્ત થએલા અશ્વત્થામાને પ્રશંસા કરી દુર્યોધન, પાંડવોનો વધ કરવા માટે મોકલતો હશે. ત્યારપછી તે ત્રણે ? વિરો, ઘણા યોદ્ધાઓની પંકિતએ વ્યાપ્ત થએલા પાંડવોના નિવાસરથળપ્રત્યે ઉતાવળા જ પ્રાપ્ત થતા હૈ S: હવા. તે સમયે દેણપુત્ર અશ્વત્થામા એવું ભાષણ કરતે હો. અશ્વત્થામા–રે પાંડવોના સૈનિકો. તમે મહા ત્વરાએ આયુધાદિક ધારણ કરો. સાંપ્રતકાળે તમાવિષે અશ્વત્થામા નામે યમજ ક્રોધ પામ્યો છે. એવી “યુફથી હવે આપણે મુક્ત ) થયા એવા આનંદને નાશ કરનારી, અને ગર્જનાયુકત તે અશ્વત્થામાની વાણીને, અને તે ત્રણે ણ ( વીરોના ધનુષ્યની પ્રત્યંચાના નાદને સાંભળીને, અત્યંત નાશ પામનારું નિદાસુખ જેમ ક્ષોભ છે. પામ્યું, તેમ જેઓને તુમુલ શબ્દ છે એવું તે પાંડવોનું સંપૂર્ણ છાવણીસંબંધી સૈન્ય પણ ક્ષોભને છે છે. પામતું હતું. તે સમયે તે પાંડવોના સૈન્યના ચિત્તને વિષે પ્રલયકાળના વજપાત સરખાં ભાસના હો SE એવાં તે ત્રણેય વીરોએ છોડેલાં જે સંપૂર્ણ બાણે તેના સમુદાયે અત્યંત ક્ષોભ પામનારા જે રે મહાપરાક્રમી ધરઘુખ અને શિખંડી–તે બંને વીર, મહા આવેશે કરી જેમને પ્રત્યંચા ચઢાવી છે ૮ એવાં પોતાનાં ધનુષ્યોને કરી યુદ્ધ કરવા માટે નીકળતા હવા. ત્યારપછી દુર્ણ ગ્રહો જેમ સર્વ સ્થળે વરસનાર મેધને અત્યંત અંતરાય કરે છે, તેમ ધટદ્યુમ્ન અને શિખંડી, કૃપાચાર્યાદિકના ઉછે. Sછેકિલો Jain Educationa International For Personal and Private Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ ४९७ ) બાણને સર્વ સૈન્યનેવિષે અવરોધ કરતા હતા. ત્યારપછી તે અશ્વત્થામાદિક ત્રણે જણેએ, જેને વિષે યોદ્ધાઓ એજ આહુતિ છે; એવો કોઈ એક પરાક્રમરૂપ યજ્ઞ કરીને તેમાં તે ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડી ક્ષણમાં શાંતતાને પમાડ્યા. અર્થાત પરાક્રમરૂપી યજ્ઞવિષે ઘટદ્યુમ્ન અને શિખંડી-એ બેને હવન કર્યો એટલે એ બંનેનો નાશ કર્યો. તે સમયે તે ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડી-એઓના છે મસ્તકને છેદન કરનારા તે કૃપાચાયાદિક ત્રણે જણાઓએ દોણાચાર્ય અને ભીષ્મપિતામહના છે છે. વધના વિરનું યથેચ્છપણે નિયતન કર્યું. તે સમયે તે કૃપાચાર્યાદિક ત્રણે જણઓએ દેષ અને આ # રાગ એના સરખા તે ઘુમ્ન અને શિખંડી-એ બનને વધ કરીને પછી કર્મના સમુદાય ) છે. સરખું જે પાંડવોનું સંપૂર્ણ સૈન્ય તેને નાશ પમાડડ્યું. તે સમયે પાંચે પાંડવોની બીજીઓ ર સાક્ષાત મૂર્તિઓ જ હોયન! એવા, કિંવા દ્રૌપદીના કુક્ષિરૂપ સરોવરને વિષે ઉત્પન્ન થએલાં લેત કમળો જ હોયના! એવા, કિંવા સર્વ જગતને દુર્જય એવા કામદેવનાં બાણેજ હોયના! એવા ક્રોધ પામેલા જે પાંચે પાંચાળ (દ્રૌપદીપુત્ર)-તેઓ મહાવેગે કરી તે ત્રણેની સાથે યુદ્ધ કરવા માટે સિદ્ધ થતા હવા. તે રાત્રીનવિષે તે અશ્વત્થામાદિક ત્રણે જણા, અતિશય ક્રોધે કરી જેઓનું મહોટું બાહુપરાક્રમ છે, એવા હોતા થકા પાંડવોના ભ્રમે કરી તે પાંચાળોને મારવા માટે દોડતા હવા. ત્યારપછી તે ત્રણેનાં અને પંચ પાંચાળનાં પરસ્પર છૂટેલાં જે બાણો-તેણે કરી પ્રાણ પ્રયાણ fy કરાવવા માટે તત્પર એવો સંગ્રામ થતો હો. તે સમયે પ્રતિશત્રુનો ઉદય થયો છતાં તેનું ઉત્તમ છે છે. પ્રકારે કરી નિવારણ કરવા માટે સમર્થ એવો જે મંત્ર-તેનાં મૂર્તિમાન પાંચ અંગજ હોયના!એવા 5 તે પાંચ પાંચાળોએ અશ્વત્થામાદિક ત્રણે જણાઓને પરાભવ પમાડ્યા. ત્યારપછી પોતાના પરાજયે કરી જાગ્રત થનારી જે લજm-તેણે અતિરાય ધિક્કાર કરેલા તે ત્રણે જણાઓએ પણ યુદ્ધવિષે યુદ્ધકળાનું સર્વસ્વ પ્રગટ કરી શત્રુઓને પ્રહાર કરવા માટે આરંભ કર્યો. તે સમયે ગ્રીમતુને આ વિષે સૂર્યના કિરણોનો સમુદાય જેમ જળાશયને શોષણ કરે છે, તેમ અશ્વત્થામાને બાણસમુ- - દાય, પાંચાળોના બાણને શોષણ કરતો હશે. ત્યારપછી પરાક્રમે કરી ઉત્તરોત્તર યુદ્ધચાતુર્યનું નવીનપણું સ્વીકારીને ભનાર તે દ્રૌપદીના પાંચ પુત્રોને અશ્વત્થામાના બાણોએ પંતજ છે એટલે મૃત્યુ સમર્પણ કર્યું. અર્થાત અશ્વત્થામાનાં બાણેએ દૌપદીના પાંચે પુત્રોને મરણ 5 પમાડ્યા. અને તતક્ષણ “એઓ પાંચે પાંડવોજ છે એવી બુદ્ધિએ કરી તે અશ્વત્થામાદિક ત્રણે જણાએ તે પાંચાળનાં પાંચે મસ્તકોને છેદન કરી સંતુષ્ટ થઈને મસ્તકો દુર્યોધનના સમીS Nભાગે લીધાં; અને વેદનાના અતિશયે કરી મૂચ્છ પામનારા તથા મૂચ્છાએ કરી જેણે પોતાનાં 6 નેત્રો મીચ્યાં છે, એવો તે યુદ્ધભૉમિનેવિષે શ્વાસ મારે કરી અવશેષ રહેનારે દુર્યોધન, તે અશ્વ- 3 ત્યામાદિક ત્રણે જણાએ અવલોકન કો. ત્યારપછી સરોવરના પાણીના સિંચન કરીને તે Jain Educationa International For Personal and Private Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ છે. દુર્યોધનને ચેતના સંપાદન કરીને ત્યારપછી આનંદયુક્ત એવા તે દુર્યોધનના મુખ આગળ તે છે ત્રણે જણા, આણેલાં મસ્તકોને સ્થાપન કરતા હવા. તે સમયે “તે મસ્તકો કોનાં છે એ ઓળ- ર ખાય નહીં, તે માટે મહાપરાક્રમી એવા તે અશ્વત્થામાદિક, તતક્ષણ અરણીના કાષ્ટને મંથન કરી છે. જેણે સંપૂર્ણ ભૂતળને પ્રકાશ કરે છે એવા અગ્નિના પ્રકાશને ઉત્પન્ન કરતા હતા. અને દુર્યોધન કાર્ડ નપ્રત્યે ભાષણ કરતા હતા કે “હે ભૂમિપતે, અમોએ છેદન કરેલાં અને તારા મુખ આગળ છે અણીને મૂકેલાં એવાં આ પાંડવોનાં મસ્તકોને ક્ષણમાત્ર અવલોકન કરી તું આનંદયુકત થા. એ પ્રમાણેની તે અશ્વત્થામાદિકોની વાણીએ કરી જેની વ્યથા કિંચિત નાશ પામી છે . એવે તે દુર્યોધન, ભૂમિથી પોતાનું મસ્તક ઊંચુ કરીને તે મસ્તકોને ઉત્તમ પ્રકારે કરી અવલોકન કરતે હો. તે સમયે તે દુર્યોધન, “એ મસ્તકો પાંડવોનાં નથી એવું જોઈને જેની મુખકાંતિ શ્યામવર્ણ થઈ છે, એવો હોતો થકો દીર્ધ શ્વાસોશ્વાસ નાખીને ફરી પણ અકસ્માત મિતળને વિષે પતન પામ્યો; અને તે ત્રણે જણાઓ પ્રત્યે ભાષણ કરવા લાગ્યો. લ્યોધન–અરે મૂખી, તમોને ધિક્કાર છે. તમારું આ શું પરાક્રમ!! તમોએ નિશ્ચય કરી ( સ્તનપાન કરનાર સરખા એટલે દુધમુખ એવા આ, દ્રૌપદીના પુત્રને જ માન્યા છે. તે દુર ) પાંચ પાંડવો તે નિકરી કોઇપણ ઠેકાણે અખંડિતજ છે. અરે માાં તે ભાગ્ય ક્યાં? કે જે ભાગ્યે કરી મરણ પામેલા પાંડવોને હું ઊ! એવી રીતે મંદમંદ ભાષણ કરનાર અને તત્કાળ ફરી પ્રાપ્ત થનારી જે મૂછ-તેના ભારે કરી વ્યાકુળ થએલો એવો જે દુર્યોધન-તેને અશ્વત્થામા- વી કિના ફરપણાથી ભય પામેલો જ હોયના એવા તે દુર્યોધનના પ્રાણ પણ પરિત્યાગ કરો. અર્થાત તે સમયે શત્રને પરાભવ જેવાને માટે નિરાશ એ દુર્યોધન, પ્રાણ છોડતો હવો. ત્યાર પછી “આગળ શું કરવું એવિષે જેઓની મૂઢ બુદ્ધિ છે એવા અને જેઓને પાંડ- તે વથી ભય પ્રાપ્ત થયો છે એવા તે અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા-એ ત્રણે જણાઓ, તેવી Gી મરણ સ્થિતિને પામનાર દુર્યોધનને પરિત્યાગ કરતા હવા; અને પરસ્પર એકબીજા પ્રત્યે જેવા માટે પણ અત્યંત લાજ પામનારા, અને નિઘકર્મના યોગે કરી જેઓનાં ચિત્ત અત્યંત ખિન્ન છેએવા તે અશ્વત્થામાદિક કહીં કહી જૂદે જૂદે ઠેકાણે ગમન કરતા હવા. અહીંયાં રવ પાંડવોનો યુદ્ધને આવી રીતિએ થએલો જે વૃત્તાંત તેને જાણનાર એ હ નિપુણ સંય, હસ્તિનાપુરમાં જઈ સ્ત્રી જે ગાંધારી, તે સહિત ધૃતરાષ્ટ્ર રાજાને કહેતો હવો. તે . સમયે કર્ણસ્થાનનેવિષે વજપાતના સરખો લાગનારો જે તે વૃત્તાંત તેને સાંભળીને ગાંધારી અને ધ્રુતરાષ્ટ-એ બને અકસ્માત મૂર્છાને પામતાં હવાં. તે સમયે શેકરૂપ અગ્નિએ દહન થનારું તે જે અસ્થિઓ-તેઓના તડતડાટ શબ્દસર તે ધૃતરાષ્ટ્રના પરિવાર લોકોનો પણ અતિ મહાન છે Jain Educationa International For Personal and Private Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ એવો આક્રંદ્રરૂપ શબ્દ ઉત્પન્ન થયો. પછી રાત્રીનેવિષે શીતળ એવા વાયુએ કરી ધણે કાળે તે ગાંધારી અને ધૃતરાષ્ટ્ર–ચેતનાને પામી જેમણે દુ:ખાયુએ કરી તળાવ નિર્માણ કરડ્યું છે; અર્થાત્ જેને નેત્રોમાંથી અતિશય આંસુ વહેછે, એવાં તે બંને શોક કરવા લાગ્યાં કે,હાવસ યથ્લેટ, દા માનનિયેલન (માનનું કેવળ ધર) ૪ જુનો સહારામ (ગુણરૂપ વૃક્ષોનો ખાગ) Tા ડાયન ક્ષોનાì (અમારા અંત:કરણને આનંદનો આપનાર ક્ષીરસમુદ્ર સરખો) નાવજોત્તલ, (કૌરવકુળમાં શ્રેષ્ઠ) Tાનુવૅક વૃક્ષ, (ગુરૂનેવિષે અત્યંત વત્સલ) હૈં। નિ:સામાન્ય સૌન્ય, (મહા સુજનપણાવાળો) ઢા ટુામિાંવેમ, (જેનું પરાક્રમ શત્રુઓએ દુ:ખે કરી છત્યુંછે.) Tr કૃપાળવ:પૂવિતાાતિમંદ, (ખ રૂપ ઉદકના પૂવિષે જેણે શત્રુઓનાં મંડળો ભૂરાચાં છે) જ્ઞા નતાલિક મૂવામાંહિમાનિતમ, (નમ્ર એવા સંપૂર્ણ રાજાઓના મુકુટોએ જેનું પાદપીઠ પૂન્તિછે,) એવા હા દુર્યોધન, આ હું જે તારી માતા, તેને મૂકીને તું કચાં ગયો? શત્રુઓથી એ તને શું વારૂં અમંગળ મણ પ્રાપ્ત થયું? જે તારા અગ્રભાગનેવિષે ઇંદ્ર પણ તારી કૃપાનો પાત્ર થયો, એવો જે તું-તેને દૈવેકરી અહહ!!! શી વારૂં આ દશા પ્રાપ્ત થઇ? હેવીર, આજ તારૂં હરણ કરનાર જે આ દુરાત્મા મૃત્યુ; તેણે અંધ એવાં જે અમે બંને-તેમના હાથથી કેવળ આધારરૂપ જે લાકડી, તેજ હરણ કરી. અર્થાત્ અંધ એવાં જે અમે, તેમની તું લાકડીરૂપ હતો: હવે અમે કોના આધારે અમારી આજીવિકા કરશું! હુંવીર, સર્વે લોકોનો કેવળ ચંદ્રજ એવો જે તું, તે પરલોકનેવિષે નીકળી ગયો છતાં નિરાધાર એવા સેવકોરૂપ ચકોરોને કોણ વારૂં રક્ષણ કરશે? તાવિના આજ આ સંપૂર્ણ જ્ગત પણ અમોને શૂન્ય થયુંછે. શોકે કરી અંધ એવાં જે અમે–તેમને આ અંધકાર યુક્ત એવી રાત્રી અત્યંત દુ:ખ દેનારી થઈછે.” એ પ્રકારે કરી વિલાપ કરનારાં, ઊંચ સ્વરે કરી આક્રંદન કરનારાં, વારંવાર મૂર્છા પામનારાં, અને વારંવાર પોતાના વક્ષસ્થળને હસ્તે કરી અત્યંત પ્રહાર કરનારાં એવાં તે ગાંધારી અને ધૃતરાષ્ટ્ર ભૂમિતળનેવિષે આળોટતાં હવાં તે સમયે ગાંધારી અને ધૃતરાષ્ટ્ર-એ બંનેને પુત્રરોકે કરી સંપૂર્ણ જગત વિષમય, અથવા અગ્નિમય, અથવા મૃત્યુમય થવા લાગ્યું. અર્થાત્, આ સર્વ જગ વિષરૂપ ભાસવા લાગ્યું, અગ્નિસરખું દાહ કરવા લાગ્યું અને મૃત્યુ સરખું મહા ભયંકર લાગ્યું. અહીંયાં શ્રીકષ્ણના નિવાસસ્થળનેવિષે કૃષ્ણની સાથે આવેલા પાંડવો બળભદ્રને પ્રસન્ન કરી મહાહર્ષે પોતાની સેનાપ્રત્યે જવા માટે જેવા નીકળ્યા, એટલામાંજ જેને ભીતિએ કરી કંપ પ્રાપ્ત થયો છે એવો, અને અશ્વત્થામાદિકોએ યુદ્ઘનૅવિષે જરજર કરેલો એવો સાત્યકિ, પાંડવોની પાસે મહાવેગે આવીને પાંચાળાદિકાના વધના વૃત્તાંતને કથન કરતો હવો. તે સમયે કર્ણસ્થાનનેવિષે કરવત સરખી મહા દુ:સહ એવી તે કઠોર વાણીને મહાત્વએ સાંભળીને અત્યંત શોક He Jain Educationa International ૧૧૮ For Personal and Private Use Only ૪૯ - Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ કરનારા પાંડવો પ્રત્યે શ્રીકૃષ્ણ ભાષણ કરવા લાગ્યા કે “હે વૈર્યયુકત પાંડવો, તમેને પણ શોકે કરી આ કંપારો પ્રાપ્ત થયો છે? અહો સુવર્ણવિષે મલિનતાની ઉત્પત્તિ થાય છે શું અહો જેઓએ છે સંસારનું તત્વજાણ્યું છે, એવા તમો પણ જ્યારે શોકનું અધિષ્ઠાન થાઓ ત્યારે નિશ્ચય કરી સૂર્ય પણ ન અંધકારનું અધિષ્ઠાન થશે!! અર્થાત સંસારનું તત્વ જાણનાર જે તમ-તેમને પણ જ્યારે એક પ્રાપ્ત થાય ત્યારે સૂર્યથી પણ અંધકાર ઉત્પન્ન થાય! એમાં શી નવાઇ? એટલે સૂર્ય જેમ અંધકારે યુકત થવા માટે કદીપણ યોગ્ય નથી, તેમ તમે પણ નાશવંત વસ્તુનો શેક કરવા માટે કોઈપણ ( યોગ્ય નથી. તમારું સંપૂર્ણ સૈન્ય રાત્રીનવિષે નિદિસ્થ છતાં અશ્વત્થામાદિકનું એ સાહસકૃત્ય ) છે. પ્રાપ્ત થશે, એવી હું મનમાં સંભાવના કરી તમોને બળરામના શાંત્વનને માટે અમારી સેના પ્રત્યે આણતો હવે. “પિતા જે દ્રોણાચાર્ય અને સ્વામિ જે દુર્યોધન–એઓનો તમે વધ કર-એ ફોધ કરી એ દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા, રાત્રીનવિષે શ્રમ પામી સેનાને વિષે નિદિસ્થ થએલા એવા તમોને નિશ્ચય કરી જે મારે, તો આટલો બધો કરેલો સંપૂર્ણ આરંભ નિષ્ફળ થશે એવું જાણીને મેં તમને અહીંયાં આણ્યા. તમે કુરાળ છતાં પુત્રો તો, જેઓની ઉત્પત્તિ ન પ્રાપ્ત થનારી છે એવા નથી. અર્થાત તમે જીવતા છતાં આગળ પણ પુત્ર થવાનો સંભવ છે; એ માટે આ છે ( શોકનો ત્યાગ કરી વેગે કરી પોતાની સેના પ્રત્યે તમે ગમન કરે એટલે પુત્ર અને ભાઈઓ-એ- ) ( ઓના વધે કરી દુઃખિત થએલી એવી દ્રપદીને સારી રીતિએ આપણ શાંત્વન કરીએ. જો એવી શ્રીકૃષ્ણની વાણીએ કરી તે પાંડવો, શોકને શિથિળ કરી જેનેવિષે ઇમામ આકંદ પ્રાપ્ત થયો છે, એવી પોતાની છાવણીપ્રત્યે આવતા હવા. ત્યાં ભૂમિનેવિષે જે આળોટવું–વિષે તત્પર, મુખ આગળ વિખરાયલા જેના કેશ છે, અને અતિશય ઊંચ સ્વરે કરી આકંદન કરનારી એવી દ્રૌપદીને તે પાંડવો અવલોકન કરતા હવા. “ વણ, રામા, જોતા (માતાને વિષે જેઓનાં ચિત્ત છે એવા) મંદભાગ્ય એવી જે હં–તેનો અહિયાં ત્યાગ કરી તમે કયાં વારૂં ગયાં ઈત્યાદિક અનેક પ્રકારે કરી ઉચ્ચારેલા જે વિલા-તેણે કરી વિઠળ થએલી એવી જે દ્રષદનંદની, તે પ્રત્યે કંસારાતિ એવા જે શ્રીકૃષ્ણ-તે શાંત્વન કરતા હવા. શ્રીકણ– કલ્યાણિ તારા સરખી જે વીરપત્ની છે, તેનો આ શેકવિધિ કદીપણું યોગ્ય છે નથી. સાધારણ પુરૂષોની સ્ત્રીઓ છે તે શેક કરી વ્યાકુળ થાય છે, પરંતુ જે વીરસ્ત્રીઓ છે તેઓ યુદ્ધથી પલાયન કરનારા પોતાના પુત્રએ કરી લજિજત થાય છે; અને યુદ્ધવિષે મૃત્યુને પ્રાપ્ત થએલા અથવા શત્રુઓને જીતીને મૃત્યુના ઊāભાગે રહેનારા અર્થાત પિતાનું મૃત્યુ ચૂકવનારા છે એવા પુત્રોએ કરી આનંદ પામે છે. એ માટે તાર ધષ્ટદ્યુમ્ન અને શિખંડી-એબે બંધુઓ અને હો તે પાંચ પુત્રો ધન્ય છે; કારણ, કુળને વિષે કેવળ ભૂષણભૂત એવા જેઓએ યુફવિષે પોતાના જ کیے رکشے و ی کے Jain Educationa International For Personal and Private Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ 8 (@ses છે. પ્રાણોનો ત્યાગ કરી તારે માટે ઘણાકાળ પર્યંત અખંડિત અવૈધવ્ય (સોભાગ્ય) સમર્પણ કર્ચ,અને પર લોકાલોકપર્વતપર્યંત સૂર્યના પ્રકાશ સખી દૈદીપ્યમાન એવી પોતાની કીર્તિ સ્થાપના કરી. અને વેર વળી એવું છે કે આ પ્રાણ, રક્ષણ કરે છતાં પણ કોઈક સમયે દેહનો ત્યાગ કરીને જાય છે, તે - તે પ્રાણ, કોઈપણ કાર્યને માટે જાય તો તે સાર્થક છે. વળી બંધુ પણ મરણ પામો અને પુત્ર પણ મરણ પામો, પરંતુ પતિના કુશળ કરી પતિવ્રતા સ્ત્રીઓ આનંદ પામે છે. એ માટે તારા (બંધુઓ અને પુત્ર મરણ પામ્યા, પરંતુ તારા દેવે કરી તારા પતિઓ કુશળ છે. વળી તું દુપદ છે તે રાજાની કન્યા છે અને પાંડવોની સ્ત્રી છે, એ માટે શોકનો ત્યાગ કર અને “આ દેહ નાશવંત છે છે એવું જાણી ચિત્તના સમાધાનને પામ. પાંડવોનું જે અનુમોદન છે એવાં તે શ્રીકૃષ્ણનાં વાક્યએ કરી તે દ્રોપદી શકે કરી જોકે શ્યામવર્ણ થઈ હતી, તો પણ ધીમેધીમે શોકનો ત્યાગ કરતી હવી. ત્યાર પછી તે સારી ગયા પછી ફાટવાને સમય પ્રાપ્ત થયો છતાં શ્રીકૃષ્ણ અને પાંડવો, પત્ની જે ગાંધારી, તે સહવર્તમાન જે ધારા તેમની પ્રત્યે તેમનો શોક દૂર કરાવવા માટે ગમન કરતા હતા. તે સમયે ભકિતએ કરી અતિશય નમ્રપણે તે પાંડવો, ગાંધારી અને ધૃતરાષ્ટ્રને નમ( સ્કાર કરવા લાગ્યા છતાં ક્રોધાયમાન અને જેમને અતિશય શોક પ્રાપ્ત થયો છે; એવાં તે બંને ફરી 7) પાંડવોથી પરભુખ થતાં હાં. અર્થાત પાંડવો વંદન કરવા લાગ્યા છતાં “તે પાંડવોએ આપણા છે. દુર્યોધનાદિક પુત્રોને વાત કરે છે એ રોષ મનમાં લાવી ક્રોધ ધારણ કરી તે પાંડવોથી અ- કે વધુ મુખ કરી શેક કરવા લાગ્યાં. ત્યાર પછી તેઓના ચરણતળને વિષે જેઓના કિરિટો લોટાય- ૧ લા છે એવા તે પાંડવો, વારંવાર વંદન કરવા લાગ્યા છતાં તે સમયે વકતા પુરૂષોમાં શ્રેષ્ઠ એવા છે) ગદાગ્રજ એટલે શ્રીકૃષ્ણ એવું ભાષણ કરવા લાગ્યા. શ્રીકણ—હે રાજન, આ પાંડુપુત્રો તે તમારા પુત્રો નથી શું! એઓની ભક્તિ પાંડુરા ના કરતાં તમારેવિશે કદી પણ ઓછી નથી. આ પાંડવે, પોતાના હદયનેવિષે પૂજયબુદ્ધિએ , ify કરી ગાંધારીને જેવી માને છે, તેથી તેઓ કુંતીને પણ માનતા નથી; અને આ ધર્મરાજને, ભીમ- a આ સેનાદિક પોતાના બંધુઓ કરતાં પણ દુર્યોધનાદિ કૌરવબંધુએ અતિ પ્રિય હતા. એવું છતાં , પણ વર્ણન કરવા માટે જે અત્યંત અયોગ્ય એવું આ અમંગળ પ્રાપ્ત થયું, અર્થાત દુધનાદિકને વધ થયો તે વિષે દુરાત્મા એવો વિધિજ અપરાધ કરનારો છે; એવું હું માનું છું. યુદ્ધ થવાની છે પહેલાં આ પાંડુપુત્રો, માત્ર પાંચ ગામેએ કરીને પણ સંધિ કરવાની ઈચ્છા ધારણ કરતા હતા; & પરંતુ જે કારણ માટે તે સમયે દુર્યોધને એઓને નિરાશ કરચા, તે હે દેવ, દુર્યોધનનું દુષ્ટ ચિત્ત ના પણુંજ હતું. અને જે કારણ માટે તે દુર્યોધને તે સમયે તમારા સરખાની વાણી પણ તિરસ્કાર છે. cક્કર કરે Jain Educationa International For Personal and Private Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૭ર છે કરી, તે વિષે કેવળ કારણરૂપી ભવિતવ્યતાજ જગત થઈ તે સમયે પાંડવો કોઈપણ પ્રકારે બંધુ- ઓએ પણ સ્વીકારેલી પોતાની પૃથ્વીનો જે ત્યાગ કરત તો તમારા કુળને લજજા ઉત્પન્ન કરત શું અર્થાત, પાંડવોએ “આપણું પુથ્વીને આપણા કૌરવબંધુઓ ઉપભોગ કરે છે એમ સમજી જે યુદ્ધનો ઉદ્યોગ ન કરી હોતતો, “આ પાંડવોએ દુર્યોધનથી ભય પામીને પોતાની પથ્વી કોડ પાછી લેવાને યુદ્ધને ઉદ્યોગ ન કરો એવું લોકો માનીને તમારા કુળની નિંદા કરતઃ અને ત- ૭ છે. મારા કુળને અયોગ્ય એવા અન્યાય કરનારા પોતાના પુત્રો જો તમે જાણશે તો તે પુત્રોએ કરી છે અત્યંત લજિજત થશે. કારણ, જેઓએ અન્યાય કરે છે એવા પોતાના પુત્ર પણ સાધુ ની) છે. પુરૂષોને પ્રીતિ કરવા માટે યોગ્ય નથી; અર્થાત, તેઓ દ્વેષ કરવાને યોગ્ય છે; અને ન્યાય પ્રમાણે જ ચાલનારા એવા શત્રુઓ પણ પોતાના પુત્રો સરખા સાધુપુરૂષોને અત્યંત પ્રિયજ થાય છે. હવે છે ન્યાયીપુરૂષમાં જેઓને પ્રખ્યાત ન્યાય છે એવા આ પાંડવો તમારા પુત્રો છે; એ માટે આ જ આ પાંડવોનેવિષે અર્થાત પાંડવો ઉપર, વિશેષે કરીને પ્રસન્નતા કરવા માટે તમે યોગ્ય છો. અનુક્રમે કોડ જેઓનાં નમ્ર મસ્તકો થયાં છે એવા આ પાંડવો, ગાંધારીને વિષે અને તમારે વિષે પ્રતિદિવસે ( કૌરવ કરતાં પણ અધિક એવી ભક્તિને નિશ્ચય કરી કરશે. એ કારણ માટે તમે બંને જણાં છે ( પ્રસન્ન ચિત કરીને સંપૂર્ણ રોષનો ત્યાગ કરી આ પાંડવોના પૃષ્ટભાગનવિષે પોતાના હોને ) ( સ્થાપન કરો. સર્વ પ્રકારે કરી “આ રાત નાશવંત છે એવું નિશ્ચય કરી જાણનાર કીઆ વારું વિવેકી પુરૂષને પુત્રશોક પણ પીડા કરશે? અર્થાત એવા વિવેકી કોઈપણ પુરૂષને આવે પણ છે પુત્ર શોક વ્યથા ઉત્પન્ન કરનાર નહીં. એ પ્રકારની શ્રીકૃષ્ણની વાણીએ કરી જેમ ક્રોધ મંદ થયો છે એવાં તે ગાંધારી અને ૨ ધૃતરાષ્ટ્ર મહાસંકટ કરી પાંડવોના પૃષ્ઠભાગને વિષે પોતાના હસ્તને મૂકતાં હવાં. અર્થાત નમન કરી રહેલા પાંડવોના પઝભાગે તે બંને જણુએ હસ્તસ્પર્શક અને “અમારા પુત્રએ તમારે જે અપરાધ કરો તે તેઓના દૈવને અપરાધ છે, અમારા પુત્રોને અપરાધ નથી.” એવું ભાષણ [ કરી તે ગાંધારી અને ધૃતરાષ્ટ્ર, અનુક્રમે વંદન કરનારા પાંડવોને વંદન કરતા ઉઘડીને આલિંગન I 0 કરતાં હવા. ત્યાર પછી તે ગાંધારી પાંડવો પ્રત્યે એવું ભાષણ કરવા લાગી. ગાંધારી–હે વત્સ, તમે મારેવિષે પ્રેમ ધારણ કરનારા જે હો, તો સાંપ્રતકાળે સંગ્રામ- ક મિનેવિષે મને ત્વરિત લઈ જાઓ; એટલે મંદભાગ્ય એવી જે હું તે-જેઓના પ્રાણ નીકળી ) એ ગયા છે એવા મારા સંપૂર્ણ પુત્રોનું આખરસમયનું મુખાવલોકન કરીશ. એવું ગાંધારીનું ભાષણ સાંભળીને ત્યાર પછી જેની તીક્ષ્ણ કાંતિ છે એવો સૂર્ય, ઉદય પર્વ- ડો. છે. તના રોગનવિષે પ્રાપ્ત થયો છતાં અર્થાત સૂર્યોદય થયો છતાં, કોઇપણ પ્રકારે કરી તરાણનું કે Jain Educationa International For Personal and Private Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ શાંત્વન કરી તેમને ત્યાંજ મૂકીને પોતે પાંડવો, જેને ભક્તિએ કરી હસ્તાવલંબન એટલે હાથનો ટેકો દીધોછે એવી, અને જેના નેત્રોનેવિષે અશ્રુઓ પ્રાપ્ત થયાંછે, એવી ગાંધારીને યુદ્ઘાંગણુ વિષે લેતા હવા. તે સમયે સંપૂર્ણ દેરાણીઓસહવર્તમાન અને સંપૂર્ણ રાજાઓની સ્ત્રીઓના સમુદાયે સહવર્તમાન દુર્યોધનની સ્ત્રી ભાનુમતી, રણભમિનેવિષે ગમન કરનારી જે સાસુ ગાંધારી–તેના અનુલક્ષ કરી ગમન કરતી હવી. ત્યારપછી મરણ પામેલા જે અનેક મહાવીગે, તેઓના સમુદૃાયે કરી ચિન્હિત થએલી એવી તે યુદ્દૉમિને અવલોકન કરી સંપૂર્ણ સ્ત્રીઓનાં હૃદય વિદ્યીણું થતાં હવાં. તે સમયે તે સંપૂર્ણ સ્ત્રીઓનો એકદમ ઉત્પન્ન થએલો જે રૂદન રૂપી આક્રોશ, તેનાથી ઉત્પન્ન થએલો જે પ્રતિધ્વનિ-તેણે કરી જાણે મરણ પામેલા રાજાઓના શોકે વિષ્ફળ થએલી દિશાઓજ આક્રંદન કરતી હોયના! એવું ભાસવા લાગ્યું. અર્થાત્ સ્ત્રીઓના આક્રોશથી ઉત્પન્ન થએલા પ્રતિઘ્નનિએ કરી સંપૂર્ણ દિશાઓ વ્યાપ્ત થઇઓ: તે સમયે ભીમસેનની ગદાના પ્રહાર કરી જેના બંને ઊર્ ભગ્ન થયાછે એવો, અને સેવકજનોએ બતાવેલો એવો જે કૌરવેશ્વર દુર્યોધન-તેની પાસે સ્વષા સહિત ગાંધારી ગમન કરતી હવી. તે સમયે ખીજા રાજાઓની સ્રીઓ પણ, રકતે કરી જેઓનાં સર્વાંગ સિંચન થએલાંછે, એવા પોત પોતાના પતિને અવલોકન કરી તેમનો આશ્રય કરતી હવીઓ. તે સમયે દુ:ખનાં અશ્રુઓએ કરી જેનાં નેત્રો વ્યાસ થયાંછે, એવી કોઇએક સ્ત્રી પૃથક્ પૃથક ઠેકાણે પડેલા પોતાના પતિના અવયવોને એકા કરતી હવી. તે સમયે કોઈએક સ્ત્રી, પોતાના પતિના વક્ષસ્થળનેવિષે, પૂર્વ પતિ યુદ્ધ કરવા માટે જવા લાગ્યો છતાં તે સમયે જે તેણીએ દીધેલું આલિંગન-તેણે કરી સંલગ્ન એવા પોતાના સ્તનસંબંધી કુંમકુને કરી ચિન્દ્વિત થએલા પોતાના પતિના કબંધનેજ અવલોકન કરતી હવી; અને મસ્તકને ન અવલોકન કરતી હવી. કોઇએક સ્ત્રી, પૂર્વ પતિયુદ્દ કરવા માટે જવા લાગ્યો છતાં તે સમયે તે સ્ત્રીએ તેના મુખનેવિષે જે ચુંબન કરેલું; તે ચુંબને કરી તે પતિના મુખનેવિષે સંલગ્ન થએલું પોતાનું જે કસ્તુરીતિલકતેણે કરી “આ મારા પતિનું મુખછે” એવું નિશ્ચયે કરી તે જાણતી હવી; અને શરીરને તો ન જાણતી હવી. કોઇએક સ્ત્રી, પૂર્વ પતિ યુદ્ધ કરવા નીકળ્યો તે સમયે ચુંબનના મિષે કરી પતિના સુખનેવિષે પોતાના ઓષ્ઠસંબંધી અળતાએ કરી કરેલા ચિન્હને તે સમયે રકતે કરી વ્યાપ્ત થએલા પોતાના મુખવિષે ન અવલોકન કરતી હવી. કોઇએક સ્ત્રીએ તે સમયે અજ્ઞાનપણા કરી પોતાના પતિના મસ્તકનેવિષે ખીજા કોઈ વીરના કબંધની યોજના કરી છતાં તે સ્ત્રીનો, તે ધડ જે રાજાનું હતું તે રાજાની સ્ત્રીની સાથે ધણા વખત સુધી પતિ માટે વિવાદ થતો હવો. કોઇએક સ્ત્રી, સીંગનેવિષે સંલગ્ન થએલા રકતે કરી જેનું સ્પષ્ટ જ્ઞાન થયું નહીં, એવા કોઈએક અન્ય == Jain Educationa International 216 For Personal and Private Use Only ૪૩ www.jainlibrary.cfgg Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ کارکو છે. પુરૂષને “આ મારો પતિ છે એવા ભ્રમે કરી વારંવાર આલિંગન કરતી હવી. કોઈ એક સ્ત્રી, SIS અભિમાને કરી રોષ ધરી પૂર્વ પતિ યુદ્ધને માટે નીકળ્યો, તે સમયે આલિંગનને માટે પોતાના જ પતિને નિરાકરણ કરી, અર્થાત પતિને યુદ્ધમાં જતીવેળા આલિંગનનદેતા આગળ મરણ પામેલા છે તે પતિને પોતાના થએલા અપરાધેકરી પશ્ચાત્તાપ પામનારી હોતી થકી વારંવાર આલિંગન કરતી હવી. કોઈએક સ્ત્રી, મરણ પામેલા પોતાના પતિના મસ્તકને હાથમાં લઈ તે પતિના દેહની ગવેપણ કરતી થકી તે યુદ્ધક્ષેત્ર સંબંધી સંપૂર્ણ ભૂમિ પ્રત્યે, જાણે હાથને વિષે મનુષ્યનાં મસ્તક ધારણ કરનારી સાક્ષાત કાળીદેવીજ હોયના! એવી તે સંચાર કરતી હવી. કોઈએક સ્ત્રી, પૂર્વ ) પતિ યુદ્ધને માટે જવા લાગ્યો છતાં “સોચનેવિષે એમનો પ્રેમ છે” એવું જાણીને તે પતિના હજ મૃત્યુને પણ મનમાં આણનારી અર્થાત પતિના મરણને ઈચ્છનારી હોતી થકી તે સમયે તો પતિ ? છે. મરણ પામ્યો છતાં ઊંચ્ચરવરે કરી શેક કરવા લાગી. તે સમયે બે સેકો. તે યુદ્ધભૉમિનેવિષે ગતપ્રાણ એવા પતિને પોતપોતાના ખોળામાં લેવા માટે ઈચ્છા કરનારીઓ થઈ છતાં તે સમયે પણ ઊંચ્ચસ્વરે કરી તે સોજોનો પરસ્પર મહાન કલહ થતો હતો. કોઈએક સ્ત્રી, પોતાના પતિના મુખને જોઈને તેનું વારંવાર ચુંબન કરતી હતી. કોઈએક બીજી સ્ત્રી, પોતાના પતિના ધડને જેઈને વારંવાર આલિંગન કરતી હતી. કોઈએક સ્ત્રી, પૂર્વ પતિ યુદ્ધને માટે નીકળ્યો તે સમયે તે ) પતિ, અન્ય સ્ત્રીનવિષે આસક્ત હોવાથી તેનું આલિંગન જેને પ્રાપ્ત થયું નથી, એવી હતી થકી લો છે તે સમયે તો ગતરાણ એવા તે પતિને યથેચ્છપણે આલિંગન કરતી હવી. ત્યાર પછી પોતાનો K પુત્ર જે દુર્યોધનતેને ગાંધારી, પોતાના ખોળામાં લઈને અતિશય મોટા કુત્કારે કરી આક્રોશ કરતી હતી. અને તે સમયે તે આ પ્રમાણે વિલાપ કરવા લાગી. ગાંધારી–હાવત, દામોદ, જેનાથી મોટો આનંદ છે એવો) શિમળા, (pપુરૂષોમાં શિરોમણી) હાવીરાસાલા (વીરરસનું સરોવર) ઈંત કુવામઢ (કુળરૂપ આકાશને વિષે સૂર્ય જેવો) પૂર્વ તું પૃથ્વીને વિષે ઇંદસર શ્રેષ્ઠ અને મારેવિષે જેનું ચિત્ત છે, હજી એવો હોઈને અથત મારે વિષે મહામ ધારણ કરનાર હોઈને સાંપ્રતકાળે જેનો કોઈ દિવસ પરિઆ ચય નથી એવા પુરૂષ સરખે દૃષ્ટિએ પણ મને કાં અવલોકન કરતો નથી તેમજ પૂર્વ સંપૂર્ણ 5 રાજાઓને નાનાપ્રકારના યુદ્ધાદિક કૃત્યને વિષે આજ્ઞા કરી સાંપ્રતકાળે મૌન્યવ્રત ધારણ કરનારા કે S: મુનિસરો અત્યંત સ્તબ્ધ કેમ થયો છે અને પૂર્વ “સંપૂર્ણ પૃથ્વીનું રક્ષણાદિક કેવી રીતે થશે?” ) એ જોવા માટે ઈચ્છા કરનારા હોત થકો તે કદિ પણ નિદાને પામ્યો નથી. અને સાંપ્રતકાળે છે તે પૃથ્વીની અવજ્ઞા કરી દીર્ઘ નિદાને કાં સેવન કરે છે? હે વત્સ, પ્રેમયુકત એ જે તું-તેને છે માતાને વિષે આ શે કોપ પ્રાપ્ત થયો છે કે જે કોપે કરી તું, ઊંચ્ચસ્વરે કરી હું આણંદન કઇ (C) Jain Educationa International For Personal and Private Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ છતાં પણ મને ઉત્તર દેતો નથી! એ પ્રકારે કરી યથેચ્છપણે ગાંધારી વિલાપ કરવા લાગી છતાં તે દુર્યોધનની સ્ત્રી ભાનુમતી પણ દુર્યોધનના ચરણને પોતાના મસ્તકનેવિષે સ્થાપન કરી રૂદન કરતી થકી વારંવાર એવું ભાષણ કરવા લાગી. ભાનુમતી —દા નાય, હારિત્રુન્માય, (શત્રુઓનું નિમૈથુન કરનારા) જ્ઞા માનનિયન, (અભિમાનનું કેવળ યર એવા) હા સોમાત્ત્વામૃત્તમોધ, (સૌભાગ્યરૂપ અમૃતના સાગર) Tા હવજીવિતમ્મર, (પોતાના સ્વરૂપે કરી કામદેવને પણ ગવ રહિત કરચોછે એવા) હૈં વવાયવૌઢાર્થ, (કલ્પવૃક્ષ સરખું જેનું ઉદારપણુ છે એવા) હા સુધામય વાડ્મય, (જેની અમૃતમય વાણીછે એવા) ૪ા વિશ્વમાસ્થિ, (વિશ્વરૂપ કમળને પ્રફુલ્લિત કરનારા સૂર્ય સરખા) TM નેત્રનિદ્યુત (નેત્રને આનંદ દેનારા ચંદ્રસરખા) આ સમય પહેલાં મારો મહોટો અપરાધ થયો હોય, તોપણ મારે વિષે તમોએ કદી પણ અબોલા ધારણ કરચા નથી; અને સાંપ્રતકાળે નિરપરાધી એવી જે હું–તેની પ્રત્યે કેમ સંભાષણ કરતા નથી? હે પ્રાણપ્રિય, સાંપ્રતકાળે તમે મારૂં જે કાંઈ અપ્રિય માનતા હોતો તે અપ્રિય માનવાનું કારણ, મારા કોણ અપરાધથી તમને મળ્યું? તે સ્પષ્ટ કહો, એટલે તતકાળ “ એ અપરાધ મારાથી થયો નથી” એવિષે તમારી ખાતરી કરીશ. અને માર્કે વિષે જો પ્રસન્ન ચિત્તવાળા હોતો, તમારા અવલોકનરૂપ અમૃતરસે કરી મને તૃપ્ત કરો. હે નાથ, આ સમયની પેહેલાં તમે કોઈ દિવસ પણ મારો ત્યાગ કરી ક્રીડાવનનેવિષે પણ ગમન કરવું નથી; એવું છતાં સાંપ્રતકાળે મારા વિના દેવલોકનેવિષે ગમન કરવા માટે કાં પ્રસ્થાન કરવ્યુંછે! હું સ્વામિન, પૂર્વે તમે સર્વ જગના નાથપણાને નિરંતર ધારણ કરä છતાં સાંપ્રતકાળે તમારા િવના હું પણ અનાથપણાપ્રત્યે પ્રાપ્ત થઇછું. તમોએ ત્યાગ કરેલી એવી જે હું તેને સાંપ્રતકાળે પ્રકાશ કરનારો આ સૂર્ય પણ અંધકારમય થયોછે; અને હે સ્વામિન, પ્રાત:કાળસંબંધી શીતળ વાયુ પણ દાવાનળ સરખો અસહ્ય થયોછે. વૃક્ષની ઊપર રહેનારા પક્ષીઓનો માળો ભગ્ન થયો છતાં તે પક્ષીઓ જેમ અન્યસ્થાનને વિષે ગમન કરેછે, તેમ સાંપ્રતકાળે તમે નારા પામ્યા છતાં તમારા સેવક લોકો કોનો આશ્રય કરશે! અર્થાત્ જે વૃક્ષનેવિષે પક્ષીઓ રહેછે, તે વૃક્ષ અને તેઓના માળા એ સર્વે નાશ પામ્યા છતાં તે પક્ષીઓ જેમ નિરાધાર થાયછે, તેમ તમારો નાશ થયો છતાં તમારા સેવકો સર્વે નિરાધાર થયાછે. એ પ્રકારે કરી અતિ કરૂણારાબ્વે ભાનુમતી આક્રંદન કરવા લાગી છતાં પછી ગાંધારી અને ધૃતરાષ્ટ્ર–એમની કન્યા અને દુર્યોધનની ખહેન-એવી જે દુઃરાલા-તે યુદ્દોં મને વિષે મરણ પામેલો પોતાનો પ્રાણપ્રિય જે સિંધુભૂપાળ એટલે જયદ્રથ-તેની પાસે આવીને રૂદન કરતી થકી વિલાપ કરતી હવા, ล દુશલા-હર્તામામ મુદ્રામ મરાજ-માનસ, (અત્યંત સુંદર એવા જે ગુણોનો સમુદાય Jain Educationa International For Personal and Private Use Only ૪૫ Page #484 -------------------------------------------------------------------------- ________________ ४७९ T છે -તેજ કોઈ એક હંસોને સમુહ-તેઓને રહેવાની જગ્યા જે માનસરોવર-તે સરખા) અર્થાત રાજહંસના સમુદાયનું અધિષ્ઠાન જેમ માનસરોવર તેમ સુંદરના સમુદાયનું અધિષ્ઠાન એવા) અને હીં સિંધનતાનેaૌવા ચંદ્રમ: (સિંધુદેશસંબંધી સ્ત્રીઓનાં નેત્ર, એજ કોઈ એક કુમુદનીને સમુદાય-તેને પ્રફુલ્લિત કરનારા) એવા હે નાથ, જે કારણ માટે મારે બંધુ જે કો5 દુર્યોધન–તેને તમે પોતાને પ્રાણ સમર્પણ કરે, તથાપિ તમારેવિષે પ્રેમ ધારણ કરનારી જે હં- ! તેનું તમારા હાથથી કાંઈપણ ક્ષણમોચન પણ થયું નથી; એ સ્પષ્ટ છે, એવિષે વધારે શું કહેવું હા પ્રાણનાથ!! તમારો જે નાશ થયો, તેણે કરી મારું પિતકુળ અને સ્વસુરકુળ-એ બંને એકદમ છે. અમાવાસ્યાની રાત્રીનવિષે સૂર્ય અને ચંદ-એઓનાં મંડળ જેમ એકદમ અસ્ત પામે છે તેમ S અસ્ત પામ્યાં. હે મહાસુભટ, જે સિધુ દેશના લોકોએ પૂર્વે કદીપણ શત્રુની વાર્તા પણ જાણી નથી, છે તે લોકો સાંપ્રતકાળે તમારા વિના કેવી રીતે સુખી રહેશે? હે સ્વામિન, સાંપ્રતકાળે મિત્ર જે દુ ધન, તેનું જે હિતકૃત્ય-તરૂપી જેમના પ્રાણ છે, એવા તમે અસ્ત પામ્યા છતાં તે તમારા કો5 મિત્રના શત્રુઓ આજ સ્વચ્છંદપણે આનંદ પામશે. ( અહીંયાં પતિજે ભૂરિશ્રવા-તે વિટિએ કરી યુકત એવા હાથને જોઈ તે ભૂઢિવાની છે સ્ત્રીઓ ઉચ્ચસ્વરે કરી એવો વિલાપ કરવા લાગી કે “હે પ્રાણનાથ, જે તમારે હાથ પૂર્વે અને ) | મારા સ્તનનું કઠિણપણ જણનારો હોવાથી સ્તનનો મિત્ર, અમારા જધનનો બાંધવ, નાભિને શો વિષે સ્પર્શાદિકે કરી નાનાપ્રકારના વિલાસ કરનારા, અને ધાધરની નાડીની મોચનરૂપ ક્રીડા કર નાશે એવો હતો, તે આ આજ અહિયાં પડે છે. જે હસ્ત, પર્વ કદાચિત અંગુલિકાદિક કાઢવા Sાં લાગ્યા છતાં બહુ દુઃખ પામનારો હોઈને અંગુલિયકાદિકે કરી સુશોભિત હતો, તે હાથ સાંપ્રત કાળ, જેણે દુષ્ટ શત્રુઓની સ્ત્રીઓના મસ્તકસંબંધી કેશના સમુદાયનું આકર્ષણ કર્યું છે એવો ન હોતોથકો છિન્ન થઈ પડ્યો છે. અર્થાત ઘણા દુઃશત્રુઓને મારવાથી તે શત્રુઓની સ્ત્રીઓને વૈધવ્ય ) (વિધવાપણુ) દેનારો અને અમને પણ તેજ વૈધવ્ય દેનારો હોતો થકો એ હસ્ત આ યુદ્ધભૂમિનેવિષે . પડછે કિંવા જે હસ્ત, ભય પામેલા શરૂપ રાજાઓના પુષ્ટભાગના દર્શન કરીને જ યુદ્ધને વિષે ( વિશ્રાંતિ લેવાના નિયમને ધારણ કરનારો હોઈને સંપૂર્ણ યાચકોના સમુદાયને જેણે સુવર્ણનો સમુદાય . અર્પણ કરે છે, તે હાથ આ સમયે નિટ એટલે ચેતનારહિત થઈને પડ્યો છે. હા નાથ!! પૂર્વે S: યથેચ્છપણે આ પથ્વીને એકછત્ર કરવા માટે ઈચ્છા કરનારાં-એવાં જે તમારું બાણો-તે ઈંદની ) નગરીને પણ ભય ઉત્પન્ન કરતાં હતાં. અર્થાત, નગરીમાં રહેનારા દેવોને પણ ભય ઉત્પન્ન કરતાં હતાં, એવા તમે સાંપ્રતકાળે, મંથન કરેલા જે અનેક વીસે-તેણે કરી ચિત્ર વિચિત્ર ભાસના જે તે છે આ યુદ્ધસ્થળ-તેનેવિષે જેમનું માત્ર હસ્ત એજ શરીરછે એવા અમારી દૃષ્ટિએ પડછો. હે મહા ઉછે Jain Educationa International For Personal and Private Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ () સુભટ, સાંપ્રતકાળે તમારું હરણ કરનારને જે મંદબુદ્ધિવાળો વિધિ-તેણે અમારાં શૃંગાર, વિલાસ, SS અને રતિ-એ સર્વ હરણ કરચાં ઈત્યાદિ અનેક પ્રકારે કરી બીજીઓ મંગાક્ષિઓ પણ પોતએ પોતાના પ્રાણનાથને પામીને અત્યંત વિલાપ કરી તુમુલ શબ્દ ઉત્પન્ન કરનારીઓ હોતી થકી આકંદન કરવા લાગી છતાં, તેઓને તે સમયેધર્મશા, સંસારનો નાશવંતભાવ-તેનું પ્રગટપણુબતાવનારાં 5 છે અને અમત તુલ્ય એવા પ્રકારનાં વચનોએ કરી ઉત્તમ પ્રકારે બંધ કરતો હવે. ત્યારપછી ધર્મ(” જાની આજ્ઞાએ અર્જુન,ધનુષ્યવિષે આગ્નેયાસ્ત્રનો પ્રયોગ કરી મરણ પામેલા સંપૂર્ણ રાજાઓના લઈ અગ્નિસંસ્કારને કરતો હો. ત્યારપછી દુર્યોધનની છાવણીમાં આવીને તરાહવર્તમાન પાંડવો,મરણ ) છે. પામેલા જે પોતાના દુર્યોધનાદિક બાંધવો-તેઓની ઉત્તરક્રિયા કરતા હતા. ત્યારપછી તરાપ્રત્યે જ જેમણે અત્યંત નમ્રતા બતાવી છે એવા પાંડવો, તે ધૃતરાષ્ટ્રના કનેનાના પ્રકારના કૃત્ય કરીને તતક્ષણ નિવારણ કરી અને સાત્યકીને તેમની સાથે આપી તે સંપૂર્ણ સ્ત્રીઓ સહવર્તમાન ધૃતરાષ્ટ્રને ધર્મરાજ, હસ્તિનાપુર પ્રત્યે મોકલતો હો. સંવ છે. अवेक्षणीयास्वयमेवतावत्प्रजाः प्रतीक्षेःप्रयतेरुजलं ॥ यावज्जरासंधवधंविधाय हरेनिदेशादहमभ्युपेमि ॥ १ ॥ विज्ञप्तिमेवंचरणप्रणामपूर्वजयोदंतपुरःसरंच ॥ प्रयास्यतास्यात्याकिनातदानीं तपःसुतःकारयतिस्मपांडोः॥ २ ॥ અર્થ-તે સમયે ધર્મરાજ, હસ્તિનાપુર પ્રત્યે ગમન કરનાર સાયકીની સાથે પોતાના પિતા પાંડુરાજાની, ચરણપ્રણામપૂર્વક અને યુનેવિષે પ્રાપ્ત થએલા જ્યનો વૃત્તાંત જેમાં આગS ળ છે એવી વિજ્ઞાપના કરતા હવા; કે હતાત, જરાસંધનો વધ કરી શ્રીકૃષ્ણની આજ્ઞાએ જ્યાં સુધી હહસ્તિનાપુરમાં આવે, ત્યાં સુધી અમારી માર્ગ પ્રતીક્ષા કરનારા અને નિરંતર જીતેદિય એવા તમે ડૉ. 6) પોતે જ પ્રજાનું પાલન કરજે स्रग्धरा छंद, इत्थंक्रोधाद्विधायप्रधन विविपक्षौघकल्पांतमंतः प्रीतितांतांवहंतः पुनरवानपरीभोगलाभप्रसूतां ॥ तुष्टिंपु रामरि सद्विषतिरचयितुं मागधक्षोणिभतुः संहारेणाथतस्थुः फिसलयितमहस्तांडवाःपांडवेयाः ॥ १३ ॥ અર્થ એ પ્રમાણે યુદ્ધ ભમિનેવિશે ક્રોધ કરી શત્રુઓના સમુદાયનો સંહાર કરી અને મા Sી ત:કરણવિષે ફરી પૃથ્વીના ઉપભોગના લાભ કરી ઉત્પન્ન થએલા નાના પ્રકારના હર્ષને ધારણ ( ૧૨૦ Jain Educationa International For Personal and Private Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ કરનારા એવા, અને જેઓનેવિષે આનંદનું નૃત્ય પાવયુકત છે એવા પાંચ પાંડવો પછી માગધ દેશનો રાજા જે જરાસંધ-તેના સંહારને અર્થે કરો અરિષ્ટાસુરનો નારાકરનારા જે શ્રકૃષ્ણ-તેમનેવિષે મહા સંતોષ ઉત્પન્ન કરવા માટે તેજ કુક્ષેત્રનેવિષે રહેતા હવા. ૫ ૧૩ इतिमलधारि श्रीदेवप्रभसूरिविरचिते पांडवचरित्रे महाकाव्येपांडव कौर व युद्धवर्णनोनामत्रयोTઃસરતસ્યમાપાંતરસપૂર્ણમ્ ॥ ૧ ॥ અથ ચતુદર્શી સર્ગ પ્રારંભ. ત્યાર પછી દુર્યોધનના વધે કરીને ક્રોધાયમાન થએલો એવો જે જરાસંધ-તેની આજ્ઞા ગ્રહણ કરીને જેની પવિત્ર વાણી છે, એવો સોમક નામનો દૂત, શ્રીકૃષ્ણપ્રત્યે આવીને ભાષણ કરતો હવો. સોમક—હે કૃષ્ણ, ત્રિખંડખંડળ એટલે ત્રણ ખંડનો અધિપતિ એવો જરાસંધ, જ્યાં સુધી વિજયી છે ત્યાં સુધી તું સંપૂર્ણ કોરવોનો સંહાર કરીને પણ કિંચિત પણ ગધૈયુકત થઈરા નહીં. એ જરાસંધ, પ્રિય એવો જે જામાત્ર કંસ, અને પ્રિયમિત્ર જે દુર્યોધન-એ બંનેયને તારા ઉદરથી આકર્ષણ કરવા માટે અતિરાય ઉત્સુક છે; પરંતુ એ જરાસંધ, તને એવું કહેછે કે, એ કુક્ષેત્રની ભૂમિ રકતના તરંગોએ વ્યાસ થએલી, અને મરણ પામેલી અઢાર અક્ષોહિણી સેનાનાં મસ્તકાદિકોએ કરી આચ્છાદિત છે; માટે એ કુક્ષેત્રનો ત્યાગ કરી યુદ્ધ કરવા માટે યોગ્ય એવા સનપલ્લી નામે ગ્રામનેવિષે તારો અને અમાણે સંગ્રામ થશે. ત્યાંપણ જેનેવિષે મત્સોનાં નેત્રો સ્ફુરણ પામેછે, એવી યુદ્દસ:ક્ષિણી અને પોતાના સ્વચ્છપણાએ કરી જેનું ઊદ્યક, ચંદ્રના કિરણોનો પણ તિરસ્કાર કરનારૂં એવું છે; એવી સરસ્વતી નદીછે. એવું ભાષણ કરી તે સોમક દૂત છાનો રહ્યો છતાં તે નિરોપની અવજ્ઞાપૂર્વક શ્રીકૃષ્ણ ભાષણ કરતા હવા. શ્રીકૃષ્ણ—હે દ્યૂત, યુદ્ધને માટે સુધાકાંત એવા જે અમો-તેમને યુદ્દગ્રૂપ ભોજન કરવામાટે આ તારૂં આમંત્રણજછે. હજી પણ કંસ અને કૌરવ-એઓના ગ્રાસે કરી મારા બાહુની તૃપ્તિ થઈ નથી; એ માટે સાંપ્રતકાળે ફરી એ જરાસંધ, તે બાહુની તૃપ્તિને નિશ્ચયૅ કરી કરશે. માટે જરાસંઘે યુદ્દ્દ કરવામાટે કહેલા સનપક્ષી ગ્રામનેવિષે અમે આવ્યાન એમ જાણજો. ત્યાં Jain Educationa International For Personal and Private Use Only www.jainulltbrary.org Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ તે જરાસંધ પણ મહાત્વરાએ આવે. એવું કહીને શ્રીકૃષ્ણ, તે દૂતને પાછો મોકલતા હવા. તે ન સોમદત પણ પૃથ્વીપતિ જે જરાસંધ-તે પ્રત્યે આવીને વિજ્ઞાપના કરતો હો. સોમક–હે દેવ, તમારે સંપૂર્ણ નિચેપ (સંદેશ) મેં કૃષ્ણને કહ્યો. એવું તે દૂતનું ભાષણ સાંભળી જરાસંધ ભાષણ કરવા લાગ્યો. હે સોમક, હું તને કાંઈ પૂછું છું, 5 છે તેનો તું પ્રત્યુત્તર દે. તે ગોપ કૃષ્ણ, કવે સ્વરૂપ છે? તેનું બળ કેવું છે અને તેનો ન્યાય કેવો છે? હું એવું જરાસંધનું ભાષણ સાંભળી તે દૂત પણ બોલવા માટે આરંભ કરતો હો. સોમક–હે પ્રભુ, જેવું મેં જોયું તેવું હું તમને કહ્યું. તે તમે સાંભળ-દેવો પણ જે , ઈશ્રીકૃષ્ણનાં દર્શન કરી પ્રસાદ ગ્રહણ કરવાની ઈચ્છા કરે છે તે શ્રીકૃષ્ણ, મૂર્તિમાન શૂરપણુજ જ Tી હોયને! અથવા દંડધારી ઉત્સાહ જ હોયને! અથવા અનંગ એટલે જેને અંગ નથી એવો છે ? કામદેવ, તેજ મૂર્તમાન પ્રગટ થયો હોયના! એવો છે. તેના દર્શન કરી તેના શત્રુઓ, અને ધી તે શત્રુઓની રી-એઓને પગ પગને વિષે દેહનું ભાન સુદ્ધાં ભુલાવનાર એવા મહાકંપ 4) ઉત્પન્ન થાય છે. વળી જેની ચતુરંગ સેના એવી છે કે, એના જેવી ચતુરંગ સેના ધારણ કરનારો બીજો કોઈ રાજ નથી. એવા રાજાઓની વાતતો એક કોરે રહી, પરંતુ એના જેવી ચતુરંગ સેના ધારણ કરનાર કોઈ દેવ પણ નથી. કારણ, તે કૃષ્ણનું થોડું સૈન્ય છતાં પણ તે સૈન્યનેવિશે સંપૂર્ણ વિશે એક કુળમાં ઉત્પન્ન થએલા હોઈને મહારાર છે. વળી એ કૃષ્ણનો કનિષ્ટ બંધુ છે અને સમુદવિજ્યનો પુત્ર જે અરિષ્ટનેમિ ભગવાન છે, તે શત્રુઓરૂપ રાજાઓને કેવળ અરિષ્ટ- ૨ જ છે. તે અરિષ્ટનેમિનું પરાક્રમ હું શું તમને કહું! જે સહજ લીલાએ કરી પોતાના બાહુદંડના શિખરને વિષે સંપૂર્ણ પૃથ્વીને પણ છત્ર સરખી ધારણ કરવાને પણ સમર્થ છે. તે કૃષ્ણ અને રાષ્ટ્ર અરિષ્ટનેમિને વડિલબંધુ જે બળદેવ નામે પ્રખ્યાત છે, તે યુદ્ધાગણવિષે સંપૂર્ણ શત્રુઓને નાશ કરનાર સુભટોમાં અત્યંત શ્રેષ્ઠ છે. હે પ્રભો, એ પ્રકારે કરી તમારો શત્રુ જે શ્રીકૃષ્ણ–તેની સેનાનેવિષે શ્રીકૃષ્ણ, સમુદવિજ્ય અને બળ ભદ-એ ત્રણ અતિથિઓ છે અને એ ત્રણથી (6) ઉત્પન્ન થએલા કોડ્યાવધિ મહારથિઓ છે. વળી સાંપ્રતકાળનેવિષે શ્રીકૃષ્ણનો ઉપકાર જાણુ- નાર અને મહા પરાક્રમી એવા જે પાંડુપુત્રો-તેઓ પણ પોતાના પ્રાણ કરીને પણ તે શ્રીક- છે. શુનું પ્રિય કરવા માટે ઈચ્છા કરે છે. આકાશને વિષે રહેનારા ચંદ સૂર્ય જેમ અન્ય તારાઓના હ SY તેજને સહન કરી શકતા નથી, તેમ શ્રીકૃષ્ણના સૈન્યનેવિષે રહેનાર ભીમસેન અને અર્જુન-તેઓ રે યુદ્ધવિષે શત્રુઓના તેજસ્વીપણાને કેમ સહન કરશે? અર્થાત્ શત્રુઓના તેજને ન સહન કરતાં તેઓને સંહાર કરશે. કારણ પૂર્વપણ કૌરવાન્ટિકોના યુદ્ધવિષે ઉત્પાત વાયુ સરખો જે કીચક ) વૈરી ભીમસેન-તેણે આકાશને વિષે ધૂળના સમુદાયના પ્રક્ષેપ સરખા ઊરાલા કૌરવો અમે અવ- માટે ૨ ૨ કિમ ર ળ Jain Educationa International For Personal and Private Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ લોકન કરવાછે; અને આપના સૈન્યમાં તો કેવળ તમે એકજ અતિરથિછો, અને જે અન્ય રાજાઓછે, તે પણ તમારા આ!ત્મસંબંધી નથી. જેમ વૃક્ષનો પત્ર પુષ્પાદિક ભેદ સ્વકીય છે; કારણ, તે પત્ર પુષ્પાદિક, વૃક્ષની સાથેજ ઊદ્દય અને નાશ પામેછે. અને ભ્રમરાદિક તો વૃક્ષ ઊપર દેખાય તોપણ તેઓ બાહારથી આવેલા અને લોભે કરી વૃક્ષનું સેવન કરનારા છે, તેમ બળરામાદિક છે તે શ્રીકૃષ્ણના સ્વકીય, વૃક્ષના પત્ર પુષ્પ સરખા છે; અને તમારી પાસે પ્રાસ થએલા રાજાઓ-તમારૂં સેવન કરનારા ભ્રમરાઓ સરખા લોભીઓછે. હું દેવ, તમે તો પૂર્વ વિષ્ણુના ષડ્ગણેશ્ર્વર્યંનું નિપુણપણુ પોતેજ જાણ્યુંછે. કારણ, પૂર્વે તમારો જામાત્ર જે કંસ-તેને મારીને તે વિષ્ણુ, મથુરાંથી પલાયન કરતો હવો. તે એમ કે સૈન્યનો સમુદ્ર એવા તમોએ, મથુરા નગરીને ઘેરો ધાલ્યો છતાં તમારી સાથે યુદ્ધુનેવિષે “આપણું રક્ષણ કરનાર કોઇ નથી” એવું જાણીને તમારા સૈન્યસમુદ્રમાં નિમગ્ન થનારો વિષ્ણુ-તમને મહા બળવાન જાણીને અને “આપણ અબળ છેએ” એવું જાણીને પલાયન કરતો હશે. આગળ સમુદ્રની પાસે દેવોએ નવીન નિર્માણ કરેલી એવી દ્વારકાનગરીને પામીને “આપણું જૈવ આપણને અનુકૂળ છે” એવું જાણતો હતો. સાંપ્રતકાળેતો તે વિષ્ણુ, મહાશૂર એવા કોટચાવધિ પુત્રોને પામીતે અને નેમિનાથ જે બાંધવ-તેને પામીને તમારી સાથે યુદ્ધ કરવામાટે શ્રેષ્ટત્વ પામ્યોછે, એ માટે સાંપ્રતકાળે તમોને, સૈન્યે કરી અને ન્યાયે કરી યુક્ત થએલા એવા તે શ્રીકૃષ્ણનો પરાભવ અસાધ્યુંછે. એ માટે સાંપ્રતકાળે આ યુદ્ધનો આરંભ ભારતાઢું દેશને ઉત્તરોત્તર શુભ ફળ દેનારો થનાર નથી, એ માટે હું સ્વ:મિનૂ તમે પોતાના મનમાં વિચાર કરી આ યુદ્ધનૅવિષે દુરારંભથી શીવિરામ પામો; અને તમને ધણા દિવસ યુદ્ઘનૅવિષે પૂર્વે ન પ્રાપ્ત થઐલ. પરાભવ, સાંપ્રતકાળે, પ્રાપ્ત ન થાઓ. એ પ્રમાણે જે વિષે શત્રુનું પરાક્રમ વર્ણન કરશું છે, એવી તે સોમકદૂતની વાણી શ્રવણ કરી જેનાં નેત્રો ક્રોધે કરી આરક્ત થયાંછે એવો જસંધ રાજા ભાષણ કરતો હવો. જરાસંધ -ઊંહ!! હે સોમક, તું પણ તારી પોતાની જીભને પોતાને વશ નહી રાખીને આવી ખડ ખડ કરેછે? ભારતાÊપતિ એવો જે હું-તે કાં? અને ગોપરૂપ સમુદ્ર વિષે રહેનારો તે કચ્છપ સરખો શ્રીકૃષ્ણ કચાં! સિંહના કરતાં શીયાળનો ઉત્કર્ષ વર્ણન કરતો થકો તું લિજ્જત થતો નથી શું? આ હું સાંપ્રતકાળે તે ગોપાળનું ઉન્મૂલન કરી સંપૂર્ણ પૃથ્વીને નિષ્કંટક કહ્યું. એ પ્રમાણે તે દૂતની નિંદા કરી પ્રતિ શત્રુને કાળ સરખો ભયંકર તે જરાસંધરાજા, યુદ્ધનેમાટે પ્રયાણ કરવા સારૂ પોતાની સેનાને આજ્ઞા કરતો હવો. ત્યારપછી જેને શત્રુથી દીનપણુ પ્રાસ થયુંછે એવા તે જરાસંધના સૈન્યથી શ્રીકૃષ્ણના દૂત પાછા આવીને શ્રીકૃષ્ણને એવું કહેવા લાગ્યા. દૂત-હે દેવ, તમારો શત્રુ જે જરાસંધરાજા-તે ગવૅકરીને જેનું બાહુબળ વૃદ્ધિ પામ્યું છે Jain Educationa International For Personal and Private Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ રા એવો હોતો થકો પોતાના સૈન્ય સહવર્તમાન સન્નપલ્લી ગામની પાસેની સરસ્વતી નદીપ્રત્યે આશ્રય કરતો હવા; પરંતુ તે જરાસંધના દૈવનું વિપરીતપણુ છે એવું અમને લાગેછે. કારણ, સાંપ્રતકાળે તે જરાસંધ, સત્કાર કરવા માટે યોગ્ય એવા પણ પુરૂષોપ્રત્યે રાત્રુક્ષુદ્ધિ ધારણ કરી તે પુરૂષોનું અપમાન કરેછે. વળી તે તમારો શત્રુ જે જરાસંધ-તેને સાંપ્રતકાળે ભાગ્યના વિપરીતપણાએ કરી જે હિત હોય તે અહિત લાગે છે, અને મિત્ર હોય તે શત્રુ જેવા ભાસે છે. એ માટે તમે સનપલ્લી ગામપ્રત્યે ગમન કરી હસ્તનેવિષે ધનુષ્ય ધારણ કરો, અને મગધદેશનો અધિપતિ જે જરાસંધ, તે મરણ પામેલો પોતાનો જમાઈ જે કંસ–તેના સમીપભાગે ગમન કરો. એવું તે દૂતોનું ભાષણ શ્રવણ કરી જેનું મુખ કુંદપુષ્પ સરખું પ્રફુલ્લિત છે, એવા શ્રીકૃષ્ણ પણ પ્રસ્થાન સમયે જેમનું મંગળકૃત્ય દેવકીએ કરડ્યું છે, એવા હોતા થકા યુદ્દ કરવામાટે પ્રસ્થાન કરતા હવા. તે સમયે “સાંપ્રત શ્રીકૃષ્ણનો વૈરી જે જરાસંધ–તેની સાથે આપણે યુદ્દ કરશું” એવો જેનો આનંદ પ્રસાર પામ્યોછે, એવા પાંડવો પણ યુદ્દ કરવામાટે નીકળતા હવા. અને કૌરવોનું પાંડવોની સાથે થએલું જે યુહુ-તેનેવિષે પોતાના ઉદાસીનપણાને લીધે જેઓનું યુદ્ધ કૌતુક સંપૂણૅ થયું નથી એવા શ્રીકૃષ્ણના પુત્રો, મહાઉત્સુકપણાએ કરી તે સૈન્યની આગળ થતા હવા. ત્યારપછી યુદ્ઘસંબંધી જે મહાનંદ-તેનેવિષે ઉત્કંઠિત એવી જે શ્રીકૃષ્ણની સેના, તે સન્નપક્ષી ગામની આસપાસના વનને વિષે પ્રાપ્ત થતી હવી. તે સમયે શ્રીકૃષ્ણ, “જરાસંધે ચક્રવ્યૂહ રચ્યો છે” એવું વર્તમાન સાંભળીને પોતાની સેનાના અભેદ્ય એવા ગરૂડવ્યૂહને રચાવતા હવા. તે સમયે પૂર્વે વૈતાઢચપર્યંતનેવિષે સંચાર કરનારા વસુદેવે સહસ્રાવધિ ઉપકારોએ કરી જે ખેંચો મિત્રપણાને પમાડચા હતા; અર્થાત્, જે ખેચરોને સહસ્રાવધિ ઉપકારાઓએ કરી પોતાના મિત્રો કરચા હતા; અને યુદ્ધ કરવા માટે જેઓના બાહુઓ મહા બળાત્ચ છે એવા તે ખેચરો, શ્રીકૃાર્દિકનું સહાય કરવા માટે સમુદ્રવિજયરાજાપ્રત્યે પ્રાપ્ત થતા હવા. તે ખેચરો સમુદ્રવિજયરાજાને વંદન કરી તેમની આજ્ઞાએ સભામધ્યે આનંદે બેસીને ત્યાં શ્રીકૃષ્ણની પ્રાર્ચના કરવા લાગ્યા. ખેચરો—હે દેવ, કેટલાએક વિદ્યાધરો, તમારો શત્રુ જે જરાસંધ-તેના પક્ષપાતીઓછે. સાંપ્રતકાળે પ્રતિશત્રુરહિત ઍટલે ભુજામળે કરી જેઓનો કોઈ શત્રુ નથી એવા તે વિદ્યાધરો પોતાના સ્થાનથી સંપૂર્ણ સેનાએયુક્ત હોતા થકા જરાસંધની સહાયતા કરવા માટે પ્રસ્થાન કરી નીકળ્યાછે. હસ્તિઓના સમુદાયે કરી ભયંકર એવા તે વિદ્યાધરો જો એ જરાસંધને જઈ મળશે, તો પછી વિદ્યાધોએયુક્ત થએલો તે જરાસંધ, પ્રાપ્ત થએલા મેધે કરી અંધકારનો સમુદાય જેમ દુય હોયછે તેમ દુય થશે. એ માટે હે દેવ, ઉદ્દત એવા તે વિદ્યાધરોપ્રત્યે વસુદેવને મોકલો. કારણ, શત્રુના પક્ષનો ઉચ્છેદ કરવો એ નીતિની કેવળ ઉપનિષત છે. Jain Educationa International ૧૨૧ For Personal and Private Use Only ૪૮૧ www.jainlibrary.cfgg Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ એવી તે ખેચરોની વિજ્ઞાપનાને યાદવેંદ્ર જે શ્રીકૃષ્ણ-તે હૃદય વિષે ધારણ કરી પૂર્વે વૈતાઢચપર્યંતનેવિષે કરેલા પરાક્રમે કરી પ્રસિદ્ણુ પામનાગ એવા વસુદેવને તે વિદ્યાધરોનો પરાજય કરવા માટે મોકલતા હવા; અને તે પ્રસ્થાન કરનારા વસુદેવની સાથે નયસંપાદન કરવા માટે પ્રધુમ્ર અને સાંબ–એ નામના પોતાના બે પુત્રોને, અને સંપૂર્ણ તે ખેંચરોને મોકલતા હવા. તે સમયે હર્ષયુકત એવા અશ્થિમિમ્બે, શત્રુઓના આયુધોના સમુદાયનો ધાત કરનારી, મેરૂ પર્વતનેવિષે ઉત્પન્ન થઅલી, અને દેવોએ પોતાના બાહુઓનેવિષે પૂર્વે બંધન કરેલી એવી મહીષધી-તે પ્રસ્થાન કરનારા વાસુદેવના બાહુનેવિષે પોતાને હાથે કરી બાંધી. ત્યાર પછી વિજય યાત્રાનેવિષે વસુદેવ ત્વરિત નીકળી ગયો છતાં, અહીંયાં ઇંદ્રનો સારથિ જે માલિ તે, નેમીર ભગવાનપ્રત્યે આવીને ભાષણ કરતો હવા માતલિ—હે સ્વામિન, ઇંદ્રે પોતાની પાસે ખોલાવી મતે એવી આજ્ઞા કરી છેકે “બાવીરામા તીર્થંકર જે શ્રી નેમિનાથ, તે સાંપ્રતકાળે પોતાના બાંધવ જે શ્રીકૃષ્ણ-તેમના કાર્યમાટે યુદ્ધ કરવાની ઇચ્છા ધારણ કરનારા છે; એ માટે દિવ્યાસ્ત્રોના સમુદાયે કરી સંપૂર્ણ, અને જેણે રાત્રુઓના સંપૂર્ણ મનોરથો ભંગ કરવા છે એવો, અને વજ્રમય કવચ્ચે યુક્ત, એવા સ્થને લઈને તું તે નમીશ્વર ભગવાનપ્રત્યે શીધ્ર ગમન કર એવી ઈંટની વાર્ણીએ કરી હું રથ ચેઇન તમારી પાસે આવ્યોછું. એ માટૅ ગુણોએ કરી શ્રેષ્ઠ એવા પુરૂષોએ આરોહણ કરવા માટે યોગ્ય એવા આ સ્થવિષે તમે આરોહણ કરશે. એવી તે માતલિની પ્રાર્થનાને તે નેમિ પ્રભુ કૃતાર્થ કરતો હવો. અર્થાત્ તે રથ ઉપર આરોહણ કરતો હવા. પછી જેનો ઉત્તમ પ્રકારનો બાહુસ્ફોટ છે, એવા ઉત્તમ વીરો જેને વિષે છે, અને ખળાચ એવા હસ્તિઓ જેનેવિષે મહા ગર્જના કરેછે, અને ઉત્પત, એવા તે બંને સેનાના ન્યૂડ પરસ્પર યુદુકરવામાટે નીકળતા હવા. તે સમયે અશ્વોના હણહણાટ શબ્દોએ કરી પુષ્ટ, અને હસ્તિઓની ગજૈનાએ કરી લોકોને પીડા ઉત્પન્ન કરનારા એવા તે બંને સેનાસંબંધી વાદ્યોના શબ્દો આકાશને પણ બહેરું કરતા હવા. તે સમયે રણવાદ્યોના નાદે કરી જેઓને દ્વિગુણી ઉત્સાહસંપત્તિ પ્રાપ્તથઈ છે, એવા શૂરપુરૂષોના ધારણ કરેલા વજ્રકલચોના સાંધા સેંકડો પ્રકારે કરી તૂટવા લાગ્યા. તે સમયે શ્રીકૃષ્ણ અને અર્જુન-એ બંને, કીર્તિ વર્ણન કરનારા ભાટેજ હોયના! એવા જેઓના મધુર શબ્દોછે, એવા પાંચજન્ય અને દેવદત્ત નામક શંખોને વગાડતા હવા. ત્યાર પછી બંને વ્યૂહનેવિષે રહેનારી, અને પરસ્પરને જીતવાની ઈચ્છા કરનારી, એવી તે અંતે સેનાનો ભયંકર સંગ્રામ ઉત્પન્ન થયો. તે સમયે સર્વે ઠેકાણે જેઓએ સૂર્યકિરણોનો સમુદાય અત્યંત પ્રાશન કરચોછે, એવાં તે બંને સેનાનાં પ્રસરનારાં ખા Jain Educationa International For Personal and Private Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૮૩ ૭) ણોએ કરી જેને એકજ છાંયા છે એવું જાત થયું. ત્યાર પછી મહાબળવાન એવા જરાસંધરા- 4 જાના સુભટોએ શ્રીકૃષ્ણના સૈન્યના અગ્રભાગે રહેનાર વીરે, હસ્તિઓએ જેમ પ્રતિહસ્તિઓ / ભેદન કરાય છે તેમ ભેદન કસ્યા. તે સમયે જેઓને લજજા ફુરણ પામે છે; એવા તે વીશે જ હર પલાયન કરી શ્રીકૃષ્ણને કારણે જતા હતા. તે સમયે તે શ્રીકૃષ્ણ, વિજાત એટલે મધ્યની ત5 ૭) ત્રણ આંગળીઓ જેની સમાન છે, એવા પોતાના હસ્તે કરી તેને આશ્વાસન કરતા હવા. ૪ ત્યાર પછી બળદેવ, ઉચ્ચસ્વરે કરી શ્રીકૃષ્ણપ્રત્યે ભાષણ કરતા હવા. ( બળદેવ-હે શ્રીકૃષ્ણ આ ચક્રવ્ય બીજા પુરૂષોએ બહુ કાળે કરી પણ દુર્ભેદ્ય છે. એ છે માટે એ ચક્રવ્યુહના દક્ષિણભાગને વિષે નેમિ, અને વામભાગવિષે અર્જુન, અને એ ચક્ર- તેલ STS યૂહના મુખભણીના ભાગનવિષે અનાધૃષ્ટ-એ ત્રણે મહા પરાક્રમી વીશે આ ચક્રવ્યહનો ભેદ કરો. ? એવું બળરામે શ્રીકૃષ્ણને કહ્યું છતાં પછી શ્રીકૃષ્ણ તે ત્રણે વીર, બળરામે કહ્યા પ્રમાણે ચહને ભેદ કરવા માટે જ્યા. તે સમયે સૂર્યના સરખી જેઓની કાંતિ છે, એવા તે ત્રણે જ વ્યહને ભેદ કરવા માટે પ્રવૃત્ત થતા હવા. તે સમયે નેમિ રાજાની સાથે રહેનારા રાજાઓ, તે જરા સંધની મદદે આવનારા સંપૂર્ણ રાજસમુદાયને જીતીનેશત્રુઓના મનોરથ સહવર્તમાન તે ચક્રવ્યહને ૧ દિધા કરતા હવા. તે સમયે તે સૈન્યને વિષે તે પરાભવ પામેલા રાજાઓના અનુલક્ષે કરી તત- A) ( ક્ષણ તેઓની સેના પણ, અરણ્યવિષે હસ્તિઓના સમુદાયના અધિપતિ જે હસ્તિઓ, તે ] પ્રતિહસ્તિથી ભય પામી પલાયન કરવા લાગ્યા છતાં તે હાથીના સમુદાય પણ તેઓની પછાડી તે પલાયન કરે છે, તેમ પલાયન કરતી હવી. તે સમયે જેઓનું બાહુપરાક્રમ બળયુક્ત છે, એવા તે યાદવપક્ષી વીરોએ જરાસંધનું સૈન્ય, હાથીઓએ જેમ મહાસરોવર મંથન કરાય છે તેમ વિલોઢન કરવું. તે સમયે નેમિ જે જિનંદ-તેની સાથે, ગદની સાથે જેમ શ્વાન યુદ્ધ કરવા માટે સિદ્ધ થાય છે, કિંવા સિંહની સાથે જેમ હરણુ યુદ્ધ કરવા માટે સિદ્ધ થાય છે તેમ કિમ નામક જરાસંધનો પક્ષપાતી વીર યુદ્ધ કરવા માટે સિદ્ધ થતો હો; પરંતુ જેમ ખદ્યોતનું પ્રકાશ IN કરવા માટે જે પ્રખ્યાતપણુ, તે સૂર્યમંડળને વિષે વ્યર્થ થાય છે તેમ તે રૂઝિમવીરના પરાક્રમને આ આરંભ, જિન જે નેમિ પ્રભુ-વિષે વ્યર્થ થતો હો. તે સમયે નેમિરાજાએ સહજ લીલાએ 5 કરી નિર્માણ કરેલો જે ગુરૂરૂપ ધનુષ્યનો ટંકાર શબ્દ, તે રૂકિમના કર્ણની પાસે પ્રાપ્ત થઈ તેને પલાયનને ઉપદેશ કરતો હો. તે સમયે બીજા પણ લક્ષાવધિ શત્રુપક્ષપાતી બલત જે રા- ) જઓ-તેઓ એકદમ મિજિનપ્રત્યે યુદ્ધ કરવા માટે ગર્વે કરીને પ્રાપ્ત થતા હવા. તે સમયે જેનું પરાક્રમ સર્વ વિખ્યાત છે એવો કરૂણાસાગર જે જિનમિતે તેઓનો વધ કરવા માટે નવો Sી ન ઈચ્છા કરતો થકો પોતાના દિવ્યશંખને વગાડતો હતો. તે સમયે શત્રુઓના કમળને વિષે (C) Jain Educationa International For Personal and Private Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ ४८४ તે છે. પ્રવેશ કરનારો જે શંખનાદ-તેણે કરી તે શત્રુઓના હસ્તતલથી સંપૂર્ણ આયુધ પતન પામતાં હતાં. તેણે કરી તે પ્રભુ જે નેમિ-તેના અગ્રભાગ વિષે જેઓએ પોતાનું પરાક્રમ નાખી દીધું છે એવા, અને યુદ્ધકર્મરહિત એવા, તથા જેઓની દષ્ટિ નિમેષરહિત છે એવા તે રાજાઓ, ચિd, વિષે લખેલા રાજાઓના સરખા સ્તબ્ધ રહેતા હતા. અહિયાં જેઓમાં હિરણ્યનાભ મુખ્ય કોS છે, એવા જે શત્રુપક્ષપાતી રાજાઓ-તેઓનો નાશ કરવા માટે અનાધૃષ્ટિ વીર, જેમ હસ્તિઓનો નાશ કરવા માટે સિંહ દોડે છે તેમ દોડતો હશે. તે સમયે તે સંપૂર્ણ રાજાઓ સર્વ પ્રકારે કરી એવું યુદ્ધ કરવા લાગ્યા કે, જે યુદ્ધ કરી બળરામનો બંધુ જે અનાધૃષ્ટિ તેના પણ મસ્તકને ) વિષે શ્રમે કરી પરસેવો ઉત્પન્ન થતો હશે. એ પ્રકારે કરી તે મહાયુદ્ધ અતિશય ગરદીએ કરી જ S થવા લાગ્યું છતાં સૂર્ય પણ “તે સુભટોના બાણેએ કરી આપણને પ્રહાર થશે એવા ભયે ? કરીને જ જણે હોયના! તેમ ધૂળરૂપ હાલે કરી આચ્છાદિત થતો હો. તે સમયે બાણેએ કરી છિન્ન થએલા અને આકાશને વિષે દૂર ઉરાડેલા સુવર્ણમય વિજોએ કરી આકાશ જાણે ઉત્પન્ન કોડ થએલા અગ્નિરૂપ તારાઓએ વ્યાપ્ત થયું હોયના! એવું થતું હવું. તે સમયે “રતરૂપ મદ્યના પ્રાશને કરી પોતાની તૃપ્તતા ક્યાંથી થશે!” એવો શોધ કરનાર અર્જુનનાં મન એટલે યાચક અથવા બાણને, નષ્ટ થએલા એવા કૃપણ શત્રુઓએ કૃત્ય કૃત્યપ્રત્યે પમાડ્યાં નહીં. અર્થાત અર્જુનનાં બાણો જોઈને જ શત્રુઓનાં રકત પ્રાણની સાથે ઉડી ગયાં, તેથી કરી તે બાણ કત કૃત થયાં નહીં. પૂર્વ અર્જુનનો જે કૌરવોની સાથે યુદ્ધ પ્રકાર થયો, તે કેવળ ધનુર્વિદ્યાનો અભ્યાસ ની માત્ર થશે, અને હવે જરાસંધના સૈન્યની સાથે અર્જુનનું યુદ્ધ થયું, તે અર્જુનના બાના મનેરથને પૂર્ણ કરતું હવું. તે સમયે અર્જુનનું બાણ સંધાન, પ્રત્યંચાનું આકર્ષણ, અને બાણેએ કરી શત્રુઓને વાત કરતવિષે જે કુશળપણુ-તેને આકાશને વિષે રહેનારા અમન: એટલે દેવો પણ અવલોકન કરી ખરેખર સુમન: એટલે સંતુષ્ટ ચિત્તવાળા હોતા થકા મન: એટલે પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. એક પણ અર્જુન, સર્વ શત્રુઓએ યુદ્ધવિષે અસહ્ય તો પછી પરાક્રમ રૂપ તાપે કરી જેના બાહુદંડતયુક્ત છે, એવા ધર્મરાજદિક બંધુઓ સહવર્તમાન તે અર્જુન, શત્રુઓને અસહ્ય થાય, એમાં શું કહેવું. તે સમયે ભીમસેન, પોતાની ગદાએ કરી, જરાસંધના પક્ષે કરી જેઓનું બળ જગત છે, એવા ગુસંબંધી રાજાઓને, ઇંદ જેમ પોતાના વકરી, જેઓનું બળ પક્ષોએ કરી જાગૃત છે એવા પર્વતને નાશ કરે છે, તેમ નાશ કરતો હતો. તે સમયે યુરૂપ આકાશને વિષે સૂર્યરૂપ ધર્મરાજા સ્વચ્છ ઉદયરૂપ સરખું પરાક્રમ કરવા લાગ્યો છતાં કેટલા એક શત્રુઓએ નક્ષત્રગણ સરખું આચરણ કરવું. અથાત નિસ્તેજ થઈ નાશ પામ્યા. અને છ કેટલાક શત્રુઓએ અંધકાર સરખું આચરણ કરવું. વળી તે સમયે જરાસંધસંબંધી રાજાઓને, (૯ દરદ્ધિ કરે છે. દરેક Jain Educationa International For Personal and Private Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૮૫ છે. પોતાના કુળને યોગ્ય એવું જે શત્રુઓની હિંસા કરવાનું કર્મ-તેને કરનારા, અને જેનું ઉત્તમ છે પણ દર્શન છે એવો નકુલ, પોતાના કુળને યોગ્ય એવી સપહિંસા કરનારે, અને જેનું દર્શન શુભકા રક છે, એવા નળિઆ સરખો થતો હ. અર્થાત નોળિઓ જેમ પોતાના શત્રુઓ જે સર્પોતેમને મારે છે, તેમ નકુલ પણ ગુરૂપ રાજાઓને મારતો હતો. તે સમયે સહદેવ પણ યુફભેમિ રૂપ પટનવિષે સ્વાધીન રહેનારા એટલે માગ્યો દાવ આપનારા પારા સરખાં બાણેએ કરી (* સોગઠાં સરખા શત્રસંબંધી રાજાઓને ધન કરતો થકો યુદ્ધરૂપ ક્રિડા કરતે હો. એ પ્રકારે છે કરી જેના બાહુદંડનું પરાક્રમ તીવ્ર છે, એવા પાંડવોએ કેટલાએક શત્રુઓને શીલપણે યમનાદાસ પણાને પમાડ્યા; અને કેટલાએક રાજાને તીક્ષ્ણ બાણોએ કરી વધીને રકતનાયોગે આર્દિ Sાં એટલે ભીજાએલી એવી પૃથ્વીરૂપ શય્યાઓને વિષે નિદિસ્થ કરચા. તે સમયે જેઓનો ઉત્સાહ છે? છે. હરણ કર્યો છે એવા, અને પ્રાણરાય પ્રત્યે પમાડેલા એવા અવશેષ રહેલા કેટલાએક રાજાઓ- જે. આ સેનાધિપતિ જે હિરણ્યનાભ-તેને શરણે જતા હતા. ત્યારપછી તે શરણે આવેલા વીરોને પોતાની કોડ પાસે રાખીને દુનિવર જે શૌર્ય-તેના સ્થિરપણાને કેવળ મંદરાચળ એવે તે હિરણ્યનાભ યુદ્ધરૂપ સમુદનવિષે યાદવરૂપ જળચરોનું મર્દન કરતો હો. તે સમયે જેઓનું પ્રૌઢ બળછે, એવા ( યાદવોના સેનાધિપતિઓ પણ તે હિરણ્યનાભનો યુદ્ધાભ, સિંહ યુદ્ધાભ જેમ હસ્તિઓએ પD સહન કરો જતો નથી, તેમ સહન કરશે નહીં. તે સમયે હિરણ્યનાભથી ભય પામેલા એવા કેટલાએક રાજાઓ, નેમિ જિનેશ્વરપ્રત્યે, તેમજ કેટલાક રાજાઓ અનાધણિપ્રત્યે અનાયાસે - OF તાનું રક્ષણ થવા સારૂં યુફથી પ્રાપ્ત થતા હવા. તે સમયે શત્રુઓના ભયેકરી વ્યાસથએલા એવા યાદવોની સેનાને અવલોકન કરી ભીમસેન, શૂર એવા હિરણ્યનાભની સંમુખ જઈભાષણ કરતો હો. ભીમસેન હે જરાસંધના સેનાધિપતે! તું આ યાદવોની સેનાને વ્યર્થક મંથન કરે છે? છે તારું જો સામર્થ્ય હોય તો તું મારી પ્રત્યે આવ; એટલે હું તારા બાહુ દંડની ખંજવાળને દૂર કરીશ. એ પ્રમાણે ભીમસેને પોતાની સંમુખ યુદ્ધ કરવા માટે બોલાવેલો, અને પોતાના પક્ષનું ITY રક્ષણ કરવાની ઈચ્છા કરનારો એવો તે મૈનાકપર્વત સરખો હિરણ્યનાભ, વેગે કરી યુદ્ધરૂપ સ- મુદપ્રત્યે પ્રવેશ કરતે હો. ત્યારપછી મહાબાહુ એવા તે હિરણ્યનાભ અને ભીમસેન-એ- ૧) એનું પ્રથમ પરસ્પર બાણપ્રહાર કરી યુદ્ધ થયું તે પણ જેઓનું આયુષ્ય અને જેઓની બુદ્ધિ કે –એ બંને સ્થિર છે, એવા તે બંનેનું ત્યારપછી મુકામુષ્ટિ યુદ્ધ થતું હવું. તે મુમુરિ યુદ્ધવિષે ગર જરાસંધનો સેનાપતિ જે હિરણ્યનાભ-તેને, પૂર્વ શ્રીકૃષ્ણ અને બળભદ-એઓએ મુકામુષ્ટિ યુદ્ધવિષે ચાર અને મુઝિક-એને જે અવસ્થાને પહોચાડ્યા હતા તે અવસ્થાને ભીમસેન ડો પમાડતો હવો. અર્થાત તે હિરણ્યનાભ વધ કરતો હો. પૂર્વે જે ભીમસેનની જે મુરિ, . ૧૨૨ Jain Educationa International For Personal and Private Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ ४८९ 5. યુદ્ધવિષે દુઃશાસને પણ સહન કરી નહીં, તે મુણિ, હિરણ્યનાભરૂપ ઉરણનાભ એટલે કોળીયો & SS કેમ સહન કરી શકે. જરાસંધનો સેનાધિપતી તે હિરણ્યનાભ મરણ પામી પૃથ્વી ઉપર પડશે ? છે છતાં, તે સમયે દાવાનળ સરખા યાદવેએ જરાસંધનું અરણ્ય સરખું સૈન્ય દહન કર્યું. તે ન સમયે પોતાના બાપરાક્રમને ગર્વ ધારણ કરનારા એવા યાદવોના સેનાધિપતિઓની, ભીમસે- કો) નના પરાક્રમના ઉત્કર્ષ કરી આનંદ યુકત એવી દષ્ટિ, તે ભીમસેનને વિષે પડવા લાગી. તે સ- eણ મયે “ભીમસેન સરખે કોઈપણ અન્ય ઠેકાણે બીજો કોઈ યોદ્ધો છે કે શું? એવું અવલોકન કરવા માટેજ જાણે હોયના! તેમ સૂર્ય, દીપાંતરપ્રત્યે ગમન કરતો હશે. અર્થાત સૂર્ય અસ્ત પામતે છે. હવો તે સમયે પ્રદોષકાળે તે બંને સેના સંબંધી રાજઓ પોતપોતાના સ્વામિની આજ્ઞાએ યુદ્ધા રંભનો ત્યાગ કરી છાવણીપ્રત્યે ગમન કરતા હતા. તે સમયે શ્રીકૃષ્ણના નિવાસસ્થળને વિષે રહેછે. નારા સંપૂર્ણ યાદવોના હર્ષનું સામ્રાજ્ય થયું. અર્થાત શ્રીકૃષ્ણની સેનામાં યહાં ત્યહાં સર્વ ટેકાણે & હર્ષ પ્રકશિત થયો અને જરાસંધના નિવાસસ્થળને વિષે દેવે કરી શકને ઉત્સાહ પ્રફુલ્લિત થતો હવો. અર્થાત જરાસંધની સંપૂર્ણ સેના, સેનાધિપતિ હિરણ્યનાભના વધે કરી શોક કરતી હવી. તે રાત્રીનવિષે સમુદ્રવિરાજાની સભાને વિષે અનાધૃષ્ટિ જે સેનાધિપતિ–તેણે જેઓના બાહસામર્થ્યની સંપત્તિ અત્યંત વર્ણન કરી છે, એવા પાંડવોને સંતુષ્ટ થએલા સમુદ્રવિયરાજાએ આ- ૨) લિંગન કર્યું. અહીંયાં હિરણ્યનાભ સેનાધિપતિ મરણ પામ્યો છતાં, જેને બાહુવૈભવ પ્રસિદ્ધ છે J એવો પણ જરાસંધ “હિરણ્યનાભ સરખો સહાય કરનારે નિશ્ચય કરી દુલૅભ છે એવો શેક કરવો . ૫ ત્યારપછી બીજે દિવસે પ્રાત:કાળે જેને ફરી ધરપણું પ્રાપ્ત થયું છે, એવા જરાસંધે, પોતાની સેનાના અધિપતિપણા માટે શિશુપાળનામના રાજનો અભિષેક કરો અને પોતે પણ, જેણે અંગમાં કવચ ધારણ કર્યું છે, યુદ્ધોત્સાહે કરી દુસહ, જે વિશે અનેક શસ્ત્રો સ્થાપન કરચાં છે એવો જે યુદ્ધને માટે યોગ્ય રથ-તે ઊપર આરોહણ કરનારે, “આજ આ ભૂમિતળ જરાસંધરહિત, U) કિંવા કૃષ્ણરહિત થશે એવી પ્રતિજ્ઞાના અનુસંધાને જેનું ચિત્ત ગ્રહણ કરચું છે એવો, અને યમના હા I' આવાસસ્થળે જ રહેવું–તવિષે જામીન, અને પદ પદવિષે યમલોકનેવિષે પમાડનારંજ હોયના! છે. એવાં વારંવાર થતા દૂનિમિતનું ભૂમિ ઉપર આળોટવું વિગેરે દુનિમિત્તો-તેણે સ્વીકારેલો એવો, ૨) અને “અરે કૃષ્ણક્ય છે, કૃષ્ણ ક્યાં છે એવો ઉચ્ચસ્વરે કરી વારંવાર ઉચ્ચાર કરનાર અને ઉદ્દત એવો જે જરાસંધ-તે વેગે કરી યુદ્ધપ્રત્યે પ્રાપ્ત થતું હશે. તે સમયે કદીપણુ જેનું પરાક્રમ નાશ છેપામ્યું નથી, અને મદાંધ એવો જે જરાસંધરૂપી ગજ-તે ફરી ચક્રવ્યુહને રચીને યાદવોની સેન્યારૂપી 4 બાગને ભનકર હવો. ત્યારપછી હસ્તવિષે આકર્ષણ કરેલા ધનુષ્યને ધારણ કરનારો એવો યાદ ) વોનો સેનાધિપતિ જે અનાવૃષ્ટિ તે-તે શિશુપાળની સેનાને મર્દન કરતોથકો દોડતો હશે. તે અના Jain Educationa International For Personal and Private Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ ४८७ છે ઘષ્ટિ,શિશુપાળના સમીપભાગે રહેનારા જે દશહજ઼ર રાજાઓ હતા; તેઓનેસિંહ મહસ્તિઓને જ S: ધન કરે છે તેમ રોધન કરતે હો. તે સમયે “તે દશહજાર રાજાઓથી પોતાનો વધ થશે કે આ છે શું?” એવો વ્યગ્રચિત્ત થએલો જે અનાધૃષ્ટિ તેને અવલોકન કરી શિશુપાળ, મહાત્વરાએ કરી હિર - જ્યાં શ્રીકૃષ્ણ હતા ત્યાં ગમન કરતો હો; અને તે શ્રીકૃષ્ણપ્રત્યે એવું ભાષણ કરવા લાગ્યો. 5 શિશુપાળ–હે કણ, તું યુદ્ધવિષે નિષ્ઠા ધારણ કરનાર છે; એ માટે તારા રક્ષણ માટે હતીજે સમર્થ આયુધ હોય, તે આયુધ તું ધારણ કર. એવું શિશુપાળનું ભાષણ શ્રવણ કરી શ્રીકૃષ્ણ ) હાસ્ય કરતા થકા તેની પ્રત્યે એવું ભાષણ કરવા લાગ્યા. છે. શ્રીકૃષ્ણ –હે શિશુપાળ, તાાં આવાં દુસહ વાણીરૂપ વિષબિંદુઓને પણ હું અત્યંત જ સહન કરનારો છું. કારણ, મેં મારી ફઈને (શિશુપાળની માતાને) એવું કહેવું છે કે “હે દેવિ, તારા પુત્ર વિષે તેના શત અપરાધે કરીને પણ હું ક્રોધ ધારણ કરનાર નથી.” એવી રીતે શ્રીકૃષ્ણ ભાષણ કરતા થકા પણ તે સમયે નિર્લજજ એવો શિશુપાળ, શ્રેષ્ઠ એવા પોતાના બાણેએ કરીને તેને ઉત્તર દેતો હો. તે સમયે શ્રીકૃષ્ણ, કમળના મૃણાલના છે. તંતુઓની જેમ તે શિશુપાળની બાણાવલિને છેદન કરી સંપૂર્ણ તેજનું જીવનૌષધજ જાણે હોયના . છે એવા તેના ધનુષની પ્રત્યંચાને પણ છેદન કરતા હવા. ત્યારપછી તે શિશુપાળ, બીજા ધનુષ્યને ( ગ્રહણ કરી જેવો યુદ કરવા સિદ્ધ થાય છે, તેવાજ શ્રીકૃષ્ણ-તે શિશુપાળની રાજ્યશ્રીનું કેવળ ઘરજ છે જ હોયને! એવા તેના વજને છેદન કરતા હવા; અને સારથિ, અશ્વ અને રથ-એઓને પણ મંથન ) કરતા હતા. એમ બળાઠ્ય પુરૂષની સ્પર્ધા કરનાર પુરૂષને પગપગવિષે પરાજ્ય પ્રાપ્ત થાય છે. ત્યાર [ પછી તે શિશુપાળ હાથમાં હાલ તરવાર લઈ ફરી યુદ્ધ કરવા માટે ઊો. તે સમયે કંસનો વિ- ર વંશ કરનાર શ્રીકૃષ્ણ પણ પોતાના હાથમાં નંદન નામે ખનું ગ્રહણ કરી તે શિશુપાળની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે સમયે તે બંને પરસ્પર જે દઢ પ્રહાર–તેણે કરી જે વિષે ખ ભગ્ન SS) થયા છે એવો સંગ્રામ, અવલોકન કરનાર દેવોના સમુદાયને કૌતુક ઉત્પન્ન કરનારો થતો હવે. ૯૩ તે સમયે જેનું નિશંક ચિત્ત છે, એવો દમઘોષનો પુત્ર શિશુપાળ, શ્રીકૃષ્ણને તીવ્રપ્રહાર કરતો છે હશે અને તે શિશુપાળને શ્રીકૃષ્ણ તો “આ શિશુપાળ આપણા બાંધવસંબંધે કરી યુક્ત છે એવું મનમાં આણીને તેને પ્રહાર કરતા હવા. ત્યાર પછી તે શિશુપાળ, અરિષ્ટાસુરનો 3 નાશ કરનારા શ્રીકૃષ્ણને મુકુટ ચૂર્ણ કરતો હતો અને ફરી તે શ્રીકૃષ્ણના મસ્તકને છેદન કર- ર વાની ઈચ્છા કરતો હશે. તે સમયે “આ શિશુપાળ હવે વધ કરવા માટે યોગ્ય છે એવો નિશ્ચય જેમણે સ્વીકારે છે એવા શ્રીકૃષ્ણ, ખગે કરી જેનું મસ્તક છેદન કરે છે, એવા તે તો શિશુપાળને કંસનો શેક કરતા હવા. ત્યારપછી શિશુપાળના વધના અવલોકન કરી જેનો ક્રોધ છે Sજીકળી . Jain Educationa International For Personal and Private Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ છે અતિશય તરંગિત થયું છે એ પ્રતિવિષ્ણુ જે જરાસંધ, તેણે યુદ્ધસમુદનવિષે અગસ્ત- 6 કિષિના સરખું આચરણ કરવા માટે આરંભ કરો. ત્યાર પછી શસ્ત્રાદિક ધારણ કરનાર અને તે યુદ્ધવિષે સંમુખ થએલો એવો તે જરાસંધ, શત્રુ સંબંધી રાજાઓએ વ્યાપ્ત થએલા સૈન્યને અવલોકન કરી ફરી પોતાના સમક નામના દૂતને પ્રશ્ન કરતો હો. જરાસંધ-તે સમક, પૂર્વે તું તપણએ કરી આ યાદવો પ્રત્યે પ્રાપ્ત થયો હતો, તે સમયે જી તે એઓને જોયા હશે; એ માટે તે પૂર્વે જેએલા આ સંપૂર્ણ રાજાઓને પ્રત્યેકનું નામ ગ્રહણ કરી મને ઓળખાવવા માટે તું યોગ્ય છે. એવું જરાસંધનું ભાષણ શ્રવણ કરી પછી તે સોમક દૂત ભાષણ કરતો હ. સોમક-હે સ્વામિન, એસૈન્યના મધ્યભાગવિષે જેના અશ્વોનો સુવર્ણના વર્ણ સરખે , રંગ છે, અને જેની દવા વિષે સિંહનું ચિન્હ છે, એવો સમદવિજયરાજા સુખે કરી વાસ કરે છે; તે હું ડ તમે જુઓ. તેમજ જેનું પરાક્રમ નિ:સીમ છે, જેના અો પોપટીયા રંગના છે, અને જેના ) વજનેવિશે વષભનું ચિન્હ છે, એવો સર્વ જગતને માન્ય આ સમુદવિજયને પુત્ર અરિષ્ટનેમિ છે તેને તમે જુઓ. જેનો રથ સેનાના અગ્રભાગનવિષે શુભ્ર અોએ કરી યુકત છે, અને જેના વજનવિષે ગરૂડનું ચિન્હ છે એવો, અને બગલાએ અલંકૃત થએલા નવીન મેઘ સરખો એ છે ( શ્રીકૃષ્ણ છે. એના દક્ષિણભાગને વિષે કષ્ણવર્ણ એવા અોએ યુક્ત, અને જેના વજનવિષે છે ( તાડવનું ચિન્હ છે, એવો એ જંગમ હિમાચળ હોયના! એવો આ બળભદછે. જેના અશ્વો ) નીલવર્ણના છે, એવા રથે કરી યુક્ત એ એ પાંડ પુત્ર ધર્મરાજા છે; તે જુઓ. વળી જેના S9 અ હેતવણના છે, એવા રવૈયુક્ત એ આ અર્જુન છે. તેમજ નીલકમળના પત્ર સરખા રે રંગના જેના અશ્વો છે, એવો આ ભીમસેન છે; અને જેના અશ્વો કૃષ્ણવર્ણ છે, એવા રચેયુકત અને જેના વજનેવિષે ગજનું ચિન્હ છે એવો આ અનાધૃષ્ટિ છે. અને જેનાં નેત્રો માંજર છે એવા છે. અ યુક્ત, અને જેના વજનવિષે કદળીનું ચિન્હ છે એવો આ અદ્ભર છે. અને શ્વેત કમળસરખા રંગના અોએયુકત એવો આ મહાનેમિનો પુત્ર છે. પોપટના મુખસરખી જેની કાંતિ છે એવો આ ઉગ્રસેન છે. તેતરપક્ષી સરખા ચિત્રવિચિત્ર અશ્વોએ યુક્ત એવો આ સાત્યકિ છે, છે તે તમે જુઓ. જેઓને પૃષ્ઠભાગ સુવર્ણ સરખો છે એવા જેના અવ્યો છે, અને જેના દ્વ- SIS જનવિષે હરિણનું ચિન્હ છે એવો આ જરાકમાર છે. તેમજ કાળા અને તામ્રવર્ણ જેના અશ્વો પર છે અને જેના વજનવિષે મગરનું ચિન્હ છે એવો આ મૈર છે. કાંબોજ દેશ-વિષે ઉત્પન્ન થ એલા અયોએ યુક્ત એવો આ લક્ષરોમનો પુત્ર સિહલ છે; તે તમે જુઓ. કમળ સર તો ) રંગવાળા અશ્વોયુકત એ આ અગ્રભાગ વિષે પવરથનામે રાજા છે. અને મસ્તકને વિષે છે Jain Educationa International For Personal and Private Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ ४८८ ચિત્રવિચિત્ર એવાં પંચકુંડ ભૂષણો જેઓને બાંધ્યા છે, એવા અયોએ યુક્ત, અને જેના વજને જ વિષે કુંભનું ચિન્હ છે, એ આ વિદુરથે નામે રાજા છે. કબુતરના સરખી જેઓની કાંતિ છે, આ એવા અશ્વો જેના છે, અને જેના ધજનવિષે કમળનું ચિન્હ છે, એવો આ સારણ નામે રાજ છે તે જુઓ. હે પ્રભો, અન્ય પણ નાના પ્રકારના ચિન્હોએ યુકત એવા અશ્વો જેઓના રથનેવિષે છે, અને જેના ધ્વજો નાના પ્રકારના ચિન્હોએ યુક્ત છે, એવા ઘણા યાદવાલાએ છે; તે સંપૂર્ણ રાજાઓ, પ્રત્યેકના નામ ગ્રહણ કરી વ્યાખ્યા કરવા માટે અશક્ય છે. એવું તે સમકતનું ભાષણ શ્રવણ કરી જેનવિષે ઉત્સાહ અત્યંત વૃદ્ધિ પામ્યો છે એવું ) છે જેનું સાહસકર્મ છે એવો જરાસંધ, તે સંપૂર્ણ યાદવોને તૃણતુલ્ય માનતોથકો યાદવોની સેનાને 6 Sણે મર્દન કરતે હો. તે સમયે ભારતાને પતિ જે જરાસંધ-તેણે કલેશ પમાડેલું યાદવોનું સૈન્ય, 7 મદોન્મત્ત હસ્તિઓએ મદન કરેલા કમલિન વનની શોભાને ધારણ કરતું હવું. તે સમયે જેનેવિ હસ્તિઓને સમુદાય મરણ પામે છે, અશ્વનો સમુદાય જેનેવિષે અસ્ત પામ્યો છે, રથને સમુદાય જેનેવિષે ભગ્ન થયો છે અને જેનેવિષે નષ્ટ થવાથી પદચારીઓ દુપ્રા૫ છે, જરા સંધના પ્રહાર કરી જેઓએ પોતાના પ્રાણ છોડ્યા છે, એવા જે સુભટો-તેઓએ વ્યાપ્ત થએલી ( જે પૃથ્વી તેનાથી નીકળનારીઓ જે નવીન રકતનદીઓ-તેણે કરી સિચન કરેલો જે જરા- 1) (1) સંધ-તેને જેનેવિ હર્ષ પ્રાપ્ત થયો છે એવા, અને પરાજયે કરી યાદવ સંબંધી રાજાઓ વિષે તો I અત્યંત પીડિત છે, અને માનના મને કરી જેને યુદ્ધ કરવા માટે આવેશ પ્રાપ્ત થયો છે એવા શ્રીકૃષ્ણ જેનેવિષે છે, અને નૃત્ય કરનારાં જે કબંધ-તેઓના અવલોકન કરી જેનેવિષે અપ્સરાઓ હર્ષિત થઈ છે, એવા પોતાના સૈન્યને પ્રેમેકરી આર્દિ એવી દ્રષ્ટિએ અરિષ્ટનેમિ અવલોકન કરતો હો. તે સમયે જેણે હસ્ત જોડ્યા છે એવો ઈદને સારથિ જે માતલિ-તે, કુમાર જે મિરાજા-તેની પ્રત્યે ભાષણ કરતો હશે કે હે દેવ, આ યુદ્ધવિષે તુંજ માત્ર ભાનરહિત થયો નથી, તેનાથ, આ તારું સૈન્ય, શત્રુ જે જરાસંધ-તેણે મંથન કર્યું છે. હે દેવ, તારે IN જેને પક્ષછે, એવું આ સૈન્ય, તારે ઉપેક્ષા કરવા માટે યોગ્ય છે શું? અર્થાત યોગ્ય નથી; અને જે આ સમયે સૈન્યવિષે મમતારહિત એવો જે તું-તેનું કર્મ જે કે સાવદ્ય છે, તે પણ ઇંદના આ રથને કાંઈ પણ કતાર્થ કર. અર્થાત, આ રથ ઊપર બેસનારા પુરૂષને જ્યજ થાય છે, એ માટે તું કાંઈ પરાક્રમ કરીને જ્યાં સંપાદન કર; એટલે આ રથ કૃતાર્થ થશે.” એવી રીતિએ માતલિએ પ્રાર્થના કરેલો નિર્ભય એવો તે નેમિકુમાર, ઇંદના હાથમાં રહેનારા ધનુષ્યના સરખી પોતાના ધનુષ્યને પ્રત્યંચા ચઢાવીને ટહુકાર શબ્દ કરતો હશે. તે આ સમયે શત્રનો અહંકાર જે નષ્ટ કરે છે એવો, અને યમનું વાહન જે મહિષ (પારો) તેના , ૧૨૩ Jain Educationa International For Personal and Private Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ ४८० - - - - છે શબ્દ સરખો ભયંકર એવો, તે નેમિયાના ધનુષ્યનો રણકાર શબ્દ, સ્વર્ગ અને ભૂમિપ્રત્યે હૈ વ્યાસ થતો હશે. વળી તે સમયે તે નેમિરાજ, દિશાઓની કુક્ષિઓને પૂર્ણ કરનારે જેનો શબ્દ છે, એવા શંખને વગાડતો હશે. જે શંખનાદ પૂર્વ મૂચ્છને ઉત્પન્ન કરતો થકો દૈત્યને પણ દુસહ થયો હતો. તે સમયે યુદ્ધ કરનારા લક્ષાવધિ એવા જે શગુના પક્ષપાતી સજાઓ કો) 9) ત્યાં પ્રાપ્ત થયા હતા, તેઓ મિરાજાના ધનુષ્યના અને શંખના શબ્દ કરી આસપાસનવિષે ૯ મૂચ્છિત થઈ પતન પામતા હવા. ત્યારપછી તે સમયે વિમય પામેલો એવો માતલિ, હાસ્ય યુકત થઈ મિરાજ પ્રત્યે ભાષણ કરતે હો કે “હે દેવ, તમે લીલાએ કરીને જ આ શત્રની છે. સેનાને જીતી, અને પોતાના બાસામર્થ્ય કરી યાદવોનું ચૂર્ણ કરી યુદ્ધવિષે અત્યંત ક્ષોભ Sણ ઉત્પન્ન કરનારા, અને મદાંધ એવા આ જરાસંધને વધ કરવા માટે તમે સમર્થ છતાં પણ સાંપ્ર- ર તકાળે શામાટે ઉપેક્ષા કરો છો?” એવું સારથિનું વચન સાંભળી સમુદ્રવિજ્યના પુત્ર એવા તેનેમિરાજા, વાણીના મૌનો ત્યાગ કરી ભાષણ કરતા હવા; કે “હે માતલિ, જે કે આ જરાસંધ શત્રુ છે, તે છતાં પણ એ જ રાસંધ, મારા સરખા અહિંસાધર્મ આચરણ કરનારા પુરૂષે વધ કરવા માટે યોગ્ય નથી. હું આ છે ( યુદ્ધવિષે આવનારી પણ ન હતો, પરંતુ બધુ જે શ્રીકૃષ્ણ-તેના આગ્રહથી આ યુદ્ધનવિષે શ્રેષ્ઠ ) ( પણાપ્રત્યે પ્રાપ્ત થયો છું. સહન કરવા માટે અસમર્થ એવા આ મેહરૂપ તરંગો કોણને વારંબાધા T કરતા નથી? વળી યુદ્ધવિષે વિષ્ણુએ પ્રતિવિષ્ણુને વધ કરવો એવો નિરંતર સર્વ ઠેકાણે નિશ્ચય | ત કરેલ પ્રકાર છે; એ માટે તારા દેખતાંજ થોડા સમયમાં જ તે કાર્ય થનાર છે. એવું નેમિ રજ ભાષણ કરતો થકો પોતાની સેનાને યુદ્ધવિષે સ્થિર કરતો હવો. ત્યાર પછી તે ઇદનો સારથિ જે માતલિ-તેણે એવી રીતે રથ ચલાવ્યો, કે જેણે કરી યાદવોની સેનાના અ અગ્રભાગનવિષે રહેનાર શ્રીકૃષ્ણ, સંપૂર્ણ શગુના વીરોએ અવલોકન કરો. ત્યાર પછી જરા- ડૉ. સંધ રાજા પણ શ્રીકૃષ્ણને અવલોકન કરી પોતાના યવનાદિક પુત્રોને શ્રીકૃષ્ણ કરેલ જે નાશતેના સ્મરણ કરી જેની અત્યંત ભયંકર ભ્રકુટિ છે એવો હોતો થકો શ્રીકૃષ્ણના સમીપભાગે ગમન કરતો હશે. ત્યાર પછી ગર્વયુકત એવા અગનોત્તર જરાસંધના પુત્રો-તેઓએ - ૧ તાના પિતાની આગળ થઈ શ્રીકૃષ્ણનું રોધન કર્ચ. તે સમયે તે જરાસંધના અગનોત્તર પુત્રોમાંથી ક્રોધ કરી જેઓની દૃષ્ટિ આરકત છે, એવા અકાવિશ પુત્રોએ બળરામની સાથે યુદ્ધ કરવા માટે, સિંહોએ શરભની સાથે યુદ્ધ કરવા માટે જેમ આરંભ કર્યો જાય છે તેમ આરંભ 5 કરો. તે સમયે બળરામ, તે જરાસંધના અાવિશ પુત્રોની અવજ્ઞા કરી ધારણ કરેલાં હળ અને @ મૂળ-એણે કરી તે પુત્રોને મરાકને જેમ સૂર્ણ કરે તેમ ચૂર્ણ કરતો હતો. તે સમયે તે બળ- - - Jain Educationa International For Personal and Private Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૯૧ ) રામે કરેલ જે પુત્રોને વધ-તેણે કરી જેને ક્રોધનું જગતપણું પ્રાપ્ત થયું છે એવો જરાસંધ, નિ દૈયપણે ગદાના યોગે કરી બળરામને વક્ષસ્થળનેવિષે તાડના કરતો હો. તે સમયે તે ગદાના પ્રહાર કરી દુઃખને વિષે જે સ્થિતિ–તેણે કરી વ્યાપ્ત થએલા એવા બળરામ પણ, રકતના કોલને વમન કરતા હવા; અને તે સમયે યાદવોની સેનાપણું હાહાકાર શબ્દ ઉચ્ચારતી હતી. ત્યાર પછી નિર્દયપણે ફરી બળરામને વિષે પ્રહાર કરવા માટે ઈચ્છા કરનારો જે જરાસંધ રાજા-તેને લઈ ( તીવ્ર એવા ગાડીવ ધનુષ્યના પાંડિત્યે કરી અર્જુન નિવારણ કરતે હો. તે સમયે અર્જુનના ( શિક બાણેએ કરી વ્યથા ઉત્પન્ન કરે એવો જરાસંધરાજ, અર્જુનજ જેનું મૂળકારણ છે એવા ) સંપૂર્ણ કૌરવોના નારાને નિશ્ચય કરી જાણતો હતો. તે સમયે શ્રીકૃષ્ણ, બળરામને જરાસંધના ગદા પ્રહાર કરી ભ્રમ પ્રાપ્ત થયો છે, એવું તો થકો જરાસંધના અવશેષ રહેલા એકતાલીશ પુત્રોને સંહાર કરતો હતો. તે સમયે તે પુત્રોના સંહાર કરીને ઉત્પન્ન થએ અતિશય ક્રોધ-તેણે કરી અને તે તિશય દુસહ થએલો એવો તે જરાસંધરાજા શ્રીકૃષ્ણના સમીપભાગે પ્રાપ્ત થઈ ભાષણ કરતો હશે. ડો. જરાસંધ ગેપાળ, લોખંડની સાણસી ધારણ કરનારો એવો આ જરાસંધ, કાળના જેવો ટ્રિ ક્રોધ ધારણ કરી તારા ઉદરથી, જેમાં કંસ મુખ્ય છે એવા તે મારેલા સંપૂર્ણ પુત્રાદિકોને , આકર્ષણ કરે છે; એ માટે પોતાનું રક્ષણ થવા માટે કારણ એવું જે શસ્ત્ર હોય, તે તું ગ્રહણ કર. ) ( હું કદીપણ અનાયુધ અને યુદ્ધને માટેનસિદ્ધ થએલા પુરૂષનો વધ કરતો નથી; એ માટે તું શસ્ત્ર ) ધારણ કર. મારી કન્યા જે જીવયાતેનો પતિ જે કંસ-તેને વધ કરનારો જે તું-તેને મારાથી જે જ થવાને વધ-તેને અવલોકન કરી તે કન્યા પર્વે કરેલી પ્રતિજ્ઞારૂપ નદીના પરતીરને અવલોકન કરS: નારી થશે એ પ્રમાણે ક્રોધે કરી નિંદા કરનાર અને અનેક પ્રકારે કરી વિરોધ કરનારો એવે છે) જે જરાસંધ-તે પ્રત્યે કિંચિત પણ ક્ષોભરહિત એવા શ્રીકૃષ્ણ ભાષણ કરતા હવા. કે “હે રાજન, જે છે તું કહે છે તે ખjછે. તારી કન્યાની પ્રતિજ્ઞા સત્યજ થશેપરંતુ તે પ્રદીપ્ત થએલા અગ્નિમપ્રવે- તે કરીનેજ સત્યથનાર છે; અન્યથા તે પ્રતિજ્ઞા સત્ય થવા માટે બીજો કોઈ ઉપાય નથી () એવી રીતે તે જરાસંધપ્રત્યે ભાષણ કરનારા અને શુભકારક એવા શુકનોએ પ્રેરિત એવા શ્રીકૃષ્ણ, યુદ્ધવિષે સ્થિર થઈ જરાસંધની સાથે બાણોએ કરી યુદ્ધ કરવા માટે આરંભ કરતા ) હવા. તે સમયે જરાસંધ, પિતાના ધનુર્દથી પ્રસરેલાં બાણએ કરી સર્વ યાદોને ભય ઉત્પન્ન કરતો હો; અને સૂર્યમંડળને આચ્છાદન કરતો હો. તે સમયે શત્રુ જે જરાસંધ-તેના મૂર્તિમાન મનોરથ જ હોયના! એવાં, અને જેઓએ સ્વર્ગ ભમિને અવકાશ નિરોધન કરો છે એવાં ચિત્ર વિચિત્ર બાણેને શ્રીકૃષ્ણ પોતાના બાણેએ કરી ખંડન કરતા હતા. એ છે પ્રકારે કરી તે બંનેનું યુદ્ધ શરું થયું છતાં પૂર્વ રામ અને રાવણના સંગ્રામને અવલોકન Jain Educationa International For Personal and Private Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ se) ) કરનારા દેને જે રસ ચમત્કાર લાગ્યો હતો, તેવજ ફરી આ યુદ્ધને જોઈને પણ રસ- જ ચમત્કાર ઉત્પન્ન થતો હતો. તે સમયે જરાસંધ, શ્રીકૃષ્ણને વિષે જેજે શો છોડવા માટે જ ઈચ્છા કરે તે હતો, તેને શસ્ત્રોને છૂટ્યા પહેલાં જ શ્રીકૃષ્ણ, પોતાના બાણેએ કરી તતક્ષણ - છેદન કરતા હતા. તે સમયે અપૂર્વ એવા યુદ્ધના અવલોકને કરી પ્રાપ્ત થએલું જે કૌતક-તેણે કરી જેનાં ચિત્ત વ્યાપ્ત થએલ છે, એવા બેચરોએ આકાશને વિષે મધુર એવો કોલાહલ છ શબ્દ ઉત્પન્ન કર્યો. તે સમયે શ્રીકૃષ્ણનાં પ્રતિશએ કરી જરાસંધરાજનાં સંપૂર્ણ શસ્ત્રો, છે આ સર્યના કિરણોએ અંધકાર જેમ નિષ્ફળ ક ાય છે તેમ નિષ્ફળ કસ્યાં. અને જેના વજન ) છેછેદ, બાણોને છે, અને ધનુષ્યની પ્રત્યંચાનો છેદ-એએ કરી આશ્ચર્ય પમાડેલો એવો તે , Sણે જરાસંધા , જેણે શત્રુઓના સમુદાય પ્રાશન કર્યા છે, એવા ચક્રને સ્મરણ કરતો હશે. અને તે સમયે ક્રોધ કરી જેની દષ્ટિ આરકત છે એવો જે જરાસંધ-તેના હસ્તકમળને, દેવતાએ અધિતે તિ એવું તે ચક્રપણ મહાત્વરાએ આવીને ભાવતું હવું. તે સમયે “ ગોપ, આ તું મરણ કાર્ડ પામ્ય એવી વારંવાર જલ્પના કરના. અને દુષ્ટ બુફિયુકત જેનું ચિત્ત છે એવો તે જરાસંધ, તે ચક્રને શ્રીકૃષ્ણ ઉપર છોડતું હશે. તે સમયે સ્વચ્છંદપણે કૃષ્ણના ઉપર આવનારૂં તે ચક્ર, સ- ) (આ મુદ્રવિજયદિક યાદવએ આકાશનેવિષે હાહાકાર પૂર્વક અવલોકન કરવું. તે સમયે બેચર પણ મહા ત્વરાએ અહીં તહીં ભ્રમણ કરવા લાગ્યા અને દેવે પણ તે ચક્રના જવાના માર્ગથી T બીજા માર્ગનેવિષે પોતાનાં વિમાનને લેતા હવા. તે ચક્રને અર્ધ્વમાર્ગવિષે શ્રીકૃષ્ણ, અચ્ચે છે ઝ કરી તાડન કરતા હવા; અને નિશ્ચળ એવા બળભદ, વારંવાર મૂશળ અને હળ-એણે કરી છે કે S9 ચક્ર ઉપર પ્રહાર કરતા હવા; અને અત્યંત રોષને પામેલો એ જે અનાધષ્ટિ-તે પણ તે ચક્રને પરિવે કરી પ્રહાર કરતો હશે. અને સમુદ્રવિજય રાજા, નાના પ્રકારનાં ઘણાં શસ્ત્રોએ કરી તે ચકને પ્રહાર કરતા હવા. તેમજ તે ચક્રનો ઘાત કરવા માટે ધર્મરાજ, શક્તિને છોડતો હવો; વE અને સર્વ જગતને જીતનારી એવી પોતાની ગદાને મોટા આદરે કરી ભીમસેન, ચક્ર ઉપર C) ફૅક્તિ હશે. અને સંપૂર્ણ કૌરવોએ અજેય એવો અર્જુન, જેઓનું મોટું સામર્થ્ય છે એવાં બાએ કરી તે ચકને રોધન કરતો હતો. વળી શત્રુને સંહાર કરવા માટે કેવળ કૃતાંતજ એવા ભાલે કરી નકુલ, મોટા પ્રયત્ન તે ચક્રને પ્રહાર કરતો હશે. તેમજ સહદેવ પણ નાના પ્રકારનાં ST અોએ કરી તે ચક્રનું ધન કરવા માટે આરંભ કરતો હશે. એ પ્રમાણે તે સમયે તે પાંચે ) પાંડવોએ સર્વ પ્રકારે કરી મહોટું પરાક્રમ કર્યું. બીજા પણ મહા પરાક્રમી એવા સંપૂર્ણ યા- જ દવે, પોતાના નાના પ્રકારના આયુધોએ કરી એકદમ તે ચક્રને પ્રહાર કરતા હવા; તો પણ કોઈને 5) હાથથી ન અટકાવ પામનારૂં અને અગ્નિના તણખાને ઉત્પન્ન કરનારું તે સૂર્યમંડળ સરખુ Jain Educationa International For Personal and Private Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૩ →→ છે તેજસ્વી ચક્ર, આકાશવિષે વગે કરી આવવા લાગ્યું છતાં તે સમયે “આ સંપૂર્ણ જગત કણ Ö S રહિત થનાર એવું મનમાં માનનારા સંપૂર્ણ યાદવો, નેત્રવિષે દુખાવ્યુ આણુને જેઓનાં શ્યામવર્ણ એવાં મુખ થઈ ગયા છે એવા શકાતુર થયા. તે સમયે જરાસંધની સેના, જેનું આ નંદયુક્ત ચિત્ત છે, એવી થઈ છતાં, અને તે ચક્રને જેનાર સંપૂર્ણ લોકો “અહો આજ શું થશે? 5 એવી ભાવના ધારણ કરતા છતા,અને સમુદ્રવિજયાદિક રાજાએ દીન અંતઃકરણપણે જોવા લાગ્યા છે છે છતાં તે ચક્ર મહા વેગે પ્રાપ્ત થઈધર મારવાના ઈરાદાએ યદ્યપિ જરાસંધે શ્રીકૃષ્ણના વક્ષસ્થળનેવિશે ) જ પ્રહાર કરવાને મૂકડ્યું હતું, પરંતુ તે ચક્ર પ્રહાર ન કરતાં જેમનું ચિત્ત ક્ષોભરહિત છે એવા શ્રી- ) છે. કૃષ્ણના ચરણના સમીપભાગને વિષે શિષ્યના સરખું આચરણ કરતું હવું. ત્યાર પછી યાદવોનું સૈન્ય આનંદયુક્ત થયું છતાં, અને પ્રતિશત્રુ જે જરાસંધ-તેનું સૈન્ય ખિન્ન ચિત્ત થયું છતાં, તે યુદ્ધવિષે શ્રીકૃષ્ણ, લીલાએ કરી કાંઈક ન થઈ તે ચક્રને પોતાના હસ્તવિષે ગ્રહણ કરતા હવા. ર. તે સમયે કાંતિના મંડળે કરી શોભનાર તે ચક્રના યોગે કરી તે શ્રીકૃષ્ણ, વજન ધારણ કરી ઇંદ જેમ ભેછે, તેમ અત્યંત શોભતા હવા. તે સમયે હસ્તવિષે કમળ સરખા તે ચક્રને ગ્રહણ કરી તેનું પ્રતોલન કરનારા, ગર્વરહિત, અને કંસનો વિવંસ કરનારા તે શ્રીકૃષ્ણ ભગધાધિપતિ શ જે જરાસંધ, તે પ્રત્યે ભાષણ કરતા હવા. 6 શ્રીકણ હે રાજશ્રેટ જરાસંધ, સાંપ્રતકાળે યુદ્ધવિષે તારો પ્રયત્ન સફળ થવાનું નથી. છે કારણ, આ સમયે તને દેવ અનુકૂળ નથી. જો તને દેવ અનુકૂળ હોત તો આ તારું ચક્ર તારો શત્રુ છે કે જે હં–તેના હસ્તવિષે કેમ પ્રાપ્ત થયું હોત? એ માટે મારી આજ્ઞાએ તું મગધ દેશપ્રત્યે ગમન Sાર કર, અને યથેચ્છપણે તે દેશનું રાજ્ય કર. હે ભૂમિપત, હજી સુધી તારે કાંઈ વિશેષ નાશ થય રે એ નથી; એ માટે મગધટેશપ્રત્યે જવાનો વિચાર કર. “જીવતો રહેનારા પુરૂષ, કોઈ પણ કાળે કરીને જ . ફરી સુખને અવલોકન કરે છે, એવું તે પૂર્વ માહો મોહોટ લોકો પાસેથી શ્રવણ કર્યું નથી શુંતો એવું શ્રીકૃષ્ણ ભાષણ કર્યું છતાં તે જરાસંધ પણ મોટા આવેશે કરી કૈટભારી જે શ્રી( કૃષ્ણ-તે પ્રત્યે ભાષણ કરતો હ. - જરાસંધ–અરે ગોપાળ, તું સાંપ્રતકાળે અત્યંત વાચાળ થયો છે. હમણાં તું,પ્રાપ્ત થએલા આ લોહના ખંડેકરી મદોન્મત્ત થયો છેએવું હું માનું છું. કારણ, કાનને પ્રાપ્ત થએલા અસ્થિનાકકાએ Sા કરીને પણ મહાગર્વ પ્રાપ્ત થાય છે; પરંતુ તે અસ્થિના કડકાએ કરી તે શ્વાનનું શું હિત થવાનું છે? ) એવા તીક્ષ્ણ વચનરૂપ વાંસલાની ધારે છોલીને તે જરાસંધ, અકસ્માત તે શ્રીકૃષ્ણને બા- તે , એ કરીને, જેમ ગ્રીષ્મન્તનો છેવટ સમય મેધે કરીને આકાશને આચ્છાદન કરે છે, તેમ આSિ છાદન કરતો હો. તે સમયે “પ્રતિવિષ્ણુ જે છે તેને વિષ્ણુએ તે પ્રતિવિષણુના ચકે કરી ૧૨૪ Jain Educationa International For Personal and Private Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૪ છે નેજ પ્રણના અંતને પમાડવો” એવાં આગમનાં રહસ્યો છે તે અન્યથા નથી “એ વિચાર & કરનાર શ્રીકૃષ્ણ, વધ કરવા માટે યોગ્ય એવા તે જરાસંધનો શિરચ્છેદ કરવા માટે જેની કાંતિનો ? સમુદાય પ્રસાર પામેલો છે, એવા તે ચક્રને લીલાઓ કરી શીલ છોડતા હતા. તે સમયે જવાલારૂપ જરા યુકત એવા તે ચકે, મહાવેગે કરી જરાસંધ પાસે આવીને કિરિટ કુંડળો સહિત તેના મસ્તકને કમળના છેદ સરખું છેદન કર્યું. તે સમયે કરેલું જે સ્વામિકાર્ય-તેણે કરી જેને અતિશય તેજપ્રાપ્ત થયું છે, એવા તે ચક્રે કરી શ્રીકૃષ્ણની પાસે આવી તે શ્રીકૃષ્ણને હાથ શોભાવ્યું. તે સમયે સર્વ ગતના ચિત્તને ચમત્કાર ઉત્પન્ન કરનારા શ્રીકૃષ્ણના બળને અવલોકન કરનારા દેવના આનંદ કરી નીકળનારા અણુઓની નદીઓ વહેવા લાગી અને તે દેવોએ એવી સ્તુતિવાણી ઉચ્ચારી કે “મોટો સ્કુરણ પામનારી જે કીર્તિ-તેણે કરી સુગંધરૂપ, અને સર્વ શત્રુઓનો નાશ કરવા માટે એ સમર્થ, એવો આ નવમો વિષ્ણુ ઉત્પન્ન થયો છે. એણે પૂર્વ કંસનો નાશ કરો, વારકાનગરી વસાવી, કે અને સાંપ્રતકાળે આ જરાસંધને વધ કર. આ શ્રીકૃષ્ણનું કોઈપણ ચરિત્ર mતને આશ્ચર્ય કર- કોડ નારું નથી એવું નથી.” એ પ્રમાણે પરસ્પર ભાષણ કરનાર દેવોની સભાથી તે સમયે શ્રીકૃષ્ણને વિષે તે સભાનો આનંદ પ્રગટ થયે હોયના! એવી પુષ્પ વૃષ્ટિ થવા લાગી. તે સમયે શ્રીકૃષ્ણના વિજયને પ્રશંસા કરનારા ત્રણે લોકનેવિ રહેનાર લોકોએ મહા હર્ષે કરી દુંદુભિના શબ્દ શબ્દાદૈત વિસ્તાર કર્યો. પછીરોધન કરેલા લક્ષાવધિરાજાઓને અરિષ્ટનેમિએ સિંહે અવધનકરેલા જ હરણોને શારભે જેમ મુક્ત કરવા જાય છે તેમ મુકત કા. તે સમયે જેઓને આનંદ નષ્ટ થયો છે, અને જેઓનાં શસ્ત્ર તથા પરિવાર કો ઉચ્છેદ પામ્યાં છે, એવા પોતાને જોઈને તે રાજઓ લજજાએ કરી મલિન થએલા મુખને ધારણ કરતા હવા. ત્યાર પછી તે રાજાઓ “શ્રીકૃષ્ણથી જરાસંધને વધ થ” એવું સાંભળી જેઓએ હસ્ત જોડ્યા છે એવા તેઓ-સમુદવિજ્યને પુત્ર જે મિરાજ-તેને પોતાની પ્રાર્થના નિવેદન કરતા હવા; કે “હે નેમિરાજન, જેઓનું સામર્થ્ય શ્રીકૃષ્ણ કુંઠિત કર્યું છે, 5) એવા શત્રુઓ નાશને કેમ ન પામે વારં? જે શ્રીકૃષ્ણનો, શગુરૂપ તૃણનો દાહ કરનારે દાવાનળજ છે હોયના! એવો તું બાંધવ છે. રાજાઓનું કેવળ મત્યુજ એવા આ યુદ્ધવિષે શ્રીકૃષ્ણની સાથે પરાક્રમ કરીને અમે કાંઈ ઉગરવાના છે એ? અર્થાત, અમે ઉગરવાના નથી. એ માટે મૈલોક્યનું છે. રક્ષણ કરનારા જે શ્રીકૃષ્ણ-તેમનો પ્રિય મિત્ર જે તું-તેની એવી પ્રાર્થના અમો કરીએ છે કે, કે Sછે લક્ષ્મી એજ કોઈ એક ભ્રમરી–તેનું રમણ સ્થાન એવા કુંદપુષ્પસરખા જે મુકુંદ-તેનાથી તું અમોને રક્ષણ કરવા માટે યોગ્ય છે. અન્યથા તે શ્રીકૃષ્ણ ક્રોધાયમાન થયા છતાં અમારૂ ઊગરવું કેમ થશે? એવી તે રાજાઓએ પ્રાર્થના કરી છતાં મિરાજા “હું તમારું રક્ષણ કરાવીશ” એવું છે તેઓને પ્રતિ વચન દેઈ, તે રાજાઓએ સહવર્તમાન શ્રીકૃષ્ણની પાસે આવ્યો. તે સમયે તેનેમિ Jain Educationa International For Personal and Private Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૮૫ . રાજા અને શ્રીકૃષ્ણ-એ બંનેની દૃષ્ટિ, સમીપભાગનવિષે પ્રસાર પામનારી જ હોયના! અને વારવાર પરસ્પર આલિંગન કરનારીજ હોયના! તથા પરસ્પર સંતોષ પામનારીજ હોયના! એવી એક સ્થળે સંગમ પામતી હવી. તે સમયે તે નેમિરાજ અને શ્રીકૃષ્ણ-એ બંનેનાં મુખને, બે પૂર્ણ રે ચંદ, આકારાવિષે પરસ્પર સંમુખ પ્રાપ્ત થાય તે તે બે ચંદોએ ઉપમાનો સંભવ થાય. ત્યાર પછી જેમની કાંતિ તમાલવૃક્ષના ગુચ્છા સરખી છે, અને શ્રીવત્સલાંચ્છને જેઓ યુક્ત છે, એવા તે બંને પરસ્પર આલિંગન કરતા સમયે ખરેખર જ એક્યતાને પામ્યા. ત્યારપછી જેમનું છેબાહપરાક્રમ અનિવારે છે એવા, અને શત્રુઓના સમુદાયને જીતનારા, એવા તે બંનેની પરસ્પર HD યથેચ્છપણે નાના પ્રકારની યુદ્ધસંબંધી કથાઓ પ્રવૃત થઇએ. તે માથે નેમિરાજા કાંઈક સમય છે પામીને શ્રીકૃષ્ણને પ્રસન્ન કરી તે લક્ષાવધિ રાજાઓના પૃષ્ઠભાગનેવિ શ્રીકૃષ્ણકને હસ્ત સ્થાપના કરાવતો હતો. એટલામાં જરાસંધના, ન્યાયમાર્ગ વર્તણુક કરનારા એવા ઘણા પ્રધાન, તે જરાસંધનો પુત્ર જે સહદેવ-તેને ત્યાં આણને શ્રીકૃષ્ણના ખોળામાં બેસાડતા હવા. ત્યારપછી શ્રીકૃષ્ણ તે સહદેવને ફરી મગધદેશના રાજ્યને અભિષેક કરતા હતા. કારણ, જેનું ચિત્ત ઉદાર છે તે ( પુરૂષોનો કોપ શઊપર પ્રણિપાતાવસાનપર્યત છે. અર્થાત જે મહાપુરૂષ છે તે જ્યાં સુધી શત્ર,શરણે છે આવીને વંદન કરે ત્યાં સુધી જ તેને ઉચ્છેદ કરવાની ઈચ્છા કરે છે, પણ પછી તેના ઉપર સ્નેહ ) કરે છે. ત્યારપછી અનાધૃષ્ટિ,નાના પ્રકારનાં યુદ્ધકર્મોએ કરી જેને ઘાવ પ્રાપ્ત થયા છે, એવા વીના શો ઘાવ નટ થવા માટે ઓષધને કરતે હો. ત્યારપછી સમય જાણનારો તે અનાવૃષ્ટિ, તે સમુદવિ- 6 જયરાજની આજ્ઞાએ, યુદ્ધવિષે મરણ પામેલા રાજાઓના અગ્નિસંસ્કારને આગ્નેયાર કરીને કરતો હો. પછી શ્રીકૃષ્ણ, સહદેવાદિક રાજાઓને પોતપોતાના સ્થાનને વિષે જવા માટે વિદાય કરી કુળ વક્ર એવા યાદવોએ સહવર્તમાન પોતાના નિવાસ પ્રત્યે ગમન કરવા માટે નીકળ્યા. તે સમયે માર્ગવિષે શત્રઓને જીતનાર એવા પોતાના પુત્ર પત્રાદિકોએ અનુગમન કરેલો એવો તે સ- US મુદવિજ્યરાજ, કોઈએક અનુપમ શોભાને પામતો હતો. તે સમયે વૃદ્ધ વૃદ્ધ અને તરૂણ તરૂણ ( એવા યાદવોએ બળભદ, શ્રીકૃષ્ણ અને નેમિરાજ એનેવિષે પ્રભુપણાનો જે ઉત્કર્ષ-તેની T) વિશ્રાંતિ માની. અર્થાત “સર્વ યાદવોમાં એ ત્રણેજ મહા સમર્થ છે એવું માન્યું. ત્યારપછી નિ વાસપ્રત્યે આવેલા તે યાદવોની-ત્યાં રહેનારીઓ જે માતાઓ-તેઓ મંગળારતિજ્યાદિક S? કરતી હવી. કારણ, જે ક્ષત્રિઓ છે તેઓનું શત્રુઓને પરાજય કરે એજ મોટું પરાક્રછે મનું કામ છે. ત્યારપછી હર્ષ પામેલો જે ઈદનો સારથિ માતલિ, તે એમિરાજાની આજ્ઞા ગ્રહણ ક કરીને ત્યાંથી રથસહવર્તમાન સ્વર્ગપ્રત્યે ગમન કરતો હતો; અને શરીરને વિષે રોમાંચ ધારણ કર- ક ૭) નારો તે માતલિ, નેમિરાજા અને શ્રીકૃષ્ણાદિકોના ચરિત્રને ઇંદમયે વર્ણન કરતો હશે. Jain Educationa International For Personal and Private Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ * બીજે દિવસે તે સમુદવિજયરાબ તે નિવાસસ્થળને વિષે સર્વ પરિવાર સહવર્તમાન રહેલો છે છતાં સંપૂર્ણ યાદવો આકાશને વિષે ઉચ્ચસ્વરે કરી થનારા વાઘના શબ્દને શ્રવણ કરતા હવા; છે અને ઊલ્વેભાગે અવલોકન કરનારા તે યાદવો આકાશનેવિશે એક ક્ષણમાં, જેઓએ સૂર્યને આ રથ આચ્છાદિત કરે છે એવાં લક્ષાવધિ વિમાનને અવલોકન કરતા હતા. ત્યાર પછી પ્રદ્યુમ કSિ છે અને સાંબ-એઓની સહવર્તમાન વસુદેવ, વિમાનથી નીચે ઊતરી સમુદ્રવિજય રાજના ચરણને વંદન કરતા હવા. તે સમયે સંપૂર્ણ બળભદાદિક યાદો વસુદેવને વંદન કરતા હવા; અને પ્રદ્યુમ્ર તથા સાંબ-એઓ, વૃદ્ધ એવા યાદવોને અનુક્રમે વંદન કરતા હતા. ત્યાર પછી પ્રધુને સ્થાનવિભાગે કરી નિવેદન કરેલા સંપૂર્ણ ખેચશે, સમુદવિજયરાજાને વંદન કરી શ્રીકૃષ્ણને તે SS પણ વંદન કરતા હવા; અને તે ખેચશે શ્રીકૃષ્ણની એવી પ્રાર્થના કરવા લાગ્યા કે “હે દેવ તું, પોતાના ઉત્કૃષ્ટએવા ફૂપાદિક ગુણોએ કરી ગૈલોક્યને જીતતો હો; તે તાર અગ્રભાગનેવિષે અમે શા લેખામાં છે. એ માટે હવે આજથી આગળ, અમારા મસ્તકનેવિષે તારી આજ્ઞારૂપમાળા @ ધારણ કરનારા અમે છે એવું જણ, અને તું નવમે વાસુદેવ છે એ માટે તારી પોતાની ઇચ્છા પ્રમાણે અમોને આજ્ઞા કર એવું ભાષણ કરી તે બેચશે, જેની નવીન સૂર્ય સરખી કાંતિ છે એવા તે શ્રીકૃષ્ણને, જેઓએ કૌસ્તુભમણીને ગર્વ દૂર કરે છે, એવા રત્નોના સમુદાયે કરી ( પૂજન કરતા હવા. તે સમયે તે શ્રીકૃષ્ણ પણ ઉત્તમ પ્રકારના ભાષણ કરી અને સત્કારરૂપ કર્મ 9 કરી તે બેચોનો સત્કાર કરતે હો. કારણ, જેઓનું ઉદાર ચિત્ત છે એવા પુરૂષનું કોઇપણ છે ઠેકાણે યોગ્યકૃત્યને માટે વિપરીતપણું થતું નથી. ત્યારપછી કર્મમાર્ગ જાણનારા એવા તે શ્રીકૃષ્ણ, યુદ્ધવિશે મરણ પામેલા યાદવ સંબંધી કેર સુભટોની તે તે નાના પ્રકારની ઉત્તરક્રિયા કરતા હતા. ત્યાં મગધ દેશનવિષે સહદેવ પણ, પોતાના મરણ પામેલા પિતા જરાસંધની યથાશાસ્ત્ર ઉત્તરક્રિયા કરતો હતો. બીજા રાજાઓ પણ પોતછ) તાના સંબંધી મરણ પામેલા જે સુભટો-તેઓની ઉત્તરક્રિયા કરતા હવા. તે જરાસંધની કન્યા જે ( છવયશાતે પણ પોતાના સ્વામિના સંપૂર્ણ કુળના ક્ષયને તથા પિતાના ક્ષયને સાક્ષાત અવલો- 1 કન કી નિર્લજજ હોતી થકી પિતા જે જરાસંધ અને પતિ જે કંસ-તે બંનેને સાથેજ જળજળી સમર્પણ કરતી હતી. ત્યારપછી જે કારણ માટે તે સ્થળને વિષે યાદવોએ, જેનું મૂળ કારણ શ્રીકૃષ્ણ GS છે,એ આનંદ નિમણકર, તે કારણ માટે જેનું નામ સાર્થક છે એવું તે સ્થળ, આનંદપૂર 2 એ નામે કરી પ્રખ્યાત થતું હતું. ત્યારપછી જેને ઇંદની ઉપમા છે એવા શ્રીકૃષ્ણ, ભારત દેશના ગણખોને વશ કરવા માટે પ્રસ્થાન કરતા હવા. કારણ, સર્વ વાસુદેવને એ ક્રમ છે. તે શ્રી૭) કૃષ્ણ કેટલાએક રાજાઓને સ્થાનથી ભ્રષ્ટ કરતા થકા, અને કેટલાએક રાજઓનો ગર્વ હરણ કરી છે Jain Educationa International For Personal and Private Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૯૭ જે ફરી તે તે રાજઓને તે તે સ્થળને વિષે સ્થાપન કરતા થકા પૃથ્વીને વશ કરતા હતા. એવા પૃથ્વી પર વશ કરવાના ક્રમે કરીને પછી, જે દેશવિષે પર્વતસરખી ટિશિલા એ નામની એક શિલા છે, તે છે? દેશપ્રત્યે શ્રીકૃષ્ણ ગમન કરતા હવા. જે શિલાને “ઊંચ્ચાઈએ, ઘેરાવાએ, અને લંબાઈએ એક યોજન છે એવું મોટા મોટા લોકો વર્ણન કરે છે, અને જે શિલાએ વાસુદેવના બળની પરીક્ષા કરાય છે, એવી તે કોટિશિલા નામની શિલાને સંપૂર્ણ રાજાઓના દેખતાં તે શ્રીકૃષ્ણ, ભૂમિતળથી છે ચાર આંગળ ઊર્વભાગને વિષે, દડાને જેમ ઉછાળે છે તેમ એક ક્ષણમાં ઉછાળતા હતા. ત્યારપછી ) " જય શબ્દપૂર્વક સંપૂર્ણ દેવો અને બેચ હર્ષ પામી શ્રીકૃષ્ણની ઉપર પુષ્પવૃષ્ટિને ફેંકતા હવા. 9 ઈ એ પ્રકારે કરી જેને ઉદય અખંડિત છે એવા તે શ્રીકૃષ્ણ, છ મહીને દિવિજય કરી સં- જ પૂર્ણ રાજાઓસડવર્તમાન દ્વારકાપ્રત્યે જવા માટે નીકળતા હતા. પછી ભારતસિંબંધી જે જે મહા ત્રિદ્ધિ-તેણે કરી અનુક્રમે વદ્ધિ પામતા થકા દ્રાદિકનેવિષે તોરણાદિક મંગળકૃત્ય જેને વિષે સ્થાપન કર્યા છે, એવા દ્વારકાના મહાદારને વિષે શ્રીકૃષ્ણ પ્રવેશ કરીને પછી અંત:પુરને વિષે પ્રવેશ કરતા હવા. ત્યારપછી આનંદે કરી તે દારકામાં રહેનારા, અને સૂર્ય સરખું જેમનું તેજ છે, એવા તે વિષ્ણુને રાજ્યાભિષેક કરવા માટે દેવોએ માગધાદિક તીર્થોનું ઉદક આર્યું. તે સમયે છે સમુદવિજય રાજ, તેમજ વસુદેવ, બળભદ, યુધિષ્ઠિરરાજા, ભીમસેન, અર્જુન, નકુલ, સહદેવ ) (P અને અનાધૃષ્ટિએ જેમાં મુખ્ય છે, એવા બીજા ઘણાએક રાજકુંવરો, અને તે યાદવોની સાથે આવેલા જે સોળ હજાર રાજાઓ, ભારતાને વિષે વાસ કરનાર દેવો, અને વસુદેવે જીતીને પ- ક તાને સ્વાધીન કરેલા જે સંપૂર્ણ ખેચશે તેઓ સર્વ મળી તે સમયે અનુક્રમે સુવર્ણમય અને રત્ન- ક મય જે તીર્થોદકે પૂર્ણ છે એવા, અને જેનેવિષે ઉદાર એવા કલ્પવૃક્ષના પલ્લવો મુખવિષે સ્થાપન કરા છે, એવા કળશેએ કરી, નેત્રથી ઉત્પન્ન થનારીઓ જે આનંદાયુઓની ધારાઓ-તેઓની સહવર્તમાન તે કળશથી ઉત્પન્ન થનારીઓ જે ઉદકધારાઓ-તેણે કરી ઊંચા સિહાસન ઉપર બેસનારા શ્રીકૃષ્ણને અભિષેક કરતા હવા. તે સમયે શિવાદેવી, રોહિણી. અને દેવકી-એ ટી જેઓમાં મુખ્ય છે, એવી કચ્છમાતાઓ, અને કુંતી જેમાં આદિ છે, એવી સુવાસણીઓ વારંવાર મંગળ ગાયન કરતી હવાઓ. તે સમયે સિંહાસન ઉપર બેઠેલા એવા શ્રીકૃષ્ણને કેટલાએક રા- . જાઓએ અશ્વ, કેટલાએક રાજાઓએ હસ્તિઓ, કેટલાએક રાજાઓએ માણિજ્યાદિક રત્નના સમુદાય, અને કેટલાએક રાજાઓએ કન્યાઓ-એવો નજરાણો ક. એ પ્રકારે કરી તેનગરને વિષે તે અભિષેક સંબંધી મહોત્સવ થયો છતાં પછી તે વિષ્ણુ-પ્રાપ્ત થએલા ભૂચર રજાઓને અને ખે[, ચર રાજાઓને સત્કાર કરી પોત પોતાના સ્થળને વિષે જવા માટે વિદાય કરતા હવા. છે પછી બીજે દિવસે ધર્મરાજાને રાજયાભિષેક કરવા માટે કેટલાએક રાજાઓ સહવર્તમાન છે શરીર ૧૨૫ Jain Educationa International For Personal and Private Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ છે. અશ્વનું સૈન્ય, અને ગજનું સૈન્ય-તેણે કરી યુક્ત એવા તે શ્રીકૃષ્ણ, હસ્તિનાપુરપ્રત્યે ગમન કરતા હૈ હવા. તે સમયે બળભદ,મિરાજા, અનાધૃષ્ટિ અને પ્રદ્યુમ્નાદિક કૃષ્ણપુત્રો-તએ પાંડવોના સ્નેહ કરી તે શ્રીકૃષ્ણની સાથે હસ્તિનાપુરપ્રત્યે પ્રસ્થાન કરતા હતા. તે સમયે મૈત્રિરૂપ ભૂષણમંજરીને ધારણ કરનાર એવા જે ચિત્રાંગદાદિક ખેચરમિત્રો-તેઓએ અર્જુનની સાથે હસ્તિનાપુર પ્રત્યે ગમન કરવા માટે પ્રસ્થાન કર્યું. વળી તે સમયે કુંતીની સાથે શિવાદેવી, રોહિણી, અને દેવકી-એએ તે કુંતીની મૈત્રિને અનુસરનારીઓ, અને જેઓનાં ચિત્ત સ્નેહયુક્ત છે, એવીએ છે ગમન કરતી હવાઓ. તે સમયે માર્ગને વિષે પાંડવોની “અહો અમે શ્રીકૃષ્ણના અનશ્યને કેમ ) પામીએ? એવી પરસ્પર કથાઓ પ્રખ્યાત થતી હવાઓ. તે સમયે શ્રીકૃષ્ણની આજ્ઞાએ ખેચ- સેએ પ્રથમ પાંડુરાજની પાસે જઈ, પુત્રવિષે અતિ ઉત્કંતિ હોવાથી કાપણુ પામનારા એવા છે. પાંડુરાજાને પાંડવોનું આગમનનિવેદનકરવું. તે સમયે પુરવાસીલોકોએ સહવર્તમાન તે પાંડુરાજા- ર કે પોતાના પુત્ર જે પાંડવો-તેઓ પ્રત્યે સામે ગમન કરતો હતો. તે સમયે તેઓના ઉદયકાળને ) હણ) અવલોકન કરી તે પાંડુરાજા, પોતાના શરીરને વિષે રોમાંચના સમુદાયને ધારણ કરતે હો. તે હિ છે સમયે તે પાંડુરાજાની સાથે પાંડવો પ્રત્યે ગમન કરનારી માદી, તત્ક્ષણ તે પુત્રોને અવલોકન કરી, ) હર્ષે કરી પ્રાપ્ત થનારી જે અશ્રુઓની વૃષ્ટિ-તેણે કરી જાણે નવીન વર્ષાન્તને નિર્માણ કરતી ) » હોયના! એવી થઈ. તે સમયે પોતાના સમીપભાગે પાંડુરાજા અને માદી માતા-એબેને આ છે છે એવું જાણું જેઓનાં મુખકમળ પ્રફુલ્લિત થયા છે, એવા તે પાંડવો મહાત્વરાએ પોતાના મિ વાહનોથી ભૂમિ ઉપર ઊતરી, પાંડુરાજાને અને માદીને જેનેવિષે પ્રગટપણે આનંદ છે, એવું વંદન કરતા હતા. તે સમયે જેનો પ્રેમ જગત છે એવી માદી આલિગનપૂર્વક, જેની દ્રષ્ટિ કમળના ) છે સરખી પ્રલિત છે, એવી કુંતીના ચરણને પોતાના હસ્તેકરી ગ્રહણ કરતી હતી અને રોમાંચસહિત એવી તે દ્રૌપદી, પંચાંગ પ્રણામેકરી અનુક્રમે પાંડુરાજા અને માદી-એના ચરણ કમળને વંદન કરતી હતી. ત્યારપછી પાંડવોની સાથે આવેલા બીજા કૃષ્ણદિકોએ પણ, પાંડુરાજાદિકને યથાયોગ્ય નમસ્કા- હા રાદિક કરવું. તે સર્વ જણને તે સમયે અમૃતમય અને આનંદમય એવું સર્વ જગત થતું હવું. - અહીંયાં હસ્તિનાપુરમાં રાજસેવકોએ જે વિષે મોતીઓના ગુચ્છાઓ બંધન કસ્યા છે, અને જેનેવિષે ઉત્કૃષ્ટ રૂ ભર્યું છે, અને પોતાની કાંતિએ કરી દેવોનાં વિમાનને જીતનારા એવા પૃથ્વીના રોમાંચ જણે હોયના! એવા મંચો વિગેરે સ્થાપન કસ્યા. તે સમયે નગર મધ્યે રહે નારા લોકોએ પોતપોતાના ગ્રહોને વિષે વસ્ત્રાદિકના ચલનકરી ચંચળ એવા વિશે ઉભા કરી માત, માન હર્ષજ જાણે હોયના! એવા મોતીઓના સ્વસ્તિકો અને પુષ્પાદિકનાં તારણો રચ્યાં અને Sી પ્રત્યેક માર્ગવિષે બુકો, અબીર ગુલાલ ઈત્યાદિકોને પ્રસાર કર્યો. તેમજ મૂર્તિમાન મન- ક @ @ @ Jain Educationa International For Personal and Private Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૮૯ ૭) રંગજ હોયના! એવા ઘણા કેસરના પાણીનો છંટકાવ કર્યો. તે સમયે રાજમાર્ગસંબંધી ભૂમિને ન Sણ વિષે ભ્રમણ પામનારી ભ્રમરીઓના ગાયને કરી જેઓને ઉદય સુંદર છે, એવા પુના સમુદા- યને જ્યાં ત્યાં પ્રસાર થયો. તેમજ કોઈ કોઈ ઠેકાણે દહીં વિગેરેનો પ્રક્ષેપ થયો. તે સમયે આનંદે પરિપૂર્ણ થએલા એવા પાંડુરાજા, નગર વિશે પ્રવેશ કરવા માટે બંધુઓ સહિત ધર્મરાજના અંગને સૈરબ્રીકને તેલાદિક સુગંધી પદાર્થોનું લેપન કરાવતો હતો. તે સમયે ચશના સમુદાયના સુગંધકરી સુગંધયુક્ત એવા, ધર્મરાજના શરીરને વિષે ચંદનાદિકે કરી કરેલ અંગરાગ ( બીજીવાર કસ્યા સરખો થયો. તે સમયે નિરંતર બીજા પુરૂષને દુષ્પાપ એવા, ગુણરૂપ અલકા- 4) રને ધારણ કરનારા ધર્મરાજના ધારણ કરેલા અલંકારે, કેવળ માતપિતાના નેગોને આનંદરૂપ થતા જ હવા. તે સમયે ગંગાના તરંગો સરખા સ્વચ્છ એવા, એક વસ્ત્ર પહેરનારો, અને એક વસ્ત્રને ઓઢનારે એવો જે ધર્મરાજા-તેના લુણ ઉતારને તે સમયે આકરી પ્રાપ્ત થએલા રોમાંચના છે. 2 મિષે કરી પુષ્ટ એવી કુંતી માતા કરતી હતી. ત્યારપછી તતકાળ, જેના અંગમાંથી મોદક વહે છે, 'S એવા ઇંદના ઐરાવત સરખા ગર્જના કરનારા ચકુંજર ઉપર ઇંદસર તે ધર્મરાજા આરોહણ કરતે હો. તે સમયે ધર્મરાજાની સાથે ગજરપર આરોહણ કરનારા ધર્મરાજના અગ્રભાગે પાંડ રાજા, બંને બાજુનવિષે કષ્ણાદિક, અને પૃષ્ઠભાગનેવિષે ભીમસેનાદિક બંધુઓએવા તે સંપૂર્ણ પણ N પ્રસ્થાન કરતા હવા. તે સમયે જેતછત્રના મિષે કરી રાજ્યસંપત્તિએ સેવન કરેલો, અને સુંદર એવા વારાંગનાઓના સમુદાયે વિષે ચામસેને કંપાયમાન કર્યાં છે એવો, જેઓને ઘણુ વ- A ખત ઉત્કંધ વૃદ્ધિ પામેલી છે, એવી આસપાસ રહેનારી સંપૂર્ણ પ્રજા પ્રત્યે અમૃતની વૃષ્ટિ કરનારી હોયના! એવી દૃષ્ટિએ જાણે આલિંગન કરતો હોયના! અથવા ભાષણજ કરતો હોયના! એવો અનુગ્રહ કરનારો, જેને વિષે ઘણાં જ રોમાંચ પ્રાપ્ત થયાં છે, એવી પ્રજાએ વસ્ત્રના પ્રક સારપૂર્વક આસપાસ કરેલી ધાણીની વૃષ્ટિને પ્રતિગ્રહણ કરનારો એવો, જેઓના નેત્રો , આનંદે કરી પ્રફુલ્લિત થયા છે, એવા નાગરિક લોકોની આશીર્વાદપૂર્વક ઉચ્ચારેલી નાનાપ્રકા( રની સ્નેહરૂપ વાણીને પદપદનવિષે શ્રવણ કરનારો એવો, અને જેઓએ અન્ય કત્યો પરિત્યાગ છે ( કચા છે, જેનેવિષે પ્રીતિરૂપ તરંગ ચલન પામે છે અને જેઓએ ગવાક્ષોનેવિષે પોતાનાંનેને છે સ્થાપન કર્યાં છે, એવી હરિણાક્ષિ સ્ત્રીઓના સમુદાયે માર્ગને વિષે અવલોકન કરેલો એવો તે ધર્મSરાજા પ્રત્યેક આંગણાને વિષે, પ્રત્યેક મંચકનેવિષે, અને પ્રત્યેક ગહન વિષે પ્રજાએ સમર્પણ કરેલા ટેન્ટ માંગળીક ઉપચાને ગ્રહણ કરતો થકો હસ્તિનાપુરપ્રત્યે પ્રવેશ કરતે હો. તે સમયે રાજ્યછે ગહન વિષે જેણે પ્રવેશ કરે છે એવા તે ધર્મરાજાનું, દહી, દુર્વા, અને અક્ષતાદિકે કરી જેના અને રોગ છે ત્યંત તરંગે પ્રસન્ચા છે, એવું જે મંગળકત્ય–તેને કુંતી કરતી હતી. તે સમયે ફરી નવીન પ્રાપ્ત છે Jain Educationa International For Personal and Private Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ થએલી રાજ્યસંપત્તિએ શોભનારો મેવો ધર્મરાજા, તેને પાંડુરાજાએ અને શ્રીકૃષ્ણે રાજ્યસિંહાસનને વિષે સ્થાપન કરચો. તે સમયે મંગળવાજિંત્રોનો શાબ્દ, ભેટનેવિષે સમર્પણ કરેલા હસ્તિઓની ગર્જનાઍ મિશ્રિત કરો. તે સમયે અશ્વોના સમુદાયે કરી પૂર્ણ એવા તે ધર્મરાજાના આંગણામાં, ભેટનેવિષે પ્રાપ્ત થએલા અશ્વો, કેસરાદિકના લેપને કરી, અને રત્નોના આ ભૂષણોએ કરી શણગારચા. તે સમયે રાજાઓમાં શિરોભૂષણ એવો ધર્મરાજ, પૂર્વે શ્રીકૃષ્ણને સમુદ્રના અધિષ્ઠાયક ધ્રુવે આપેલો, અને રત્નોએડિત, એવો શ્રીકૃષ્ણે સમર્પણ કરેલો જે મુકુટ-તેને પોતાના મસ્તકનેવિષે ધારણ કરતો હવો. ત્યાર પછી પ્રાપ્ત થએલા સંપૂર્ણ રાજાઓની ભેટનું ધર્મરાજાને સમર્પણ થયું છતાં, ત્યાર પછી અતિ પ્રીતિએ યુકત એવા પુરવાસી લોકો ધર્મરાજાને માટે મંગળકૃત્યનો વિસ્તાર કરતા હવા. તે સમયે સિંહાસન ઉપર બેઠેલા એવા ધર્મરાજાના અગ્રભાગનેવિષે હસ્તિનાપુરમાં વાસ કરનારી વારાંગનાઓનો સમુદાય, તે વલી પોતાની સાથે રહેનારા સમુદાયેકરી આવી આવીને ગીત, નૃત અને વાદ્ય-એવા ત્રણ સાધનો એ યુક્ત જે ગાયનકળા-તેને કરતો હવો. તે સમયે અજાત રિપુ એવો ધર્મરાજા રાજા થયો છતાં અત્યંત આનંદની વૃદ્ધિને પામેલા પ્રજા લોકો, દેવો તુલ્ય અત્યંત વાદ્યોના એકદમ સાથે થનારા નાદે કરી તે હસ્તિનાપુરનેવિષે જાગરણ કરતા હવા. અર્થાત્ કોઇપણ મહોટા આનંદે યુક્ત થએલા દેવો, પોતાના નગરપ્રત્યે અહોરાત્ર વાઘોની ગર્જનાએ કરી જાગરણ કરેછે તેમ હસ્તિનાપુરના પ્રજાલોક જાગરણ કરતા હવા. તે સમયે શ્રીકૃષ્ણ,ધર્મરાજાનેવિષે અત્યંત સ્નેહ કરનારા એવા નાગરિક લોકોને અવલોકન કરી, તેવા પુત્રને પ્રસવનારી, જે કુંતી-તેની પ્રશંસાને કરતા હવા. ત્યાર પછી ધર્મરાજા, કુંતી માતા અને પિતા પાંડુરાજા–એ બંનેની જેવી ભક્તિ કરતો હવો; તેવીજ નિરંતર ગાંધારી અને ધૃતરાષ્ટ્ર-એ બંનેની ભક્તિને કરતો હવો. અને અત્યંત દયાળુ એવો તે ધર્મરાજા, બંધુ સહવર્તમાન, પોતાને “પંચમૂર્તિકછે” એવું જોતો છતાં અહુચક્રી જે શ્રીકૃષ્ણ, તેમની સમક્ષ પોતાના ચારે બંધુઓને સર્વે અધિકાર કરનારા એવા કરતો હતો. અર્થાત્ તે ધર્મરાજા, ભીમસેનાકિ બંધુઓને રાજ્યના અધિકારને દેતો હવો. બીજે દિવસે દ્વારકાંપ્રત્યે ગમન કરવામાટે શ્રીકૃષ્ણ, ધર્મરાજાપ્રત્યે “હું દ્વારકાંપ્રત્યે ગમન કરવાની ઈચ્છા કરૂંછું, એ માટે મને આજ્ઞા દેવી જોઈએ” એવું ભાષણ કરવા લાગ્યા છતાં સભાને વિષે તે શ્રીકૃષ્ણપ્રત્યે અંજળી જોડીને પાંડુપુત્ર ધર્મરાજા એવી પ્રાર્થના કરવા લાગ્યો. ધર્મરાજા—હે દામોદર, જે કારણમાટે અમોને આ હસ્તિનાપુરસંબંધી સંપિત્ત ક્રી પ્રાપ્ત થઈ તે કારણમાટે આ રાજ્ય તમારાજ સામર્થ્યકરી વિસ્તાર પામેલું છે. હે દેવ, પૂર્વે વિરાટ નગરનેવિષે ગુપ્તવાસે કરી અત્યંત ટ્વીન એવા અમોને આદકરી તમે દ્વારકાપ્રત્યે લઈ જઈ અમારો સત્કાર કરો, તે હું નિરંતર સંભારૂંછું; અને જેઓનું પરાક્રમ મહા પ્રચંડ છે એવા સૂર Jain Educationa International For Personal and Private Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ ૫૦૧ ( પુરૂષોએયુકત એવા તે પૂર્વે થએલા યુફ્રાંગણનેવિષે, જેમની ઉત્તમ પ્રકારની બુદ્ધિ છે એવા તમે જો કે અમોને સહાય ન કરત તો શત્રુઓ સાથે યુદ્ધ કરનારા અને તે શત્રુઓને જીત્યા હોત શું છે? અર્થાત ન જીત્યા હોત. ત્યારે અમારા જયનું કારણ તે તમેજ છો; એ માટે આ રાજ્યલક્ષ્મી તમારી જ છે, અને આ અમારા પ્રાણ પણ તમારાજ છે. હવે તમારી સત્તાવિના જેણે કરી તમારા અને સત્કાર કરવો, એવો શો પદાર્થ છે? અથત કોઈ નથી. તથાપિ કારણવિના હું ઉપકાર કરનાર એવા તમારા મોટા મનને વિષે “આ પાંડવજન, પદયરના અંશની સંખ્યાને છે વિવે છે” એવું અમારૂં ચિત્તન કરવું. અર્થાત અમે પાંડવો નિરંતર તમારી આજ્ઞામાં છે. ) એવી ધર્મરાજાએ શ્રીકૃષ્ણની પ્રાર્થના કરી સુવણે, રત્ન, ગજ, અને અશ્વ-ઈત્યાદિક જે Sણે પોતાનું સર્વસ્વ-તે શ્રોકને ભેટ કર્યું. તે સમયે “હે રાજન, સાંપ્રતકાળે તમે સંપૂર્ણ વસ્તુઓ અને મને સમર્પણ કરી છે એવું ભાષણ કરી તે શ્રીકૃષ્ણ, ધર્મરાજના આગ્રહનો સ્વીકાર કરી અને ૨ તે તેણે આપેલી સંપૂર્ણ વસ્તુઓ તેને પાછી દઈ “તું ઘણા કાળપર્ધત આ ભૂમિનેવિષે વિજયી થી 5 એવું ધર્મરાજાનું સંબોધન કરી, ધર્મરાજાએ જેમને પરિવાર પ્રજિત છે એવા શ્રીકૃષ્ણ, જે વિષે જ પોતાના દર્શન માટે ઉત્કંતિ લોકો છે, એવી દારકાનગરી પ્રત્યે ગમન કરતા હવા. તે સમયે ) ધર્મરાજ, તે શ્રીકૃષ્ણને કેટલેક દૂરસુધી પોચાડવા માટે અનુગમન કરી પછી શ્રીકૃષ્ણના વિયોગે ( દુખિત હોત થકો ફરી શ્રીકૃષ્ણના આગ્રહે હસ્તિનાપુરપ્રત્યે પાછો આવતો હવો. શ્રીકૃષ્ણ છે પણ પાંડવોની કથા વર્ણ કરતા થકા પોતાની નગરી પ્રત્યે ગમન કરતા હતા. પછી તે ચિત્રાંગ- 5 દાદિક સંપૂર્ણ ખેચશે પણ, સંતુષ્ટ થએલા એવા પાંડવોએ યથાયોગ્ય સત્કાર કરી પોત પોતાના કે સ્થાન પ્રત્યે ગમન કરવા માટે વિદાય કર્યો. ત્યાર પછી ધર્મરાજ, તે હસ્તિનાપુરનેવિષે ઉત્તમ પ્રકારે રાજ ચલાવી સર્વ લોકોના દુઃ 4. ખેને નિવારણ કરતો હો. કહ્યું છે કે “એક પણ પુરૂષને અપરાધ થયો છતાં તેના સર્વ જ્ઞાતિ કો સંબંધીઓને ઉચ્છેદ કર જાય છે તેમને પ્રાણીથી એક હિંસારૂપ અપરાધ થયો તો તેથી તેના હો સંપૂર્ણ સદ્ગણોનો ઉચ્છેદ થાય છે એવો નિશ્ચય કરી તે ધર્મરાજ “સર્વ લોકોએ અહિંસારૂપ તે ધર્મ આચરણ કરે એવી પોતાના રાજમાં દોડી પિટાવી સર્વ ઠેકાણે જગત એવા તે અહિ , * સારૂપ ધર્મનું સ્થાપન કરતો હ. કારણ, સર્વ પ્રાણીમાત્રનેવિષે દયા એજ કેવળ ધર્મનું જીવિ. : તછે; એવું જાણું અદીનચિત્ત એ તે ધર્મરાજ, દીન અને અનાથ એવા લોકોના ભેજનને અર છે અર્થ નાના પ્રકારના ભોજન કરવા માટે યોગ્ય પદાર્થોએ વિચિત્ર એવાં સદાવ્રતો બંધાવતાં ઠક હશે. અને સમસ્ત જિનેશ્વરોનાં ચૈત્યાદિકની યાત્રા કરતો હો. કારણ, ઉદાર પુરૂષ કો. શું છે તે સર્વ પ્રકારે કરી પુણ્યના સંપાદન માટે યત્ન કરે છે. ત્યાર પછી સદાચારે કરી પવિત્ર છે ૧૪ ૬ Jain Educationa International For Personal and Private Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ એવો તે ધર્મરાજ, તે હસ્તિનાપુરનવિષે રહીને પૂર્વ નાશિકનેવિશે કંતીએ સ્થાપન કરેલું છે SS શ્રીચંદપ્રભનામક પ્રભુનું સત્યાલય-તેના પૂજારૂપ મહોત્સવને કરતો હતો. इति सुचरितैस्तैस्तैःसिक्तासुधाइवबांधवैः परमुपचयंपांडोः सूनुर्निनायनयद्रुमं ॥ सचनिरुपमानंदस्यंदिक्षणात्सुषुवेतमा । मखिलनृपतिश्लाघ्यं पुण्यंयशश्चफलद्वयं ॥ १४ ॥ અર્થ–એ પ્રકારે કરી બાંધવોની સહવર્તમાન તે પાંડુપુત્રધર્મરાજા, પોતાના રાજ્યમાં ન્યાયરૂપ વક્ષને રોપતો હવો અને તે વક્ષને નાના પ્રકારના સુચરિત્રરૂપ પાણીએ સિંચન કરી અત્યંત વૃદ્ધિને પમાડતો હશે. તે સમયે તે વૃક્ષપણ, ક્ષણમાં સર્વ રાજાઓએ સ્તુતિ કરવા યોગ્ય એવાં, અને નિરૂપમ આનંદને શ્રવનારાં એવાં પુણ્ય અને યશ-એ બે ફળને ઉત્તમ પ્રકારે ઉત્પન્ન કરતું હવું. પ/૧૪ના इति मलधारि श्रीदेवप्रभसूरिविरचिते पांडव चरित्रे महाकाव्ये जरासंधवधवर्णनोनाम चतुर्दश सर्गस्तस्य भाषांतरं संपूर्णम् ॥ १४॥ ॐ અથ પંચદશમ સર્ગ પ્રારંભ. ત્યારપછી અન્ય દિવસે જેમને ભક્તિ પ્રાપ્ત થઈ છે એવો અને દીક્ષા પ્રત્યે પ્રાપ્ત થએલા જે . ભીષ્મપિતામહ-તેમને વંદન કરવા માટે ગમન કરવાની ઈચ્છા કરનારો એવો ધર્મરાજા, પુરવાસી છે છે. લોકોએ સહવર્તમાન પોતાના બાંધવોને પોતાની સાથે નીકળવા માટે આજ્ઞા કરતો હશે. તે સમયે SS શ્રેષ્ઠ એવા તુરંગાદિકનેવિષે આહણ કરનાર, અને જેઓએ અનેક ભૂષણે ધારણ કર્યા છે, એવા તે પુરવાસી લોકો અને ભીમસેનાદિક બંધુઓ, ધર્મરાજના દારપ્રત્યે પ્રાપ્ત થઈ જવા માટે આ સિદ્ધ થઈ રહ્યા. તે સમયે અગણિત એવાં દેવમણી ઈત્યાદિક શ્રેટ જે ભ્રમરચિન્હો-તેઓએ . ઈજી કરી શોભના એવો પંચકલ્યાણિક જે અશ્વ-તે ઊપર ધર્મરાજા આરોહણ કરતો હો. અને જ્યાં ; Jain Educationa International For Personal and Private Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ તે ભીષ્મપિતામહ મુનિરાજ રહ્યા હતા, ત્યાં જવા માટે પ્રસ્થાન કરતે હો. તે સમયે ચંદના જે અનુલક્ષે કરી જેમ નક્ષત્રગણો ગમન કરે છે, તેમ તે ધર્મરાજના અનુલક્ષે કરી સંપૂર્ણ પુરવાસી છે લોકો ગમન કરતા હતા. તે સમયે તે મુનિરાજ જે ભીષ્મપિતામહ-તેમને વંદન કરનારા જે દેવ, R. તેઓનાં વિમાનેએ કરી સૂર્યનું આચ્છાદન થયું છતાં, માગનેવિશે ગમન કરનારા રાજાઓનાં કોડ આપ નિવારણ કરનારાં એવાં જે છત્રો-તે નિરર્થક થયાં. પછી ભૂમિને પાળક એવો જે ધર્મ છે ( રાજ-તે પુરવાસી લોકોએ સહવર્તમાન અનુક્રમે કરી તે સ્થાન પ્રત્યે પ્રાપ્ત થતો હો; અને ભીષ્મ- D. પિતામહેઅલંત થએલો જે પર્વત-તેની આસપાસ પોતાના સંપૂર્ણ સૈન્યને મૂકતો હશે. ત્યારપછી જો પગે ચાલીને અગ્રભાગે ગમન કરનાર તે ધર્મરાજ, તૃણશધ્યાને વિષે શયન કરનારા અને આત્મધ્યાનને વિષે તત્પર એવા, ગ્લાનિ પામેલા પુરૂષની શુશ્રુષાવિષે નિપુણ એવા ગીતાર્થ મુનિઓએ કમળસરખા કોમળ એવા પોતાના હસ્તોએ જેમનું સંપૂર્ણ શરીર સેવન કર્યા છે એવા, તથા ભદગુણાચાર્ય જેમને ઉપદેશ કરે છે એવા અને દેહથી આત્માના ભિન્નપણાના નિત્રયવિષે જેમનું એકાગ્રચિત્ત થયું છે એવા, વલી દેહના દક્ષિણભાગનેવિષે રહેનારો અને સંસારનો ભંગ કરવા માટે કેવળ મુકરજ હોયના! એવા મનહરણશીલ રજોહરણને પોતાના સમીપભાગને વિષે ધારણ છે. કરનારા એવા, “હું પ્રથમ વંદન કરીશ, હું પ્રથમ વંદન કરીશ એવું ભાષણ કરતા થકા પ્રાપ્ત થએલા, ) અને જેઓને અધિક શ્રદ્ધા વૃદ્ધિ પામેલી છે, એવા દેશે અને ખેચરોએ જેમની આસપાસ મંડળ ઉત્પન્ન કરવું છે એવા, ભૂચરે દેવો અને ખેચરો-એઓની સ્ત્રીઓએ આરંભ કરેલું જે રાસનત્ય-વિષે ઉત્કૃષ્ટ જે તાલ-તે તાલે કરી જેમ સમીપભાગ શબ્દયુક્ત છે એવા, આનંદવિષે નિમગ્ન અને જેમણે નાસિકાના અગ્રભાગવિનિજળ એવાં સ્થાપન કર્યાં છે એવા જાણે સાક્ષાત માંર્તમાન ચારિત્રજ હોયના! એવા મનનશીલ જે ભીષ્મપિતામહ-તેમનું અવલોકન દૂર કરતે હવો. તે સમયે તે ભીષ્મપિતામહને અવલોકન કરી સર્વ પાંડવોની દષ્ટિએ આનંદ કરી તે અને શેકે કરી શીત અને ઉષ્ણુ એવા પ્રાપ્ત થનારા અશ્રુ જળ વ્યાપ્ત થઈ. તે સમયે ધર્મરાજા, દરથી પોતાના મુકુટ ત છત્ર, મોજડી, ખ5 અને બે ચામરો-એઓનો ત્યાગ કરી ભીષ્મપિતા- તો મહામુનિજના સમીપભાગે ગમન કરતો હતો. ત્યારપછી અષ્ટમીનવિષે ઉદય પામનારા ચંદના જ સરખા લલાટવિષે હસ્તાંજળી કરતો થકો ધર્મરાજા, નધિકીપૂર્વક તે ભીષ્મપિતામહ મુનિરાજના જ અવગ્રહપ્રત્યે ગમન કરતે હો. ત્યાં નિસંગ એવા પુરૂષોના શિરોમણું એવા જે મુનિરાજ ) ભીષ્મપિતામહ-તેમને ઉત્તરાસંગ કરી તે ધર્મરાજા ત્રણ પ્રદક્ષિણા કરી ચરણવિષે વંદન કરતે જ તુ હશે. ત્યારપછી બીજાપણ તે પ્રત્યેક ભીમસેનાદિક ચારે પાંડવો-તે મુનિરાજ ભીષ્મપિતામહના વ છો અદભુત વાત્સલ્યને સ્મરણ કરી અનુતાપને પામતા થકા તે ભીષ્મપિતામહમુનિના ચરણપ્રત્યે Cછે Jain Educationa International For Personal and Private Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પોતાનાં મસ્તકો ધારણ કરતા હવા. તે પચે પાંડવો પોતે નિરંતર ભક્તિ કરી ન હોવાથી તે પવિત્રજ હતા, પરંતુ ફરી પોતાનાં નેત્રાણુઓની ધારાઓએ કરી તે મુનિરાજ ભીષ્મપિતામહને ગર આ સ્નાન કરાવતા હવા; એ માટે તેઓ ફરી પવિત્રપણાને સેવન કરતા હતા. તે સમયે તે મુનિ . હ ભીષ્મપિતામહ, ધીમે ધીમે તે પાંડવોને ધર્મલાભમય એવા આશીર્વાદને દેતા હવા. તે સમયે તે તો ) પાંડવો પણ મોટા આનંદે કરી તે મુનિ ભીષ્મપિતામહના મુખના અગ્રભાગ વિષે ગમન કરી ૯ બેસતા હવા. તે સમયે તે ભીષ્મપિતામહ મુનિરાજ, પોતાની દૃષ્ટિને નાસાગ્રથી આકર્ષણ કરી લે છે પાંડવોને વિષે સ્થાપન કરતા હવા. કારણ મોટા પુરૂષ છે તે બીજાના કાર્યને માટે પોતાના ) છે સ્વાર્થવિષે પણ જેમનો આદર શિથિળ છે એવા હોય છે; એ માટે તે મુનિબે એવા ભીષ્મSણ પિતામહ, જન્મથી ધનુષ્યના સમાગમ કરી અતિ કઠણ થએલા પોતાના હાથને તે પાંડવોના પૃષ્ઠ 2 ભાર્ગનવિષે વારંવાર ફેરવતા હવા. તે સમયે અમૃતની કેવળ ગુરૂભગિની-એવી જે ભીષ્મપિતામહ મુનિશ્રેટની દૃષ્ટિ-તેણે સિંચાએલો હોવાથી જેણે ચિત્તસંબંધી તાપ દૂર કરે છે, એ ધર્મરાજ છે તે ભીષ્મપિતામહ મુનિને પ્રાર્થના કરવા લાગ્યો. ધર્મરાજા–હે પ્રભો, ધણો ઉત્પન્ન થનારો જે પાપjક-તેણે કરી કિલ, એવો મારો , આત્મા છે; તે તમારી ઉપાસનારૂપ અમૃતસમુદનવિષે નિમગ્ન થાઓ. હે તાત, તુણા એજ (f) ' કોઈ એક ચે-તે મારી સંપૂર્ણ વિકરૂપ નિધિને ચોરી લેતી હવી. જો એ ન ચોરતા તે મેં રાજ્યમાટે સર્વ બાંધવોને નારા શા માટે કરો હોત? એ માટે પોતાના બંધુબાંધવોને જે નિગ્રહ-તેજ જેનું મૂળ કારણ છે એવી પાપે કરીને મલીન હોવાથી વૃદ્ધિ પામેલો રાજ્ય ભંડાર અને હાથી તથા અશ્વ-એઓએ કરી આનંદકારક એવી પણ રાજ્યસંપત્તિને ધિક્કાર હો. ચંદ કિંવા કંદપુષ્પની કાંતિ સરખી જે કીર્તિ અને ધર્મ-એ બંનેને જે સંપત્તિ દરખનિર્માણ કરી ઉદય પામછે, તે સંપત્તિ નહી; પણ કેવળ કલેદાદાયક વિપત્તિજ છે. અહહ!!! વડીલ એવાં જ પિતર ગાંધારી અને ધ્રુતરાષ્ટ્ર-એઓને એમના સંપૂર્ણ પુત્રોનો નાશ કરી મેં જે દુઃખ દીધું, તે તો કેવળ ઉચ્ચાર કરવા માટે પણ અયોગ્ય જ છે. એ માટે હે તાત, સાંપ્રતકાળે પરલોકમાનવિષે પ્રસ્થાન કરનારા એવા તમે મને પ્રસન્ન થાઓ, અને કોઈ પણ પ્રકારે આસોપદેશ કરી મારા ઉપર છે. અનુગ્રહ કરે એટલે તમારા અનુગ્રહ કરી સાંપ્રતકાળે હં, અત્યંત નરકવાસ સૂચવનારા એવા, અને ૨ બાંધવોનો નાશ એજ જેનું મૂળ કારણ છે, એવા આ પાતકથી નિલયે કરી મુક્ત થઈશ. પૂર્વ પણ તમેએ મને એકવાર રાજ્યધર્મને યોગ્ય જે ઉપદેશકહ્યો હતો તે અદ્યાપિમાવિષે ઉત્તમ પ્રકારે . કરી વાસ કરે છે. તે એવો કે, સંપૂર્ણ એવા ગુણોએ એટલે પ્રજપાલનરૂપ ગુણોએ યુક્ત અને | ભૂત એટલે સારી વર્તણૂક કરનારા અને મા વંશન એટલે શ્રેષ્ઠ એવા વંશાથી ઉત્પન્ન થએલા હો Jain Educationa International For Personal and Private Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ ૫૦૫ છે. જે રાજાઓ, તેઓ હાર સરખા ભમિની ભૂષણતાને પામે છે. પથ્વીપતિરાજાઓને તો પ્રજાનું પાલન SS કરવું એજ અલંકાર છે, મુકુટ, કપડાં અને પાઘડીઇત્યાદિકે કરીને તે કેવળનટ પણ ભષિત કરયા જાય છે. છે એ માટે વિશેષ જાણનારો, બીજાએ કરેલા ઉપકારને જણનારો, ગુરૂ અને દેવ-એ વિષે જે ભ- . તિમાન, અને ઉન્મત્તતથા કપટી-એઓએ જે ન ગાએલો એવો જે રાજ-તે સમુદવલયાંકિતપછ વીનું પાલન કરે છે. ગુરુની સેવા કરવી, ગુરૂએ કરેલી આજ્ઞાનું ગ્રહણ કરવું, પુરૂષોને સંગ્રહ કરવો, ' અને શૌતથા ધર્મ-એ પાંચ પ્રકારરાજ્યલક્ષ્મીરૂપ વહીને વૃદ્ધિ પમાડનારા મેધજ છે. આપત્તિએ છે ( વ્યાસથએલા પુરૂષની આપત્તિ દૂર કરવી, શરણાગતનું રક્ષણ કરવું, દાન કરવું, અને પ્રજનેવિષે પ્રીતિ ) ઈિ રાખવી-એ ચારછે તે લક્ષ્મીરૂપ નૌકાને સ્થિર કરવા માટે ઉત્તમ સાધનરૂપ છે. દાને કરી, ક્ષમાએ જ ક કરી, અને શકિતએ કરીને રાજાએ પોતાને પ્રજાપાલનગુણ રક્ષણ કરવો. પ્રજાના પાલનનેવિષે - તર પડ્યું છતાં તેણે કરી રાજાઓને નાશ થાય છે; અને ઉત્તમ પ્રકારે પ્રજાના પાલનને સંગ્રહ ર થય છતાં રાજાઓને વિજ્ય થાય છે. દીનપુરૂષના આકંદનરૂપ મિષે કરી સંપત્તિજ રાજને ડાંગ શાપ છે; એ માટે લોકોને પીડા દઈને રાજાએ લોકો પાસેથી દિવ્ય ગ્રહણ કરવું નહીં. અને હક રાજરૂપ જે કલ્પવૃક્ષ તેણે યાચકોની આશા કદી પણ વિફળ કરવી નહીં કારણ આશારૂપ પા- ) શના સરખું મનુષ્યના ચિત્તને આકર્ષણ કરનારું બીજું કાંઈ નથી. એ માટે કોઈની પણ આશા ) ( વ્યર્થ કરવી નહીં. રાજઓની સંપત્તિ છે તે ભેગું કરી, દાને કરી, માનસિક ચિંતાએ કરી, અને તે રોગે કરી નાશ પામતી નથી, પરંતુ પ્રજાના સંતાપે કરી ઉત્પન્ન થએલા શાપે કરી નાશ પામે છે. જી, મધુર બોલનાર એવા કપટીપુરૂષોએ રાજાની લક્ષ્મી નાશ કરી જાય છે; અને રાજાએજ અત્યંત વધારેલા એવા જે સેવકો, અમર્યાદ એવા જે રાજ્યમાં વ્યવસ્થા રાખનારા રાજના જે પ્રિય મિત્રો, અને સંપૂર્ણ દેશ, ગ્રામ એઓનું સર્વસ્વ ગ્રહણ કરવા માટે ઈચ્છાધારણ કરનાર જે સ્વછે તેઓએ કાઇપ એટલે શરીરને વિષે રહેનારી ઇંદિઓએ જેમ આત્માનંદનો નાશ કરે જાય S કિ છે, તેમ રાજાની રાજ્યસંપત્તિને નાશ કર્યો જાય છે; અને રાજાને પણ નાશ કર્યો જાય છે ) કારણ જેને તીવદંડ છે એવો, અને પ્રજાનું રક્ષણ ન કરનારો એ જે રાજ-તેને કલાકૌ* શલ્યાદિક ગુણરહિત હોઈને કેવળ કલહે કરી ફરસ્વભાવ ધારણ કરનારા લોભી પતિને સ્ત્રી . જેમ ઈચ્છતી નથી તેમ પૃથ્વી ઈચ્છતી નથી. હે ભીષ્મપિતામહમુને, એવો તમે મને હદયને ગમત ઉપકૅશ પૂર્વ કર્યો હતો. સાંપ્રતકાળે પણ હે પ્રભુ, તેવાંજ હિતકારક કાંઈક ઉપદેશવચને કહે. એવી ધર્મરાજની વિજ્ઞાપને સાંભળીને ભીષ્મપિતામહમુનિ, તે ધર્મરાજાનવિષે પોતાની છે દૃષ્ટિ સ્થાપન કરતા થકા આનંદપૂર્વક ભાષણ કરવા લાગ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ * ભીષ્મમનિન્હે યુધિષ્ઠિર, તને પૂર્વ રાજયને માટે યોગ્ય એવો અર્થ પુરૂષાર્થ હું કથન ની કરતો હતો. કારણ, અર્થ પુષ્ટ થયો છતાં તે રાજાના સર્વ ઉપક્રમની સિદ્ધિને માટે થાય છે. હે ? રાજન, આ પર્વ કહેલો પ્રકાર તો મુનિએ કહેવા માટે યોગ્ય નથી; એ માટે સાંપ્રતકાળે તારી પ્રત્યે ધર્મ અને મોક્ષ એ બે પ્રકારનું વર્ણન કરું છું. દાન, શીલ, તપ અને ભાવ,-એવા ચાર પ્રકારના 5 ધર્મ કહ્યા છે જે ધર્મ ચારેવર્ણોને કલ્યાણકારક થાય છે. તે મધે સ્વર્ગ અને મોક્ષ-એઓનું બીજ દાન છે તે દાન ત્રણ પ્રકારનું છે. જે દાને કરી સન્માર્ગે ચાલનારા ગૃહસ્થોએ પણ આ ભ( વસમુદ તર જાય છે. તે દાનના ત્રણ પ્રકાર છે તે હવે તને કહું છું. મૃત્યુથી ભય પામેલા એવા જે (1) પ્રાણીઓ તેઓને અભયદાન કરી જે તૃપ્ત કરનારું, અને સંપૂર્ણ કમેનું નિર્મૂલન કરનારું એવું કે જે સર્વટદાન તે પ્રથમ પ્રકારનું દાન જાણવું પ્રાણી માત્રને જે રત્નાવલિ દીધી હોય તો પણ ? તે પ્રાણીને સર્વથી અભય દીધું એવા ત્રણ અક્ષરોની પંકિત જેવી આનંદની તૃતતા ઉત્પન્ન કરે છે, તે તેવી રત્નાવલી તૃપ્તતાને ઉત્પન્ન કરતી નથી. તત્વાર્થની સિદ્ધિને માટે આગમાદિક યોગ્ય ગ્રંથને જે કો અભ્યાસ-તેને કરનારા સાધુઓની જે સહાયતા કરવી, તેને બીજું જ્ઞાનદાન કહીને મોટા પુરુષોએ હુ વર્ણન કરડ્યું છે. જે જ્ઞાનરૂપ દીપકે કરી ધન્ય એવા પુરૂષએ અંતરંગ અજ્ઞાનસમુહને ખંડન કો જાય છે. જે વસ્તુ દીધી છતાં સાધુનો સંયમ સિદ્ધિને પામે છે, તેમાં મૂળ કારણ છે એત્રીજું ( દાન છે એમ અહંત ભગવાને કહેલું છે. એ માટે ઈચ્છારહિત, અને જેને પ્રીતિએ કરી રોમાંચ પ્રાપ્ત છે થયછે; એવા કુશળ પુરૂષે કર્મનો ક્ષય થવા સારું સુપાત્રપુરૂષોને યોગ્ય વસ્તુનું દાન કરવું. એમ સુપાત્ર પુરૂષને દાન કરવું, શુરૂને સમાગમ કરો. અને આ ભવસમુદવિષે બોધીને લાભ થવો, એ ત્રણવાનાં જેને પ્રાપ્ત થાય તેના જન્મનું સફળપણુ જાણવું. હે યુધિષ્ઠિર, સંપત્તિ સૌભાગ્ય, આરોગ્ય, આજ્ઞા. ઐશ્વર્ય, ગુણોન્મતી અને સ્વીકાર કરવા માટે યોગ્યપણુ-એ સર્વ દાનરૂપ કલ્પવૃક્ષનાં પલ્લવો છે. દેશથી અને સર્વથી વિરતી થવી તેનેજ શોલ એવું કહે છે; જે શીલે કરી અનેક સ્ત્રીઓ પણ સંસાર સમુદને પાર ઉતરનારીઓ થઈ. પાપે કરી પુષ્ટ થએલા એવા પામપુરૂષો પણ દાનને તો દે છે, પરંતુ ઉત્તમ પ્રકારનું શીલવ્રત પાલન કરવા માટે કોઈ પણ સમર્થ થતો નથી. સુજ્ઞપુરૂષોએ બાહ્યતા છ પ્રકારનું કહ્યું છે અને અંતરંગતપ પણ પ્રકારનું કહ્યું છે. કર્મના મર્મનું છેદન કરનારા સાધનોમ તપ એજ એક મુખ્ય સાધન કહેલું છે. અહિંયાં લૌકીક કાર્યોમાં ૩. પણ ઘણા પુરૂષોના મનોરથની સિદ્ધિ થવા માટે તપ સમર્થ થાય છે. એ વિષે તે તેજ જ્યદ્રથ એ દાંત એવું છે. જે કારણ માટે પૂર્વ તમે દૈતવનમાં છતાં જ્યદ્રથ દ્રૌપદીનું હરણ કરતે હવે તે સમયે એ દુષ્ટ જ્યદ્રથ તમારાથી પરાભવ પામી તમારો વધ કરશે એવી ઈચ્છાએ ઘણા કટ યુક્ત તપને આચરતો હશે. તે તપ કરી સંતુષ્ટ થએલો એવો કોઈએક દેવતા, તે જ્યદથપ્રત્યે Jain Educationa International For Personal and Private Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત થઈ “હે વત્સ, તું મનમાં જે ઇચ્છતો હોય તે વર માગ” એવું તે જયદ્રથ પ્રત્યે ખોલતો હવો. ત્યારપછી તે જયદ્રથ એવી યાચના કરતો હવા કે “હે દેવ, મેં દુઃસહ આચરણ કરેલું જે તપ, તેનું ફળ જો તારી પાસેથી પ્રાપ્ત થનારૂં હોય, તો યુનેવિષે પાંડવોનો વધ કરવા માટે મને સામર્થ્ય પ્રાપ્ત થાય” એવું જયદ્રથનું ભાષણ શ્રવણ કરી તે દેવતા ભાષણ કરતો હવો કે “હે જયદ્રથ, આ વર માગવાની યુક્તિ તું ખોલીશ નહીં. કારણ, હે વત્સ, તે પાંડવોનો વધ કરવા માટે ઇંદ્ર પણ સમર્થ નથી. ચમહિ એવા તે પાંડવોનું આયુષ્ય નિશ્પક્રમ છે. જે કારણ માટે પાંડવો ચારિત્રવ્રતને ગ્રહણ કરી શ્રીનેમિનાથ તીર્થંકરના તીર્થં વિષે મોક્ષ વાસ કરશે; એ કારણ માટે એઓના વધિવધે મિથ્યા ભૂત ૫ મનોરથને કરીશ નહીં. તે જે કરતાં મારી પાસે વર માગ્યો, તે કરતાં દુષ્કર મેવા તારા આ તપનું આગળ કેવળ એવું ફળ થશે કે, કૌરવોના ચક્રવ્યૂહનેવિષે પ્રવેશ કરનારા એ પાંડવોને યુનેવિષે રહેનારો એકલો તું એક દિવસ લીલાએ કરી અટકાવ કરશે.” એ પ્રકારૅ કરી તે જયદ્રથને કહીને તે દેવતા અંતર્ધાન પામ્યો. આગળ તે જયદયે પણ તમારૅવિષે જે કાંઈ સામર્થ્ય કરવું તે તું પોતે જાણેછે. તે સંપૂર્ણ કેવળ તપનુંજ સામર્થ્ય જાણવું. હૈયુધિષ્ઠિર, એ પ્રકારે કરી તને ત્રીજા તપધર્મનું મહાત્મ કહ્યું, સાંપ્રતકાળે સર્વ મધ્યે અગ્રગણ્ય એવો ચોથો જે ભાવ ધર્મ છે, તે કહુંછું; સાંભળ, જેને સિદ્ધ્રસની ઉપમા છે, એવો જે ભાવધર્મ-તે સર્વે કાળનેવિષે પ્રાપ્ત થવા માટે અતિ દુહ્લભ છે. જે ભાવધર્મ કરી દાનાદિક પણ કલ્યાણકારી થાય છે. હું યુધિષ્ઠિર, ઉત્તમ પ્રકારના ચારિત્રે કરી પકવ થવા માટે યોગ્ય એવા આ ભાવધર્મથીજ, કર્મનો નાશ કરનારું જેનાં લક્ષણો છે, એવો મોક્ષ પણ તત્ક્ષણ પ્રાપ્ત થશે. એ પ્રકારે કરી ચારિત્રની પ્રાપ્તિએ જેતે તત્વજ્ઞાન પ્રાપ્ત થયુંછે એવો જે હું-તેણે તને એ ઉત્તમ પુરૂષાર્થરૂપી ધર્મ અને મોક્ષ કહ્યા. હે રાજન, યથાશાસ્ત્ર કરી તું પણ એ ધર્મ અને મોક્ષ-એ બંનેની ઉપાસના કર, એટલે જે ઉપાસનાએ કરી સંપૂર્ણ યુદ્ધસંબંધી જે પાતકો-તેનાથી મુક્ત થઈશ. એવી મેધની ગર્જના સરખી ભીષ્મપતામહમુનિરાજની ઉત્તમ દેશનાને શ્રવણુ કરી આનંદે કરી જેણે તાંડવનૃત્ય કરશુંછે, એવો પાંડુપુત્ર ધર્મરાજા, મયૂર સરખો આનંદિત થતો હવશે. અને એવું ભાષણ કરવા લાગ્યો, કે હે પ્રભો, સાધુ સાધુ!! તમોએ મને સારો બોધ કરો. તમારા આ પ્રસાદે કરીને હું કૃત્ય કૃત્યતાને પામ્યો. ત્યારપછી ભદ્રગુપ્તાચાર્ય, મુનિરાજ ભીષ્મપિતામહપ્રત્યે ભાષણ કરતા હવા કે, હે મહાભાગ, તમારે અંત સમય નજીક આવેલો છે; તે કારણ માટે હું કુશ્ચેટ, પોતાની યોગ આરાધનાને અનુસરો. કારણ, યોગ આગધના છે તે નિરંતર અભ્યાસે કરી અધિક ફળિવશેષને પામેછે. એ પ્રકારે કરી ભદગુપ્તાચાર્યગુરૂએ આજ્ઞા કરેલા એવા તે મુનીર ભીષ્મપિતામહ, સઁતુટ ચિત્ત હોતાથકા ફરી યથાવિધિએ મૂળથી એવી રીતે આરાધનાને ધારણ કરતા હવા કે આઠ ==== Jain Educationa International For Personal and Private Use Only ૧૦૭ Page #516 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પ્રકારના જે જ્ઞાનાચાર છે, તેઓનેવિષે કોઈ પણ પ્રકારે કરી જે અતિચાર મને પ્રાપ્ત થયા હોય, તે સમસ્ત અતિચારોને હું મન, વચન અને કાયાએ કરી આરાધના કરેલી આરાધનાએ શુદ્ધ ચિત્ત હોતો થકો નિંદા કરૂંછું, અને આઠ પ્રકારના દર્શનાચારનેવિષે પણ ઉત્પન્ન થએલા જે સંપૂર્ણ અતિચારો-તેઓની સમાહિતચિત્ત એવો હું નિઃશંકપણે નિદા કરૂંછું, અને પાંચ સમિતી અને ત્રણ ગુપ્તિ-એવી આઠ જે પ્રવચનમાતાઓ ગુરૂએ વર્ણન કરેલીઓ છે, તે મને પ્રસિદ્ધ્પણે પ્રાપ્ત થઈઓ છે; તેમાં જે કાઈ વિપરીત વત્તણુક કરવાથી અતિચાર લાગ્યા હોય, એ માટે અંતિમ આરાધનાને ઉત્તમ પ્રકારે કરી કરનારો એવા જે હું—તે એકાગ્રચિત્તને પ્રાપ્ત થન્મેલા જે ચારિત્રનેવિષે અતિચાર-તેને ત્યાગ કરૂંછું, તેમજ છ પ્રકારનાં બાહ્યતમ કહ્યાં છે અને છ પ્રકારનાં અંતરંગ તપ કહ્યાં છે-તેઓમાં પ્રાપ્ત થએલો જે અતિચાર તેની સાંપ્રતકાળે શુદ્ધ ચિત્ત એવો હું નિદ્યા કરૂંછું, પોતાના અનુષ્ઠાનોનેવિષે ભ્રમણ પામનારૂં જે ધૈર્ય-તેણે કરી મેં વીયૅગોપન કરશું-તે કરવું, કરાવવું અને અનુમોદન દેવું એવા ત્રણ પ્રકારનું મારૂં દુરાત્મપણુંતેની મન, વચન અને કાયા-એ ત્રણ કરણે કરી હું નિંદા કરૂંછું. સૂક્ષ્મ અને બાદર છવો– એઓના ભેદ જે સ્થાવર અને ત્રસ જીવો-એઓનેવિષે જન્મથી કરેલા જે ત્રિવિધ પ્રાણાતિપાત– તેની હૈ નિદા કહ્યું, હાસ્ય, લોભ, ભય અને ક્રોધ-એઓએ કરી જે મેં બીજાઓને પીડા કરી હોય, અને કાંઈ મૃષાવાદ હું બોલ્યો હોઊં–તેની હું નિદા કરૂંછું, તેમજ અલ્પાકવા અપતર-એવી બીજાઓની અદ્યત્વ વસ્તુઓને મેં બાળપણાથી આજપર્યંત જે કાંઈ ગ્રહણ કરી હોય, તેની હું વારંવાર નિદા કરૂંછું. તિર્યંચસંબંધી, મનુષ્યસંબંધી અને દેવસંબંધી જે અબ્રહ્મચર્યં મેં ત્રણ પ્રકારે કરી સેવન કરચું હોય, તેની ત્રણ પ્રકારે કરી હું નિદા કરૂંછું. સમસ્ત વસ્તુ ધન ધાત્યાદિ દ્વિપદ અને ચતુષ્પદ્ય-એઓવિષે જે મેં મૂળ કરી હોય, તેની હું વારંવાર નિદા કરૂંછું, જેને સમૃદ્ઘ ગૃદ્ધિ છે, એવો જે હું-તેણે પૂર્વ રાત્રીનેવિષે ભોજન કરશું તેની નિદા કહ્યું ચાર પ્રકારનો આહાર એકાંતે ભોજન કરવું, તેનો સાંપ્રતકાળે હું ત્યાગ કરૂંછું. સૂત્ર કરી અને અર્થ કરી કહેલાં જે ચાર મહાવ્રતો-તેઓને એકાગ્રચિત્ત એવો જે હું-તે ફરી પરાવર્તન કો ઉજવળપણાને પમાડુંછું. દુર્ભાષાદિકે કરી અથવા દ્રવ્યાપહાર કરી જે લોકોને મેં આજપર્યંત પીડા દીધી હોય, તે લોકો સાંપ્રતકાળે તે મારા અપરાધને ક્ષમા કરો. પૂર્વે મને દેવપણું પ્રાપ્ત થયું છતાં તે સમયે મેં જે દેવ. દુ:ખિત કરચા, પૂર્વ નારકીપણું પ્રાપ્ત થયું છતાં તે સમયે મેં જે નારકીઓને દુ:ખિત કરવા, પૂર્વે તિર્યંચણુ મને પ્ર!સ થયું છતાં તે સમયે મેં જે તિર્યંચો દુ:ખિત કરા, અને મનુષ્યપણુ પ્રાપ્ત થયું છતાં જે મનુષ્ય મેં દુ:ખિત કરચા; તે સંપૂર્ણ તે મારા અપરાધની ક્ષમા કરો. સાંપ્રતકાળે હું સમતાસહિત થકો, તે સર્વેના અપરાધોને સહન કરૂંછું. લક્ષ્મી, સ્વરૂપ, પ્રિય . Jain Educationa International For Personal and Private Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ * મિત્રોનો સંયોગ, છવિતવ્ય, યૌવન, અને બળ-એ સર્વે, વાયુએ કંપાયમાન કરેલા જે સમુદના જ તરંગ-તેના સરખાં ચંચળ છે. ગ, મૃત્યુ, જરા જન્મ, અને દીનપણુ-ઈત્યાદિક દુઃખોએ છેકરી વ્યાસ થએલું એવું જે શરીર, તેને એક જૈનધર્મવિના કોઈપણુ શરણ નથી. જે સંપૂર્ણ સ્વ- R. જન પ્રાણી અને પરકીય પ્રાણું–તેઓનેવિષે કોણ વિકિપુરૂષ, કિંચિત પણ મમતાપણુ કરનાર છે? કારણ, આ સંસારનેવિ જીવ એકલો જ જન્મે છે અને એકલો જ મરણ પામે છે. તેમજ એ( કલોજ પોતાના કૃતકર્મથી ઉપજ્યાં સુખ કિંવા દુઃખને ભોગવે છે. આ શરીર જીવથી ભિન્ન છે ) તેમજ ધન ધાન્યાદિક પણ જીવથી ભિન્ન છે. એનાથી જીવ પણ પૃથક છે; એવું છતાં અજ્ઞપુરૂષ, વ્યર્થ મોહને પામે છે. વસા શેણિત, વિઝા, મૂત્ર,કાળજુ, માંસ અને અસ્થિ-એઓએ જ કરી એક ઠેકાણે જમાં કરેલો, અપવિત્ર એવો જે આ દેહ-તેનેવિષે કોણ સુજ્ઞપુરૂષ મોહને પામનાર છેઅર્થાત કોઈપણ પામનાર નથી. મૂલ્ય આપીને વેચાતી લીધેલી પર્ણકુટી સરખું લાલન પાલન કરેલું જે આ વિનશ્વર શરીર-તે સમય પ્રાપ્ત થયો છતાં પોતાના ધર્મને આશ્રય કરશે તેવારે ક્ષણમાત્રમાં છોડી દેવું-કારણધીરપુરૂષને અને ભય પામેલા પુરૂષને પણ મૃત્યુ અવશ્ય પ્રાપ્ત થાય છે; એ માટે બુદ્ધિમાન પુરૂષે તેવી રીતિએ મરણ પામવું કે, જે રીતિએ કરી ફરી જન્મ પ્રાપ્ત થાય નહી, અને મત્યુ પણ પ્રાપ્ત થાય નહીં. એ માટે સાંપ્રતકાળે અરહંત પુરૂષ, સમસ્ત ) સિદ્ધો, ગુણોએ ઉત્કૃષ્ટ એવા સાધુઓ, અને અરહતભાષિતધર્મ-એ ચારનું મને શરણ થાઓ. કારણ, સાંપ્રતકાળે સમસ્ત સાધુઓ એજ મારા બાંધવો છે, ધર્મ એજ મારો સ્વામિ છે, અને ગુરૂ | એજ મારા પિતા છે. એ વિના કર્મબંધે કરી પ્રાપ્ત થએલું જે વિભાવિકપણુ-તેમાં પોતાનું કિંવા પારકું એવું મારે કોઈ નથી. વલી સંસારસમુદનવિષે નૌકારૂપ એવા પર્વે થએલા, આગળ S થનારા, અને વર્તમાનકાળે જેઓ વિદ્યમાન છે એવા શાશ્વત જે અરહંત પુરૂષ છે તેઓને, મારે નિરંતર નમસ્કાર છે. જેઓના ધ્યાને કરી કર્મરૂપ તૃણોને વિષે તતક્ષણ વડવાનળ સરખી દહન વE | કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે, એવા જે સિદ્ધ ભગવાન-તેઓને વિવિધ પ્રકારે કરી મારે નમસ્કાર હો. હો. પાંચ પ્રકારના જે આચાર-તેને ધારણ કરનારા નિર્દેશ કરવા માટે યોગ્યતાને પામનારા, n અને જેમણે જ્ઞાને કરી પ્રાપ્તધ એવા શિષ્યો કસ્યા છે, એવા જે આચાર્યતેમને માટે વારંવાર નમસ્કાર હો. અને જે ઉપાધ્યાઓથી નિરંતર આવીને શિષ્યોએ અધ્યયન કરચું જાય છે, એવા ઉપાધ્યાયસ્થાનને વિષે રહેનારાઓને મારા વારંવાર નમસ્કાર હો. અસહાયના જેઓ સહાય છે એવા, અને ચારિત્રરૂપ નૌકાવિષે જેઓ નાવિકપણાને ધારણ કરે છે, તે સાધુઓને મારે તે નમસ્કાર હો. હવે જેણે સાવદ્યોગ ત્યાગ કરે છે એવો હું, ધર્મને અનુપકારક જે ત્રણ છે પ્રકારનો બાહ્ય અને અંતગ ઉપધિ-તેને પરિત્યાગ કછું, અને સમાધિના ગે કરી, ચાર 6 ૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #518 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ છે. પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરૂંછું; અને છેવટ શાસકાળને અવસરે આ મહાર શરીરને Sઈ પણ ત્યાગ કછું. એ પ્રકારે કરી તે શાતાવ મુનિભીષ્મપિતામહ, આરાધના કરી પોતાના ગુરૂપ્રત્યે અને સાધુ સાધ્વીઓ પ્રત્યે તત્પરપણે ક્ષમા માગતા હતા. ત્યારપછી જે કાર્ય કરવાનેવિષે બાપૂજળ શ્રવે છે એવી રીતિએ પાંડવો ઊઠીને ચરણવિષે વંદન કરી મુનિરાજ જે ભીષ્મપિતામહતેમની પ્રાર્થના કરવા લાગ્યા કે “હે તાત, તમોએ અમે બાળકછતાં અમારું આમ્રવૃક્ષની જેમ લાલન કર્ય, એ માટે સાંપ્રતકાળે બીજને દુર્લભ એવી આ પ્રકારની બોધવદ્ધિને અમે પામ્યા. પૂર્વે તમે, જેમનું મહત્વ જાગૃત છે એવા દોણાચાર્યને અમારા ગુરૂ કરીને સંપૂર્ણ કળાકૉરાલ્ય અમોને શિખવાડ્યું; એવા અમે તમારાં નિરંતર અપ્રિયક નિર્માણ કર્યા, કારણ આ યુદ્ધસરંભ તો કેવળ ૫ટનું પકવાન છે. એ માટે અમે બહુ ભાષણ કરીએ તેનો ઉપયોગ છે? હે તાત, એ તે અમારા સર્વ દુષ્કર્મોની ક્ષમા કરવા માટે તમે યોગ્ય છો. કારણ, નહાના બાળકને થએલો અ- ડો. ટ્ટ) ન્યાય પણ ગુરૂજનોના ક્રોધને માટે થતો નથી. એવી ભીષ્મપિતામહની પ્રાર્થના કરી, અર્જુન- ક (વિના સર્વ પાંડવો સ્તબ્ધ રહ્યા છતાં ફરી પણ નિષ્કપટ એવો અર્જુન ભાષણ કરવા લાગ્યો. ) જ અર્જન–હે તાત, તમારા શરીરને વિષે લાગેલાં આ મારા નામે કરી ચિન્હિત એવાં છે ) બાણે-તે મારા દુષ્કર્મનો ઉપહાસ કરનાર છે; એ માટે તેઓ મને લજિજત કરે છે; અને એ પૂર્વ થએલા યુદ્ધનું સ્મરણ કરનારો હું પદપદનેવિષે ખેદ પામું છું. એ માટે સાંપ્રતકાળે મારા છે ઉપર વક્રદૃષ્ટિ ન કરતાં મારા સંપૂર્ણ અપરાધની ક્ષમા કરવી. એવી રીતે સંપૂર્ણ પાંડવોએ પ્રાર્થના કરેલા મુનિપુંગવ જે ભીષ્મપિતામહ તે, પાંડવોના પટભાગનવિષે પ્રસન્નતાને સૂચવનારો પોતાનો હસ્તપલ્લવ મૂકતા હવા. પછી જેમનું ચિત્ત એક ક કાગ્ર છે, એવા તે મુનિ ભીષ્મપિતામહ શુકલધ્યાનને થાતા થકા તતકાળ સંસારસમુદની પાર US) પામનારા આત્મસ્વરૂપને જાણતા થકા અને પંચપરમેષ્ઠિનો આત્મા અને પોતાનો આત્મા-એ- ૯ એનું એકત્વ જાણતા થકા જેમનો નાસિકાથી નિકળનાર વ્યાસવાયુ બંધ થયો છે એવા તે-અ- aa . શ્રુતનામા બારમા દેવલોક પામતા હવા. ત્યાર પછી અમ્રપાએ યુકત એવા દેવોએ, એચએ, . છે અને પાંડવોએ તે મુનિ ભીષ્મપિતામહને દેહસંસ્કાર, કમળ સરખી જેમની સુગંધી છે એવાં કે ચંદનકાએ કરી કર. પછી શ્રીભદ્રગુપ્તસૂરિ, પાંડવોનું સંબોધન કરી, જેમનો સંયમ, સં સારને નાશ કરનાર છે એવા તે, મુનિ બીજા સ્થળને વિષે વિહાર કરતા હવા; અને તે મુનિ જે આ ભીષ્મપિતામહ, તેમના ગુણોને સરોમાંચ ગાયન કરનારા એવા બેચરો, દેવો, અને સંપૂર્ણ ગાં- લL ધર્વે-તેઓ પોતપોતાના સ્થાન પ્રત્યે ગમન કરતા હવા. @ mm® હતી Jain Educationa International For Personal and Private Use Only Page #519 -------------------------------------------------------------------------- ________________ શાર્દૂવતિ . तद्ब्रह्मव्रतमुद्धतं निरुपमां तां प्राणिवर्गे कृपां ॥ तच्छोंडीर्यमनन्यतुल्यमतुलां सर्वज्ञतामाप्ततां ॥ गांगेयस्य मुनेः परैरसुलभां तां चापि निःसंगतां ॥ वाख्यांतःपथिपांडवाअपिततो जग्मुःपुरंहास्तिनं ॥ १५॥ ' અર્થ–ત્યાર પછી પાંડવો પણ, હસ્તિનાપુરના માર્ગનેવિષે મુનિરાજ જે ભીષ્મપિતામહ| તેમના બ્રહ્મચર્યવ્રતને, જીવ સમુદાયનેવિષે નિરૂપમ જે પ-તેને, બીજને કદીપણ પ્રાપ્ત ન છે. થનારૂં જે રત્વ-તેને, અને અતુલ્ય એવી જે સર્વજ્ઞતા તથા આપણુ-તેને અને બીજાને ન પ્રાપ્ત થનારી જે નિઃસંગતા-તને વર્ણન કરતા થકા હસ્તિનાપુર પ્રત્યે ગમન કરતા હવા. ૧૫ . G Gરદ્ધ૬૨૬૩૬ इति मलधारिश्रीदेवप्रभसारविरचिते पांडवचरित्रे महाकाव्ये गांगेयस्वर्गगमनवर्णनो नाम पंचदशः સસ્તસ્ય માવતર સંપૂર્ણમ્ I 9 ક E.. " કરે . તમારા અથ ષોડશ સર્ગ પ્રારંભ ત્યારપછી કોઈએક સમયે સભાનેવિશે બેસનારો જે ધર્મરાજ-તેની પ્રત્યે શ્રીકૃષ્ણના રાS) નેવિશે કલ્પવૃક્ષની જ એટલે કળીજ હોયના! એવો કરકનામનો કોઈ એક પુરૂષ પ્રાપ્ત છે ( થતો હશે. તે પુરૂષ ધર્મરાજને વંદન કરી તેની આજ્ઞાએ તે સભાનવિષે બેસતો હશે. તે સમયે . છે. પૂર્વ અત્યંત પ્રશંસા કરેલા એવા તે કોકપ્રત્યે પથ્વીપતિ ધર્મરાજ, પ્રિયકારક ભાષણે કરી આ- ) ગમનના કારણને પૂછતે હો. તે સમયે તે કોરક પણ એવું ભાષણ કરવા લાગ્યું. Sફ કોરક–હે યુધિષ્ઠિર, પૂર્વ તમારી પાસેથી જેમણે પૂજા ગ્રહણ કરી છે એવા શ્રીકૃષ્ણ, કુબેરની રે નગરી જે અલકા, અને ઈદની સ્વર્ગપુરીએને પોતાના તેજે કરી જીતનારી એવી પોતાની દ્ધ દ્વારકા નામની નગરી પ્રત્યે પ્રવેશ કરતા હવા. તે સાંપ્રતકાળે તે દારામતી વિષે સવિધ્વંસી. કો જરાસંધને દંડ દેનારા, અને જેમને પાંડવો અતિપ્રિય છે-ઈત્યાદિક બિરૂદાવળીએ કરી સંપૂર્ણ છે Jain Educationa International For Personal and Private Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ પ૧ર દેવોના સમુદાયે ગાયન કસ્યા છે, અને જેમણે શત્રુઓને નષ્ટ કરવા છે, એવા તે શ્રીકૃષ્ણ સહવર્ત છે માન દૈદીપ્યમાન એવા પાંડુવર્ણ જેઓના હસ્તિઓ છે, અર્થાત, પાંડુવર્ણ હસ્તિઓ ઊપર આરહણ કરી; નિશંક એવા યાદવો યથેચ્છપણે દ્વારકાંને વિષે ક્રિીડ કરતા હતા. કેટલાએક યાદવ બાગમાં સંચાર કરતા હવા, કેટલાક વાપિઓ વિષે વિલાસ કરતા હવા, અને નવી પરણેલી સ્ત્રી- કો અયુક્ત એવા કેટલાક યાદવ ક્રીપર્વત વિષે ક્રીડા કરતા હતા. તે સમયે પોતાના ગુણ કરી સર્વ ગત કરતાં વિલક્ષણ, જેમનું શાંત ચિત્ત છે એવા, અને શ્રીમાન એવા જે નેમિકુમાર-તે તે અન્ય પુત્રોની જેમ કોઈપણ ઠેકાણે ન ક્રીડા કરતા હવા. તે સમયે વિષયોથી પરાભુખ એવા ) તે પુત્રને અવલોકન કરી શિવદેવી, સમુદવિજયરાજા પ્રત્યે મહા ખેદે કરી ભાષણ કરવા લાગી. શિવાદેવી–જે માતાઓ, સ્ત્રીઓએ સહવર્તમાન ક્રીડા કરનારા પોતાના પુત્રોને જોતીએ થકી પોતાના નેત્રવિષે સુધાની સખીજ જણે હોયના! એવી પ્રીતિને પામે છે; તેજ માતાઓ . ધન્ય છે. આ સર્વ તમયે એક માત્ર અધન્યછું. કારણ, હું તે અન્યત્રીની જેમ મારા કો) પુત્રના તરૂણ સ્ત્રીઓ સહવર્તમાન સંભાષણાદિક કરનારા મુખકમળને જોતી નથી. એ માટે હે આર્ય પુત્ર, પુત્ર જે નેમિ-તેને સંબોધન કરી તેની કને વિવાહ કરાવવો; એટલે તે વિવાહ સંબંધી ઉત્સાજી હવિષે હું આનંદે કરી નૃત્ય કરનારી હોતી થકી જેના મનોરથ પૂર્ણ થયા છે, એવી થઈશ. P એ પ્રમાણે શિવાદેવીનું ભાષણ શ્રવણ કરી પછી તે શિવાદેવીએ સહવર્તમાન સમુદ્રવિજ- I યરાજ, પોતે એકાંત સ્થળને વિષે પોતાને પુત્ર જે નેમિ ને બોલાવીને પ્રીતિએ કરી પ્રત્યે જ ભાષણ કરતા હવા. “કે હે વત્સ, અમો બંનેનું સર્વ-તું જ છે, અને જીવિત પણ તું જ છે કારણ ભાગ્ય, સૌભાગ્ય અને સ્વરૂપ-એઓએ કરી તું લોક્ય કરતાં વિલક્ષણ છે. અર્થાત, ભાગ્યે કરી સૌભાગ્યે કરી, અને સ્વરૂપે કરી રૈલોક્યવિષે તારા સરખે બીજો કોઈ પુરૂષની નથી. તે પૂર્વ પણ અમે બંનેના નેત્રને આનંદ ઉત્પન્ન કરનારો છે, પરંતુ સાંપ્રતકાળે તું નવીન વિવાહ કર) ના હોતો થકો અમારા નેત્રોને બીજો પણ આનંદ ઉત્પન્ન કરાવ. - એવું સમુદ્રવિજયરાજાનું ભાષણ શ્રવણ કરી તે નેમિકુમાર પણ, હાસ્ય કરતો થકો ભાષણ કરવા લાગ્યો. કે “હતાત, હું વિવાહ કરવા માટે ઈચ્છા કરતો નથી;એવું કાંઈ નથી, પરંતુ અદ્યાપિ પર્યત કોઈપણ ઠેકાણે મારા યોગ્ય કોઈપણ સ્ત્રી નથી.” એવું તે પુત્રનું ભાષણ સાંભળીને શિવાવિ ર ભાષણ કરવા લાગી. “કે હે વત્સ, એ શું તારૂં બોલવું!! પોતાનારૂપે કરી જેણે અપ્સરાના સ્વરૂપને ડર પણ લેપ કર છે, એવી રામતી નામે ઉગ્રસેનરજની કન્યા અહિયાંજ વાસ કરનારી છે. તે 5ગુણે કરીને પણ તારા યોગ્ય છે એ માટે તેની સાથે તું વિવાહ કર એવું શિવા દેવીનું વચન સાં- કપ Sી ભળી નેમિકુમાર ભાષણ કરવા લાગ્યો. * ધs®© Jain Educationa International For Personal and Private Use Only Page #521 -------------------------------------------------------------------------- ________________ == હે નેમિ-હે માતા, જેઓનાં ચિત્ત કપટનેવિ કાળ છે એવીઓ, અને દુ:ખની કેવળ ખાણ, ને S એવી તે રાજીમતી સરખી તુચ્છ સ્ત્રીઓ, કેવળ ગહન વિષે આસકત હેનારા પુરૂષને ગમે છે, જે છે પરંતુ મારા સરખાને તે ગમતી નથી. અને જે સ્ત્રીઓ નિર્દોષ અને મિત્રતાઓયુક્ત હોઇને સર્વ મનોરથનું કેવળ ઘર,અને સદાનંદરૂપ અમૃતની નદીઓ એવી છે, તેઓ મારા હૃદયને કોS અતિશય ગમે છે; એ માટે એવીઓ તે સંપૂર્ણ સ્ત્રીઓને, વિવાહકાળ પ્રાપ્ત થયો છતાં હું તમારી ની આજ્ઞાએ વરીશપરંતુ તે વાત બનવાને કાંઇ યોગ્ય કાળ જોઈએ. માટે તે કાળની પ્રતીક્ષા કરનારાં તમે તે કાળની વાટ જુઓ. એ પ્રમાણે અતિશય આર્જવ કરી પોતાનાં માતપિતાના મનનું સમાધાન કરવું. ત્યારપછી તે તે નેમિકુમાર સાધુના આચરણ કરી કેટલાક કાળને નિર્ગમન કરાવતો હો. પછી એક સમયે રાજકીય કારણને માટે શ્રીકૃષ્ણ સભામાં બેઠા છતાં અકસ્માત સર્વ શબ્દોને એકત્ર પિંડ થયો હોયના! એવો મોટો વિનિ ઉત્પન્ન થતું હશે. પ્રાસાદના શિખરની પંક્તિઓને નીચે પડવાને જે શબ્દ-તે શબ્દ કરી યુક્ત અને હાહાકારે કરી વદ્ધિ પામેલો, એવો તે શબ્દ-સ્વર્ગ ( અને ભમિ-એ બંનેને મધ્યભાગ જે આકાશ-તેની કુક્ષિને પૂર્ણ કરનાર થયે. અર્થાત તે છે (0 શબ્દ કરી સંપૂર્ણ આકાશ વ્યાપ્ત થઈ ગયું. તે સમયે તે શબ્દ કરી ભડકેલા હસ્તિઓ, લીલાએ ) * બંધનસ્થંભને ઉન્મલન કરી જ્યાં ત્યહાં ભ્રમણ કરવા લાગ્યા; અને અશ્વશાળાથી અો પણ 1 તે પોતાનાં સંપૂર્ણ બંધનને તોડીને ત્રાસ પામવા લાગ્યા. તે સમયે સમુદ, ક્ષોભ પામેલા એવા જ ચંચળ તરંગરૂપ પોતાના જે બાહુઓ-તેણે કરી, કંપાયમાન એવા દ્વારકાના કોટન, ઘણું કાળસુધી એક ઠેકાણે સાથે રહેવાથી વદ્ધિ પામેલી જે મૈત્રિ-તેણે કરીને જ જણે હોયના! તેમ અત્યંત આલિંગન કરતે હવા; એવું ભાસવા લાગ્યું. તે સમયે બળરામ અને શ્રીકૃષ્ણ પણ અતિ સંબ્રાંત થયા છતાં, સંપૂર્ણ સભા સંબંધી પુરુષો પણ, જેઓને મૂચ્છ પ્રાપ્ત થઈ છે એવા હોતા થકી ભૂમિ ઉપર પતન પામતા હવા. તે સમયે શ્રીકૃષ્ણ પણ ક્ષોભે કરી અને વિસ્મયે કરી એવું ચિTY તન કરવા લાગ્યા કે “આ કોઈ વજપાત થયો, કિંવા પ્રલયકાળના મેઘને શબ્દ થયો, કિંવા સં- B પૂર્ણ લોકવાર્તાને બંધ કરનારો એવો આ પાંચજન્ય રખને શબ્દ થયો!!! પરંતુ આ પાંચજન્ય શંખને શબ્દ ન હોય. કારણ, એ પાંચજન્ય શંખ, ગાવિંદવિના બીજા કોઈએ વગાડશે જ . નથી. એવા ર્ક કરી શ્રીકૃષ્ણ વ્યાપ્ત થયા છતાં આયુધગ્રહનું રક્ષણ કરનારે ચારૂકૃષ્ણ નામક ) કોઈએક પુરૂષ, તતક્ષણ શ્રીકૃષ્ણની પાસે આવીને તે શ્રીકૃષ્ણને વંદન કરી પ્રાર્થના કરવા લાગ્યો. કુ, ચારૂકુણ—હે દેવ, કુમારોના સમુદાયે વેરિત થએલો એ નેમિકુમાર, તમારા આયુ- 5 Qિ) ધગૃહવિષે તમે જેમ પ્રવેશ કરે છે, તેમ આજ પ્રવેશ કરતો હતો. પછી તે નેમિકૂમારે ત્યાં હું = SSRો . Jain Educationa International For Personal and Private Use Only Page #522 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સુદર્શનચક્ર, સારંગધનુષ્ય, કૌમોકીગઢા, અને નંઢકખ-એઓનેવિષે પોતાની દૃષ્ટિ સ્થાપન કરી. પછી તે વારંવાર પાંચજન્ય શંખનેવિષે દૃષ્ટિ સ્થાપન કરતો હવો; અને તે શંખ વગાડવા માટે જેણે ઈચ્છા ધારણ કરીછે એવો, અને તે શંખને ગ્રહણ કરવા માટૅ ઈચ્છા કરનારો તે નેમિકુમાર, પોતાના હસ્તને શંખનેવિષે પ્રેરણા કરતો હવો. તે સમયે હું, તેના હસ્તને તરછોડી ઊચ્ચ શબ્દ કરી તે નૈમિકુમારપ્રત્યે એવું ભાષણ કરવા લાગ્યો કે “હું કુમાર, આ તારા નિષ્ફળપ્રયાસે કરી શું ફળ પ્રાપ્ત થવાનું છે! જે પ્રયાસે કરી આ તારો હાથ, નિાસહિત ઉપહાસને માટે યોગ્ય થશે. આ શંખને ગ્રહણ કરવા માટે વિષ્ણુજ સમથૅછે; બીજો કોઇ એ શંખને ગ્રહણ કરવામાટે પણ સમર્થ નથી, તો પછી મુખવાયુએ પૂણૅ કરવા માટે બીજો કોઈ સમથૅ નથી, એમાં શું કહેવું” એ પ્રમાણે મેં તેનું નિવારણ કરડ્યું છતાં પણ બાહુપરાક્રમે કરી યુકત એવો તે નૈમિકુમાર, પાંચનન્ય રાખને હસ્તે કરી, જેમ ગીષ્મતુસંબંધી દાહે કરી તન્ન થયેલો હસ્તિ, સરોવરમધ્યે પ્રવેરા કરી પોતાની સૂંઢે કમળને ગ્રહણ કરેછે, તેમ ગ્રહણ કરતો હવો. તે સમયે બંધુકવૃક્ષના પુષ્પ સરખા સુંદર એવા પોતાના અધરોષ્ઠનેવિષે નેમિએ સ્થાપન કરેલો તે શંખ, રાતા કમળના પત્રનેવિષે ક્રીડા કરનારા રાજહંસ સરખો શોભતો હતો. પછી લીલાઝ્મ કરી જેના ગાલ ફૂલેલાછે એવા તે મિકુમારે, તે શંખ એવો વગાડચો કે જેણે કરી અમે સંપૂર્ણ ચોકીદારો પણ મૂર્છાને પામ્યા. ત્યાર પછી અનુક્રમે જેને ચેતના પ્રાપ્ત થઈછે એવો હું, આ તમારી પાસે આવ્યોછું. એવું શ્રીકૃષ્ણપ્રત્યે ભાષણ કરી તે ચારૂકૃષ્ણ ત્યાંથી નીકળી ગયો છતાં પછી શ્રીકૃષ્ણ, પૉતાના મનમાં એવું ચિંતન કરવા લાગ્યા કે “અમારા કુળનેવિષે એ નેમિ ચક્રાંતેજ ઉત્પન્ન થયો છે; એવું હું માનુંછું. કારણ, મેં પાંચજન્ય શંખ વગાડચો છતાં આવો નાદ કદીપણ થયો નથી. આ ભૂમિતળ વિષે સર્વ રાજાઓના વંશમધ્યે હરિવંશ એ કેવળ ભૂષણભૂત છે. જે હરિવંશ, આવા પ્રકારનાં તેજસ્વી મનુષ્યરત્નોએ કરી ભૂષિત છે.” એ પ્રકારે કરી શ્રીકૃષ્ણ, પોતાના મનમાં વિચાર કરતા છતાં સંપૂર્ણ જગનું મન હરણ કરનારો, અને પ્રપંચનેવિષે અનુત્સુક એવો તે તેમિકુમાર પણ સભાનેવિષે પ્રાપ્ત થતા હો. તે સમયે જેમને બંધુપ્રિય છે એવા, અને નમ્રતાએયુકત એવા શ્રીકૃષ્ણ, પૂર્વ કાંઇ ન જાણ્યા સરખા સ્વભાવે તે તેમિકુમારને સંપૂર્ણ વૃત્તાંત પૂછતા હવા. શ્રીકૃષ્ણ-હે ભ્રાત, ભૂગોળને મહાત્વરાએ શ્રમણ પામવાનું કારણ એવો પરાક્રમસૂચક જેનો મહોટો શબ્દછે, એવા એ શંખને તેં વગાડચો કે શું! એવું શ્રીકૃષ્ણનું ભાષણ શ્રવણ કરી પોતાના શિરને હલાવવે કરીનેજ જેણે પ્રત્યુત્તર દીધોછે, એવા તે નૈમિકુમારપ્રત્યે ફરી, પ્રત્યેક અવયવનેવિષે જેમને મહોટાં સ્થૂળ રોમાંચ પ્રાપ્ત થયાંછે, એવા તે શ્રીકૃષ્ણ ભાષણ કરતા હુવા. શ્રીકૃષ્ણ—હે ભ્રાત, અન્ય રાજાઓની વાતતો એક કોર રહી, પરંતુ મહાપરાક્રમી એવા Jain Educationa International For Personal and Private Use Only Page #523 -------------------------------------------------------------------------- ________________ ૫૧૫ یا کمر છે બળરામ પણ જે શંખ વગાડવા માટે સમર્થ થયા નહીં તે શંખ સાંપ્રતકાળે તે વગાડ્યો છતાં S: મને મહા આર્ય લાગ્યું; એ માટે તારા બાસામર્થનું અવલોકન કરવા માટે કૌતુક ધારણ ? 9 કરનારે હું છું; એ માટે એક મુહર્તપર્યંત તારું અને મારું બાયુદ્ધ થવા દે. એવું શ્રીકૃષ્ણનું ભાષણ ર. આ સાંભળીને નિર્વિકાર એવા નેમિકુમારે “ઠીક છે એવું કહ્યું છતાં હર્ષયુક્ત એવા શ્રીકૃષ્ણ, પોતાના કોડ હસ્તવિષે શસ્ત્રાદિક વિગેરે ગ્રહણ કરી મલ્લયુદ્ધ કરવાના રંગમંડપમધ્ય પ્રવેશ કરતા હતા. તે (5' સમયે શ્રીકૃષ્ણ અને નેમિ-એ બંનેને માન્ય એવા બળભદ, સભાનું પાલન કરી યુદ્ધ ચમત્કાર છે ( જોવા માટે બેઠા છતાં, ચાણમાનો પરાજ્ય કરનારા શ્રીકૃષ્ણ, તે સમયે યુદ્ધ કરવા સિદ્ધ થતા ) હવા. તે સમયે એવી રીતિએ મહયુદ્ધ કરવા માટે નિયુક્ત થએલા અને કંસ તથા કેશીદૈત્યને Sણ મારનાર એવા શ્રીકૃષ્ણને અવલોકન કરી જેના બાહુÚમ મહાબળે કરીયુકત છે, એવો નેમિક પર માર, તે શ્રીકૃષ્ણપ્રત્યે ભાષણ કરતે હો. “કે હે શ્રીકૃષ્ણ, ભારતાદ્ધપતિની સાથે યુદ્ધ કરવું એ મહાબળીપુરૂષોને યોગ્ય છે. એ માટે પૃથ્વીની ધૂળ દેહ વ્યર્થક મલીનકરો છો? એ માટે હે મુરારે, તમારું અને મારું પરસ્પર કેવળ બાહુથંભના ચલાવવું કરીને જ બળના સર્વસ્વનું અવલોકન થાઓ. એવું શ્રીવત્સના ચિન્હ કરી સુંદર એવા જે શ્રીનેમિકુમાર તેનું ભાષણ સ્વીકારીને શ્રીકૃષ્ણ, વિખંડના રક્ષણ માટે પરિધસરખો એવો જે પોતાને ભુજ-તેને આડો ધારણ કરતા હતા. તે ( શ્રીકૃષ્ણના બાહને નેમિકુમાર, બાળ કમલિનીના તંતુની જેમ એક ક્ષણમાત્રમાં નમાવતો હો; aો છે અને પછી પર્વતશ્રેણ સરખા પોતાના ભુજને પ્રસારતો હો. તે સમયે મોટા આવેશે કરી - દ જેમ પોતાની સંકે કરી વૃક્ષની ડાળને આકર્ષણ કરવા માટે આરંભ કરે છે, તેમ શ્રીકૃષ્ણ તે કે નેમિની ભુજવલિને સ્થાનથી હલાવવા માટે આરંભ કરતા હવા, પછી પોતાના ચરણનું આકુંચન કરી બાના સર્વરવ બળે કરી નેમિના બાહુāભવિષે શ્રીકૃષ્ણ, વૃક્ષને વિષે કપિજેમ લટકી રહે છે તેમ લટકતા હવા; તથાપિ શ્રી નેમિને બાહુāભ, એક દોરા જેટલો પણ સ્થાનથીનચલન પામતો હવો. મેરૂનું શિખર, વંટોળિયાએ ચલન પામે છે શું? તે સમયે બ્રાતા જેનેમિકુમાર-તેના અતિ શય પરાક્રમથી ઉત્પન્ન થએલો જે મહટ હર્ષ-તેણેયુકત એવા ગુણગ્રાહિ શ્રીકૃષ્ણ, તે નેમિની , છે. બાહલતાને છોડીને વારંવાર તે નેમિપ્રત્યે આલિંગન કરતા હવા; અને સંતુષ્ટ ચિત્ત હોતા થકા એવું છે ભાષણ કરતા હવા; “કે હે બંધ, આપણું આ કુળ સ્તુતિ કરવા માટે યોગ્ય છે; જે પવિત્ર કુળનેવિષે ૩ મહા પરાક્રમી એવો તું ઉત્પન્ન થયો છે; એ માટે મારા બાહુબળે કરી જેમ બળભદઆનંદ પા- ર) S મેછે, તેમ કરતાં વિલક્ષણ એવા તારા બળે કરીને હું આનંદ પામું છું.” એ પ્રમાણે કરી પ્રેમિકુમારની પ્રશંસા કરતા થકા પછી તે નેમિને છોડીને તે શ્રીકૃષ્ણ, પોતાના ગૃહપ્રત્યે આવતા હવા; અને મનની વિશ્રાંતિનું કેવળ સ્થાન એવા બળરામપ્રત્યે એવો ૯ دے کر 2. ), Sછ ભ5@ો. Jain Educationa International For Personal and Private Use Only Page #524 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ કિ = 4 પ્રશ્ન કરતા હતા કે “હે આર્ય, મારો કનિષ્ઠબંધુ જે મિકુમાર, તેનું આશ્ચર્યકારક બળ તમે જે છે Sણ યું છેજે એ નિમિનું પરાક્રમ છે, તે શક્રનું અને ચક્રવર્તિનું પણ નથી. એ માટે એનેમિ, અર કુમાર સર્વ જાત કરતાં અતિશય એવા પોતાના શો કરીને આ છ ખંડેયુકત એવી પૃથ્વીને કેમ - સાધ્ય કરતો નથીએવું શ્રીકૃષ્ણનું ભાષણ શ્રવણ કરી બળરામ ભાષણ કરતો હશે. બળરામ—હે મુરારે, મીશ્વર મહાબળાત્ય છે એ કાંઈ આશ્ચર્ય નથી. કારણ કે સમયે શિવદેવીને વિષે એનેમીશ્વર, ગર્ભ ઉત્પન્ન થયો તે સમયે તે શિવાદેવીએ ચૌદ મહાસ્વમ અવલોકન કાં એવા તે સ્વમનિમિત્તે કરી સર્વ જોતીષિઓએ તેનો એવો સિદ્ધાંત વર્ણન ક ) કે “શુભકારક એવાં આ ચૌદ સ્વએ કરી એ શિવદેવીને બાહ્ય અને અંતરંગ શત્રુઓને જીત- તે Sઈ નારો, ચક્રવર્તિ અથવા ધર્મચક્રવર્તિ એવો પુત્ર ઉત્પન્ન થશે. એવું કહ્યા પ્રમાણે એ નેમિકુમારે ? એ નિર્વિકારપણાએ અને એ કપાળુપણાના ગુણોએ કરી તે જોતિષનું વચન સાર્થક કર્યું. એવું બળરામ ભાષણ કરતા છતા શ્રવણ કરવા માટે જેના અક્ષરો યોગ્ય છે એવી આકા- 45 વિષે વાણી ઉત્પન્ન થઈ; “કે હે રામકૃષ્ણ, તમે પૂર્વજ મોટા મોટા વિકલ્પ મનમાં આ ણો છો તે ન આણો. જે સમયે એનેમીશ્વર, આ ભારતનવિષે બાવીશમો તીર્થંકર થશે ત્યારે “આ છે જિનેશ્વર છે એવી બાર પર્ષદાવિષે તમારી ખાતરી કરનારે થશે; અને સંપૂર્ણ જગતને, શાસ્ત્રના (1) વિચારોએ કરી તણ સરખું ચિંતન કરશે; અને જેનું મહા બાહુપરાક્રમ છે એવો પણ તે જિનેશ્વર, h) નિરિચ્છ હોત થકો રાજ્યને ગ્રહણ કરનાર નથી. એવું એકવીસમા તીર્થંકર કહી ગયા છે. જે એવું જિનકિત વચન કથન કરીને તે આકાશવાણી ઉપરામ પામી છતાં તે શ્રીકૃષ્ણ, મહા Sહે કરી શ્રી નેમિકુમારના તેતે ગુણસમુદાયને પ્રશંસા કરતા હવા; અને ક્ષણમાં બળભદને ક- ર હિને તે અંત:પુરમથે ગમન કરતા હવા; અને તે અંતપુરમાં રહેનારી જે સ્ત્રીઓ-તેઓના આગળ નેમીશ્વરના ચરિત્રને વર્ણન કરતા હતા. ત્યારપછી મીરના સ્નેહે કરી જેમનું ચિત્ત આદછે એવા તે શ્રીકૃષ્ણ, તે સ્થળે તે શ્રી નેમીશ્વરને સ્નેહે કરી બોલાવતા હવા. ત્યારપછી નેમિએ સહવર્તમાન રત્નસિંહાસનને વિષે ઉપવિષ્ટ થનારા તે શ્રીકૃષ્ણ શોભતા હવા. ત્યારપછી શ્રીમીશ્વર અને શ્રીકૃષ્ણએ બંનેનું શરીર સુગંધિક તેલાદિકનું ઉપમર્દન કરનારી શુદ્ધ સેધીઓએ મદન ) છે કરી, અને તે બંનેને સ્નાન કરાવી પછી કપૂર અને અગર-એઓએ મિશ્રિત જે ચંદન-તેણે કરી ? GY લેપન કર્યું. ત્યારપછી નાના પ્રકારના ભોજન કરવા માટે યોગ્ય એવા જે મધુરરસ-તેણે કરી ? તે બંને જણે ભોજન કરતા હવા; અને મધ્યાનકાળપર્યત નાનાપ્રકારની કથાઓ વર્ણન કરતા , થકા એકબ રહેતા હવા. પછી અંત:પુરસંબંધી સ્ત્રીઓએ સહવર્તમાન, અને નેમિકુમારે સહવ- ક ) ર્તમાન તે શ્રીકૃષણ, કોઈ દિવસ લીલાવનને વિષે, કોઈદિન વાપીનવિષ, કોઈ દિન ક્રીડાપર્વતનવિષે છે. = ભ - - Sછેકટેશ્વરજી Jain Educationa International For Personal and Private Use Only Page #525 -------------------------------------------------------------------------- ________________ ૫૧૭ છે અને કોઈ દિન સરોવર વિષે ક્રિીડ કરતા હવા-એમ પ્રતિદિવસે નાના પ્રકારની ક્રીડાઓએ જે આ ક્રીડા કરનારા એવા તે અદ્ધચક્રવર્તિ શ્રીકૃષ્ણ, તેને મીશ્વરવિના કોઈ પણ ક્રીડાને ન કરતા હતા. રર કોઈ એક સમયે ચોપદાર ભાલદાર, સંપૂર્ણ કારપાળ, અને સંપૂર્ણ સેવકો-એએને શ્રીકચ્છ એવી આજ્ઞા કરતા હવા કે “હે સંપૂર્ણ ચોપદારાદિકો, આ નેમિકમાર મને પ્રાણ કરતાં પણ અતિશય પ્રિય છે; એ માટે તમે ક્યારે પણ કોઈ પણ ઠેકાણે એને જવા માટે અટકાવ કરશે G! નહીં.” એવી આજ્ઞા કરી પછી તે કૈટભારતિ શ્રીકૃષ્ણ, સત્યભામાજિક સ્ત્રીઓને પણ એવી આશા છે કરતા હતા કે “તમે એ દેવર જે મિકુમાર-તેને શંકારહિતપણે ખેલાવો ત્યારપછી એકલો પણ છે તે નેમિકુમાર, હરિના અંત:પુરને વિષે પ્રવેશ કરતે હો. કારણ, ધીર પુરૂષ છે તેઓ વિકાર થવા જ S માટે જે કારણભૂત, એવા પણ સ્થળને વિષે વિશેષે કરી સંચાર કરે છે. ત્યારપછી નિરંતર તે કૃષ્ણની જ સ્ત્રીઓની થી મશ્કરીની નિર્વિકારચિત્તપણે પ્રતિઢિામશ્કરી કરનાર તે નેમિકુમારે, તે સંપૂર્ણ ( શ્રી કષ્ણની સ્ત્રીઓ સંતોષ પમાડીઓ. ત્યારપછી એક દિવસ શિવાદેવી અને સમુદ્રવિજ્યાદિક-એએ શ્રીકૃષ્ણને એવું કહ્યું કે બજેમ એ નેમિકુમાર વિવાહ કરે તેવો ઉપાય તમે કશે.” એવું સાંભળી શ્રીકૃષ્ણ, તે અભિપ્રા( યને રુકિમણી પ્રમુખ સ્ત્રીઓને કહેતા હવા. કારણ, તેવી રીતિના કાર્યને માટે ઘણું કરીને હરિ- HD (Dરાશિ સ્ત્રીઓ સમર્થ હોય છે; એ માટે સ્ત્રી એકને જ નેમિકુમારને વિવાહ કરવા માટે સૂચવતા છે હવા. ત્યારપછી તે સ્ત્રીઓ તે નેમિકુમારને વિવાહ કરવા માટે પ્રાર્થના કરતી હવી. તે સમયે વિવાહ ન કરવાના અભિપ્રાયવાળાં નેમિકુમારનાં લક્ષાવધિ વચનોએ કરી, જેનાં મન આર્મધંયુક્ત થયાં છે, એવી તે સ્ત્રીઓ થઈ છતાં તેઓની સહાયતા કરવા માટે જ જાણે હોયના! તેમ પુર વસંતનું પ્રાપ્ત થતો હો. તે સમયે કંપાયમાન એવું જે આમ્રવૃક્ષ-તેનો જે પુષસંબધી મકરંદતેના સેવન કરી મત્ત થએલા જે ભ્રમરાઓ તેઓના ગુંજારવે કરીને જ જાણે હોયના! તેમ ભાષણ કરનારો એવો મલયસંબંધી વાયુ, નેમિકુમારને આલિંગન કરી વિવાહ કરાવવા માટે પ્રાર્થના કરતો . હોયના! એવું ભાસવા લાગ્યું. ત્યારપછી વસંતત્ત્વના દિવસોએ સહવર્તમાન વનસંબંધી વૃક્ષોની શો સંપત્તિ વદ્ધિ પામવા લાગી; અને હિમના સમુદાયેસહવર્તમાન રાત્રી પણ સંકોચન પામતી હવી. 5 ત્યારપછી તે વસંતમતુ મથે એક દિવસે પુરવાસી લોકોએ યુક્ત એવા શ્રીકૃષ્ણ, પોતાની Sી સ્ત્રીઓએ સદ્વર્તમાન અને કેમિકુમારે સહવર્તમાન, રૈવતકપર્વતસંબંધી ઉદ્યાનને વિષે ક્રીડા કર- ર વામાટે ગમન કરતા હતા. તે સમયે તે પર્વતનવિષે સંપૂર્ણ યાદવે-જેઓએ મદ્યપ્રાશન કર છે, . મુક એવા હોતા થકા યથેચ્છપણે ક્રીડા કરવા લાગ્યા. કેટલાએક નવીન સંપાદન કરેલાં પુષ્પ ભૂષ- તે ણેએ કરી સ્ત્રીઓને અલંકાર કરાવતા હતા, કેટલાએક, વૃક્ષોની પલ્લવરૂપ ટીશીઓએ કરી સ્ત્રીઓનું ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #526 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ પ્રિય કરતા હવા, અને કેટલાએક, પોતે ગ્રહણ કરેલા નવીન એવા જે પુષ્પગુચ્છના દડા-તેણેકરી કે સ્ત્રીઓને લોભ ઉત્પન્ન કરાવતા હતા. તે સમયે રેવતી અને સત્યભામાપ્રમુખ જે બળરામ અને શ્રીકૃષ્ણની સ્ત્રીઓ-તે, જેઓએ વેણીપ્રસાધન અને અલંકાર ધારણ કછે, એવી હોતીઓ થકી નેમિકુમારે સહવર્તમાન ક્રીડા કરતાં હવી. તેમાં કોઈ એક સ્ત્રી નેમિકુમારના પષ્ઠભાગ વિષે જેણે પોતાનાં સ્તન થાપન કર્યાં છે, એવી હોતી થકી પોતાના આલિંગને કરી મલીન થએલી જે નવીન કરૂબકપુષ્પોની માળા-તેણે કરી તે નેમિકુમારના કેશબંધનને કરતી હવી. કોઈએક સ્ત્રી પોતાના મુખસંબંધી કાગળને વિષે વૃદ્ધિ પામેલો જે કેસરને સુગંધ-તેના જો કરતાં પણ અતિશય સુગંધયુક્ત એવા નેમિકુમારના જાસવાયુને પ્રાશન કરતી હવી. જેની વસ્ત્ર S: ગ્રંથી શિથિળ થએલી છે એવી કોઈ એક સ્ત્રી, પોતાના ચરણપ્રહાર કરી મલીન થએલાં એવાં જે અશોકવૃક્ષનાં પુષ્પો-તેણે કરી નિર્માણ કરેલી નવીન માળાને નેમિકુમારના કંદનવિષે સ્થાપન કરતી હતી. જેણે પોતાનાં બાહુ મૂળ પ્રગટ બતાવ્યાં છે, અને જેનાં સ્તન ઊંચાં છે એવી કોઈ એક સ્ત્રી, પોતાના કટાક્ષાવલોકને સહવર્તમાન, તિલકનાં પુષ્પોએ કરી નેમિકુમારના મસ્તકરિશેભૂષણ કરતી હતી. તે સમયે એ પ્રકારે કરી તે સંપૂર્ણ કુષ્ણસ્ત્રીઓ, યથેચ્છપણે વિકાસ કરવા લાગી છતાં, તે નેમિકુમારે કોઈની પણ ઈચ્છા ભંગ કરી નહીં. કારણ જે જિતેંદિય પુરૂષ છે છે તેઓને વિષય, કાંઈપણ પરાભવ કરવા માટે સમર્થ થતો નથી, એ પ્રકારે કરી શ્રી નેમિકમારે સહવર્તમાન, પુરવાસી લોકોએ સહવર્તમાન અને સ્ત્રીઓએ સહવર્તમાન શ્રીકૃષ્ણ, પ્રતિદિવસે નવા નવા ક્રિડાવનને વિષે ક્રીડા કરતા હવા. તે સમયે તે નેમિકુમારના ચિત્તને વિકાર ઉત્પન્ન કરવા માટે પોતાનું અસમર્થપણુ જાણીને જાણે લક્સ પામીનેજ હોયના! તેમ વસંતઋતુ અતિ ત્વરાએ નિકળી જતો હવો. પછી તે નેમિકુમારને જીતવા માટે ઈચ્છા કરનારા કામદેવને શસ્ત્રોને અધ્યક્ષ જ હોયના! એવો ગ્રીષ્મઋતુ, શિરીષપુષ્પના મિષે કરી તદ્રુપ શસ્ત્ર સમર્પણ કરતો થકો પ્રાપ્ત થતો હવો. તે સમયે પ્રકુશિત થએલાં જે પાટલીપુપ-એજ જેનાં નેત્રો છે, એવા ગ્રીષ્મઋતુએ કોપ કરી અવલોકન કરેલી માનિની સ્ત્રીઓતે જાણે ગ્રીષ્મઋતુના ભકરીનેજ હોયના! તેમ પટમૂળ એવા માનને પણ ત્યાગ કરતી હવાઓ. ) તે ગ્રીષ્મતુવિષે જેનું તેજ ભયંકર છે એવો સૂર્ય, સર્વ જાતને તાપ ઉત્પન્ન કરનારે થતો હશે. તે કિંવા સમયવશે કરી મિત્ર નામ ધારણ કરનારે સૂર્ય, અમિત્ર સરખો સંતાપ ઉત્પન્ન કરનાર થે રે છતાં તે મર્મ જાણનારા શ્રીકૃષ્ણ, તાપે કરીને સંતપ્ત થએલી એવી સ્ત્રીઓએયુક્ત હોતા થકા ના રેવતપર્વતના ક્રીડાવનને વિષે રહેનારીઓ જે વાપિઓ-તે વિષે જળક્રીડા કરવા માટે ગમન 9) કરતા હતા. તે સમયે શ્રીકૃષ્ણની સ્ત્રીઓએ મોટા આગ્રહ કરી પોતાની સાથે મિકુમાર પણ છે ( 1 "ઊર્જીનો Jain Educationa International For Personal and Private Use Only Page #527 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ લીધા; તે સમયે તે નેમિકમાર પણ તે સ્ત્રીઓની સાથે જતા હવા. કારણ, સાધુપુરુષ છે તે પોતાના અભિપ્રાયનો ત્યાગ ન કરતાં બીજ સંપૂર્ણ લોકોના મત પ્રમાણે અનુસરનારા હોય છે. ત્યારપછી તે વનમણે વાપિના તીરને વિષે દ્વારકાપતિ શ્રીકૃષ્ણ પ્રાપ્ત થયા છતાં, તે સમયે તે વાપી, કમળોટિ એયુક્ત જે તરંગે-તેજ કોઈએક હસ્ત-તેણે કરી મહાવેગે તે શ્રીકૃષ્ણને પૂજા સમર્પણ કરતી કોડ ૭) હોયના! એવી ભાસવા લાગી; અને કમળને વિષે બ્રમણ પામનારા બ્રમરાઓના ગુંજારવમિરે કરી છે હા તે શ્રીકૃષ્ણને તે વાપિ, સ્વાગતકૃત્ય કરનારીજ હોયના! એવી ભાસવા લાગી. તે સમયે તે વન- સંબંધી જે રક્ષકો તેઓ શ્રીકૃષ્ણની પાસે આવીને મેગરાનાં પ્રકુશિત થએલાં પુષ્પો જેમાં મુખ્ય છે એવાં નાના પ્રકારનાં હારાદિક પુષ્પભૂષણોને શ્રીકૃષ્ણને માટે નજરાણાં કરતા હવા. તેઓમાં ઉત્તમ પ્રકારના એક પુષ્પહારને પ્રથમ ક્રિમણ્યાદિક કૃષ્ણસ્ત્રીઓ, દેવ સરખું જેનું સુંદર શરીર છે એવો દેવર જે નેમિકુમાર-તેનીકને ધારણ કરાવતી હવાઓ; અને પછી સુગંધના લાભ માટે બ્રમણ પામનાર ભ્રમરાઓના ભયે કરી જેઓની બાલતાઓ વ્યાકુળ થઈઓ છે, એવી તે સંપૂર્ણ સ્ત્રીઓ, શ્રીકૃષ્ણ સમર્પણ કરેલા હાને પોતે પરિધાન કરતી હવાઓ. તે સમયે તે સંપૂર્ણ સ્ત્રીઓએ સહવર્તમાન નેમિકુમારને હસ્તવિષે ધારણ કરનારા શ્રીકૃષ્ણ તે વાપીને વિષે લીલાએ રાજહંસની જેમ પ્રવેશ કરતા હવા. તે સમયે મદનરૂપ જે સર્પ-તેની પણ સરખી જે ( રત્નજડિત પીચકારીઓ-તે જેઓના હસ્તવિષે છે એવાં તેઓ, પરસ્પર જે વિષે લજજને તજી દિધી છે, એવી જળક્રીડાને કરતાં હતાં. તે સમયે શ્રીકૃષ્ણ પોતાની પીચકારીના ઉદકે કરી સત્યભામાને અત્યંત પ્રહાર કશ્યા, તે કારણ માટે તે સમયે “શ્રીકૃષ્ણ, માત્ર સત્યભામા ઊપર પીચકારીના પ્રહાર કરે છે, અને આપણું ઊપર પ્રહાર કરતા નથી એવું જાણનારીઓ અન્ય સ્ત્રીઓને ચિત્તવિશે મહાખેદ પ્રાપ્ત થયો. ત્યારપછી ચક્રપાણી જે શ્રીકૃષ્ણ તેમણે રુકિમણુને ઉત્સગનેવિષે પીચકારીએ પ્રહાર કરી હર્ષિત કરી. તે સમયે કટાક્ષાવલોકને સહવર્તમાન અન્ય સ્ત્રીઓએ પીચકારીઓની કણએ શ્રીકૃષ્ણને પ્રહાર કસ્યા. ત્યારપછી “મિકુમાર ઊપર પીચકારીઓના પ્રહાર કરવા એવા શ્રીકૃષ્ણના સંકેત કરી તે સંપૂર્ણ સ્ત્રીઓ, નેમિકમારપ્રત્યે પીચકારીઓ ઊછે. ચકી પાંગારરસપૂર્વક તે પીચકારીઓના પ્રહાર કરી તે નેમિકુમારને યહાં ત્યહાં આકર્ષણ કરતી ૧ હવીઓ. તે સમયે જેણે કામદેવ જીત્યો છે એવો તે નેમિકુમાર, તે સ્ત્રીઓને પોતે પણ પીચૉ કારMા પ્રહાર કરતે હો. કારણ, તેવી પણ સ્ત્રીઓની નાનાપ્રકારના શંગારકૃત્યને વિષે જે પ્રવૃતિ ત, ચતુર પુરૂષને મોહ ઉત્પન્ન કરનારી નથી. તે સમયે નેમિકુમારે કરેલા જળપ્રહાર કરી સત્યભામાની નિવિ શિથિળ થઈ છતાં, તે સમયે કેવળ સખીઓ જ હોયના! એવા ઉદકે ક્ષણમાત્ર તે નિવિ ધારણ કરી, વળી નેમિકુમારના જળમહારના ક્ષોભ કરી જેનાં કંચુકીબંધન છૂટી ગયાં છે ! Jain Educationa International For Personal and Private Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ ૭કઈ છે એવી કિમણી, લાયમાન થઈને તે વાપિના તીરપ્રદેશનેવિશે ગમન કરતી હવી. તે સમયે એ વરે તે નેમિકુમારે જળના પ્રહાર કરી કોઈએક સ્ત્રીને સિંચન કરી, કોઈએક સ્ત્રીને સ્તન પ્રદેશને વિષે સિંચન કરી, અને કોઈ એક સ્ત્રીને નાભિના અધભાગપ્રદેશને વિષે સિંચન કરી. એ પ્રકારે કરી તે વાપીનવિષે જળક્રીડા પ્રવૃત્ત થઈ છતાં તે સંપૂર્ણ સ્ત્રીઓ તે નેમિકુમારને કામદેવ જાગૃત થવા માટે નાના પ્રકારના વિલાસને કરતી હવાઓ. એવું છે કે ર૪ એટલે પાણી અથવા જડ-એના સંસર્ગ કરી ગુણું પુરૂષો પણ નિર્ગુણત્વ પામે છે તે પ્રમાણે જળનો સંસર્ગ કરનારી તે સ્ત્રીઓનો છે તે નેમિમારે, સંપૂર્ણ લmદિક સ્વાર્થ પણ નષ્ટ કરો. અર્થાત વિષયોએ વિરકત એવા HD છે તે નેમિકુમારે સહવર્તમાન જળક્રીડા કરનારીઓ તે કૃષ્ણવીઓના વસ્ત્રરહિતપણા પ્રમુખ ની લજજાદિક સ્વાર્થનો નાશ થયો, તોપણ નેમિકુમારના ચિત્તને વિષે કિંચિત પણ કામદેવ ઉત્પન્ન થયો નહીં. એ માટે જ્ઞાતાપુરૂષે “વિષયનેવિશે પોતાને ઘાત છે” એવી ભાવના કરી નિર્મળ જે આત્મા–તેનું ચિંતન કરવું. ત્યારપછી જંબુવતીએ દીધેલા હસ્તના આ શ્રયને ગ્રહણ કરી તેને મિકુમાર, ધીમેધીમે મહા હર્ષ કરી તે વાપિની તીરભૂમિ વિષે પ્રાસ ( (થતું હશે. તે નેમિકુમારની પછવાડે કૃષ્ણસ્ત્રીઓ પણ વસ્ત્રથી શ્રવનારૂં જે જળ-તે મિષે કરી છે ( પિતાના લાવણ્યને જ વમન કરતી હોયને! એવી બહાર નીકળતી હવાઓ. તે સમયે તે ચંદના કિરણોના સમુદાયે કરીને જ નિર્માણ કરેલાં હોયના! એવાં બીજરેશમી વસ્ત્રોને રૂકિમણી, છે નેમિકુમારને સમર્પણ કરતી હતી. ત્યારપછી કોઈએક કૃષ્ણસ્ત્રી, તે નેમિકુમારને ભદાસનને વિષે છે તે બેસાડીને પુએ કરી તેના કેશને અલંકત કરી તે કેશસમુદાયનું બંધન કરતી હવી. તે સમયે જ સુવર્ણના વર્ણ સરખે જેના શરીરને વણ છે, એવી કોઈ એક સ્ત્રી, જેના અંગનવિષે પ્રસેવાસંબંધી બિઓ સ્કૂરણ પામે છે, એવા તે નેમિકુમારને નિષ્કપટપણે પોતાના વાંચળકરી વાયુ ઢોળવા લાગી. પછી તે નેમિકુમારના ચરણકમળની શુશ્રુષાપૂર્વક સત્યભામાં પ્રમુખ સંપૂર્ણ સ્ત્રીઓ, તે નેમિકુમારની આગળ ભાષણ કરવા માટે આરંભ કરતી હવાઓ કે, “હે કુમાર, આ સંસાર છે તે, સ્ત્રીના સંગ્રહ કરીને જ સારવંત છે; એ માટે સ્ત્રીવિના મેટો શ્રીમાન પુરૂષ હોય, તો પણ તે છે. રણતુલ્ય છે. મહેંદ, ચંદ્ર-ઈત્યાદિકોનીપણુ ઈંદાણી, રોહિણી ઈત્યાદિ જગતમાં પ્રખ્યાત એવી છે કે સ્ત્રીઓ છે. એ માટે કોણ પુરૂષ સ્ત્રીવિના છે? તો એવી રીતિનું ઉત્તમ પ્રકારનું સૌભાગ્ય અને S: રપણું વિગેરે ઉદાર ગુણ હોય તથાપિતે સર્વ, સ્ત્રીવિના વ્યર્થ છે; એવું જ. ધર્મ અર્થ અને પર કામ-એ ત્રણ પુરૂષાર્થ, સધર્માચરણી સ્ત્રીને વિષેજ રહેલા છે. અર્થાત્ સ્ત્રીવિના, ધર્મ અર્થ અને આ કામ-એ ત્રણ પુરૂષાર્થ પ્રાપ્ત થતા નથી. પુણ્યનું એક પાત્ર એવો પુત્ર પણ સ્ત્રીથીજ ઉત્પન્ન થા- 5 Sી યછે જે પુત્ર, તમારી જેમ પોતાના પિતાની અત્યંત પ્રખ્યાતિને રૈલોકયવિષે વિસ્તાર કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #529 -------------------------------------------------------------------------- ________________ ૫૨૧ છે અને સ્ત્રીના યોગે કરીને જ શબ્દાદિક સંપૂર્ણ વિષય, લવણના યોગે કરી જેમ સંપૂર્ણ રસ હૃદયને S ગમનારા થાય છે તેમ અત્યંત ગમનારા થાય છે. વળી સ્ત્રીનું પાણિગ્રહણ થયું છતાં તમારાં માત પિતા તથા સંપૂર્ણ ભાઈઓ અપાર હર્ષને ધારણ કરશે; એ તમને વિશેષ લાભ થશે. હે દેવર, ફ આ વિવાહના ઉત્સાહનવિષે અમને તમારું વચન થાઓ; અને શિવા દેવીના મરથરૂપ રથને વિષે કો વિજારોપણ થાઓ. અર્થાત, તમો વિવાહ કરો છતાં શિવાદેવીના સંપૂર્ણ મનોરથ પૂર્ણ થશે I' એ પ્રકારે કરી સંપૂર્ણ સ્ત્રીઓ નેમિકુમારની પ્રાર્થના કરતી હતી, એટલામાં ત્યાં શ્રીકૃષ્ણ ) ઈ ઉતાવળા આવીને ભાષણ કરતા હવા. શ્રીકૃષ્ણ—હેબંધ નેમ, આ તમારી સંપૂર્ણ ભાભીઓને સંતુષ્ટ કરે “હવે હું તીર્થંકર છું તેથી વિવાહ કરીશ નહીં” એવું કહી અમારું અપમાન કરશે તે પૂર્વ નાભિરાજના પુત્ર પ્રમુખ આ તીર્થકોએ પણ ગ્રહસ્થાશ્રમ સ્વીકાર્યો છે. એવા તે શ્રીકૃષ્ણના વચને કરી તે નેમિકુમાર, ર. સકુમારપણાને પામ્યો છતાં એટલામાં ત્યાં વગે કરી શિવાદેવી અને સમુદવિજય રાજા-એ બંને એ પ્રાપ્ત થતાં હતાં. તે મધે શિવાદેવી એવું ભાષણ કરવા લાગી. છે. શિવા દેવી-- હે પુત્ર, તારા નેત્રની ચંચળતા અને સ્વરૂપની શોભા-એએને અવલોકન ). ( કરનારી જે હં–તેને મહા આનંદ ઉત્પન્ન થાય છે; એ માટે તું શેકો કલ્પપર્યત જીવનારા થા. ”િ કારણ, મારો પુત્ર જે તું-તેના સરખે સંપૂર્ણ કળાએ કરી, જ્ઞાને કરી, અથવા ન્યાયે કરી આ ભૂ- 0 મિતળનેવિષે બીજો કોઈપણ પુત્ર નથી; એ માટે સર્વ પ્રકારે કરી, તારી માતા જે હું–તેને વિવાહ પ્રાર્થનાના ભંગ કરી ખિન્નચિત્ત એવી કરીશ નહીં. આ કાર્યને વિષે સાંપ્રતકાળે મેં તને બાહને વિષે ઝાલ્યો છે. એવું ભાષણ કરી તે શિવાદેવીએ નેમિકુમારને બાહુ ઝાલ્યો છતાં, તે સમયે નેમિકુમાર પોતાના મનમાં એવું ચિંતન કરવા લાગ્યા કે “અહો, મારા સરખા પણ નિરિસ્ક પુરૂષને આ કેવું મોટું સંકટ પ્રાપ્ત થયું છે? જુઓ!! “મારે વિવાહ કરે એ માટે એક તરફ મારી માતા મહા ) આગ્રહ કરે છે, અને બીજી તરફ વિવાહ ન કરે એવો જે હું-તેણે તીર્થ પ્રવર્તન કરવું; એવા બંને પ્રકારનું સંકટ મને પ્રાપ્ત થયું છે. તેમાં એવો નિશ્ચય કર યોગ્ય છે કે, કેવલો પુરૂષોએ એલો જે પ્રકાર-તે અવશ્યપણે થશે; પરંતુ પાસ્તચિત્તવાળા પુરૂષોને માતાની આજ્ઞા અતિક્રમણ કરવા માટે યોગ્ય નથી.” એવો વિચાર કરી તે નેમિકુમાર, માતાના વચનનો અંગીકાર કરતે હો. તે સમયે આનંદયુક્ત એવા શ્રીકૃષ્ણ, પોતાના પરિવારે સહવર્તમાન દ્વારકાપ્રત્યે પ્રવેશ કરતા હવા. પછી તે શ્રીકૃષ્ણ, સંપૂર્ણ લોકોના સંમતે નેમિકુમારને યોગ્ય એવી જે રમતી જ નામે કન્યા-તેનું, ઉગ્રસેન પાસે ચતુર એવા પ્રધાનને મોકલી માગું કરતા હવા. તે રાજીમતી ક ન્યાએ પણ પૂર્વ કોઈક દિવસે નેમિકુમારને જોયો હતો, અને તે નેમિકુમારના ગુણસમુદાયનું * - 9 . Jain Educationa International For Personal and Private Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨ 5 શ્રવણ પણ તેણે કર્યું હતું, તે કારણથી અને પૂર્વજન્મના સંબંધે કરી તે રાજીમતી, નેમિફમા રવિષે પ્રીતિ ધારણ કરનારી હતી; એ માટે શ્રીકૃષ્ણ તેનું માથું કર્યું છતાં, હર્ષ પામનારો તે ઉગ્રસેન પણ તે કન્યાને નેમિકુમારને માટે દેવાનો ઠરાવ કરતો હતો. કારણ, એ નેમિકુમાર સરખા માત્રની કોણ સચેતપુરૂષ ઈચ્છા ન કરી પછી શ્રીકૃષ્ણ, “લગ્નમુહૂર્ત ક્યારે છે? એવું પૂછેલો કોકિ નામના જતિષી એવું ભાષણ કરતો હ. કૈgકિ–હે દેવ, સાંપ્રતકાળે જે વિષે અતિશય મેધ પ્રાપ્ત થયો છે, એવો આ વષકાળ ) પ્રવૃત્ત થયો છે; એ માટે સુજ્ઞ પુરૂષોએ આ તુમાં અન્ય પણ કાર્યો કરવાં નહીં, તે પછી સર્વ AD. કામધે પુણ્યકારક એવો પાણિગ્રહણરૂપ મહોત્સાહ કરવો નહીં; એમાં શું કહેવું? એ માટે રાજહંસના સમુદાયનો નાશ કરનારો એ આ વષકાળ, વિવાહમૃત્યવિષે ઉલ્લંઘન કરવું. 5 એવું તે કૌકિએ ભાષણ કરવું છતાં તે સમયે વિવાહ કરાવવા માટે ઉત્સુક એવો સમુદવિજ્ય રાજા ભાષણ કરતે હો કે “આ સમયનું અતિક્રમણ કર્યું છતાં આ વિવાહરૂપ કાર્યભાગ થનાર નથી; કારણ, આ નેમિકુમાર પોતે ચતુર હોઈને વિવાહ કરવા માટે ન ઈચ્છનારે છતાં આ કોઈપણ પ્રકારે સાંપ્રતકાળેજ એની કને વિવાહ કરવાનો નિશ્ચય કરાવ્યો છે એ પ્રમાણે વિવાહ( વિષે ઉત્સુક એવા સમુદ્રવિજ્ય રાજાનું ભાષણ શ્રવણ કરી તે કોકિ પિતાના મનમાં વિચાર કરી છે ફરીને બોલતો હશે. કે “હે રાજન, શ્રાવણમાસના શુકલપક્ષની ષષ્ઠી તિથિ છે, તે અતિ નિદ્ય છે; ) છે. એ માટે તે તિથિને ત્યાગ કરી તેની પાસેનો કોઈપણ દિવસ વિવાહ કરવા માટે સ્વીકારો. એવું તે કૌકિનું ભાષણ સાંભળીને મહા વગેકરી તતકાળ શ્રીકૃષ્ણ વિવાહને નિશ્ચય કર્યો. અને તે શ્રીકૃષ્ણ, તમોને આમંત્રણ કરવા માટે તમારી પાસે મને મોકલતા હવા. એ પ્રમાણે ભાષણ કરી તે કોરક, કસ્તુરીના ચિન્હયુક્ત અને કેસરના પાણીએ જેના ર. અક્ષરો લખેલા છે, એવી લગ્નપત્રિકાતે ધર્મસજાને અર્પણ કરતો હશે. તે સમયે કપૂરના કણોએ વ્યાસ, અને સ્નેહરૂપ પૂર્ણ ચિન્હ ચિન્હિત, એવી તે લગ્નપત્રિકાને સભાનેવિષે ફોડીને સંતુચિત A એવો ધર્મરાજા વાંચવા લાગ્યો. “અસ્તિ દારાવતી નગરીથી શ્રીકૃષ્ણ હસ્તિનાપુરમથે વાસ કરે છે એ નારા ધર્મરાજપ્રત્યે મને કરી આલિંગન દેઈ નાના પ્રકારની વાર્તાના કથન કરી આનંદ ઉત્પન્ન ) કે કરે છે. હે રાજન, અમારા કુળને તમે જાણીને પોતાનું ચિત્ત ધર્યયુક્ત ધારણ કરે અને કે S: આપનો અભ્યદય જે મળે છે, એવી વાર્તાએ અમને પણ આનંદ ઉત્પન્ન કરાવજો. આ દાર- ર કામ અમે એ કાર્ય આરંભ્ય છે કે, મુમુક્ષ અને વિજિતેદિય એવા નેમિકુમારકને બળાત્કારે વિવાહ કરવાનો આગ્રહ કરાવ્યો છે, એ માટે જેમનું મોટું સખ્ય છે એવા સ્ત્રીઓ સહિત જે 9) ભીમસેનાદિક બંધુઓ-તેઓએ સહવર્તમાન તમે લગ્નકાળને વિષે અગત્યપણે અને પ્રાપ્ત થશે. જ Jain Educationa International For Personal and Private Use Only Page #531 -------------------------------------------------------------------------- ________________ છે અને બંધુનો પુત્ર જે નેમિકુમાર તેના વિવાહવિષે માંગલ્યકૃત્યને માટે અધિકારિણી એવી Sણ કુંતીદેવીને પણ તમારી સાથે આણવા માટે તમે યોગ્ય છો. એ પ્રકારના ચંદ સરખા શીતળ એવા શ્રી કચ્છના નિમંત્રણ કરી નિરંતર સ્વચ્છ એવાં તે પાંડવોનાં મન, કુમુદની સરખાં પ્રકુલિત થયાં. પછી તે કોરકને સત્કાર કરી અને રાજકારભારને પિતા જે પાંડુરાજા તેમના સ્વાધિન કરી પોતાના કુટુંબસહવર્તમાન તે ધર્મરાજા, જેનેવિષે તેરછે ણોની પંકિતઓ અત્યંત બંધન કરી છે, જેનેવિષે મંચસ્થાપન કરી ચતુષ્પો સત્કાર કરેલા છે છે, જે વિષે શ્રીકાણે લાવેલા સેંકડો રાઆએ વ્યાસ, અને ઊંચ એવા સ્થાપન કરેલા જે ) છે. કદલીતંભો-તેણે કરી દરવાજઓ પરિણિત છે, અને પ્રત્યેક ગૃહવિષે નિર્માણ કરેલી જે જ વધુવરની સ્તુતિ-તેણે કરી યુક્ત એવી શ્રીકૃષ્ણની દારમતીપ્રત્યે ગમન કરતો હો. અહીંયાં શ્રીકૃષ્ણ પણ, પોતાની સેનાએ સહવર્તમાન તે ધર્મરાજાને મોટા ગૌરવે કરી ( સામા જતા હવા. અને વિવાહ સંબંધી જે નાનાપ્રકારનાં અલંકારધારણાદિક કૃત્યો-તેઓએ 45 ર કરી જે સંરંભ-તેણે કરી જેને વિષે સ્ત્રીઓને સમુદાય યુક્ત છે, મોટા શબ્દ કરી વાજનાર જે ( શંખાદિક વાદ્યો. તેઓના નાદે કરી સંપૂર્ણ ભૂમિ જેનેવિષે વાચાળ છે, નવીન મોતીઓના પ્રસારે છે કરી યુકત જે ભૂમિ તેણે કરી ભાયમાન અને શિવાદેવીની આજ્ઞાને માટે જે વિષે પરિજન ) 1 લોકો ઉત્કંક્તિ છે, કદલોખંભાદિક માંગલ્યકૃત્ય કરી જેનેવિષે વિવાહ મંડપ સુશોભિત છે, અને વેગે છે કરી જે ગમન-તેણેકરી તૂટનાર એવા જે વારાંગનાઓના કંઠસંબંધી હશે-તેણે કરી જેનેવિષે 5 નક્ષત્રએયુક્ત એવા આકાશ સરખો અંતગ શોભે છે, એવા પોતાના ગૃહપ્રત્યે, જેમને મહા, પ્રેમ પ્રાપ્ત થયો છે એવા શ્રીકચ્છ, ધર્મરાજને આણતા હવા. ત્યારપછી અન્ય જે ભીમસેના- ૨) દિકો-ઓને પણ યથાયોગ્ય નમસ્કાર આલિંગનાદિક પ્રકાર થયો છતાં તે સમયે શિવાદેવી, 1. કુંતીના ચરણવિષે આલિંગનપૂર્વક વંદન કરી તે કુંતી પ્રત્યે ભાષણ કરવા લાગી. ઈ શિવદેવી–હે કુંતી, હું સર્વ ગુણોએ યુક્ત એવો જે નેમિકુમાર-તેના માત્ર શબ્દને ધા- ૯ 1 રણ કઇ એ તમોએ દીધેલા આશીર્વાદરૂપ વક્ષનો પલ્લવજ છે. હવે તમારા ભાઈનો પુત્ર જે છે છે. નેમિનાર-તેનાં જે વિવાહ સંબંધી સંપૂર્ણ યથાયોગ્ય માંગળિકનૃત્યો-તે તમે જ કરો. એ પ્રકારે શિવાદેવીએ વચનરૂપ અમારી સિંચન કરેલી તે પાંડવોની જનની જે કુતરૂપ છે GS વહી તે વિશે કરી પ્રફુલ્લિત થઈ ત્યારપછી લગ્નમુહર્ત નજીક આવ્યું છતાં સમુદવિજ્યાદિક દશાહની ગર આજ્ઞાએ કરી, અને પ્રીતિએ આલિંગન કરેલાં ચિત્ત-તેણેકરીયુકત એવી કુંતીદેવી, શિવાદેવી, [, દેવકી અને રોહિણી-એએ જેઓએ મંગળવેષ ધારણ કર્યા છે એવી, એકથળે એકઠી કોમ થએલી સંપૂર્ણ માતાઓ, અને પતિપુત્રયુકત હોઇને જેઓનાં મુખ હાસ્યયુક્ત છે એવીઓ છે Jain Educationa International For Personal and Private Use Only Page #532 -------------------------------------------------------------------------- ________________ પર૪ રેવતી, રોહિણું અને સત્યભામા પ્રમુખ એક ઠેકાણે મળેલી જે સંપૂર્ણ ભાભી-તેઓ મંગળ S: ગાયન કરતીઓ છતાં વિવાહ સંબંધી દીક્ષાવિધિને માટે વર જે નેમિકમાર-તેને પૂર્વાભિમુખે બે- 3 સાડીને મોટા આદરે પીઠી વિગેરે ચોળીને સ્નાન કરાવતાં હવાં. તે સમયે જેના હસ્તવિષે બાણ સમર્પણ કરેલો છે, અને જેના હસ્તવિષે મીંઢળ બંધન કર્યું છે, એવા તે નેમિકુમારને અવલોકન કરનારી શિવદેવીના નેત્રોની તૃપ્તિ ન થતી હતી. ત્યારપછી ઉગ્રસેનના ગ્રહને વિષે રહેનારી જે કન્યા રામતી-તેને વેણી ઘાલી વસ્ત્રાલંકાર ) ધારણ કરાવવા માટે શિવા દેવી, કુંતીદેવી પ્રમુખ સ્ત્રીઓ, ઘણુ વાઘના નાદેકરી તરંગયુક્ત એવા ) ઉગ્રસેનના ઘરપ્રત્યે ગમન કરતી હવી. ત્યાં પીઠી ચોળેલી અને અલંકાર ઘાલેલી એવી તે જ કન્યાના હસ્તવિષે જેઓએ બાણ અર્પણ કરે છે એવી તે વદ્ધ સ્ત્રીઓ, તે કન્યાના મસ્ત- 7 છે કનેવિષે શિરિષ, અક્ષત પ્રમુખે વધાવતી હવાઓ. ત્યારપછી રેશમનાં હેત વસ્ત્રો પહેરાવી; જેના પર કેશ શ્યામવર્ણ છે એવી તે રામતીને, પ્રસાધન કરવા માટે તે સવાસણ સ્ત્રીઓ કનેવિષે બે સાડતી હવી. તે સમયે તે રામતીના સ્વાભાવિક સ્વરૃપરસનું પ્રારા કરવા માટે જ જેનું Tી ચિત્ત તત્પર છે એવી શિવાદેવી, તતક્ષણ પ્રસાધન કરતાં વિશેષ વિલંબ થાયતો ઠીક એવી ઈ છે , ચ્છા ધારણ કરનારી થઈ અને તે રામતીના સ્વાભાવિક સેદર્યને કુંતીને બતાવતી હતી. KD ( શિવાદેવી–હે દેવી, આ કન્યાનો કેશસમૂહ, શ્યામવર્ણ એવી ભ્રમરીની પણ સ્પર્ધા ક- ૧) વીર રે છે. અર્થાત, ભ્રમરીના શ્યામપણ કરતાં પણ આ રામતીના કેશની શ્યામતા બહુસારી છે. ) છે એના લલાટે કરી અષ્ટમીના ચંદની શોભા તિરસ્કાર કરી જાય છે, એટલે અષ્ટમીના ચંદ્ર કરતાં જ પણ એનું લલાટ અતિ સુંદર છે. કર્ણપત લંબાયમાન હોનાાં નેત્રોના હાવભાવરૂપ વિલાસેકરી પર શોભનારીઓ જે બે ભૂકુટિઓ તેઓ દૃષ્ટિરૂપ તળાવની તીવિષે રહેનારી વણિની લીલાને જ ધારણ કરતી હોયને! એવી શોભે છે. એના કણે પણ સર્વ જગતની દષ્ટિરૂપ હરણિને કો પાશ સરખા બંધન કરનારા પાશજ છે એમાં કાંઈ સંશય નથી. નેત્રકમળના ગેકરી જેને તાડ છે a> વક્ષસરખી શોભા પ્રાપ્ત થઈ છે એવો એનો નાસિકારૂપ વાંસ જુઓ! તેમજ આ રાજમતીના આ ગાલ, જાણે કામદેવની ઢાલેજ હોયના!એવા શોભે છે. આ રામતીની ગ્રીવા છે તે, લોક્યને શશ નાદેકરી જીતના જે કામદેવને શંખ-તેની સરખી ત્રણ રેખાએયુક્ત છે. તેમજ એના બાહુ SS છે તે, મૃણાલરૂપ કદલીતંભની શોભાને લૂંટનારાજ હોયના! એવા સુંદર છે. એના સ્તનોની અર ઉપમાને આ mતનેવિશે કોણ પામનાર છે? અથોત એના સ્તનને ઉપમા દેવા જોગ આ જગ તમાં કોઈ વસ્તુ નથી; એ ઉપરથી એના સ્તનો નિરૂપમ છે એવું સિદ્ધ થાય છે. એની કટિનું છું ગ્રહણ કરવા માટે હાથની મુટિ પણ બહુ મોટી છે; એવું હું માનું છું, એ માટે એ કટિનો ભંગ 2 Jain Educationa International For Personal and Private Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ થશે એવા ભયે કરીતેજ જાણે હોયના ! તેમ રોમાવળીરૂપ પટ્ટિકા દીધી છે. ઍના છે તે સ્ત્રી રૂપ રત્ન નિર્માણ કરનારા શિલ્પવાનની કીર્તિના સ્તંભજ હોયના ! એવા ભાસેછે. એની બંધાઓ, ઉપમા દેવા માટે મનમાં આણેલા જે સર્વ પદાર્થો-તેઓનું ધંધન કરેછે. અર્થાત્ અની જેધાઓ નિરૂપ છે. અને એના પાયતો, પોતાના નખરૂપ કિરણોએ, કમળનેવિષે વાસ કરનારી લક્ષ્મીને હસે છે. મારા ભાગ્યનો મહોટો અતિશય છતાં આવી વધુ મારા ગૃડુને શોભાયુકત કરશે, એવિષે હું વિદ્યાસ ધારણ કરતી નથી, કારણ, વક્ત એવા નૈમિકુમાર, અને પરણીને મારો હેતુ પૂર્ણ કરે ત્યારે ખશે. એવું બોલી શિવાદેવીએ તે કન્યાને ભૂષિત કરવામાટે સ્ત્રીઓને આજ્ઞા દીધી છતાં, તે સંપૂર્ણ સ્ત્રીઓએ નાનાપ્રકારનાં ભૂષણોએ તે રાજીમતી અલંકારયુક્ત કરવામાટે, જેમ વર્ષાઋતુએ પુષ્પકરી માલતિ અલંકૃત કરવામાટે આરંભ કરો જાયછે, તેમ આરંભ કરો. તે સમયે જેના સર્વે અવયવોનેવિષે અલંકાર ધાલેલા છે, એવી રાજીમતી કન્યા, નવીન પ્રકૃક્ષિત એવા કુમુદ્દનીના સમુદ્રાએકરી ભૂષિત થએલી તલાવડીની જેમ અત્યંત શોભતી હવી, પછી ભૂષણોના ધારણકરી જે વિષે શોભા વૃદ્ધિ પામી છે, એવા પોતાના દેહને તે રાજીમતી, દર્પણુનેવિષે વારંવાર અવલોકત કરી “આ મારો દેહ, નૈમિકુમારને માટે શોભશે” એવી ભાવના કરતી હવી. ત્યારપછી તે અલંકૃત કરેલી કન્યાને શિવાદેવી પ્રમુખ સ્ત્રીઓ, મહોટા હર્ષેકરી તેની માતાના અંતગૃહનેવિષે બેસાડીને ફ્રી મોહોટા આનંદેકરી વર જે નૈમિકુમાર, તેનીપ્રત્યે પ્રાપ્ત થતી હવી. ત્યારપછી ચંદને કરી જેનું શરીર લિપ્ત છે એવો, અને મોતીઓના ભૂષણોએ કરી ભક્ષિત એવો તે નેમિકુમાર, જેઓએ અવલોકન કરનારાઓનાં નેત્રો તૃપ્ત કરચાંછે એવાં વરને યોગ્ય જે ભૂષણો તેને પેહેરતો હવો. પછી જેના મસ્તકનેવિષે શ્વેત છત્ર ધારણ કરેલું છે, અને વારાંગનાઓએ જેના ઉપર ચામર ધારણ કરવાં છે એવો, અને ઉત્તમ રથઉપર બેસનારો તે નેમિકુમાર વર રાજા, પરણવામાટૅ ઉગ્રસેનના ધરપ્રત્યે પ્રસ્થાન કરતો હવો. તે સમયે જેઓની સંપત્તિ સહોટી છે, એવા કેટલાએક યાદવકુમારો હસ્તિઓ ઉપર, કેટલાક રથોપર, અને કેટલાક અધો ઉપર આરોહણ કરતા થકા વરની આગળ સાખેલા થઈને નિકળ્યા. બીજા કેટલાએક રાજાઓ, પોતાના ભૂષણાદિકના ધારણકરી ઇંદ કરતાં સુશોભિત હોતા થકા ઐરાવત સરખા હાથી ઉપર આરોહણકરી તે તેમિવરની બંને બાજુએ ગમન કરતા હવા. તે સમયે ખળભદ્ર, શ્રીકૃષ્ણ, દાહ્ અને અન્ય પણ વૃદ્ધુ વૃદ્ધ યાદવો, કુંજરત્યેકનેવિષે આરોહણ કરી વર રાજાની પાછળ પ્રસ્થાન કરતા હવા. તે યાદવોની પાછળ અલંકાર ધારણ કરેલીઓ એવી શિવાદેવી, કુંતીદેવી પ્રમુખ, જાની સ્ત્રીઓએ પણ જેનેવિષે મોતીઓના તારાઓ બંધન કરવા છે, એવી પાલખીઓમાં યથેચ્છપણે Jain Educationa International ૧૩૨ For Personal and Private Use Only પરમ www.jainlibrary.cfgg Page #534 -------------------------------------------------------------------------- ________________ પ૨૬ છે બેસીને પ્રસ્થાન કરવું. તે સમયે તે પ્રસ્થાન કરનારી જનરણી સ્ત્રીઓનું મંગળગાયન એજ છે કોઈએક ગુરૂ-તેની પ્રત્યે આસપાસ ઉત્પન્ન થનારા હસ્તિઓના ચિતકાર, અશ્વોના હણહણાટ, અને વાદ્યોના ગડગડાટ-તે સંપૂર્ણ જાણે શિષ્યો સરખા અધ્યયન કરતા હોયના! એવા ભાસવા લાગ્યા. તે સમયે વરરાજા સાથે પ્રાપ્ત થનારા લોકોના કોલાહલ શબ્દ કરી રાજીમતી કન્યા, મેઘની ગર્જનાઓ કરી મયૂરી જેમ આનંદ પામે છે, તેમ આનંદ પામતી હવી. તે સમયે રાજી- ણ મતીની સખીઓ “હે રામતી, ઘણા દિવસનાં પિતાના પતિને અવલોકન કરવા માટે ઉપષિત એવાં તારું નેત્રોને આજ પારણાં કરાવ” એવું ભાષણ કરી તે રામતીને રાજમાર્ગની ) પાસેના મહેલના ઉપલા માળઉપર જાળીની પાસે લેતીઓ હવી. તે સમયે અષ્ટભવને વિષે પતિ એ જે નેમિકુમાર-તેને અવલોકનકરી તે રામતી, તેની ઈચ્છા કરનારી હોતી થકી અનિર્વાચ્ય એવા આનંદને શ્રવનારી એવી કોઈપણ દશાને પામતી હવી. તે સમયે સ્તઆ ભિત, રોમાંચસહિત, પ્રયુકત અને કંપયુકત, એવું તે રામતીનું શરીર, પ્રેમ કરી કલ્યાણરૂપ | નદીના તરંગ સરખા ભાવને ધારણ કરતું હવું. એવામાં તક્ષણ અધરોષ્ટનેવિષે ઉત્પન્ન થએલું જે D' વિવર્ણપણુ-તેણેકરી જેનું તેજ અસ્ત પામ્યું છે, એવી તે રમતીના મુખકમળથી દીર્ઘ નિશ્વાસ પ્રસાર પામતે હો. તે સમયે રાજમતીની પાસે રહેનારી સખીઓ, તેઓ આ અકસ્માત પ્રાપ્ત થનારા દુચિન્હને અવલોકન કરી જેઓનાં મુખે વ્યાકુળ અને શ્યામતા પામ્યાં છે એવીઓ હોતીઓ થકી મહા ઉત્સુકપણે તે રાજીમતીને પ્રશ્ન કરતીઓ હવી કે હા હા સખી!! આ તને ? અકસ્માત દુચિન્હ શું વારું પ્રાપ્ત થયું ? જે કારણ માટે આનંદસ્થળે તને આ મોટો ખેદ 8 પ્રાપ્ત થયો. એવું સખીઓનું ભાષણ સાંભળીને તે રાજીમતી ભાષણ કરતી હવી કે હે સખીઓ, નિર્ભાગ્ય એવી હું તમને શું કહું? મારું દક્ષિણનેત્ર ફરકે છે. એવું તેનું ભાષણ સાંભળી તે સખીઓ, તે રામતીને ધૈર્ય દેઈ ભાષણ કરવા લાગી કે “હે સખી, આ તારા વિવાહવિષે - જે કાંઈ અમંગળ હશે તેને સર્વ ઠેકાણે કુળદેવતા શાંત કરી મંગળની વૃદ્ધિ કરશે. એ માટે મનમાં fછે પ્રાપ્ત થનારાં સંપૂર્ણ દુઃખોનો ત્યાગ કરવું અને પોતાનો પતિ જેનેમિકુમાર, તેના દર્શનરૂપ અને I 4 મત કરી પોતાના દેહનું સિંચન કર. હે સખી, તને જે સંતાપ પ્રાપ્ત થયો છે તે સંતાપનું, પતિનું ૧૬ દર્શન એજ પરમ ઔષધ થાઓ. એ પ્રકારેકરી સખીઓએ શાંત્વન કરેલી તે રાજીમતી, છે પોતાના પતિને જેવી અવલોકન કરવા લાગી, એટલામાં વૈતાલિકોએ જેની સ્તુતિ આરંભેલી છે ) એવો તે વર, દષ્ટિમાર્ગપ્રત્યે પ્રાપ્ત થતો હતો. અહીંયાં નેમિકમાર, સ્વસુરગૃહવિષે ગમન કરતો છતાં ત્યાંથી પાસેજ દુખિત એવાં ૭) પ્રાણીઓએ વિહળપણે ઉચ્ચારેલા તુમુલ શબ્દને શ્રવણ કરતો હતો અને સારથિપ્રત્યે એવું જ Jain Educationa International For Personal and Private Use Only Page #535 -------------------------------------------------------------------------- ________________ ૫ર૭ R> ^ & છે પૂછવા લાગ્યો કે “આ આવી રીતિને આશબ્દ ક્યાંથી આવે છે? પછી સારથિ, તે પ્રકાર છે જાણનારા પણ નેમિકુમારને ખરૂં વર્તમાન કહેતો હતો કે “હે નેમે, એ સર્વ જાતિનાં જંતુઓ આ છે. વધસ્થાને આપ્યાં છે. તમારા વિવાહવિષે જે આ પ્રાપ્ત થયેલા અનેક યાદવ જાનૈઓ છે, તેઓને મોટા હર્ષે માંસ ભોજનનો ગૌરવ કરવા માટે આ પ્રાણીઓ આણેલાં છે. પછી તે પ્રા ઓની દયાએ પોતાના શરીરને રોમાંચયુક્ત ધારણ કરનારો તે નેમિકુમાર તે સારથિપ્રત્યે ( ભાષણ કરતો હશે કે, “હે સાથે, હાહા ધિક્કા! આ સંસાર સર્વ પાતકોને સમુદ છે. એ માટે છે એ આક્રોશ કરનારા પ્રાણીઓ જે સ્થળે છે, તે સ્થળે આ મહાશે રથ મહાત્વરાએ લેવો; એટલે એ છે એ સંપૂર્ણ પ્રાણીઓએ ફરી પણ પોતાનું સ્વતંત્રપણું સ્વીકારવું એવું હું કરીશ. ત્યારપછી મહાત્વાએ તે સારથિએ તે નેમિકુમારની આજ્ઞાએ, તે પ્રાણીઓ જ્યાં હતાં ત્યાં રથ લીધો છતાં નેમિકુમાર, તે સંપૂર્ણ પ્રાણીઓના વડાપ્રત્યે દ્રષ્ટિએ અવલોકન કરતે હવે. ત્યાં કેટલાંક પ્રાણીઓને વિષે બંધન કરેલાં, કેટલાએકને ચરણવિષે બંધન કરેલાં અને કેટલાંક પ્રાણીઓને પિંજરાવિષે ધન કરેલાં એવાં દીનમુખ પ્રાણીઓને તે નેમિકુમાર જોતો હતો. ( તે સમયે તે સંપૂર્ણ પ્રાણીઓ, સર્વ જગતને પ્રિય અને જેનું દર્શન કલ્યાણકારક છે, એવા તેને લઈ મિકુમારને અવલોકન કરી પોતપોતાની ભાષાએ “હે નેમે રક્ષણ કર! હે નમે, રક્ષણ કરાઇ એવું ઉચ્ચસ્વરે કરી આક્રોશ કરતાં હવાં. તે સમયે કારૂણીક પુરૂષોમાં અગ્રેસર એવો તે નેમિથુન માર, મહાત્વરાએ તે સંપૂર્ણ પ્રાણીઓને બંધનથી મુકત કરતો હો; અને વિરતપણે પાછો કે પોતાના ઘરપ્રત્યે ગમન કરવા માટે તે રથને સારથિ કને પાછો ફાવત હશે. તે સમયે સમુદ- 3 વિજયરાજ, શ્રીકૃષ્ણ, બળભદ અને બીજા પણ યાદવો અને શિવા દેવી, કુતીદેવી પ્રમુખ સ્ત્રીઓતેઓ સર્વ પોતપોતાના વાહનો ત્યાગ કરી તેને મિકુમારની આગળ પ્રાપ્ત થતાં હવાં. ત્યારપછી તે મિકુમારપ્રત્યે શિવાદેવીએ સહવર્તમાન સમુદ્રવિયરાજા એવું ભાષણ કરતા હતા કે હે કુમાર, 6) તું આ ઉત્સાહથી શા માટે વિમુખ થાય છે?” તે સમયે તે નેમિકુમાર, ભાષણ કરતો હતો. હું ( નેમિકમાર– હે તાત, કસાઈઓએ વેરિત એવાં આ પ્રાણીઓને અવલોકન કરી હું આ “માણે પોતાને જીવાત્મા પણ કમરૂપ શત્રઓએ વૈશ્રિત છે એવું જેતે હવે; એ માટે તે શ થ ગુઓથી પોતાની મુકતતા કરવા માટે હવે આગળ યત્ન કરું છું. કારણ શત્રુએ વિઢિત એવા SB પોતાને કોણ બુદ્ધિમાન પુરૂષ સહન કરશે? એવું તે નેમિકુમારનું ભાષણ શ્રવણ કરીને સમુદછે વિજ્યરાજા અને શિવાદેવી-એએ એવું ભાષણ કરડ્યું કે “હે કુમાર, તું આ શું બોલે છે? જે તું કહે છે તે શત્ર ક્યાં છે? જીવાત્માને કીઆ શત્રુઓએ વણિત કર છે?” પછી નેમિકુમાર ફરી છે ભાષણ કરવા લાગ્યો કે “હે તાત, જ્ઞાનાવર્ણાદિ આઠ કર્મશરૂઓએ હું વેટિત છું; એ માટે એ કર્મ છે 5. ^ Jain Educationa International For Personal and Private Use Only Page #536 -------------------------------------------------------------------------- ________________ પ૨૮ છે નામક શત્રુઓને જેણે જીત્યા નથી, તે અન્ય શત્રુને જીતનારે છતાં પણ વીરના નથી. કારાગૃહના છે રક્ષકો સરખા એ કર્મોએ પૂર્વે મને નરકનેવિષે લઈને નાખ્યો અને ત્યાં છેદન ભેદન ઈત્યાદિક કરી ઘણી વ્યથાને પમાડ્યો. ચરોના રાજ સરખા એ કમએ મને તિ ભવાટવીનવિષે લઇને શીત તાપ પ્રમુખ સહસ્ત્રાવધિ કહેશે કરી બહુજ લેશિત કરી છે. એએજ હું મનુષ્ય થયો છતાં આપત્તિદારનેવિશે મને વિડંબના કરેલી છે. એએજ મને સમુદ્રમાં બુરાડેલો અને સ્થળમાર્ગનેવિષે લૂંટેલો એવો હું છું. તેમજ કર એવા એ આઠકર્મફૂપ શત્રુઓએ મારા પુત્રોનો વધ કો. સર્વ પ્રકારે કરીને આ શત્રુઓએ મારે અપકાર કર્યો નથી? અર્થાત્ સંપૂર્ણ અપકાર કરવ્યા છે. એ દુરાત્માઓએ મને કુદેવત્વ દઈ ત્યાં પરવશપણે ઉત્પન્ન થનારા પરાભવના અનેક સહ નિર્માણ કસ્યા. એવી તે કર્મની અનેક પરંપરાને સ્મરણ કરનાર હું-તે શત્રુઓના મૂળને ઉચ્છેદ કરવા માટે હવે સિદ્ધ થાઊં છું. કમરૂપ શત્રુઓને યુદ્ધવિષે જીતવા માટે હું, સ્તુતિ કરવા માટે યોગ્ય એ મોટો જે સંયમનામક અશ્વ-પ્રત્યે આરોહણ કરી તરૂપ તીક્ષ્ણ શત્રે એ કર્મરૂપ શત્રુઓને સંતાપ ઉત્પન્ન કરીશ.” એ પ્રકારે મહા તેજપુંજ ( એવું તે નેમિકુમારનું વાણીરૂપ વશ, કર્ણછિદવિષે સંચાર કરવા લાગ્યું છતાં, અત્યંત દુઃખિત છે. છે એવાં શિવાદેવી અને સમુદવિજ્યરાજ મૂચ્છિત થતાં હવાં. તે સમયે તે બંનેને શ્રીકૃષ્ણ, , fy આશ્વાસન કરી કિંચિત હાસ્ય કરતા થકા મોટા આદરે કરી તે નેમિકુમારપ્રત્યે ભાષણ કરતા હવા. શ્રીકૃષ્ણ—હે નમે, તારાસરો દયાળુ અને સર્વ લોકોના હદયને ગમનારો એવો બીજો કોણ પુત્ર છે? જે તમે મહા કપાએ કરી આ પ્રાણીઓને દુઃખથી મુકત કરેચા છતાં આ માતE પિતાને અત્યંત દુઃખસમુદનવિષે શામાટે પાડો છો? માતપિતા છે તે તિરસ્કાર કરવા માટે યોગ્ય ડેરી નથી એવું મોટા મોટા જ્ઞાતાપુરૂષો પણ વર્ણન કરે છે; ત્યારે તે માતપિતાને દુઃખથી મુક્ત કરવા માટે જે તમે વિમુખ થયા તે તમારી કૃપા સન્માર્ગને વિષે પ્રવત થનારી છતાં તેને આ બહુ નિદ્યપણું છે. એ માટે જેનેવિષે અમાં સર્વને મોટો આનંદ, જેનેવિષે માતપિતાને પણ મોટો સંતોષ અને જેનેવિ રામતી પ્રાપ્ત થનારી એવા વિવાહોત્સવને સ્વીકાર કરવો. એવું શ્રીકૃષ્ણનું ભાષણ સાંભળીને તે નેમિકુમાર હાસ્ય કરતો થકો શ્રીકૃષ્ણપ્રત્યે ભાષણ કરતો હશે. નેમિકુમાર - કચ્છ, મારાં માતપિતાને આનંદકારક એવું હું કરતો છતાં તમે તેઓને શોકપ્રાપ્તિની આ શો શંકા કહી વા? યમની ઇચ્છાઓ સરખી વૃદ્ધિ પામેલીઓ જે જવા- ર ળાઓ-તેઓના સમુદાયે કરી પ્રદીપ્ત એવા સંસારરૂપ અગ્નિથી પુત્ર બહાર પડે છે છતાં તેને જે ના જે માતપિતા–તેઓને કેમ આનંદ ઉત્પન્ન થનાશે નહીં? તે આનંદ ઉત્પન્ન થશેજ, એ છે માટે અપાર એવા સંસારરૂપ સળગેલા અગ્નિથી હું મહાત્વરાએ બહાર પડી મારા સુખની ઈચ્છા છે Jain Educationa International For Personal and Private Use Only Page #537 -------------------------------------------------------------------------- ________________ પ૨૯ પત્ર કરનારાં માતપિતાને હુંઆનંદજઉત્પન્ન કરીશ. અને જો આ માતપિતા મારા કર્મનવિભાગી હોતતો તેઓની આજ્ઞાએ મેં આવું વિવાહકર્મ સ્વીકાર્ચ હોત; પરંતુ કોઈ પણ પુરૂષ, કોઈના પણ કર્મનો પર વિભાગી થનાર નથી. રથી તે ઇંદપર્યંત સર્વ પ્રાણીઓએ પોતાનાં કરેલાં કર્મ પોતે જ ભોગવ્યાં છે - જયછે. એ માટે કષાય અને વિષયએ બોલાવેલાં અને હદયના મર્મનું ભેદન કરનારાં એવાં કર્મોએ હ) જે દુખો નિર્માણ કર્યાં જાય છે, તેઓથી ભીતિ માનનારો હું તપ આચરણ રૂંછું; એટલે સર્વ( તમ એવા આચરણોએ વૃદ્ધિ પામેલા તપથી સંપૂર્ણ કર્મો, સૂર્યથી અંધકાર જેમ નાશ પામે છે છે, તેમ નાશ પામે છે. છે. એવું નેમિકુમારનું ભાષણ સાંભળી શિવા દેવી, જેના નેત્રોમાંથી અમૃઓ શ્રવે છે, એવી જ SG હતી થકી તે નેમિકુમારપ્રત્યે ભાષણ કરતી હવી. શિવદેવી–હે વત્સ સકુમાર, તું આ આવા તપ કલેશ કેમ સહન કરીશ? આ તપને વિષે છરહિત એવો જે તું-તેના શરીરને સૂર્યનો તાપ પીડા કરશે. અને હાય હાય !! હેમંતઋતુને વિષે શીત નિવારણ કરવા માટે યોગ્ય એવા વસ્ત્રાદિક પરિધાનેરહિત એવો જે તું-તેને શીત પણ બહુજ વ્યથા કરશે. અને હે વત્સ, ગૃહાશ્રયવિના અરણ્યને વિષે રહેનારા જે તું-તેણે મૂર્તિમાન 0 વિજ એવો વસ્તુ સંબંધી પોતાના અંગઉપર પડેલો જે ઉદસમુદાય-તે કેમ સહન કરો (9 જશે? અને છત્રવિના બીજાતો ભિક્ષાવૃત્તિ કેવી રીતે કરશે? અને જેને સહાય નથી એવો જે તાતું-તે તાર સમીપભાગે દોડનાર દુઃખેલ એવા પરિસ્સોની સેનાને કેમ સહન કરશે? વળી જે તે તારા, બ્રમસરખા શ્યામવર્ણ એવા કેશસમુદાયને મેં મારા હાથે કરી હે વૃદ્ધિ પમાડે છે, ૩ તેને તું કેવી રીતે લોચન કરશે? એવું શિવાદેવીનું ભાષણ શ્રવણ કરીને તે નેમિકુમાર તે જનની પ્રત્યે ભાષણ કરતો હશે. નેમિકમાર—હે માતા, તમારી આ પ્રીતિ, અમારા સરખા પુત્રને ન ભાસનારા દુઃખોને દેખાડે છે. કારણ, પરાધીન એવો આ જીવ, જે બંધનરૂપ દુખસમુદાયને સહન કરે છે; તે જીવ છે. સ્વતંત્ર થયે છતાં તે બંધનરૂપ દુઃખસમુદાયનો ત્યાગ કરનાર નથી શું? અર્થાત ત્યાગ કરે છે. તે એ માટે સ્વતંત્ર થઈને કર્મબંધનથી મુક્ત થવું સારું છે. કારણ સ્વતંત્ર સ્થિતિએ જેઓનું ચિત્ત સંતોષયુકત છે, એવા સંયમી પુરૂષોને જે સુખે પ્રાપ્ત થાય છે; તે સુખ, લોભવિષે લંપટ એવા ભૂમિપતિને અને દેવેંદને પણ પ્રાપ્ત થનારાં નથી. એ માટે ચિતારૂપ જવાળાઓયુકત-એવો જે ગ્રહવાસરૂપ દાવાનળ-તેનાથી હું બહાર પડી અસંગતારૂપ વાપિવિષે સ્નાન કરી આત્માની શાં તતા કહ્યું. શમતારૂપ નદીનું પૂર તે, નદીના પ્રવાહની બહેરે દૂરદેશપર્યત પ્રસાર પામ્યું છતાં તે ૭) નદીની તીરપિર રહેનારું વિષયરૂપ ગ્રામો, તે સંપૂર્ણ નાશ પામે છે. એ માટે જે પુરૂષને નિરંતર, ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #538 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ દૈવેકરી અનુકૂળ થએલી શમતારૂપી સ્ત્રી પ્રાપ્ત થએલી છે, તે પુરૂષનો પરમાનંદ કદીપણ નાશ પામતો નથી; એવો નિશ્ર્ચયકરી હું સત્વર્ આનંદના સમુદાયને આપનારી એવી શમતારૂપ સ્ત્રીને વર્વામાટે ઉદ્યોગ કરૂંછું. કારણ, આનંદ સમુદૃાયને ઉત્પન્ન કરનારી એવી ગ્રીષ્મતુસંબંધી ચંદ્રકાંતિને કોણ પુરૂષ સેવન કરતો નથી,? એવી તેમિકુમારની સર્વોત્તમ ખોલવાની યુક્તિને સંપૂર્ણ યાદવો શ્રવણકરી તેઓ “આ નેમિકુમારના ચિત્તને શમતાએ ગ્રહણ કરશું” એવું નિશ્ચયેકરી જાણતા હવા. ત્યારપછી આગળ ગમન કરવાના માર્ગને છોડીને રોકાવેશેકરી વ્યાકુળ એવા તે કેટલાક યાદવો મૂર્છા પામતા હવા, કેટલાએક ચાદવો રોદન કરતા હવા, અને કેટલાએક યાદવો અત્યંત ખેદ પામતા હવા. અહિંયાં જેનો સ્થ સારથિએ ચલાવ્યાછે એવો નેમિકુમાર, મોહની સેનાને મંથન કરનારો હોતો થકો ચારિત્રધર્મરાજાના ગૃહપ્રત્યે પ્રાપ્ત થતો હવો. ત્યારપછી “કેવે સમયે કેવું બોલવું” એવિષે નિપુણ એવા સારસ્વત અને આદિત્ય પ્રમુખ લોકાંતિક દેવો-તે નેમિકુમારની પાસે આવતા હવા. અને તેઓ “આ તેમિકુમાર તીર્થંકર થવા માટે યોગ્યછે” એવું જાણીને પ્રાર્થના કરતા હવા કે હે પ્રભો, તમે સર્વ જગમાં રહેનારા જીવોને હિતકારક એવા તીર્થની પ્રવૃત્તિ કરો.” પછી તે નેમિસ્વામિએ, સાંવત્સરિક દાન કરવા માટે આરંભ કરચો; અને દ્વારકાંના તરભેટા વિગેરે પ્રખ્યાત સ્થળોનેવિષે સુવર્ણાક્ષરોએયુક્ત એવા કાગળો ચોડ્યા. પછી રાત્રી દિવસ અખંડ એવું તે દાન શરૂ થયું છતાં સંપૂર્ણ લોકો એવું ભાષણ કરવા લાગ્યા કે “અહો!! તીર્થંકરનો દાન કરવાનો આ પ્રકાર સર્વ લોકો કરતાં વિલક્ષણ છે.” તે સમયે શિવાદેવીને પ્રાપ્ત થએલા દુ:ખને અવલોકન કરી કુંતીદેવી, પોતાના આગમનની નિંદા કરવા લાગી. અને રાજીમતીના દુ:ખને અવલોકન કરી દૌપદી પણ શોક કરતી હવી, તે સમયે સંસારસંબંધી નાનાપ્રકારના કહેશોને પ્રત્યક્ષ અનુભવે કરી જાણનારા પાંડવો પણ સંસારનો ધિક્કાર કરી ગૃહુના ત્યાગને માટે ઉત્કંઠિત એવા નેમિપ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. મહોટા પ્રેમે તપ કરવા માટે તે નિમવર પાછો ફરચો છતાં તે જોઇને તે સમયે રાજીમતી, દુ:ખેકરી મૂતિ થઇને ભૂમિતળનેવિષે પતન પામતી હવી. પછી તેની સખીઓએ કરેલા શીતોપચારૅ કરીને તે રાજીમતી ફરી ચેતનાને પામીને તુમુલ એવા વિલાપો કરતી હવી. રાજીમતી—હે દૈવ, તેં આ શું કરશું? પૂર્વે વિષયભોગથી વિમુખ એવી જે હું-તેને તું આ દુ:ખો દેવા માટે નેમિવરને એકવાર દેખાડીને ભોગવિષે સંમુખ કરી; પરંતુ “આ નમીર મને વર પ્રાપ્ત થવાનો નથી” એવું મેં પૂર્વે પણ જાણ્યું હતું. કારણ, કડવી તુંબડી કલ્પવૃક્ષપ્રત્યે આરોહણ કરેછે શું! અર્થાત્ તે જેમ આરોહણ કરવા માટે યોગ્ય નથી, તેમ હું પણ નેમિવરને Jain Educationa International For Personal and Private Use Only Page #539 -------------------------------------------------------------------------- ________________ ૫૩૧ છે. વરવા માટે યોગ્ય નથી. હે સ્વામિન, તમારું કેવળ અનન્યપણે શરણ, એવી જે હું તેનો ત્યાગ તમે કાં કરો? કારણ પોતાના ઉત્સગનવિષે રહેનારે, અને જેને આદર કરે છે એવા સસલાને પણ ચંદ કદીએ ત્યાગ કરતો નથી. ભૂલેંક, ભુવેર્લોક અને સ્વર્ગલોકના મનોરથ પૂર્ણ કરનારા તમે કલ્પવૃક્ષ હોઈને ભૂર્વોકનેવિષે વાસ કરનારી સ્ત્રી એવી જે હું-નોજ ત્યાગ પ્ટ) કરનારા તમે કાં થયા? હે નાથ, પતિ જે તમે તેનાં અરણ્યસંબંધી માલતિપુષ્પો સબ્રહ્મચારી છે થયાં છતાં, તમે પરિત્યાગ કરેલી એવી જે હં–તેનાં આ આભૂષણોએ કરી હવે શું ફળ છે? હેસ્વાછે. મિન, મનોહર એવા પણ આ મારા હારે કરી હવે શું ફળ છે જે હારે, તમારી સાથે મારે જે છે છે. કંદર્પકલહ-વિષે તમારા કંઠમધે પાશ સરખું આચરણ ન કરવું. હે સ્વામિન, આ રત્ન- મય કુંડળો હવે મારી વિના કરનારાં થયાં છે. જે કુંડળો એકાંત સ્થળે પ્રેમચુંબનવિષે તમારા પર ગાલ ઊપર આળોટ્યાં નહીં. સાંપ્રતકાળે આ મારી કટિમેખળા, કેવળ દુઃખને માટેજ થઈ છે. કારણ જે મેખળા, એકાંતસ્થળે મોટા પ્રેમે કરી તમે પોતાને હાથે સ્પર્શ કરી નહી; તે નિશ્ચય કરી કેવળ ખળજ છે. આ મારા બાહુવિષે મહાકાંતિએયુકત જે રત્નનાં બાજુબંધ છે, તે કેવળ રોગરૂપજ છે. કારણ, જે બાજુબંધ, આલિંગનનેવિષે તમારા કંઠમણે નિમગ્ન થયા નહીં. એ પ્રકારેકરી નેમિવરપ્રત્યે મહા પ્રેમે વારંવાર ભાષણ કરનારી તે રામતી, તે સમયે સં” પૂર્ણ ભૂષણસમુદાયને અંગઉપથી કાઢી નાખતી હવી; અને ભમિતળ વિષે વારંવાર આળોટતી જો છેહવી અને વારંવાર પોતાના વક્ષસ્થળને તાડન કરતી હવી; અને તે નેમિવરના વિયોગેકરી વ્યાકુળ થએલી એવી તે વારંવાર પ્રેમવરે આકંદન કરતી હવી. એ પ્રમાણે વ્યાકુળપણે પ્રાણેશ જે નેમિકમાર-તેના વિરહને વિષે પ્રાપ્ત થએલી નાના પ્રકારની ચેટને કરનારી જે રામતી–તે પ્રત્યે તેની સખીઓ એવું ભાષણ કરવા લાગી કે હે સખી રામતી, જેનો પ્રેમ ક્ષીણ થયો છે એવા નિરસ અને અલૌકિક એનેમિવરને વિષે પ્રેમ સમુદાયરૂપ એવો આ સ્નેહ તને ક્યાંથી પ્રાપ્ત થયો? બીજા પણ ક્ષત્રિકુળને ભૂષણભૂત એવા રાજકુમારો રૂપેકરી, પરાક્રમ કરી, અને બળેકરી (પ્રખ્યાત છે એવું છતાં એ નેમિકુમારનીજ તું કેમ ઈચ્છા કરે છે? તો હે સખી, તે પોતાના મનમાં I , બેદ કરીશ નહીં. રોહિણીની સખીઓએ રોહિણીને જેમ ચંદની સાથે સંગ કર, તેમ જ કે અમે તારે, સ્વરૂપેકરી યોગ્ય એવા કોઈપણ વરની સાથે યોગ કરીશું. બીજા રાજાએ પૂર્વે - 3 બ્દજ વરેલી કન્યા, બીજો વર વરવા માટે યોગ્ય છે; તેમ કોઈપણ કારણે નેમિવર માટે માત્ર શબ્દ કરી વરેલી એવી જે તું તેનું પણ પાણિગ્રહણથયું નથી માટે બીજોવર વરવા માટે કાંઈ હરકત નથી.” એવું સખીઓનું ભાષણ શ્રવણુ કરી ઉગ્રસેનની કન્યા રામતી, જેણે ક્રોધેકરી ભયંકર ભૂછે કટિ ધારણ કરી છે, એવી હોતી થકી ભાષણ કરતી હતી. Jain Educationa International For Personal and Private Use Only Page #540 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ રાજીમતી–હે સખીઓ, સાંપ્રતકાળે તમારામધે વિચાર ન કરતાં આવું ભાષણ કરનારી S: એ કોણ છે? હું તે સર્વ દેવો કરતાં પણ નિરંતર નિમિવરને જ અત્યંત શ્રેષ્ઠ એવો માનું છું પરંતુ તે નેમિવર સર્વ વિષયનેવિષે વિરકત છતાં માતપિતાના આગ્રહેકરી મને વરવા માટે પ્રવૃત્ત થયા; ત્યારે મારા પિતાએ એનેમિવરને માટે મને વાચા દત્ત એવી કરેલી છે. એ માટે કન્યાનું એક કોવાર દાન થાય છે, વારંવાર થતું નથી. એ માટે જે કન્યા પૂર્વે એક વરને મને કરીને પરણીને આ ગળ તે વર પ્રાપ્ત ન થયો છતાં બીજાને વરે છે, તે કન્યાને સર્વ લોકો “પોતાના કુળને કલંક લગાડનારી એ વ્યભિચારિણી છે” એવું કહે છે; તે હે સખીઓ, એનેમિ વર જો કે મારે મરાચાર્ય એટલે સંભોગસુખ દેનારો ભરતાર થયો નહી, તો પણ મારા મહા સુકૃત્યેકરી તેજ નેમિવર મારો S: વૃતાચાર્ય એટલે વૃત દેનાએ ભરતાર થશે. એવું તે રામતીનું ભાષણ શ્રવણ કરીને ફરી પણ ઘણા પ્રકારેકરી જલ્પના કરનારી તે સ- ર - ખીઓને તે રામતી, મહા ક્રોધેકરી તિરસ્કાર કરી “મારી ઉપર નેમિકુમાર ક્યારે કૃપા કરી તેની માર્ગપ્રતીક્ષા કરતી રહી. અહીંયાં નેમિકુમાર પણ, એક વર્ષપર્યંત અદ્ભુત એવું દાન કરીને ભવસમુદવિષે તરવા માટે કેવળ નૌકારૂપ એવા ચારિત્રગ્રહણને માટે ઉત્સુક થતા હવા. તે સમયે તે સ્થળે સં- KD પણું દો પ્રાપ્ત થઈને તે નેમિકુમારને યથાવિધિએ દીક્ષા સંબંધી અભિષેકાદિક કરીને ઉત્તર ) ન ફરનામક શિબિકામધે તે નેમિ જિનેશ્વરને આરોહણ કરાવતા હતા. તે સમયે તેને મીશ્વરપ્રભુના ) કે અગ્રભાગે ગમન કરનાર શૉંદ અને ઈશાનેદ એ બંને ઇંદો ચામસેને ધારણ કરતા હતા, S: સનતકુમારેંટ, છત્ર ધારણ કરતો હવો માહંદ, અદ્ભુત અને ધારણ કરતો હતો, બ્રોંદ દર્પણને પાર તે ધારણ કરતા હો, લાંતકંદ પૂર્ણ કળશને ધારણ કરતા હો, હ્રૌંદ અત્યંત મનોહર એવા સ્વઆ સ્તિપ્રત્યે ધારણ કરતે હવો, સહસ્ત્રારેડ ધનુષ ધારણ કરતાં હો, પ્રાણાદિ શ્રીવત્સને ધારણ કરે છો કરતો હો, અમ્યુનિંદ નંદાવને ધારણ કરતો હતો. અને બાકીના ચમરેદાદિક ઇંદો, શસ્ત્રોને છે ધારણ કરતા હવા. ત્યારપછી તે નેમારપ્રભુની પછવાડે સમુદવિય, બળરામ, શ્રીકૃષ્ણ, અને પાંડવો તથા દેવકી, શિવાદેવી અને કુંતી-એઓ ગમન કરતાં હવાં. અને જેઓના નેત્રવિષે કે અશ્રુઓ પ્રાપ્ત થયા છે, એવી પણ વિવાદેવી દેવકી પ્રમુખ સ્ત્રીઓ, મહેકરી વિવાહ સરખાં મંગળ ગીતો ગાવા લાગી. કારણ, મેહની આજ્ઞા બલવત્તર છે. તે સમયે પોતાના ઘરના સમીપભાગે પ્રાપ્ત થએલા મીશ્વરપ્રભુના દર્શનેરી રામતીને શોક ફરી અત્યંત જગત 1 થતો હશે. તે રામતીના દુ:ખને જ્ઞાન કરી અને લોકવાર્તાએ કરી જાણનાર તે નેમીશ્વર રોડ ૭) ભગવાન, રાગરૂપ શત્રુઓ પરાભવ પમાડ્યા નહીં. અર્થાત રામતીના દુઃખને જાણનારા ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૩૩ છે એવા નેમીશ્વરને વિરતપણાથી તેનેવિ પ્રેમનો પ્રાદુર્ભાવ થયે નહીં. ત્યારપછી રૈવતક પર્વ છે તવિષે સહસ્ત્રાશ્રવણ નામના વનને વિષે તે નેમીશ્વરપ્રભુ મનુષ્ય અને દેવેંદ-એઓએ છે ઉપાડેલી શિબિકાથી નીચે ઉતરતા હવા; અને પોતાનાં ભૂષણોને પરિત્યાગ કરવા લાગ્યા. તે . તે સમયે પરિત્યાગ કરેલા તે ભૂષણસમુદાયને ઇંદ ગ્રહણ કરી, જેમણે હસ્ત શેડ્યા છે એવા શ્રીક- 5 8) પશુને માટે સમર્પણ કરતા હતા. પછી તેને મીશ્વરપ્રભુ, ત્રણસે વર્ષનું આયુષ્ય થયું છતાં શ્રાવણ ીિ શુદ્ધ છઠને દિવસે પૂર્વન્ડ સમયે ચંદ્ર, ચિત્રા નક્ષત્રને વિષે પ્રાપ્ત થયો છતાં ષષ્ઠ તપ કરનારો એવો છે ( શિવાદેવીનો પુત્ર, પતે પાંચ મુષ્ટિએ પોતાના કેશને લોચ કરતો હતો. તે સમયે દિ, હુંચત ) કરેલા તે કેરાને લઈને મીશ્વર પ્રભુને દેવદુષ્ય વસ્ત્ર સમર્પણ કરતે હવો; અને તે કેશને ક્ષીરસમુદને વિષે નાખીને ફરી ત્વરાએ તે નેમીશ્વરની પાસે આવી તેને મીસરના સામાયિક કૃત્યને વિષે ઉત્પન્ન થનાર સામઈયાના લોકોના કોળાહળને નિવારણ કરતો હશે. તે સમયે તે નેમીસર પર ી પ્રભુને મન:પર્યાયજ્ઞાન પ્રાપ્ત થતું હવું; અને નારકિજીને પૂર્વ ન પ્રાપ્ત થએલું સુખ ક્ષણમાત્ર 5 પ્રાપ્ત થતું હવું. તે સમયે તેનેમિનાથની સાથે હજાર રાજા પ્રવ્રજજા ગ્રહણ કરતા હવા. ત્યારપછી છે ઈદ, કૃષ્ણ અને પાંડવો-એઓ નેમીસરપ્રભુને વંદન કરી પોતપોતાના સ્થાન પ્રત્યે ગમન કરતા હવા. ત્યારપછી અન્ય દિવસે ગોકુળને વિષે સંપત્તિનું કેવળ ઘર એવા વરદરાજના ઘરનેવિષે દોષરહિત એવા અન્ને કરી શ્રી નેમીશ્વર ભગવાન પારણુ કરતા હતા. તે સમયે તે વરદત્તરવાર જના ગૃહવિષે ઘણા દેવ પુષ્પોની, ગંદકી અને રત્નોની વહિને તથા એલોટ્સેપને કરતા કે હવા; અને દુંદુભિ વગાડતા હતા. ત્યારપછી પગે ચાલનારા એવા સર્વ જરાતના પ્રભુ તે નેમિ નાથ તીર્થંકર, ઘાતનાં કરનારાં એવાં જ્ઞાનાવર્ણાદિક ચાર કર્મોને નાશ કરવા માટે પુર ગ્રામએઓએ વ્યાસ એવી આ પૃથ્વી ઉપર સંચાર કરતા હવા. અહિયાં દ્વારકાને વિષે શ્રીકૃષ્ણસહવર્તમાન પાંડવો આવ્યા. તેઓ વિષયાનંદનવિષે તત્પર છે એવા હોતા થકા વ્યતીત થએલા ઘણાકાળને ન જાણતા હવા. અહીંયાં નેમિનાથ ભગવાન પણ ચોપન દિવસ પર્યત વિહારકરી ફરી તેજ સહરવા સ્ત્રવણ નામના વનને વિષે પ્રાપ્ત થતા હવા. ત્યાં નેતર વક્ષના અધોભાગે આસો મહીનાની અમાવાસ્યાના છેપૂર્વાન્ડ સમયે ચિત્રા નક્ષત્રનેવિષે અષ્ઠમતપે કરીને આત્માને ભાવતા એવા તે શ્રી નમીશ્વર S: ગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થતું હતું. તે સમયે તે સ્થળે સંપૂર્ણ દેવેંદો પ્રાપ્ત થઈ તે રે છે. નેમીશ્વર પ્રભુને બેસવા માટે આસનની કલ્પના કરવા સારૂ ત્રણ પ્રકારે કરી અલંકૃત એવા સમવન - જ સરણને કરતા હવા. પછી શ્રી નેમીશ્વર ભગવાન પૂર્વદ્યારેકરી તે સમવસરણનેવિશે પ્રવેશ કરી છે ત્યાં રહેનારા એકસોવીશ ધનુષ્ય ઊંચ એવા ચૈત્યવક્ષને યથાવિધિએ પ્રદક્ષિણા કરી, પછી તે તીર્થકર ( ૧૩૪ Jain Educationa International For Personal and Private Use Only Page #542 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ છે. ભગવાન તીર્થોનમઃ એવા ઉચ્ચારપૂર્વક પર્વ સિંહાસનને વિષે પર્વદિશા ભણું મુખ કરી બેસતા ને S: હવા. તે સમયે બીજી પણ ત્રણ દિશાઓનેવિષે રહેનારા સિહાસનો મથે વ્યંતરનામક દેવો, જે તે મીશ્વર ભગવાનના પ્રતિરૂપને સ્થાપન કરતા હતા. ત્યારપછી ચારનિકાયના દેવો અને ચારનિકાયની દેવીઓ-તઓ, જેઓએ હસ્ત જોડ્યા છે એવાં હોતાં થકાં તીર્થકર એવા શ્રી કોડ છુ) નેમિનાથના સંમુખભાગે ભૂમિનેવિષે બેસતાં હવાં. તે સમયે તે રૈવતક પર્વતના બાગને વિષે રહેનાર માળી લોકો, “નેમિનાથ તીર્થકર થયા છે એવા વૃત્તાંતને દારકામ ગમનકી શ્રીકૃષ્ણને નિવેદન કરતા હતા. તે સમયે તે માળીને ) છે. તે શ્રીકૃષ્ણ સાડાબાર કોડ દ્રવ્ય આપ્યું અને નેમિનાથની ભક્તિવિષે તત્પર એવા શ્રીહરિ, જ કે પોતાના વાહન ઉપર આરોહણ કરી પૃથક પૃથક હસ્તિનવિષે આરોહણ કરેલા એવા પિતા, પિ- ૪ તવ્ય, માતા, ભ્રાતા, પુત્ર અને પાંડવો-એએ સહવર્તમાન મહાત્વરાએ તે સમવસરણપ્રત્યે ગમન કરવા માટે પ્રસ્થાન કરતા હતા. તે દ્વારકાંપતિ શ્રીકૃષ્ણ, સમગ્ર સ્ત્રીઓએ સહવર્તમાન, 5 અને નાગરિક લકોએ સહવર્તમાન તે જ્ઞાનોત્સવભૂમિને પામતા હવા. તે સમયે તે નેમિ ભ- ૨ છેગવાનના ચરણકમળને વંદન કરવાની ઈચ્છા ધારણ કરનારી રાજીમતી પણ શ્રદ્ધાએ તે ભૂમિને, ( ઉત્કંઠિત એવી ભ્રમરી જેમ માલતિના સુગંધને પામે છે તેમ પામતી હતી. ત્યારપછી શ્રીકૃષ્ણ, ki) હાથી ઉપરથી નીચે ઉતરી અને સામ્રાજ્યચિન્હોનો પરિત્યાગ કરી ઉત્તરદારેકરી તે નેમિનાથ પ્રભુની જ્ઞાનોત્સવભૂમિપ્રત્યે આનંદકરી પ્રવેશ કરતા હવા. તે શ્રીકૃષ્ણ, પ્રથમ નેમિનાથને ત્રણ ન્ડે પ્રદક્ષિણા કરી પછી વંદન કરતા હવા; અને ઇંદની પાસે બેસતા હવા. અને અન્ય પણ પ્રાપ્ત કે જ થએલા જે વસુદેવાદિક-તેઓ પણ મીશ્વરને પ્રદક્ષિણા નમસ્કાર વિગેરે કરી યથાસ્થાન વિભાગે રે કરી બેસતા હવા. પછી સર્વ જંતુઓને સંસારરૂપ કૂપથી ઉદ્ધાર કરવા માટે ઈચ્છા કરનારા અને ક્ષાના સમુદ એવા તે નેમિનાથ પ્રભુ, દેશનાનો વિસ્તાર કરતા હવા. Sી નેમીશ્વરભગવાન હે ભવ્ય, સર્વ જીવોનું આયુષ્ય છે તે વાયુએ ચંચળ એવા કમળ છે ( પત્રની ઉપર રહેનારા ઉદકનો સહોદર છે. અર્થાત, વાયુકરી ચંચળ એવા કમળપત્રઉપર રહેનારું તો છેઉદક બિંદુ જેમ સ્થિર નથી, તેમ આયુષ્ય પણ સ્થિર નથી. અને શીલરૂપ નદીના વેગસમુદાયને ?) છે ઘાત કરનારી સંપત્તિ છે. અર્થાત, સંપત્તિના ગે મદાંધ થનાર પુરુષોનું સંપૂર્ણશીલ નાશ પામે છે. તે Sા સર્વ જીવોનું જોબન તે, સંધ્યાકાળે પ્રાપ્ત થનારા રકતઅબ્રના સરખું ક્ષણિક છે. અને જેઓએ ગુર દુસ્તર ફ્લેશની પ્રાપ્તિ અર્પણ કરી છે, એવા સ્વજનાદિકના સંગમો છે. ઘણુંકરીને શરીરધારી ક જીવોનું જે શરીર છે, તે વિપત્તિનું જ એક મંદિર છે; અને પુત્ર, મિત્ર તથા સી ઈત્યાદિક સર્વે, ૭) મનને અત્યંત દુઃખ ઉત્પન્ન કરનાર છે. એ માટે સાર વસ્તુઓ રહિત એવો આ સંસાર અને છે Ce8 Jain Educationa International For Personal and Private Use Only Page #543 -------------------------------------------------------------------------- ________________ પરૂપ ૩ સાર છે એમાં કોઈ સરાય નથી. આ સંસાર મધ્ય જ્ઞાન, સમ્યકત્વ અને ચારિત્ર-એજ કેવળ હવે SS સારરૂપ છે. છા, અ વ ઈત્યાદિક તત્વનો સમ્યગ જ્ઞાનકરી વિચાર કરનારે જે જીવ, તે પૂ- સર્વ કરતાં વિલક્ષણ છે એ માટે ત્યાગ કરવાને યોગ્ય એવી નશ્વર વસ્તુનો ત્યાગ કરી, અને ૨ દિ ગ્રહણ કરવા માટે યોગ્ય એવી આત્મવસ્તુનો સ્વીકાર કરી તે મુક્ત થાય છે. ઘણું કરીને સર્વ પ્રાણી- કોડ ઓને ઇંદાકિની પણ સંપત્તિ સુલભ છે, પરંતુ સિદ્ધિરૂપ સુખોનો નિધિ એવું જે સમ્યકત્વ, તે અતિ દુર્લભ છે. કેટલાએક પુરૂષોનાં પૂર્વનાં ઘણાં કર્મ નાશ પામ્યાં છતાં તેમને ચારિત્ર પ્રાપ્ત થાઆ ય છે. એ માટે સુખનું કેવળ કારણ એવા તે ચારિત્રની સમીપભાગે ચિંતામણુરૂપ રત્ન પણ છે તુચ્છ છે. એ માટે વિવેકી પુરૂષોના મનરૂપ મયૂરોના હર્ષને માટે સંસારરૂપ દાવાનળની જવાળાઓનો નાશ કરનારો એ નવીન મેઘરૂપ સંયમ છે. એ પ્રકારે કરી શ્રી નેમીશ્વરપ્રભુના મુખ થકી નીકળનારી દેશના શ્રવણ કરી વરદત્તરાજા ઊઠી ઊભો થયો અને પોતાના હાથ જોડી ચારિત્રવ્રતની પ્રાપ્તિ થવા માટે મીશ્વરભગવાનની 45) પ્રાર્થના કરતો હો. પછી કરૂણાના સમુદએવા તે નેમીવરપ્રભુ, તે વરદત્તરાજાને ચારિત્રદીક્ષા i. દેતા હતા. ત્યારપછી તે સ્થળે બે હજાર રાજાઓ પ્રજ્યા ગ્રહણ કરતા હતા. ત્યારપછી તેને મીશ્વર પણ ( ભગવાન, તે રાજાઓમાં સુજ્ઞ એવા વરદત્તાદિક અગીયાર રાજાઓને મહત્સાહપૂર્વક ગણધર (1) ( કરતા હવા. તે અગીયાર ગણધરો તે નેમીશ્વર ભગવાનથી ધ્રૌવ્ય ઉત્પાદક અને વ્યય-એવા પ્ર- છે. કારની ત્રિપદીને શ્રવણ કરી જેએની બુદ્ધિ પ્રસાર પામેલી છે એવા તેઓ, દાદશાંગને રચતા ) હવા. ત્યારપછી ધર્મચક્રવર્તિ એવા નેમીશ્વર ભગવાન, ઘણી કન્યાઓએયુકત એવી રાજકન્યા જે યક્ષણી તેને પ્રવ્રજ્યા દઈને યથાવિધિએ પ્રવતિની કરતા હતા. તે સમયે તેને મીશ્વરપ્રભુનવિષેજ પર જેણે પોતાનાં નેત્રને અર્પણ કરે છે, અને ચારિત્રવ્રત ગ્રહણ કરવાને મનોરથ ધારણ કરનારી એવી રામતીને ચતુર એવા શ્રીકૃષ્ણ, અવલોકન કરી નેમીશ્વરપ્રભુપ્રત્યે પ્રશ્ન કરતા હતા કે “હે પ્રભ, તમારેવિષે ઉત્તરોત્તર અધિક વૃદ્ધિ પામનારી એવી કોની પ્રીતિ જાગૃત રહેતી નથી? (P પરંતુ આ રામતીની તો તમારે વિષે આ પ્રીતિ, સર્વને વાણું અને મને કરી અગેચર એવી છે. કેમ થઈ?” એવું શ્રીકૃષ્ણનું ભાષણ શ્રવણ કરીને ત્યારપછી તે મીશ્વરભગવાન, પિતાને વિષે તે રામતીને સર્વ કરતાં વિલક્ષણ એવો પૂર્વના આઠ ભવનવિષે ઉત્પન્ન થએલો જે પ્રેમ-તેને Sણ કથન કરતા હવા. ત્યારપછી તે પ્રભુ, તે રાજમતીને દિક્ષા દેતા થકા તેણીએ પોતાને વિષે કેર ધારણ કરેલા પ્રેમની પ્રતિક્રિયા કરતા હવા. કારણ, મોટા પુરૂષને વિષે ધારણ કરેલો જે પ્રેમ, . છે તે શુભ ફળ દેનારાજ થાય છે. ત્યારપછી ઉગ્રસેનાદિક દશાહ રાજાઓએ, શ્રીકૃષ્ણ અને પ્ર- કો. છે ઘુમ્માદિક ક્રમારોએ તેનમિભગવાન પાસેથી શ્રાવક ધર્મનો સ્વીકાર કરો. પછ વિવેકવાળીઓ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ છે છે એવી રોહિણી, દેવકી, સત્યભામા અને રુકિમણી પ્રમુખ જે સ્ત્રીઓ-તેઓ પણ પ્રભુના પાર્વ- ભાગવિષે શ્રાવપણાને પામતી હવાઓ. એ પ્રકારે કરી તે શ્રેટ એવી તે સભા તેને વિષે જે પ્રભુ શ્રી નેમિશ્વરભગવાન તેના થકી સ્તુત્ય એ સાધુ, સાધવી, શ્રાવકને શ્રાવિકા-એ રીતે તચાર પ્રકારનો સંઘ ઊત્પન્ન થયો, તે ચારે દિશાઓને પણ બંધ કરવા માટે સમર્થ એવોજ થયો તો ૭) હોયના! એ થયો. ત્યારપછી દેવેન પતિ ઇંદ, તે નેમિનાથને વંદન કરીને સ્વર્ગપ્રત્યે ગમન કરતો હશે. અને બંધુઓએ સહવર્તમાન તથા પાંડવોએ સહવર્તમાન શ્રીકૃષ્ણ પણ, તે નેમિનાથને વંદન કરી દ્વારકાનગરી પ્રત્યે ગમન કરતા હવા. પછી કલ્યાણરૂપ કમળસમુહને પ્રકુલિત કરનારા છે. કેવળ સૂર્યજ, એવા તે નેમિભગવાન પણ વર્ષાઋતુ અને શતુ-એવી બે સ્તુઓને તે જ ઠેકાણે વ્યતીત કરીને પછી પૃથ્વી ઉપર સંચાર કરતા હવા. मालिनी छंद. अथ कथमपि तेपि प्रीतमापूछ्य कृष्णं ॥ त्रिभुवनगुरुवाचां सौरभं भावयंतः॥ त्वरितमरमवापुश्वारुकृष्णोपचारा ॥ મુસિતત વાંgi riા છે ૧૬ . અર્થ–ત્યારપછી ઉત્તમ પ્રકારે કરી દ્રૌપદિએ જેઓની શુશ્રુષા કરેલી છે, એવા તે પાંડવો છે પણ કોઈ પણ પ્રકારે કરી સંતુર એવા શ્રીકૃષ્ણની આજ્ઞા ગ્રહણ કરી ત્રિભુવનના ગુરૂ એવા જે શ્રી નેમીશ્વરપ્રભુ, તેમની વાણીના સુરસિકપણાને ચિંતન કરતા થકા, અને જેનેવિષે પુરવાસી લોકો અત્યંત હર્ષ પામ્યા છે, એવી હસ્તિનાપુર નામક નગરી પ્રત્યે મહાત્વરાએ પ્રાપ્ત થતા હવા. ૧૬ maa Sister इति मलधारिश्रीदेवप्रभसूरिविरचिते पांडवचरित्रे S महाकाव्ये श्रीमन्नैमिविवाहोपक्रमव्रतकेवलज्ञान वर्णनोनाम पोडशः सर्गस्तस्य भाषांतरं संपूर्णम् १६ છે , જીજી HANDRAFone Address ofમ મને Jain Educationa International For Personal and Private Use Only Page #545 -------------------------------------------------------------------------- ________________ અથ સંસદશ સર્ગ પ્રારંભ ત્યારપછી હસ્તિનાપુરનું જે સામ્રાજ્ય. એજ જાણે કમળવન-તેને વિષે ક્રીડા કરનાર રાજહંસરૂપી પાંડવો, ઘણા દિવસેને અતિક્રમણ કરતા હતા. તેઓમાં ઉત્તમ આચરણ કરેલો જે ન્યાય-એજ કોઈએક ચિંતામણી, તેનાંથી પ્રાપ્ત થનારા જે અર્થ અને કામ-તેઓ માટે પાંડવોએ કોઈપણ પ્રયત્ન કરો નહીં. તો તે પાંડવો, મીશ્વરભગવાનની વાણીને સ્મરણ કરતા થકા કલ્પવૃક્ષને પણ જીતનાર એવા ધર્મને માટે જ ઘણે પ્રકારે કરી નિરંતર યત્ન કરતા હવા. તે પાંડવો ( ધર્મરૂપ વૃક્ષને ન્યાયરૂપ ઉદકે નિરંતર એવું સિંચન કરતા હતા કે, જે સિંચને કરી વૃદ્ધિ પામેલા ધર્મવૃક્ષની છાયાએ આ સર્વ ભૂમંડળ છાયાયુક્ત થયું. તે પાંડવો નાના પ્રકારના આચરણોએ કરી છે 5 ધર્મરૂપ શાલિક્ષેત્રને વદ્ધિ પમાડતા હવા. તે સમયે તે ક્ષેત્રનેવિષે કામ અને અર્થ-એ તે ક્ષેત્રમાં ર રહેનારા તામરસ કમળો સરખા જ્યાં ત્યાં સહેજ શોભવા લાગ્યા. અને તે પાંડવો, પ્રતિદિવસે જિનધર્મના નવા નવા પ્રકારોને વિસ્તાર કરતા થકા પોતાના સર્વ રાજ્યને વિષે “એકછત્ર ધારણ કરનારો અહંતધર્મજ છે એવું સૂચવતા હવા. ત્યારપછી તે પાંડવો કોઈએક સમયનેવિષે, સર્વ જગતને આનંદ ઉત્પન્ન કરનારા જે મીશ્વરપ્રભુ-તેના આગમનને મહા પ્રીતિએ, મયૂર જેમ | મેઘપ્રાપ્તિની ઈચ્છા કરે છે તેમ ઈચ્છા કરતા હવા. બીજે દિવસે મીશ્વર ભગવાન પણ તે પાંડવોની મનોવૃત્તિને કેવળજ્ઞાને કરી જાણીને છે. અનુક્રમે સર્વ ભૂમિપ્રત્યે વિહાર કરતા થકા તે હસ્તિનાપુરની પાસે પ્રાપ્ત થતા હવા. તે સમયે ) છે તે મીશ્વર ભગવાનની સાથે ગમન કરનારા સંતુષ્ટ ચિત્ત એવા વાયુકુમાર નામક જે દેવતા તે, જ SE હસ્તિનાપુરના બાહ્યો પવનસંબંધી ભૂમિનેવિશે એક જોજન વિસ્તારયુક્ત એવા, સમવસરણને છે? ઉત્પન્ન કરતા હતા. તે સમવસરણને પોતાના પવિત્ર એવા પુણ્યબીજને વાવવાની ઈચ્છા કરનારાજ જણે હોયના! એવા જે મેધકુમારદેવો તે, મોટા હર્ષકરી સુગંધયુક્ત એવા ઉદકવડે સિંચન કરતા હવા. તે સમયે વ્યંતર નામક દેવો, પોતાના કર્મબંધનો નાશ કરવા માટે તે સમ( વસરણસંબંધી સંપૂર્ણ ભૂતળને રત્નશિલાઓએ કરી બંધન કરતા હવા; અને તે સ્થળે જેણે છે રત્નકાંતિએ આકાશ પ્રકાશયુકત કરવું છે, અને વિજ તથા છત્ર-એઓએ કરી અલંકૃત એવાં ચાર તેરણને ચારે દિશાનેવિષે બંધન કરતા હવા. તે સમવસરણવિષે અંતર્ભાગે વૈમાનિક દેવ હિંગુલ વાર નામક રત્નોની છાવણી-નામિષે કરીને મહાકાંતિની વાળાએ વ્યાપ્ત એવા રત્નમય પ્રાકારને નિર્માણ કરતા હતા. ત્યારપછી જ્યોતીવર દેવો, સુખકારક અને માણિક્યમય છાવણીએયુકત એવા સુવર્ણમય મધ્યમ પ્રકારનું નિર્માણ કરતા હવા. ત્યારપછી ભુવનાધિપ જે ઈંદો તેઓ એક ઠેકાણે જમાવ થએલા ચંદકાંતિના તરંગેએજ જાણે નિર્માણ કરચા હોયના! એવા રોપ્યમય બાહ્યપ્રાકારને Jain Educationa International For Personal and Private Use Only Page #546 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ છે ઉત્પન્ન કરતા હવા; અને માણિક્યમય પુતળીઓએ આસપાસ ભૂષિત, અને ઉચ્ચ એવા ચાર છે ગપુર (દરવાજાઓ)ને પ્રત્યેક પ્રકારને વિષે ઉત્પન્ન કરતા હતા. ત્યારપછી વ્યંતરનાકદેવ, બાહ્ય પ્રકારના પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર એવાં ચારે દાસેના અગ્રભાગે જેનવિષે કમળો પ્રકુલિત છે, એવીઓ ચાર સુંદર વાપિઓને નિર્માણ કરતા હતા. અને મધ્યમ પ્રકારના અંતર્ભાગે ઇશાન ણ દિશાનેવિષે જિનપ્રભુ એવા જે નમીશ્વર ભગવાન-તેની વિશ્રાંતિ માટે સુંદર એવા દેવાદને આ ના નિર્માણ કરતા હવા. અને રત્નપ્રકારના મધ્યભાગવિષે ચૈત્યવૃક્ષે સુશોભિત અને પ્રભુખ 1) ( એવા રતનસિંહાસનને રત્નખચિત કવિ નિર્માણ કરતા હવા. વળી તેજ વ્યંતરદેવો, તે ) સિંહાસનના ઊર્વેભાગે નેમીવરવામિના લોચના સામ્રાજયને સૂચવનારાં એવાં ત્રણ લેતછને જ ઉત્પન્ન કરતા હતા. અને તે સ્વામિના સિંહાસનના સમીપભાગે ધર્મવક્તા જે મીશવરભગવાન, જ તેમણે ચરણ સ્થાનિક રાખવા માટે, મીરવરભગવાનની ચરણશુશ્રુષાએ પોતાની પુણતા સંપાદન કરવા માટે આકારાથી ભૂમિ ઉપર પ્રાપ્ત થએલો મંડળસહિત સૂર્યજ હોયના! એવા દેદીપ્યમાન ચરણપીઠને નિર્માણ કરતા હવા. વળી તેના સમીપભાગે તે વ્યંતરદેવ, નેમીશ્વરભગવાનની જ( ગતનેવિષે જે સમતાની અદ્વૈતતા–તેને સર્વ ડેકાણે પ્રખ્યાત કરવા માટે જ જાણે હોયના! તેમ છે ( માણિજ્યમય એવા વજને સ્થાપન કરતા હવા. ત્યારપછી મધ જેમ ક્ષેત્ર પર્વતાદિકનેવિષે ) ( સમાનવષ્ટિ કરે છે, તે પ્રમાણે ધર્મદેશના આપનારા તેને મીશવરભગવાનના સમવસરણનેવિ દે, જો છે. પુષ્પવૃષ્ટિ કરતા હતા. તે પછી નવ સુવર્ણકમળને વિષે પોતાના ચરણને મકતા થકા ત્રિભુવનપ્રભુ તે શ્રીમાન નેમીવરભગવાન, તે સમવસરણને વિષે પ્રાપ્ત થઇને, અને તે ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણ કરીને, અને તીવનમ: એવો ઉચ્ચાર કરીને તે દિવ્ય સિંહાસનને વિષે બેસતા હવા. તે સમયે સૂર્યમંડળની કાંતિને પોતાની કાંતિએ તિરસ્કાર કરનારા એવા તેને મીશ્વરપ્રભુનું કાંતિમંડળ પ્રગટ થયું. ત્યારપછી તે ઉપવનનો પાળક જે માળી, તે મોટી ત્વરાએ હસ્તિનાપુરપ્રત્યેગમન કરીને So ધર્મરાજને, ઉપવનમણે પ્રાપ્ત થએલાનમીશ્વર ભગવાનના આગમનને થન કરતે હો. તે સમયે જ TV સંતુચિત્ત એ ધર્મરાજ, તે ઉપવનના રક્ષકને તતકાળ સાડાબાર લક્ષ સોનિયા દેતો હ. To અને તતકાળ, હાથીપર બેસનારા ભીમસેનાદિક જે બંધુઓ, તેઓએ પરિણિત, મીશ્વર છે કે ભગવાનની સેવા માટે મળેલા જે મંડલિક રાજાઓ-તેઓના સૈન્ય સમુદાયે અલંક્ત, અશ્વોના હક ચરણથી ઊāભાગે પ્રસરેલી ધૂળે જેણે સૂર્યને આચ્છાદિત કરે છે એવો, અને ઊર્વેભાગે પ્રસાર પામનારો જે ગજસંબંધી સિંદૂર-તેણકરી જેણે સંધ્યાકાળના આરકત થએલા મેયની જ બ્રાંતિ નિર્માણ કરી છે એવો તે ધર્મરાજ, દિવ્ય એવા ગજ ઉપર આરોહણ કરી, અને સંપૂર્ણ કોપિવર્ગને પોતાના અગ્રભાગે કરી જગન્નાથ એવા જે નેમીવર ભગવાન તેમને વંદન કરવા માટે હું Jain Educationa International For Personal and Private Use Only Page #547 -------------------------------------------------------------------------- ________________ ગમન કરતો હતો. તે સમયે દુભિના નાદેકરી ખોલાવેલાજ હોયના! એવા પુવાસી લોકોએ મહોટા આદરે કરી અવલોકન કરેલો તે ધર્મરાજા, મહા હષઁકરી નેમિનાથનું સર્વે લોકોને ઉપદેશ કરવાનું સ્થાન એવું જે તે સમવસરણ-તે પ્રત્યે પ્રાપ્ત થતો હવો. તે સમયે ચામરાદિક સર્વે રાજચિન્હોને દૂરથીજ પરિત્યાગ કરી અકસ્માત ઉત્પન્ન થએલા સમવસરણના અવલોકનેકરી હયુકત હોતો થકો તે ધર્મરાજા, તે સમવસરણનેવિષે પ્રવેશ કરતો હવો. અને સુર, અસુર, અને નર-એનો જે સમુદ્દાય-તેજ કોઈએક ચાતકોની પંક્તિ-તેણે સેવન કરેલા, સંપૂર્ણ ભવનને ઉપદેશરૂપ અમૃતની વૃષ્ટિએ શાંતતા ઉત્પન્ન કરનારા, અને સંસારરૃપ તીવ્રતાપની શાંતતા કરવામાટે કેવળ અમૃતની વૃષ્ટિ કરનારો મેધજ, એવા તે તેમીશ્વર ભગવાનને, હયુક્ત એવો ધર્મરાજા અગ્રભાગે અવલોકન કરતો હવો. ત્યારપછી તે નેમીશ્વર ભગવાનને પ્રદક્ષિણાકરીને, પ્રીતિએ કરી જેનાં નેત્રો આનંદાશ્રુએ વ્યાપ્ત થયાં છે એવો ભૂમિતિ તે ધર્મરાજા, જેણે હાથ જોડવા છે એવો હોતો થકો તે નેમિનાથ ભગવાનપ્રત્યે એવી સ્તુતિ કરતો હશે. ધર્મરાજા—દુસ્તર એવો જે સંસારરૃપ તાપ-તેની શાંતતા કરનાર હે કલ્પવૃક્ષ, તમે જય વંતા વા. તેમજ અંતર્ગત જે તમનો એટલે અંધકારનો, અથવા અજ્ઞાનનો સમુદાય-તેનો નાશ કરનારા હે નભામણે, (સૂર્ય), તારો જય થાઓ. ત્રૈલોકચના સંપૂર્ણ કલ્યાણના સંપાદનમાટે કુરાળ, એવી જે તારા ચરણકમળની ભકિત, તે સંપૂર્ણ મનુષ્યોને કલ્પલતા સરખી કલ્યાણદાયક છે. હું પ્રભા, સર્વ શ્રમનો નાશ કરનારી એવી તારા ચરણવૃક્ષની છાયાનેવિષે પ્રાપ્ત થનારા જીવોનો આધિવ્યાધિથી ઉત્પન્ન થનારો તાપ, નારાને પામે છે; એ માટે હે પ્રભો, સંસારરૂપ દાવાનળની જવાળાએ અત્યંત તન્ન થએલો જે હું-તેના દૃષ્ટિમાર્ગને અમૃતરૂપી એવી તારી મૂર્તિ પ્રાપ્ત થઇ તે બહુ સારૂં થયું છે. હું પ્રભા, એકાગ્રચિત્તપણાએ તારા નામરૂપમંત્રને જીવ જે સ્મરણ કરશે તો, તેને તે સ્મરણેકરી તતકાળ ચુખકારક એવી સંપર્ણ સંપત્તિનો ઉપભોગ પ્રાપ્ત થશે. એ માટે હે જગન્નાથ, હું તારા ચરણકમળદ્રયની સેવાની ઈચ્છાએજ શોભનારી, એવી મારી મનોવૃત્તિને નિરંતર ઈચ્છા કરૂંછું, હું જગન્નાથ, મારા ચિત્તનવિષે વિષયરાગસંબંધી જે પીડા-તેનાથી મારૂં રક્ષણ કરવામાટૅ સમર્થ એવી તારી મૂર્તિ જે જાગૃત રહેછે, તો આ કરતાં બીજી શી પ્રાર્થના કરૂં.? ત્રૈલોકચનો પ્રભુ એવો તું છતાં, તારાવિના બીજા અસમર્થ પુરૂષોએ સર્વ જીવોનું હિત શું થ વાનું છે! અર્થાત્ કાંઈ થવાનું નથી, એ માટૅ કલ્પવૃક્ષ સરખો જે તું તેનો ત્યાગકરી કરીરવૃક્ષ સરખા અન્ય દેવોનો કોણ આશ્રય કરનાર છે? હે પ્રભો, તારા ચરણકમળની ધૂળની પંક્તિ, જે પુરૂષના મસ્તકપ્રત્યે ભૂષણભૂત થએલી છે, તે પુરૂષને નરેંદ્ય, અહીંઢ અને દેવેંદ્ર એવા ભૂમિ, પાતાળ, અને સ્વગૅ-એ ત્રણે લોકના જે અધિપતિ-એઓની સંપત્તિ સ્વાધીન થવા સરખી છે. Jain Educationa International For Personal and Private Use Only ૧૩૯ Page #548 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ . હેવિભો, તે પોતાના નામને વિષે રૈલોચના કલ્યાણમાટે સમર્થ એવો મહિમા નિર્માણ કરેલ છે. જેમ તારું ચિત્ત સર્વ વિષયોથી વિરક્ત થઈ કલ્યાણકારક માર્ગને વિષે પ્રવૃત્ત થયું, તેમ અન્ય કોઈનું પ્રવત્ત થયું નથી. જે તારું ગાંભીર્ય, અને સર્વ જગત કરતાં વિલક્ષણ એવી સ્થિતિ, તેને અન્યથા કરવા માટે સમુદવિજ્યસજા પણ સમર્થ થયો નહીં. હે સ્વામિન તું વિરકતપણાએ રાજીમતીનો ત્યાગ કરી સ્ત્રીને માટે પરાંભુખ થયે એવું જાણીનેજ મોક્ષરૂપ લક્ષ્મી, પોતાના (SP સૌભાગ્યમાટે સુંદર એવા તુજને વરતી હતી. હે પ્રભો, તારા ગુણને સમુદાય સર્વ જગત કરતાં ) વિલક્ષણ છે; એ માટે તેનું વર્ણન કરવા માટે હું સમર્થ નથી. એ માટે સંસારરૂપ અરણ્યવિષે ભ્રમણકરી શ્રમ પામેલો એવો જે હું તેને શાંતિરૂપ છાયાને દેનારું વૃક્ષ જ હોયના! એવા તારા ચરણ, કલ્યાણરૂપ ફળ દેનારા થાઓ. એ પ્રકારેકરી તે ધર્મરાજ, શ્રીમાન એવા તે મીશ્વરજિનાધીશ્વર પ્રત્યે સ્તુતિ કરી આ- ૨ નંદાયુના કણોને ત્યાગ કરતો થકો સાષ્ટાંગ નમસ્કાર કરતો હો. અને ત્યારપછી કદંબવૃક્ષની 5 ) કળીઓ સરખાં શરીર ઉપર ઉત્પન્ન થએલાં જે સ્થળ રોમાંચ-તેણેકરી વ્યાસ હોતો થકો પિત બં ઘુજનેએ સહવર્તમાન શકુંદની પાસે બેસતો હશે. ત્યારપછી તે નેમીશ્વર ભગવાન, સંસારસં( બંધી જે તાપ-તેનો નાશ કરવા માટે નવીન મેઘમાળા સરખી, અને જેણે રૈલોક્યને સુખ સમર્પણ (I/ કર્યું છે, એવી દેશના આરંભતા હવા. * નેમીશ્વર ભગવાન-અહો! આ સંસારરૂપ મહાટવી, કોઇપણ પ્રકારે ઉલંધન કરવા માટે અશક્ય છે. જે મહાટવી, સર્વ જંતુઓએ ઘણકાળે કરીને પણ ઉલ્લંઘન કરી જતી નથી. આ સંસારાટવી, અપસિદ્ધાંતરૂપ અનેક ક્ષાદકે પૂર્ણ છે, તો પણ તેને વિષે સતસમાગમરૂપી એકજ અમતને કૂપ છે. એ માટે આ સંસારાટવીમણે ક્ષારોદક સરખા અવ્ય જે અપસિદ્ધાંતરૂપ વિષય-તઓમાં સંચાર કરનારા આ વૃષાક્રાંત જીવ, કદાચિત દૈવયોગે કરીને ત્યાંજ રહેનારા સત સમાગમરૂપી કૂપના ઉદકને યથેચ્છપણે જે પ્રાશન કરશે, તો આ અટવીની પરતીરને વિષે રહેનારું જે કલ્યાણરૂપમોક્ષ નગર-તે પ્રત્યે ગમન કરશે. અર્થાત, સંસારથી મુક્ત થશે. તે સસમાગમરૂપ કૂપ તો, અતિ દૂર એવો જે સમ્યકત્વ નામે પર્વત, તેને વિષે સુવાસના નામે દુઃપ્રાપ એવી ગુફામધે કોઈએક પ્રદેશને વિષે છે. એ મહાકૂપ પ્રમાદ, આલસ્ય, અને મંદપણુ-ઈત્યાદિક વિધિના સમુદાયે કરી આચ્છાદિત છે; તે મંદભાગ્ય એવા પુરૂએ કદીપણું અવલોકન કર્યો જતો નથી; પરંતુ કેટલાક પુણ્યશાળી પુરૂષો, હિતકારક ઉપદેશે તે સમ્યકત્વરૂપ કૂપને હાથનેવિષે ગ્રહણ કસ્યા છતાં તેઓ અમૃતરૂપ કૂપપ્રત્યે પ્રાપ્ત થઈ, જેને અમૃતની ઉપમા છે એવા તે પસંબંધી ઉદકને તૃપ્ત કે થતાં સુધી પ્રાશન કરે છે; અને તેથી ઉત્પન્ન થનારા સંતો પ્રાપ્ત થનારૂં જે ઉત્તમ ધ્યાન-તેણે હું Jain Educationa International For Personal and Private Use Only Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૪૧ ઈ) કરી પ્રાપ્ત થએલા સરલ માર્ગે થોડાજ અવસરમાં તે પુરૂષ, મુકિતપુરી પ્રત્યે પ્રાપ્ત થાય છે. અથવા તે ને SS અટવીનેવિઅતિશયસમીપભાગે અજ્ઞાનાદિકરી વેરિત,અને અતિ વિસ્તારયુકત એવું મિથ્યાત્વ ? નામે એક મહા સરોવર છે. અત્યંત કંપાયમાન એવા નાનાપ્રકારના તરંગેઓયુકત એવું તે સવર, કોણ પુરૂષની દ્રષ્ટિને નિરંતર હરણ કરતું નથી? અર્થત, સર્વ પુરૂષોને અત્યંત મોહિત કરે છે. તે સરોવરની આસપાસના ભાગનેવિશે ઉત્તમ છાયાયુક્ત, સંપૂર્ણ જગતના ચિત્તનું આકર્ષણ કરનારું, અને કોઈપણ પ્રકારે ત્યાગ કરવા માટે કણ, એવું વિષયરૂપ વૃક્ષોનું અરણ્ય છે. સર્વ ઇંદિઓને . અને મનને અત્યંત રમણ કરનારા તે વનપ્રત્યે અજ્ઞાનકરી જેઓની બુદ્ધિ મંદ થએલી છે એવા ) પુરૂષ પ્રાપ્ત થયા છતાં મોહિત હોતા થકા ઘણા કાળપર્યત માર્ગ ચાલતા છતા પણ, આગળ મુકિતપુરપ્રત્યે જવા માટે યોગ્ય થતા નથી. અને તે વનમણે અત્યંત પ્રફુલ્લિત એવું, સ્ત્રીરૂપી કમલિનીનું જે વન છે; તે વનનો મહિમા અમે શે વર્ણન કરીએ? અર્થાત તે મહિમા અવર્ણનીય છે. કારણ તે સ્ત્રીરૂપ કમલિનીના વનને વિષે કામાદિક જળપક્ષીઓ જેઓ ક્રીડા કરે છે, તેઓ ત્યાં પ્રાપ્ત થનારા કોણ પુરૂષના મનને શીઘ હરણ કરતા નથી? અર્થાત સનાં ચિત્તને તે કામાદિક છેપક્ષીઓ પોતાની લીલાએ હરણ કરે છે, ત્યારપછી તે કામાદિક જળપક્ષીઓએ જેઓનાં મન ) મોહિત કર્યા છે, અને તે સરોવર વિષે યથેચ્છપણે સ્નાન કરી તેના ઉદકને થતાં લગી પ્રાશન ( કરનારા એવા જે મૂઢ પુરૂષો, તે સરોવરના તીરને વિષે ઉત્પન્ન થનાર વિષય નામક વૃક્ષોનો આ ( આશ્રય કરે છે; તેઓના મનને વિષે તે વૃક્ષોને વિષે રહેતા અને સંપૂર્ણ માંત્રિક પુરૂએ પણ છે નિગ્રહ કરવા માટે અત્યંત અસાધ્ય એવો પ્રેમ નામક મહાભૂત; તતક્ષણ પ્રવેશ કરે છે. ત્યારપછી તે પ્રેમરૂપી મહાભૂતે મનમાં પ્રવેશ કરેલા એવા તે પુરૂષ, લજજારૂપ વસ્ત્રનો ત્યાગ કરે છે; અને હિતકારક એવા પુરૂષોને પણ દેષ કરે છે તથા ગુરૂનું પણ અપમાન કરે છે, અને તે પોતાની દીનતાનો ત્યાગ કરી મનમાં આવે તે પ્રમાણે જોઈએ તેવું ભાષણ કરે છે. એ પ્રમાણે પ્રેમ નામક ભૂતે વ્યાપ્ત થએલા તે પુરૂ, સંપૂર્ણ સંસારાવીને વિષે નિરંતર ભ્રમણ પામે છે. અને એવી રીતે ' નિરંતર ભ્રમણ પામનાર તે પુરૂષોના ધર્મને સર્વસ્વને તે અટવીમાં રહેનારા કપાયરૂપી તસ્કરો 1 || નિશંકપણે હરે છે અને નાના પ્રકારેકરી તેઓને પ્રહાર કરે છે. તેમજ રાગરૂપ સિહો અને દેવ - = રૂપ હાથીઓ, પગપગનેવિષે તે પુરૂષોને એવી પીડા ઉત્પન્ન કરે છે કે તે પીડા, વાણીએ ઉચ્ચાર કરવા માટે પણ અગોચર છે. એ પ્રમાણે આ મહાટવીવિષે જ્યાં ત્યાં સંચાર કરનાર છે, S અનંત દુઃખને પામે છે. તેઓને ન પ્રાપ્ત થનારી એવી કોઈપણ વિપત્તિ છેજ નહી. અર્થાત તેઓને સંપૂર્ણ આપત્તિ પ્રાપ્ત થાય છે. એ માટે તે સંપૂર્ણ લોકો, તે મિથ્યાત્વરૂપ મહા સરોવર દૂરથી પરિત્યાગ કરે, અને પૂર્વે કહેલા સત સમાગમરૂપ કૂપના ઉદકને પ્રાશન કરે. જેના પ્રાશને ) ૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #550 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ કરી આ છવ, બાધારહિત એવા સુખસમુદાય કરી દેદીપ્યમાન અને નિરંતર અત્યંત જાગૃત રહે હૈ Sનારી જે આત્મતિ , તત્સવરૂપ જે મોક્ષપુર–તે પ્રત્યે ગમન કરે છે. એપ્રમાણે અમૃતની કેવળ નદીજ, એવી તેને મીશ્વર ભગવાનની દેશનારૂપ વાણીને શ્રવણ કરી જેઓને સંમુખ જ મુક્તિ પ્રાપ્ત થઈ છે, એવા કોણ પુરૂષ બોધ પામતા નથી? અર્થાત એવા સંપૂર્ણ ) પુરૂષ બોધ પામશે. તે સમયે તે વાણીને શ્રવણ કરનારીઓ-જેઓના પતિ પર્વયુદ્ધવિષે મરણ છે પામ્યા છે એવી જે કોઈ સ્ત્રીઓ હતી તેઓ, સર્વ પ્રપંચથી વિરકત થઈ પ્રભુના ચરણના સઆ મીપભાગેજ હર્ષકરી ચારિત્રવ્રત ગ્રહણ કરતી હવી. તે સમયે તે નેમીશ્વર ભગવાનની દેશનાને ) છે. શ્રવણ કરી શુદ્ધ ચિત્ત એવાં ગાંધારી અને ધૃતરાષ્ટ્ર, તેઓ સમ્યકત્વ વ્રતયુકત એવાં શ્રાવકનાં જ : દાદશવ્રતને ગ્રહણ કરતાં હવાં. તે સમયે કેટલાક અન્ય પુરૂષ પણ તતક્ષણ દેશવિરતિવ્રતને પર ગ્રહણ કરતા હતા. કેટલાક પુરૂષ, તે પ્રભુના ચરણના સમીપભાગે સર્વ વિરતિવ્રતને ગ્રહણ કરતા જ હવા. ત્યારપછી તે મીશ્વર ભગવાન, દેશનાનું સ્થાન એવું જે તે સમવસરણ તેનું વિસર્જન ક રતા હવા. તે સમયે શક્ર, ધર્મરાજદિક પાંડવો, અને સંપૂર્ણ લોકો—તેઓ સર્વ પોતપોતાના સ્થાછેનવિષે ગમન કરતા હતા. અને સંપૂર્ણ જગતરૂપી કમળોના સમુદાયને કેવળ સૂર્યજ હોયના! ' છે, એવા તે નેમીશ્વર ભગવાન, સંપૂર્ણ દેવોના સમુદાયે અનુશમન કરેલા હોતા થકા અન્ય સ્થળને- 1) " વિષે વિહાર કરતા હવા. ત્યારપછી તે નેશ્વર ભગવાનના વચનરૂપ અમૃતરસની પકવતાએ n = હર્ષયુકત એવા પાંડવો, આનંદમય એવા દિવસોને નિર્ગમન કરતા હતા. અને સંપત્તિને કેવળ 6 આદિકંદ એવો જે ધર્મ-તેને જ નિત્ય આચરણ કરતા હતા. અને તે ધર્મનું પણ બીજરૂપ-એવો જે ન્યાય-તેને પણ આલસ્યરહિતપણે આશ્રય કરતા હવા. અને તે પાંડવો, ધર્મ અને અર્થ એ બંનેના અવિરોધપણાએ જેઓનાં ચિત્ત પ્રીતિયુક્ત છે એવા હોતા થકા દ્રૌપદીએ સહવર્તમાન કામની પણ કૃતાર્થતા કરતા હવા. ત્યારપછી એક દિવસ સંપૂર્ણ જગતના અવલોકન માટે કૌતુક ધારણ કરનારા એવા નારTP દમુનિ, અકસ્માત આકાશમાર્ગે દોપદીના મંદિર વિશે પ્રાપ્ત થતા હવા. તે સમયે પ્રપંચવિષે તો રકત એવા તે નારદમુનિની દ્રૌપદીએ કાંઈપણ પૂજા કરી નહીં. તેણે કરી તે દ્રૌપદીનવિષે છે * પ્રાપ્ત થએલો જે ક્રોધ-તે ક્રોધ કરી તે નારદમુનિ, એવું ચિંતન કરતા હવા કે “મારે ગંભીર 3 3 એવા દુખસમુદનવિષે આ દ્રૌપદીને પ્રક્ષેપ અવશ્ય કરવો એવો વિચાર કરી તે નારદમુનિ, ) ઈ તતક્ષણ પક્ષી સરખું ઉષણ કરી આકાશમાર્ગે ગમન કરતો હો. પછી કોઈ એક સમયે રાજમંદિરની ઉપર અગાશીવિષે ધર્મરાજાએ સહવર્તમાન સુબેકરી છે નિશ્ચિત એવી તે દ્રૌપદીને કોઈએક પુરૂષ, અકસ્માત હરણ કરતો હતો. બીજે દિવસે પ્રાત:કાળે હો. ના વા. Jain Educationa International For Personal and Private Use Only Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૪૩ છે “પોતાને પલંગ દ્રોપદીએ કરી શૂન્ય છે, એવું અવલોકન કરી બ્રમ પામેલો તે યુધિષ્ઠિર રાજા, સંપૂર્ણ બંધએ સહવર્તમાન, અને સગાએ સહવર્તમાન અહીંયાં તહીંયાં તે વલ્લભા જે દૌપદી- ર છે તેની ગષણને કરતો હશે. પરંતુ સંપૂર્ણ ભૂતળને વિષે તે દ્રૌપદીને કોઈપણ ટેકાણે ગવે- ષણા કરનારા કોઈપણ પુરૂષ, ન અવલોકન કરતા હવા. ત્યારપછી તતકાળ પ્રાપ્ત થએલો જે કોડ 9) દુઃખનો સમુદાય-તેણે કરી અત્યંત ખિન્ન એવા પાંડવો મહાત્વરાએ, કંસનો નાશ કરનાર જે છે ( શ્રીકૃષ્ણ તેના સમીપભાગે તીને મોકલતા હવા. ત્યારપછી તે તીએ દ્વારકાંપ્રત્યે ગમન કરી છે ( થએલો સર્વ વૃત્તાંત શ્રીકૃષ્ણને નિવેદન કરે છતાં, તે સાંભળી કેટલીક વખત સુધી “આ સમયે 30 છે. શું કરવું એવા વિચારમાં જેની બુદ્ધિ મેહ પામી છે એવા તે શ્રીકૃષ્ણ સ્તબ્ધ રહેતા હતા. જ બીજે દિવસે દ્વારકામ નારદઋષિ પ્રાપ્ત થશે. તે સમયે તે નારદમુનિનો સત્કાર કરી છે. શ્રીકૃષ્ણ દૌપદીની પ્રવૃત્તિ વિષે તે નારદને પ્રશ્ન કરો છતાં તે નારદ, શ્રીકૃષ્ણને એવું કહેવા લાગ્યો કે “હે કૃષ્ણ, ધાતકી ખંડ નામે દીપનવિષે અમરકંકાનામે શ્રેષ્ઠ નગરી છે. તે નગરીનો અધિપતિ, સંપત્તિને કેવળ ગ્રહવાસજ એ પદ્મનાભ નામે રાજા છે. હે શ્રીકૃષ્ણ, તે પદ્મનાભના (? ગુહવિષે જેની આકૃતિ દ્રૌપદીના સરખી છે એવી, કોઈએક મેગાપ્તિ સ્ત્રી મેં જોઈ છે” એવું છે. શ્રીકૃષ્ણને કહીને તે નારદમુનિ અદશ્ય થતો હશે. ત્યારપછી શ્રીકૃષ્ણ, “અમરકંકાનગરીને વિષે કે દ્રૌપદીનો પ્રવેશ એ ઘણું કરીને નારદનું જ કૃત્ય હશે; અને તે જ નિશ્ચય કરી દ્રૌપદી હશે એવો જ | નિશ્ચય કરી કોઈ જે તી–પ્રત્યે એવું કહેવા લાગ્યા કે “હે ફોઈ, તમે મહાત્વરાએ હસ્તિનાપુરમાં છે ગમન કરી પાંડવોને એવું કહોકે “તમે ઉતાવળે પૂર્વ દિશાનેવિષે રહેનારા લવણસુમુદના તીરને વિષે પ્રાપ્ત થાઓ એટલે મારો પણ ત્યાં જ મેળાપ થશે અને દ્રૌપદીને પણ પ લાગશે એવું કહીને શ્રીકૃષ્ણ કુંતીને વિદાય કરી છતાં તે કુંતી, મહાવેગે હસ્તિનાપુરપ્રત્યે ગમન કરતી હવી, અને - સંપૂર્ણ પાંડવોને કૃષ્ણ કહેલા સંપૂર્ણ વૃત્તાંતને કથન કરતી હતી. Sછી તે સમયે દ્રૌપદીના વિયોગે કરી અત્યંત દુઃખિત એવા તે પાંડવો, પૂર્વદિશિના સમુદ્રના હવે જે તીરવિષે ગમન કરી તેની પહેલાં ત્યાં ગમન કરનારા શ્રીકૃષ્ણને મળતા હવા. ત્યારપછી જ લવણસમુદના અધિપતિની આરાધના કરવા માટે એકાગ્રચિત્ત કરનાર તે શ્રીકૃષ્ણ, સુસ્થિતપણે અષ્ટમ તપનું આચરણ કરતા હતા. ત્યારપછી લવણનિધિને અધિપતિ, શ્રીકૃષ્ણની પાસે આવી સુસ્થિતપણે હાથ જોડીને તે શ્રીકૃષ્ણપ્રત્યે એવું ભાષણ કરતો હશે. લવણનિધિપતિ–હે મુરારે, તમારી આજ્ઞા ધારણ કરનારા જે હં–તેને તમે જે કર્તવ્ય કાર્ય હોય, તેને ઉપદેશ કરો. ત્યારપછી શ્રીહરિ, તેપ્રત્યે ભાષણ કરતા હવા. છે શ્રીકૃષ્ણ ભદ, પાંડવોની પ્રિયા જે દ્રોપદી-તે કોઇએક દુર પુરૂષ હરણ કરી છે. તો છNGહેરી Jain Educationa International For Personal and Private Use Only Page #552 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ છે. સાંપ્રતકાળે તે દ્રૌપદી, ધાતકીખંડને વિષે છે, એવી વાર્તા સાંભળીને અમે અહીંયાં આવ્યા છે; એ માટે તે દ્રૌપદીની અમોને જે રીતિએ પ્રાપ્તિ થાય તેવી કાંઈ સહાયતા કરો. એવું શ્રીહરિનું ભાષણ શ્રવણ કરી લવણાધિપતિ ભાષણ કરતો હો. ( લવણાધિપતિ–હે કષ્ણ હં તે ધાતકીખંડનામક દીપનવિષે દ્રૌપદીનું હરણ કરનારો જે 5 શત્રુ-તેને તેના સૈન્ય સહવર્તમાન વધારી સમુદમથે નાખી દઈ તે સ્થળથી તે દ્રૌપદીને અહીંયાં છે છે. આણી તમને સમર્પણ કરીશ, તમારો આજ્ઞાધારક જે હું–તેને તમે જેવી આજ્ઞા કરશે તે પ્રમાણે છે ( કરવા માટે તે સિદ્ધ છતાં તમે પોતે જ આ સ્વ૫કાર્યને વિષે આ ઉદ્યોગ શા માટે કરો છો. ) ત્યારપછી મેરારી શ્રીકૃષ્ણ એવું ભાષણ કરતા હતા. કે હે લવણાધિપ, તું જે પ્રમાણે કહે છે તે પ્રમાણે સર્વ કાર્ય કરવા માટે સમર્થ છે, પરંતુ અમે એ કાર્ય તારી કને કરાવ્યું છતાં તે અમારા યશની વૃદ્ધિ કરનારું નથી. એ માટે અમારા છ જણના રથ, આ સમુદને ઓલંધન કરીને ધાતકીખંડને વિષે જે રીતિએ ગમન કરે તેવું કરવા માટે તું યોગ્ય છે. એવું શ્રીકૃષ્ણનું ભાષણ તે લવણાધિપતિએ શ્રવણ કરી તેઓના રથ, ધાતકીખંડને વિષે છે છે. લેવા માટે સહાયતા કરી છતાં પાંચે પાંડવોના પાંચ રથ અને છઠ્ઠો શ્રીકૃષ્ણને રથ-એ છએ ર છે લવણ સમુદને ઊતરી ધાતકીખંડને વિષે અમરકંકાનગરીની પાસે ગમન કરતા હતા. તે છએ જણા ( તે નગરીના બાહ્ય ઉપવનને વિષે સર્વતુમયે ક્રીડા કરવા માટે યોગ્ય એવું જે ક્રિડા ગૃહ-તેને વિષે 1 ઉતરતા હવા. ત્યારપછી શ્રીકૃષ્ણ પોતાને સારથિ જે દારૂ, તેને પદ્મનાભસજાને કહેવાને જે પ્રકાર, તે શીખવાડીને તે દારક, અમરકંકા નગરીમથે રહેનારા પદ્મનાભરાજના સમીપભાગે SG મેકલ્યો. ત્યારપછી સભામણે બેસના જે પદ્મનાભરાજા, તેના સમીપભાગે જેની ભયંકર ) આકૃતિ છે એ દારૂક ગમન કરીને રાજના પાદપીઠને પોતાના પગે આક્રમણ કરી મહાક્રોધે શ્રીકૃષ્ણ દધેલી પત્રિકાને દેતો હો; અને એવું ભાષણ કરતો હશે. દારૂક–ગના યોગે જેનું ચિત્ત વ્યાપી ગયું છે એવા હે રાજાઓ મળે અધમ, મુર નામે () દેત્યને જીતનારા અને જંબુદ્દીપનું ભારતાદ્ધપણું ધારણ કરનારા જે શ્રીકૃષ્ણ-તે તને એવું કહે છે કે “રે પદ્મનાભ, મારા બંધુઓ જે પાંડવો-તેઓની પરમપ્રિયા જે પદી સ્ત્રી-તે પર્વે તે અહિયાં છે ચોરી આણી છે; તે બહુ ખોટું કર્યું છે. એ માટે મારા બાહુઓ રક્ષણ કરેલા એવા જે તે પાંડવો-તેઓનું અને તારૂં હમણાંજ યુદ્ધ થશે. તો તે દ્રૌપદીને લઈને ઉતાવળે શરણ આવક અથવા તને જે કાંઈ દુષ્ટ ગર્વ હોયતો અતિ ત્વરાએ યુદ્ધ કરવા માટે સંમુખ પ્રાપ્ત થા. હું તો પાંડવોએ - સહવર્તમાન તારી નગરીના બાહ્ય ઉપવનનેવિષે છ એ સહવર્તમાન આવીને યુદ્ધક્રીડા કરવા- કો) માટે સિદ્ધ થઈ રહ્યો છું.” એવી તે દારૂકની વાણી સાંભળીને મોટા કોપનું કેવળધરજ-એવો છે ભક" "9તો. Jain Educationa International For Personal and Private Use Only Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૪૫ 9 કે તે પદના મહા વેગે તે પત્રિકાને ફાડી દૂર નાખી દેતો હવે, અને ભાષણ કરતો હો. પદ્મનાભ–હે દારૂક, એ મુકુંદ જંબુદીપને માત્ર ભય ઉત્પન્ન કરનારે છે, પરંતુ અહીંયાં તો મહાર એવો જે હં–તેની સાથે યુદ્ધ કરવા માટે એ કોણ ગણતીમાં છે? એ માટે તું પાછો જ. આ હું તારી પછવાડેજ યુદ્ધ કરવા માટે નીકળી આવ્યો છે. એવું શ્રીકૃષ્ણને કહી પાંડવોએ સહવર્તમાન તે શ્રીકૃષ્ણને યુદ્ધ કરવા માટે સજજ કર યુદ્ધવિષે એ સર્વને સહજ લીલાએ હું જે ગ્રાસ ન કરું તો હે દત, હું પદ્મનાભજ નહીં એવું તું સમજજે. એવી તે પવનભની વાણીને ગ્રહણ કરી તે દારૂક, શ્રીકૃષ્ણના સમીપભાગે પ્રાપ્ત થઈ તે ) પદ્મનાભે કહેલા સંપૂર્ણ પ્રકારને કથન કરતો હતો. અહીંયાં પવનાભ પોતાના સેનારૂપ તરંગેએ સંપૂર્ણ દિશાને પૂર્ણ કરતે થકો, અને 7 મહાક્રોધ કરી શ્રીકૃષ્ણ તથા પાંડવોની સાથે યુદ્ધની ઈચ્છા ધારણ કરતો થકો નીકળતો હતો. તે પદ્મનાભ, “નજીક પ્રાપ્ત થયે” એવું પુંડરીકાક્ષ શ્રીકૃષ્ણ જણીને પાંડવો પ્રત્યે એવું ભાષણ કરતા હવા. 5 શ્રીકણ—હે પાંડવે, તમે આ પવનાભને યુદ્ધવિષે જીતવા માટે જે અસમર્થ હશે તે આપણે શિવ જે એ પદ્મનાભ-તેની સાથે હુંજ યુદ્ધ કરું છું. એવું શ્રીકૃષ્ણનું ભાષણ શ્રવણ છે. કરી પાંડવો ભાષણ કરતા હવા કે “એ તુચ્છ જે પદ્મનાભ-તેની સાથે યુદ્ધ કરવા માટે તમે શો KD આ ઉદ્યોગ કરે છે? સમુદના પણ ઉદકને પોતાની વાળાએ શોષણ કરનાર જે વવાનળતેને ટાંકીના જળને શોષણ કરવા માટે સંરંભ શામાટે જોઈએ? તે કરતાં હે વિષ્ણુ, અમેજ સાં- ) પ્રતકાળે અમારા બળે એ પદ્મનાભને યુદ્ધવિષે સંહાર કરીશું; અને જયના પાત્ર થઈશું; અને થવા અને જીતીને એ પાનાભ જ્યપાત્ર થશે. એવું ભાષણ કરી તે પાંડવો, તે શત્રુ જે પદ્મનાભ-તેની સાથે યુદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયા; અને શ્રીકૃષ્ણ તે તે યુદ્ધને ચમતકાર અવલોકન કરવા માટે કૌતુકી હોતા થકા તેમજ રહ્યા. ત્યારપછી પવનાભની સેનાએ સહવર્તમાન પાંડવોનો, સર્વ ભૂમંડળને પ્રલય કરે છે કે શું એવો મોટો સંગ્રામ ઘણા વખત સુધી થતો હશે. ત્યારપછી તે પાંડવોએ પદ્મનાભની સેના કિંચિત પાછી હાવી છતાં, તે સમયે જેનું મોટું પરા ક્રમ છે એવો મહાબળી તે પાનાભરાજા, યુદ્ધ કરવા માટે પોતે ઊઠતો હો. ત્યારપછી તે પદ્મનાભે છે. યુદ્ધવિષે પાંડવેને બાણોએ કરી એવા જરજર કન્યા કે તે પાંડવો, યુદ્ધને ત્યાગ કરી મોરારી S: જે શ્રીકૃષ્ણ પ્રત્યે શરણે જતા હવા અને એવું કહેવા લાગ્યા કે હે હરે, આ પદ્મનાભને યુદ્ધને વિષે જીતવા માટે અમે સમર્થ નથી; એ માટે તેમજ યુદ્ધાંગણવિષે પદ્મનાભની સાથે યુદ્ધ કરવા માટે આ સમર્થ છો. એવું પાંડવોનું ભાષણ શ્રવણ કરી હાસ્યયુક્ત એવા તે શરિ ભાષણ કરતા હતા. કો, શ્રીકણ–હે પાંડવો, આ પદ્મનાભે તમને જે કરતાં છત્યા તે કરતાં હવે એ શત્રુ બને છે Jain Educationa International For Personal and Private Use Only Page #554 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ છે. છતશે, કિંવા હું એને જીતીશ એનો નિયમ નથી, પરંતુ સાંપ્રતકાળે સર્વ તમે મારા યુદ્ધના SG કૌતુકને અવલોકન કરે. હું એ પવનાભને છતીશ; એમાં સંશય નહીં. આ પત્રનાભે કોઈ જ પણ પ્રકારે મારો પરાભવ કર જનાર નથી. એવું ભાષણ કરી તે શ્રીકૃષ્ણ અતિશય તીવ્ર એવા શબ્દના કડકડાટે કરી જેણે અનેક 5 રાજાઓને ક્ષોભ પમાડ છે, એવા પાંચજન્ય નામે શંખને વગાડતા હતા. તે શબ્દના નાદે છે છે. કરી, પદ્મનાભની જે સેના હતી તેમાંથી એક તૃતીયાંશ સેનાનો નાશ થયો. ત્યાર પછી તે કઈ શ્રીકૃષ્ણ, હાથમાં સારંગ ધનુષ્ય ગ્રહણ કરી તે ધનુષ્યને પ્રત્યંચા ચઢાવીને મહાક્રોધે દઢપણે આક- A) છે. પંણ કરી ત્રણતકાર શબ્દ કરતા હવા. તે સમયે અવશેષ રહેલા તે સૈન્યનો પણ એક તૃતીયાંશ, તે ધનુષ્યના નાદે કરી નાશ પામતો હો. ત્યારપછી તે પદ્યનાભ પોતાની કેટલીક સેનાને ? નાશ થએલો જોઈને અવશેષ રહેલા સૈન્ય સહવર્તમાન પલાયન કરી પોતાની નગરી પ્રત્યે પ્રવેશ કરતો હો. અને દઢ એવી લોઢાની ભૌગળો ઘાલી સંપૂર્ણ દરવાજાઓને, અને સંપૂર્ણ રાજ્ય માર્ગોને બંધ કરાવતું હવે. અહીંયાં શ્રીકૃષ્ણ, “પદ્મનાભ, સેવે સહવર્તમાન પોતાની નગરી મથે પલાયન કરી ગયો ( એવું અવલોકન કરી તે રથ ઉપરથી નીચે ઊતરીને આકાશના મધ્યભાગને વ્યાપનારું, ભયંકર, ) અને પ્રસરેલું એવું જે મુખ–તેને વિષે હાસ્ય યુક્ત અને વિકરાળ એવી દાહો જે સ્વરૂપ મળે છે, જે છેએવા નારસિહ સ્વરૂપને ધારણ કરતા હવા. અને પોતાના ચરણઘાત કરી સંપૂર્ણ ભૂમંડળ ) છે. કંપાયમાન કરતા થકા, અને પદ્મનાભના નગરસંબંધી સંપૂર્ણ અને મર્યાદારહિતપણે જ્યાં ન ત્યાં પલાયન કરાવતા થકા સંપૂર્ણ પર્વતને પણ કંપાયમાન કરતા હતા. તે સમયે તે નગર ગર સંબંધી પ્રાકાર પતન પામતે હવો, કેટલાએક પરદારના ચીરા થતા હવા, કેટલાંક ઘરો પડી ગયાં, અને કેટલાંક રાજમંદિશે છિન્ન ભિન્ન થયાં. વળી તે સમયે ભય પામેલા એવા SS) કેટલાક લોકો ભોંયરામાં લપાઈ રહ્યા, કેટલાક લોકો મૂચ્છિત થઈ પડ્યા, કેટલાક લોકો છે પિતાના પડવાની શંકાએ વક્ષને આલિંગન કરતા હતા, અને કેટલાક લોકો ઉદકમથે ડુબકી છે | મારીને રહ્યા. ત્યારપછી ભકરીને જેનાં ને ચંચળ થયાં છે એવો પદ્મનાભ રાજ, દ્રૌપદીની છે પાસે જઈ “દુષ્ટપણાનું કેવળ ઘરજ, એવો જે હું–તેના અપરાધની ક્ષમા કરવી; અને હે દેવી, હ. મૂર્તિમાન યમસરખા એવા જે આ શ્રીકૃષ્ણ, તેનાથી મારું રક્ષણ કર.” એવું દીન ભાષણ કરી તે ગર દ્રોપદીના ચરણસ્થળને વિષે પતો હવો. તે સમયે તે દ્રોપદી પણ, તે પદ્મનાભપ્રત્યે એવું ભાષણ , જ કરવા લાગી કે હે પદ્યનાભ, તું જે સ્ત્રીવેષ ધારણ કરીને અને મને આગળ કરીને શ્રીકૃષ્ણને ડૉ. શારણ જશે તો ઉગરશે; અન્યથા તારું પ્રાણરક્ષણ થવું પણ મહા કઠણ છે એવું દ્રૌપદીનું છે Jain Educationa International For Personal and Private Use Only Page #555 -------------------------------------------------------------------------- ________________ ભાષણ શ્રવણ કરી ભયેકરી વ્યાસ એવો તે પદ્મનાભ, સ્ત્રીવેષ ધારણ કરી તે દ્રૌપદીને આગળ કરી શ્રીકૃષ્ણને શરણુ જતો હવો. કારણ, સંપૂર્ણ જીવ પોતાના પ્રાણનું રક્ષણ કરવામાટે જે કરતા નથી એવું કોઈપણ કમઁજ નથી. તે સમયે દ્રૌપદીને આગળ કરી શરણે આવેલા તે પદ્મનાભને અવલોકન કરી પ્રસન્ન એવા શ્રીકૃષ્ણ, નૃસિંહ સ્વરૂપનો ત્યાગકરી “હે પદ્મનાભ, તું ભય પામીશ નહી, ભય પામીશ નહીં.” એવું ભાષણ કરી “તેં આ દ્રૌપદીને આ સ્થળે કેવી રીતે આણી? એ વિષે સવિસ્તર પ્રકાર નિવેદન કર.” એવો પ્રરત કરતા હવા. તે સમયે તે પદ્મનાભ રાજા, શ્રીકૃષ્ણપ્રત્યે ભાષણ કરતા હવો. કે હે દેવ, કોઇએક સમયે અંત:પુરમધ્યે હું બેઠો છતાં ત્યાં મુનિપુંગવ એવા નારદમુનિ અકસ્માત પ્રાપ્ત થયા. તે સમયે યથાયોગ્યપણે મેં તે નારદમુનિની પૂજા કરી. પછી તે નારદપ્રત્યે એવો પ્રશ્ન કરચો કે “હે મુનીશ્વર નારદ, મારી જે આ પ્રિય સ્ત્રી છે, એવી સ્ત્રીઓ તમે કોઈપણ ઠેકાણે જોઇઓ છે શું?” એવું મારૂં ભાષણ શ્રવણકરી તે નારદમુનિ મારીપ્રત્યે ભાષણ કરતો હવો કે “હે પદ્મનાભ, કૂવામાં રહેનારો દેડકો જેમ, પોતાની સ્ત્રી દેડકીને શ્રેષ્ઠ માની કૂપના તીરનેવિષે ખીજા કોઈ પ્રાપ્ત થએલા દેડકાને અવલોકન કરી તે પ્રત્યે જેમ નાનાપ્રકા૨ે ગર્વેકરી ભાષણ કરેછે; તેમ તું સાંપ્રતકાળે ભાષણ કરેછે; પરંતુ હે રાજન, પાંચાળીના રૂપ આગળ આ તારી સ્ત્રીઓનુંરૂપ શી ગણતીમાં છે?” ત્યારપછી વિસ્મયેકરી જેનું ચિત્ત હયુક્ત છે એવો હું, ફરી તે નારદપ્રત્યે ભાષણ કરતો હવો કે “હું ભગવન, તમે જેની આવી રીતે પ્રશંસા કરોછો, તે પાંચાળી કોણ? અને કચાંછે?” પછી નારદ ભાષણ કરતા હવા કે “બુદ્વીપનેવિષે ભારતનું ભૂષણ એવું ઇંદ્રના નગર સરખું હસ્તિનાપુરનામક નગર છે. ત્યાં જેઓના ખાહુદંડ પરાક્રમ યુક્તછે, અને યશ એજ જેમનું દ્રવ્યછે એવા, અને સામ્રાજ્યરૂપ વૃક્ષના આદિકંદ એવા પાંડવાતે નગરમાં વાસ કરી રાજ્ય કરેછે. પાંચ પાંડવોની અત્યંત પ્રિયા એવી પાંચાળી નામે એકજ સ્ત્રી-તે બ્રહ્માએ નિર્માણ કરેલી જે રૂપ લાવણ્યની સંપત્તિ, તેનું કેવળ ધરજ હોયના! એવી છે.” એવું ભાષણ કરી તે નારદમુનિ, તતક્ષણ આકાશમાર્ગે નીકળી ગયા છતાં, તે સમયે પાંચાળીના ગુણવર્ણનના શ્રવણે કરી જેને કામદેવ જાગૃત થયોછે એવો હું, પૂર્વે જેની સાથે મારો સ્નેહ થયો હતો એવો મિત્ર જે ભુવનવાસી દેવ-તેનું સ્મરણ કરી તે પ્રાપ્ત થયો છતાં તેનીકને પાંચાળીને આણવા માટે પ્રાર્થના કરતો હવો. તે સાંભળી તે દેવ એવું ભાષણ કરતો હવો કે “હે પદ્મનાભ, પાંચાળી છે તે પતિવ્રતા સ્ત્રીઓનું મસ્તકભૂષણ એવું કેવળ મૌક્તિકજ છે; એ માટે તે પોતાના પતિવિના અન્યપુરૂષને કોઈ પણ પ્રકારે ઈચ્છનાર નથી; તોપણ તારા આ વચનનો હું સ્વીકાર કરૂ છું.” એવું ખોલી મારા આગ્રહે તે ભુવનવાસી દેવ, જંબુદ્રીપનેવિષે હસ્તિનાપુરપ્રત્યે ગમન કરી ત્યાં મંદિરનેવિષે સુતેલી પાંચાળીને અવલોકન કરી પસ્ત્રાપનિ વિદ્યાનો પ્રયોગ કરી તે દેવ, તે દ્રૌપદીને Jain Educationa International For Personal and Private Use Only ૫૪૭ Page #556 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ છેહરણ કરતો હતો. એ પ્રમાણે તે દેવે આણીને પાંચાલી મને સમર્પણ કરી. ત્યારપછી તે પાંચાલી જાગૃત થતી હતી. તે સમયે પોતાના ગ્રહને ન જેતી થકી કેવળ ભ્રમને પામતી હતી. ત્યારપછી બ્રમયુકત એવી તે દ્રૌપદી પ્રત્યે હું એવું ભાષણ કરતો હવે કે “હે સુંદરી, તું પોતાના મનને વિષે તે કાંઈ ખેદ કરીશ નહીં. હું તારી સમીપભાગે કિંકર છું. આ ઘાતકીખંડ દીપનવિષે રાજ્ય કરનારા છે જે હું પવનભરાજ, તે તને જંબુદીપથી અહીયાં આણતો હવો. એ માટે તું અત્યપતિની હુ 0 ઈચ્છા છોડીને મનેજ પતિબુદ્ધિએ સેવન કરો. ત્યારપછી પાંચાળી કાંઈક વિચારકરી મારી પ્રત્યે છે ભાષણ કરવા લાગી કે, “હે રાજન, આજથી એક માસપર્યત મારે કોઈ સંબંધી આ સ્થળે જે પ્રાપ્ત ) ન થશે તો તે પછી તાર વચનને હું સ્વીકાર કરીશ.” એવું એનું ભાષણ સાંભળી “જેના જ મધ્યભાગે સાગર છે એવા જંબુદીપથી આ સ્થળે કોણ આવનાર છે? એવો વિચાર કરી તે પાં- 7 ચાળીના વચનનો મેં સ્વીકાર કરે. પછી તેની પછવાડેજ, બ્રહ્માંડનું અતિક્રમણ કરનાણે જે મહિમા-તેનું કેવળ સ્થાન એવા તમે, તે મોટા સમુદનું પણ ઉલ્લધન કરી અહીંયાં પ્રાપ્ત થયા. એ પ્રકારે કરી તે પદ્મનાભ, શ્રીકૃષ્ણને પૂર્વ થએલી કથા કહીને પછી શ્રીકૃષ્ણ તેને વિદાય ક છતાં તે પદ્મનાભ. પોતાની નગરીમથે પ્રવેશ કરતો હો. ત્યારપછી શ્રીકૃષ્ણ પણ, તે દ્રૌપદીને પાંડવોને સ્વાધીન કરી તે સ્થળથી ફરી પાછા આવવા માટે નીકળ્યા. તે સમયે ત્યાં તો (9 ચંપાનગરીની પાસે પુષભદક એ નામે જે આરામ-તેનેવિષે મુનિસુવ્રતના તીર્થંકરનું સમવ- a છે. સરણ હતું. તે સમવસરણને વિષે મુનિસુવ્રત તીર્થંકરના સમીપભાગે દેશનાનું શ્રવણ કરવા માટે બેઠેલા જે કપિલ નામક વાસુદેવ-તે, યુદ્દારંભે ઉત્પન્ન થએલા કૃષ્ણના પાંચજન્ય શંખના શબ્દને શ્રવણ કરી તે મુનિસુવ્રત શ્રી તીર્થંકરને પ્રશ્ન કરતા હતા કે “હે ભગવન, સંપૂર્ણ બ્રહ્માંડને અત્યંત ભય ઉત્પન્ન કરનાર એવા ભારાસરખા કોણ અન્ય પુરૂષનો આ શંખનાદ વિસ્તાર પામે છે? તે એવું તે કપિલ વાસુદેવનું ભાષણ શ્રવણ કરી તે તીર્થકર, જેનેવિષે સ્પષ્ટ વિસ્મય છે એવી પદ્મનાભ રાજાની સંપૂર્ણ કથાને વર્ણન કરતા હતા. તે સાંભળી કપિલ વાસુદેવે ફરી ભાષણ (કરડ્યું કે “હે પ્રભો, આ ખંડ મધ્યે પ્રાપ્ત થએલા જે શ્રીકૃષ્ણ, તેમનો સત્કાર કરવા માટે મારું મન ઈચ્છા કરે છે એવું સાંભળી ફરી તે તીર્થંકર પ્રભુ ભાષણ કરવા લાગ્યા કે “હે કપિલ વાસુદેવ! તીર્થંકરજિનેશ્વર, ચક્રવર્તિ અને પ્રતિ વાસુદેવ-એને પરસ્પર સંગમ થવે, એ પ્રકાર કદીપણ થતો નથી, પૂર્વ કદીપણ થયો નથી અને આગળ કદીપણ થનાર નથી; એવું છે તથાપિ આ શ્રીકૃષ્ણના રથની પતાકાને તું અવલોકન કરશે. એવું તે તીર્થંકરપ્રભુનું ભાષણ શ્રવણ કરી તે કપિલવાસુદેવ, શ્રીકૃષ્ણના અનુલક્ષે કરીને ગમન કરતો થકો એક ક્ષણમાં લવણ સમુદ્રના તીર પ્રત્યે પ્રાપ્ત થતો હો. તે સમયે દૂરથી તે શ્રીકૃષ્ણવાસુદેવના રથના આભાસને Jain Educationa International For Personal and Private Use Only Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૪૯ SA) છે. તે કપિલવાસુદેવ અવલોકન કરતો હો. તે એવી રીતે કે જેની પાંચવર્ણની કાંતિ છે, એવી ને સંધ્યાકાળના મેયની આરક્તતાએ નિમણુ કરેલા હોયના! એવા પાંચ પાંડવોના જે પાંચ રથતે માથે રહેનારો જે શ્રીકૃષ્ણનો રથ-તેની પતાકાને સમુદમણે અવલોકન કરતો હો. ત્યાર પછી તે કપિલવાસુદેવ, શ્રીકૃષ્ણવાસુદેવપ્રત્યે “મારાથી સત્કાર ગ્રહણ કરી ગમન કરવા માટે તમે યોગ્ય છો એવા સ્પષ્ટ અને જેનેવિશે ઉચ્ચારેલા છે, એવા પોતાના શંખને વગાડતો હવો. તે સાંભળી શ્રીકૃષ્ણ પણુ, તમારા આ પ્રેમે અમારું સ્વાગત થયું એવા સ્પષ્ટ અક્ષરો ( જેનેવિષે ઉચ્ચારેલા છે, એવા પોતાના શંખને વગાડતા હવા. તે શબ્દને શ્રવણ કરી તે કપિલ- D વાસુદેવ પાછો જતો હતો. અને તે કપિલવાસુદેવ, શ્રીકૃષ્ણ જેનેવિષે અત્યંતભય ઉત્પન્ન કરે છે એવી અમરકંકા નગરી પ્રત્યે ગમન કરતો હતો. અને તે નગરીમાં રહેનાર જે પદ્મનાભરાજા, તેપ્રત્યે એવું ભાષણ કરવા લાગ્યો કે “અન્ય દીપમાંથી સ્ત્રી આણવી, એવો અન્યાય કરનારા જે - તું-તેણે મારા પ્રતાપની આ ગ્લાનતા નિર્માણ કરી છે. એ માટે રે દુષ્ટ, તું આ મારી નગરીનવિષે કોડ વાસ કરીશ નહીં.” એવું ભાષણ કરી મહાક્રોધે તે પદ્મનાભાજને ત્યાંથી કાઢી મૂકતો હો. છે અને તે રાજ્યનવિષે તે પદ્મનાભના પુત્રને તે કપિલવાસુદેવ સ્થાપન કરતે હો. છે અહીંયાં સમુદનવિષે ઊપર બેસી ગમન કરનાર જે ધર્મરાજ, તે તેજ રથઊપર બેસ- 4) નારી એવી જે દ્રૌપદી, તે પ્રત્યે પ્રેમપૂર્વક ભાષણ કરતો હો, કે હે દેવિ, રાજાઓમણે અધમ છે એવો તે પદ્મનાભર તારી પ્રાર્થના કરવા લાગ્યો છતાં તે પોતાના મનમાં શું ચિંતન કરી તેને એક મહિનાનો વાયદો કહ્યો?” એવું ધર્મરાજાનું ભાષણ શ્રવણ કરી તે દૌપદી ભાષણ કરતી SE હવી કે હે દેવ, “એક મહિનામાં મારા પતિ અહિયાં આવી અને બે નહીં લઈ જાય ) અનશનવ્રત કરી હું મરણ પામીશ એવું મનમાં ચિંતન કરી તે પદ્મનાભરોજને મેં એક માસને અવધિ કહો.” (અહીંયાં પાંડવચરિત્ર તથા નેમિનાથચરિત્રમાં એક મહીનાનો વાયદો લખેલે છે, પણ જ્ઞાતાજીમાં તથા શત્રુંજ્યમહાત્મ વિગેરેમાં છ મહીનાની અવધ કરી છે. એવું (SP સાંભળવામાં છે. તત્વ કેવલીગમ્ય.) જ એવું દ્રૌપદી ભાષણ કરતાં છતાં તે સાંભળનારે શ્રીકૃષ્ણ, સ્ત્રીના લાભે કરી જેઓનાં જ ચિત્ત તરંગયુકત છે એવા તે પાંડવોએ સહવર્તમાન, જે પ્રમાણે આવ્યા હતા તે પ્રમાણે તે સમુદિને ઊતરીને તીરવિષે પ્રાપ્ત થયા. અને પાંડવો પ્રત્યે ભાષણ કરવા લાગ્યા કે “સુસિથત એવો જે આ લવણાધિપતિ-પ્રત્યે હું ક્ષણભર વાતચિત કરી જ્યાંસુધી એની આજ્ઞા લઈઆવું, ત્યાંસુ- તે # ધીમાં તમે આગળ જઈ આ ગંગાનદીને ઊતરી ચાલો એવી શ્રીકૃષ્ણની આજ્ઞાએ તે પાંડવો, તો હ) સુવર્ણની નૌકામાં બેસીને સારી બાસઠ યોજન વિસ્તીર્ણ, એવી તે ગંગાનદીને ઊતરી જતા હવા. (૯) ૧૩. Jain Educationa International For Personal and Private Use Only Page #558 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ છે અને “શ્રીકૃષ્ણનું બાબળ સાંપ્રતકાળે આપણું જોઈએ. એવો વિચાર કરી તે પાંડવો, તે હું SS શ્રીકૃષ્ણને માટે પાછી નૌકા ન મોકલતા હવા. ત્યારપછી સુસ્થિત એવો જે લવણાધિપતિ-તેનો છે. નિરોય લઈ શ્રીકૃષ્ણ ગંગાની તીરે પ્રાપ્ત થયા; તો ત્યહાં નૌકા મળે નહીં. એવું જોઈને પોતાના વામ હસ્તવિષે પોતાના રથને લઈને, બીજા બાહુએ તે ગંગાને તરવા માટે આરંભ કરતા હવા. 5 તે શ્રીકૃષ્ણ. તે ગંગાનદીના પ્રવાહમયે મહા સંકટે તરતા થકા પોતાના ચિત્તમાં ચિંતન કરવા ' લાગ્યા કે “જે આ ગંગાને તડીપાર પામ્યા, એવા તે પાંડવો ખરે જ મહા સ્તુતિ કરવા યોગ્ય છે. તે છે. એવું પોતાના અંતઃકરણમાં ચિંતન કરી શ્રીકૃષ્ણ, તે ગંગાનદીને તરવા માટે અતિ શ્રમયુકત ) છે) થયા છતાં તે ગંગાદેવીજ મધ્યભાગનવિષે મૂર્તિમતી હોતી થકી, તે શ્રીકૃષ્ણની વિશ્રાંતિ માટે જ SS વિષે સ્થળને નિર્માણ કરતી હતી. તે સમયે તે શ્રીકૃષ્ણ, તે સ્થળે મુહર્તમાત્ર વિશ્રાંતિને ? લઈને પછી તરીને ગંગાના સામાકાંઠપ્રત્યે જતા હવા; અને તે શ્રીકૃષ્ણુ, ત્યાં રહેલા જે પાંડુપુત્રતેઓ પ્રત્યે પ્રશ્ન કરતા હતા કે, “હે પાંડવો, તમે આ ભાગીરથીને કેવી રીતે તરીને આવ્યા.?” તે સમયે તે પાંડવો, “અમે સુવર્ણની નૌકાએ તરી આવ્યા” એવું કહેતા હતા. તે સાંભળી કૃષ્ણ બોલ્યા કે, “તમે મારે માટે તે નૌકા પાછી કેમ મોકલી નહીં? તે સાંભળી પાંડવો તમારા બાહુ સામર્થ્યને અવલોકન કરવા માટે અમે નૌકા મોકલી નહીં એવો ઉત્તર કહેતા ( હવા. પછી ક્રોધે કરી જેમાં તે આરકત થયા છે એવા તે શ્રીકૃષ્ણ, પાંડવોપ્રત્યે બોલતા હવા છે કે, “હે પાંડવો, કંસ, કેશી, જરાસંધ, અને ચાણુરાદિક-એઓના વધવિર્ષ પૂર્વ, અને સાંપ્રત આ છે પદ્મનાભરાજના પરાભવને વિષે તમે મારા બાહુનું સામર્થ્ય અવલોકન કર્યું નથી શું? તથાપિ વળી પણ સાંપ્રતકાળ જેવું હોય તે જૂઓ. એવું કોપે કરી ભાષણ કરી શ્રીકૃષ્ણ, લેહડે કરી તે પાંડવોના રથને લોહના ચૂર્ણ સરખા ચૂર્ણ કરતા હવા; અને એવું ભાષણ કરતા હતા કે “હે પાંડવો, તમે આ મારી પૃથ્વીને વિષે જે વાસ કરશે તે પુત્ર, બંધુ અને બાંધવોએ સહવર્તમાન 9) તમારી સંપૂર્ણ સેના પણ નાશ પામશે. એમાં કાંઈ સંશય નહીં એ પ્રમાણે ક્રોધે ભાષણ કરી છે તે શ્રીકૃષ્ણ, દારકાપ્રત્યે ગમન કરતા હવા. અને જેનાં મુખકમળ શ્યામવર્ણ થયા છે એવા તે ( પાંડવો પણ, દ્રૌપદીએસહવર્તમાન હસ્તિનાપુરપ્રત્યે ગમન કરતા હતા. અને તે હસ્તિનાપુરનવિષે છે આવ્યા પછી તે વાર્તાને કુંતી અને પાંડુરાજપ્રત્યે નિવેદન કરતા હવા. કારણ, પુત્રોના સુખનું અને તે દુખનું એક વિશ્રાંતિસ્થાન તે કેવળ માબાપજ છે. પછી પાંડુરાજા પોતાના મનમાં કોઈ વિછેચાર કરી શ્રીકૃષ્ણનું સ્તવન કરવા માટે દાકાવિષે શ્રીકૃષ્ણના સમીપભાગે કુંતીને મોકલતા હવા. છે ત્યારપછી હાથીઊપર આરોહણ કરી દ્વારકાપ્રત્યે ગમન કરનારી તે કુંતી, દારકાના બાગને Sી વિષે શ્રી મીશ્વરભગવાનના સમવસરણને અવલોકન કરી ચરણે ચાલી તે સમવસરણપ્રત્યે ગમન . Jain Educationa International For Personal and Private Use Only Page #559 -------------------------------------------------------------------------- ________________ છે કરતી હતી. ત્યાં શ્રી નેમિનાથને વંદન કરી ત્યાં બેલી દેવકી પાસે તે તી બેઠી છતાં એટલામાં પણ દેવકી, શ્રીમીશ્વરભગવાનને એવો પ્રશ્ન કરતી હવી. દેવકી–હે પ્રભો, પૂર્વે મારા ગૃહવિષે જે છ સાધુઓ પ્રાપ્ત થયા હતા, તેઓ પરસ્પર પણ ( સમાનપણાએ યુક્ત હોવાથી મારી બુદ્ધિને અભેદરૂપ ભ્રમ ઉત્પન્ન કરનારા, અને મને બહુ પ્રીતિ તો ઉત્પન્ન કરનારા હોઈને સ્વરૂપે કરી તે સાધુઓ, શ્રીકૃષ્ણના સ્વરૂપસરખા સ્વરૂપવાળા, (' દેહને ધારણ કરનારા કેમ થયા? પછી શ્રીમીવરભગવાન એવું કહેતા હતા. નમીશ્વર-પૂર્વ ભદિલપુરને વિષે નાગ શેઠની અત્યંત દૈદીપ્યમાન એવી જે સુલસા નામે છે. સ્ત્રી-તેણે પોતાને સંતતિ પ્રાપ્ત થાય, તે માટે ભકિતએ કરી આરાધના કરેલા હરિણંગમેષિ જ નામે જે દેવ તે, તે સુલસાપ્રત્યે ભાષણ કરતો હશે કે “તને પુત્ર થશે, પરંતુ તે જીવનારા નથી, છે અને દેવકીના પુત્ર જીવનારા છતાં તેઓને કંસ મારનારો છે; એ માટે તારા ગર્ભ, પ્રસતકાળજ છે. દિ દેવકી પાસે જશે અને દેવકીના ગર્ભ તારી પાસે આવશે.” એવું બોલીને તે હરિણમેષિ દેવે તારી કુક્ષીથી ઉત્પન્ન થએલા શ્રીકૃષ્ણના અગ્રજ કેવળ કૌસ્તુભ રત્નજ હોયના! એવા છ પુત્રોને તે સુલસાની પાસે ઉત્પત્તિકાળજ લેતો હશે અને તેના છ પુત્ર તારી પાસે આણતો હવે છે, તે તારા સમજવામાં આવ્યું નહીં. એ માટે કંસે મારેલા પુત્રો તે સુલસાના અને સુલતાના ( ગ્રહ વિષે વદ્ધિ પામેલા તે પુત્રો તાર. મેં પણ તે ભજિલપુરને વિષે ગમન કરી તે તારા છ પુત્રોને જ દીક્ષા દીધી છે; એ માટે તેઓ મોક્ષપ્રત્યે ગમન કરનારા છે. તારા પુત્રો એ કારણે રવરૂપે કરી છે કણ સરખા હોઈને તારી દુટિને અમતરૂપ અંજનજ હોયના! એવા થતા હવા. હે દેવકી, એર- 3 સપુત્રોનું જે તેજ-તે એમજ આનંદે કરી શરીર ઉપર રોમાંચ ઉત્પન્ન થવા વિષે કારણ છે. એવું શ્રી નેમીશ્વરભગવાનનું ભાષણ શ્રવણ કરી સ્નેહના તગેએ કરી જેના સ્તને દુધને T Aવવા લાગ્યા. એવી હોતી થકી તે દેવકી, “તે પોતાના ભાઈઓ છે એવું વર્તમાન સાંભળી પ્રી- UT Sળ તિઓ કરી રોમાંચયુકત એવા જે કૃષ્ણાદિક પુત્ર-તેઓએ સહવર્તમાન તે સાધુઓને વંદના કરતી હa (1) હવી. પછી શ્રી નેમીશ્વરભગવાને દેશના કહ છતાં તે શ્રવણ કરી આનંદયુક્ત એવા શ્રીકૃષ્ણ, ઈ . I. જે કતી, તેને પોતાને ઘેર તેડી જતા હવા. બીજે દિવસે તે શ્રીકૃષ્ણ, ફરી કુંતીએ સહવર્તમાન * શ્રી નેમીશ્વરભગવાનના સમવસરણપ્રત્યે પ્રાપ્ત થતા હવા અને પોતાની દારકસંબંધી સંપત્તિ અનુ- ક ૫ પમછે, એવો વિચાર કરી તે શ્રી નેમીધર તીર્થંકરપ્રત્યે એવો પ્રશ્ન કરતા હવા. શ્રીકાન્હે પ્રભો, જેનેવિષે સંપત્તિ વૃદ્ધિ પામેલી છે, એવી આ જે દારકાનગરી તેને જ ક્ષય, અને મારું મૃત્યુ તે સહજ પ્રાપ્ત થશે કે કેઈ બીજથી થશે? એ સર્વ પ્રકાર મને કહો. ડૉ. છે એવાં શ્રીકૃષ્ણનાં વચન સાંભળી તે શ્રીમીશ્વરભગવાને “દારકાનો ક્ષય અને તારું મૃત્યુએ બને છે Jain Educationa International For Personal and Private Use Only Page #560 -------------------------------------------------------------------------- ________________ પપર > > બીજથી પ્રાપ્ત થશે. એવું કહ્યું. તે સાંભળી “કોનાથી પ્રાપ્ત થશે?” એવું શ્રીકૃષ્ણ પૂછતા હવા. તે તે સાંભળી શ્રીમીશ્વરભગવાન ભાષણ કરતા હતા કે “દ્વારકાનગરીનો ક્ષય પાયનષિથી થશે. અને જે છે આ સ્નેહયુકત એવો જે તારો બંધુ જરાકમાર-તેનાથી જ તારો વધ થશે, અને સર્વ યાદવના વંશના પર ક્ષયવિષે મદિરા એજ પ્રથમ કારણ જાણજે.એવું શ્રીમીશ્વરભગવાનનું વચન સાંભળીને ભયેકરી કોડ છે જેમનાં ચિત્ત વ્યાપ્ત થયા છે, એવા સભામાં બેઠેલા સવવીસે ખિન્નપણામાં વ્યાપ્ત થતા હવા. અને હું ( તે સમયે જે આ જરાકમાર છે તે આગળ થનારો જે બંધુવધ-તે સંબંધી પાતકને પાત્ર થનાર છે છે, એ માટે એને ધિક્કાર હો.' એવો વિચાર કરી સર્વ લોકોએ તે જરાકુમાર, એકદમ અવલો- D કન કર્યો. ત્યારપછી તે જરાકુમાર, “મારા હાથથી આ ભ્રાતા જે શ્રીકૃષ્ણનો ઘાત ન થાય એવો વિચાર કરી હાથમાં ધનુષ્ય ધારણ કરતો થકો તે સમવસરણથી જ અરણ્યમયે ગમન કરતો હવો. અને શ્રીકૃષ્ણ, કુંતીએ સહવર્તમાન દ્વારકા પ્રત્યે ગમન કરતા હતા. તે દ્વારકામધે યાદવોના સ્નેહે વાસ કરનારે એવો જે પરિવ્રાજક દૈપાયનઋષિ, તે લોકોના મુખથી શ્રીમીશ્વરભગવાનના વચનને સાંભળી ખિન્ન હોતો થકો ત્યારપછી ષષ્ઠતમને કરતો થકો બ્રહ્મચારી, મન, વચન ને કાયાએ પવિત્ર થકો ઈદિયનિગ્રહ કરનારા, અને પોતાથી ઉત્પન્ન થનારા જે નગરીને દાહ-તે છે સંબંધી પાતકે ભય પામનારો, એવો તે પાયન પણ વન પ્રત્યે ગમન કરતો હો. છે અહીંયાં સર્વ લોકોનું પ્રિય કરનાર જે શ્રીકૃષ્ણ તે, નગરીને દાહ અને કુળને ઉચ્છેદ- I એનું મૂળકારણ જે મદ્ય-તેને નવીન ઉત્પન્ન કરવા માટે નિષેધ કરતા હવા. અને પૂર્વ ઉત્પન્ન થકે એ જે મદ્ય તેને, તે શ્રીકૃષ્ણ કદંબ નામક પર્વત ઉપર જે કદંબ નામક વન-તે મધે કાદંબરી 9 નામે જે ગુફા-તેના સમીપભાગે સર્વ લોકોકને પરિત્યાગ કરાવતા હતા. તે સમયે ઘણાં વૃક્ષોએ ) વ્યાપ્ત એવી તે ભૂમિનેવિષે રહેલા જે શિલાકંડો-તેઓને વિષે તે લોકોએ પરિત્યાગ કરેલ તેમદિરા–તેણેકરી આકર્ણપર્યંત તે સડો પર્ણ થતા હવા. તે સમયે બળદેવ સાહ્ય કરનાર જે સિદ્ધાર્થ નામે સારથિ, તે બળદેવપ્રત્યે એવું ભાષણ કરતે હશે. સિદ્ધાર્થ –હે દેવ, તમે જે મને આજ્ઞા દેશે તો આ નગરીને દાહ વિગેરે ન જોતાં હું શ્રીને મીશ્વર ભગવાન પાસેથી દીક્ષા ગ્રહણ કરીશ. તે સાંભળી બળભદ બોલતા હવા. બળભદ્ર–હે સિદ્ધાર્થ, નિરંતર સહાય એવો જે તું, તે તારા ઊપર મારી પ્રીતિ છે; એ છે માટે તારે ત્યાગ કરવાને હું ઉત્સાહ પામતો નથી; તથાપિ તારા આગ્રહને લીધે તને દીક્ષા ગ્રહણ કરી કરવા માટે હું આજ્ઞા આપું છું. પણ તું દીક્ષા ગ્રહણ કરી જે દેવલોકનવિષે ગમન કરે, તથાપિ કદાચિત મહા આપતિકાળનેવિશે અજ્ઞાનેકરી હિત ચિત્ત થયો છતાં તે સમયે તું હેકરી માહારી પાસે આવીને મને પ્રતિબોધ કરશે તે જા. એવું સાંભળી તે સિદ્ધાર્થ બોલ્યો કે “હે ૯ > TળDC Jain Educationa International For Personal and Private Use Only Page #561 -------------------------------------------------------------------------- ________________ દેવ, તમારા કહ્યા પ્રમાણે તમારા આપત્તિ કાલનેવિષે તમને હું બોધ કરીશ.” પછી બળરામે તે ન વચનનો અંગીકાર કરે છતાં તે સિદ્ધાર્થ,બળરામની આજ્ઞાનેશ્વર પાસે જઈ દીક્ષા ગ્રહણ | કરતો હો; અને છમાસિક તપ કરી પ્રત્યે ક્તો હ. અહીંયાં ઘણે દિવસે કુંતી સમય પામીને શ્રીકૃષ્ણપ્રત્યે ભાષણ કરતી હતી કે “હે વત્સ, 9 તારા બંધુ જે પાંડવો, તેઓને તે સ્વદેશરહિત કરી. તે સમયે આ સંપૂર્ણ ભારતાદ્ધભૂમિ છે છે તારીજ છે, એ માટે તે પ્રસાદે કરી તે પોતાના બંધુઓને કોઈપણ સ્થાન પ્રત્યે રહેવા માટે આજ્ઞા છે. કરવી.” એવું કૃતીનું ભાષણ શ્રવણ કરી પછી શ્રીકૃષ્ણ બોલ્યા કે “તે પાંડવો દક્ષિણસમુદના ) છેતીર વિષે નવીન, પાંડુમથુરાનામક નગરીને ઉત્પન્ન કરી ત્યાં રહે.” તે સાંભળી કુંતી હસ્તિ- જે SF નાપુરપ્રત્યે આવી તે શ્રીકૃષ્ણના વચનને પાંડવો પ્રત્યે કથન કરતી હવી. તે સમયે તે પાંડવો પણ શ્રીકણુની આજ્ઞા પ્રમાણે દક્ષિણસમુદની તીવિષે ગમન કરી ત્યાં પાંડમથુરાના નગરી નવીન ઉત્પન્ન કરી રહેતા હતા. તે સમયે અભિમન્યુથી ઉત્તરાવિષે ઉત્પન્ન થએલો સુભદાનો પૌત્ર એવો જે પરીક્ષિત-તેને શ્રીકૃષ્ણ હસ્તિનાપુરમથે સિંહાસન ઉપર અભિષેક કરતા હવા. અહીંયાં પાંડમથુરાનગરીને વિષે રહીને રાજ્ય કરનારા, અને તે દ્વારકાના દાહની વાર્તાને જી હદયનેવિષે વારંવાર આણનારા એવા જે તે પાંડવો-તેઓને રાજ્યને વિષે પણ સુખ ન પ્રાપ્ત થતું ! ( હવું. પછી સર્વ વસ્તુ માત્રની કેવળ જે અનિત્યતા-તેને ચિંતન કરનારા તે પાંડવો, દીને ઉદ્ધાર કરશે. અને દયા કરવી ઈત્યાદિક ધર્મકર્મનું આચરણ કરતા હતા. તે સમયે પાડુરા ) ક અને કુંતી એ બંને, પોતાના હદયવિષે “સંસાર અસાર છે” એવું ચિંતન કરતાં થકાં, અને શ્રી કુલ Sાં મીશ્વર ભગવાનથી ચારિત્રવ્રતનું ગ્રહણ કરવા માટે ઇચ્છા કરતાં થકાંતે શ્રીમીશ્વર ભગવાનનું સ્મરણ કરે કરતાં હવાં. તેઓના મનની વાત જાણનાર એવા શ્રી નેમિનાથ પણ, તે સ્થળે આવી સમવસરણ કરતા હતા. કારણ શ્રીમીશ્વર ભગવાન અને સૂર્ય. એ બંને પરોપકારરૂપ કૃત્યવિષે તત્પર છે. ત્યાર પછી ધર્મરાજ, શ્રી નેમિનાથનાં દર્શન કરવા માટે ઉત્કંડિત હોતો થકો માતપિતાને આગળ કરી શ્રી નેમિનાથ પાસે જઈ, જેણે આપત્તિનું ઉન્મથન કરવું છે. એવા તે શ્રીનેમિનાથને વંદન કરતો હો. છે. પછી તે પ્રભુની અમૃત સરખી દેશનારૂપ વાણીને શ્રવણ કરી દેશના ગ્રહણ કરવા માટે જેમનાં ) ચિત્ત આતુર છે, એવા પાંડુરાજ અને કુંતી-એ બંને શ્રીમીશ્વરપાસે પ્રવર્જને માગતાં હવાં. જ S! પછીત પાંડવોની અનુજ્ઞા લઈને નિરંતર સમયજ્ઞાનની દેશના દેઈ તે શ્રીમીશ્વરભગવાને તે બંનેના પર મરથ પૂર્ણ કરી. તે સમયે પ્રાપ્ત થએલો જેશ્રીમીશ્વરભગવાનનો પ્રસાદ-તેણેકરી જેમનાં ટ, ચિત્ત હર્ષયુક્ત છે એવાં તે બંને, વ્રતના સમુદાયને અધ્યયન કરતાં થકાશ્રીને મીશ્વરભગવાને સહવ- કો છો તેમાન વિહાર કરતાં હવાં. તે સમયે શ્રીમીશ્વરભગવાન અને માતપિતાનો વિરહ પ્રાપ્ત થયો છે ૧૩૯ Jain Educationa International For Personal and Private Use Only Page #562 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ છે છતાં પાંડવોનું ચિત્ત ખિન્ન થયું, પરંતુ તે શ્રી મીસરભગવાને કહેલો એશે જે ધર્મ-તેને વિષે રાત્ર- હૈ પર દિવસ તે ચિત્ત સ્થિર રહેતું હવું. ત્યાર પછી તે પાંડવોએ તે રથ સ્વામિના ચૈત્યપ્રાસાદને નિર્માણ કરી ત્યાં શ્રીમીશ્વર હ ભગવાનની પ્રતિષ્ઠાના દર્શનાદિકે કરી, શ્રીમીશ્વરભગવાનના વિયોગે પ્રાપ્ત થએલું દુઃખનિવારણ ત5 કરવું; પરંતુ માતપિતાનો વિયોગ તે તેઓના મનને વારંવાર ખેદ ઉત્પન્ન કરતો હો. પછી છે અત્યંત ચતુર એવી જે દ્રૌપદી, તે પાંડવોની વિશેષે કરી સેવા કરતી હતી. કારણ મનુષ્યને સ્ત્રી (ઈ. (જી છે તે કેવળ પ્રીતિનું પાત્ર હોઈને સર્વ કલેશનો નાશ કરનારી છે. ત્યારપછી તે પાંડવો, કામદેવને હવે છે જીતવા માટે જેઓનું સામર્થ્ય અત્યંત ફુરણ પામનારું છે, એવું છતાં પણ કામવિષયકજ સર્વ વિષય છે એવું માનતા હતા. ત્યારપછી કેટલાક દિવસ તે પ્રિયપતિઓએ સહવર્તમાન અનુક્રમે ? સુખને ઉપભોગ કરનારી એવી તે દ્રૌપદી, ભૂમિ જેમ નિધાનને ધારણ કરે છે તેમ ગર્ભ ધારણ કરતી હવી. પછી નવમાસ પૂર્ણ થયા છતાં દશમમાસનેવિષે તે દ્રૌપદી પ્રાત:કાળે પૂર્વદિશા, પ્રકાશમાન હાદિકના પ્રકાશસામર્થ્યને ગ્રાસ કરવા માટે જેનું તેજ જાગૃત છે એવા સૂર્યને જેમ પ્રસરે છે, તેમ અન્ય તેજસ્વી પુરૂષના તેજના મહત્વનો ગ્રાસ કરવા માટે જેનું તેજ જાગૃત છે એવા પુત્રને પ્રસવતી હવી. તે સમયે સર્વ તને આનંદ ઉત્પન્ન કરનાર તે પુત્ર ઉત્પન્ન થયો છતાં જેને ID ( આનંદ પ્રાપ્ત થયે છે એવો ધર્મરાજા, બહુ દાન દેતો હો; અને પ્રતિબંધ મળે રહેનારા બધીજ નેને મુક્ત કરતો હતો. તે સમયે અન્ય પણ જે દીન અને અનાથજન-તેઓના ઉદ્ધારપૂર્વક તે પાંડવોએ, જેનું તેજ દેદીપ્યમાન છે એવા તે પુત્રનું પાંડુસેન એવું નામ પાડવું. પછી તે પાં- ક S: હુસેનપુત્ર, બાલ્યાવસ્થાને વિષે પણ પડાની સરખે પરાક્રમી હોતો થક, અને બુદ્ધિમાનપુરૂમાં ) પ્રવીણ હોતો થકો સર્વને માન્ય એવો તે સંપૂર્ણ કળાઓને ગ્રહણ કરતો હવે. પછી સર્વના ચિત્તને ચમત્કાર ઉત્પન્ન કરનારા જે તેના ગુણ–તેને અવલોકન કરનારા પાંડવોએ અદ્ભુત પરાક્રમે કરી શ્રેષ્ઠ એવો તે પાંડુસેન કુમાર, યુવરાજવિષે અભિસેચન કરો. પછી સર્વપ્રકારે, fy કરી નાના પ્રકારની અરિહંતની પ્રભાવનાને કરનારા અને જેઓનું રાજ્ય કલ્યાણોદયકારક છે છે એવા પાંડવોને કેટલોક કાળ નીકળી ગયો. પછી એક દિવસ, સભામણે બેસનારા ધર્મરાજા પ્રત્યે, જેનું મુખ કજજળસરખું શ્યામ છે અને જેણે હરત વિષે કૌસ્તુભમણે ગ્રહણ કરે છે, એવો જરકુમાર પ્રાપ્ત થતો હશે. તે સમયે જેનું સન્માન કરવું છે એવા, અને જેના હસ્તવિષે કૌસ્તુભમણી છે એવા તે સભામાં બેસનારા 3જરાકુમારપ્રત્યે અવલોકન કરી મોટા સંભ્રમને ધારણ કરનારો ધર્મરાજા પ્રશ્ન કરતો હો. ધર્મરાજા–હે બ્રાત, આ તમે હાથને વિષે શ્રીકૃષ્ણનો કૌસ્તુભમણી ધારણ કરી નિ:શ છે Jain Educationa International For Personal and Private Use Only Page #563 -------------------------------------------------------------------------- ________________ પપપ ( R کے 5. કપણે ક્યાંથી આગમન કરચું છે? હમીશ્વરભગવાનની ઘણે દિવસે ઉત્પન્ન થએલી વાણીને સ્મરણ કરતો છતો ભયાતુર થયો છું. ધર્મરાજનાં એવાં વચન સાંભળી પછી તે જરાકુમાર બોલ્યો. જરાકુમાર—હે રાજન, મીશ્વરભગવાનની વાણું સત્યજ છે. એવાં જરાકુમારનાં વચન તે સાંભળી ખેદ પામેલો ધર્મરાજ ફરી પ્રત્યે ભાષણ કરતે હો કે “હે જરાકુમાર, તે વાણી સત્ય : કેવી રીતે થઈ? તે સવિસ્તર મને કહો.” તે સાંભળી જરાકમાર બોલ્યો. જરાકુમાર– બ્રાત, સાંભળ. જે સમયે શ્રીમીશ્વર ભગવાનની વાણી પ્રવૃત્ત થઈ તે સમયે “આપણે હાથે કષ્ણનો વધ નથ” એ માટે હું વ્યાધિની વૃત્તિ ધારણ કરી અરણ્યપ્રત્યે નીકળી ગયો. ત્યાં ઘણા દિવસ રહ્યો. એક દિવસ હરણ ઉપર મેં બાણ છોડડ્યું, અને તે બાણ પાછું ગ્રહણ કરવા માટે વૃક્ષોએ કરી અંતરિત અર્થાત, વૃક્ષનીઓ સંતાતો થકો ગમન કરતો, જ્યાં મેં બાણ છોડ્યું હતું તે સ્થળે એવો શબ્દ ઉત્પન્ન થયો કે “અહો! સુખે ઊંધેલ નિરપરાધી કે એવો જે હં-તે પ્રત્યેનભાષણ કરનારી એ કોણ નિર્દય પુરૂષ, બાણેકરી પરતળને વિષે દૃઢ પ્રહાર 45) ર કરતો હો? તો કદીપણ જેનું નામ ગોત્ર જાણ્યું નથી એવા શગુને મારી નથી. એ માટે જેણે આ મને પ્રહાર કરો, તે પુરૂષ પોતાના નામેગેત્રને મને ત્વરાએ કથન કરે એટલે હું પણ છે તે પ્રત્યે બાણનું પ્રતિસંધાન કરીશ.” એવી ધીરપણે ઉચ્ચારેલી મહાત્મા શ્રીકૃષ્ણની વાણીને ( શ્રવણકરી “એ કોઈપણ મનુષ્યની વાણી છે. એ માટે મેં જેના પર બાણુ મારવું તે હરણન હોય તે કોઈપણ મનુષ્ય છે. એવો નિશ્ચય કરનારે હું પરમદને પામ્યો. અને દૂરથી એવું ભાષણ છે જઈ કરતો હશે કે “હું દશમ દશાર્હ એવો જે વસુદેવ-તેને જરા દેવીથી ઉત્પન્ન થએલો પુત્ર જરાકુમાર નામક છું. મનુષ્યરહિત અને ઘાતક એવા વ્યાધાદિક શત્રુઓએયુક્ત એવા આ વનવિષે કોઈ પણ કારણે પ્રાપ્ત થએલો તું કોણ છે? એવું હું ફરી ભાષણ કરતે હો. ત્યારપછી તે ભાષણ કરતો હશે કે “તારા વડીલ ભાઈ જે શ્રીકૃષ્ણ, તેજ હુંછું. એ માટે મારે વધ “આપણાથી ન થ એવો જે તારો પ્રયત્ન-તે સર્વ વ્યર્થ થયો. અરે મીશ્વર ભગવાને કરેલું ભાષણ કદી પણ અન્યથા થનારું નથી.” એવું તે શ્રીકૃષ્ણનું ભાષણ શ્રવણકરી અત્યંત વ્યાકુળ એવો હું, તે શ્રીછે. કચ્છના સમીપભાગ પ્રત્યે પ્રાપ્ત થતો હશે. અને બાણ લાગેલા કચ્છને અવલોકન કરી હું મૂર્છાને છે કૅ પામ્યો. પછી થોડીવારે જેને ચેતના પ્રાપ્ત થઈ છે એ હું-તે શ્રીકૃષ્ણ પ્રત્યે ભાષણ કરતો હશે E કે “ શ્રીકૃષ્ણ, જે સમયે મીર ભગવાનની વાણી ઉત્પન્ન થઈ તેજ સમયે દૈપાયનમુનિ વન- 2 એ મળે નીકળી ગયો છતાં, તે દૈપાયનથી દ્વારકાનો દાહ વિગેરે સર્વ વર્તમાન કેવી રીતે થયું?” તે હિ [, સાંભળી શ્રીકૃષ્ણ મને એવું કથન કરતા હતા કે “હે જરાકુમાર, મીશ્વર ભગવાનનું ભાષણ થયા તો Sો પછી સર્વ પરવાસી લોકોએ મધને પરિત્યાગ કરી છતાં દારકામ અમારા છ મહિના નીકળી છે Jain Educationa International For Personal and Private Use Only Page #564 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ -- ગયા. ત્યારપછી વૈષાખ માસ પ્રાપ્ત થયો છતાં કદંવનનુંર ક્ષણ કરનારો જે માળી, તે દ્વારકામથે સભાનેવિષે આવીને એવી પ્રાર્થના કરતો હવો કે “હું દેવ, તમે કદંબવનનૅવિષે પૂર્વ પરિત્યાગ કરેલો મદિરા, ત્યાં રહેનારા વૃક્ષોના પુષ્પોની સુગંધીએ સુગંધયુકત થયો છતાં તે સ્વાદિષ્ટ માને ત્યાં ગમન કરેલા કોઇએક પુરૂષ પ્રાશન કરી, તે પુરૂષ દ્વારકામધ્યે આવીને સાંખકુમારને કાંઇક મદ્યનો નજરાણો દેઇને, અને તે મદ્યની પ્રશંસા કરી તે સાંખકુમારને મદ્યના સ્થળે લેઈને તેની કને તે મદ્ય પ્રાશન કરાવ્યો. પછી તે મદ્યની રૂચિ જાણનાગે તે સાંખકુમાર, ફરી તે મદ્યનું પ્રાશન કર્વામાટે ઉષ્કૃત એવા અન્ય રાજપુત્રોએ સહવર્તમાન તે વનપ્રત્યે ગમન કરતો હવો. પછી તે સંપૂર્ણ કુમારો તે મદ્યને યથેચ્છ પ્રાશન કરતા હવા. ત્યારપછી તતક્ષણજ ઉન્મત્તપણાને પામી તે સર્વ કુમારો તે વનનેવિષે યથેચ્છપણે સંચાર કરવા લાગ્યા. ત્યાં એકાંતસ્થળે તપ કરનારો જે દ્વેષાયનમુનિ-તેને અવલોકન કરી સંપૂર્ણ રાજકુમારો “આ દ્વૈપાયનમુનિ, દ્વારકાના દાહરૂપ કર્મને ઈચ્છા કરનારો છે એવો વિચાર કરી મહાક્રોધને ધારણ કરતા હવા. તે સમયે સાંખકુમાર એવું ભાષણ કરવા લાગ્યો કે મુનિઓ મધ્યે અધમ એવો જે દુરાત્મા આ દ્વૈપાયનમુનિ-તેહને હમણાંજ મારી નાખો, જે તપ કરીને અમારી નગરીને ખાળવામાટે ઈચ્છા કરેછે, તેને અમે કેમ ન મારીએ!” એવું સાંખકુમારે ભાષણ કરવું છતાં મદાંધ એવા તે તમારા સંપૂર્ણ કુમારો, કોઈ માટીનાં ઢેફાંએ, કોઈ હસ્તની થાપોટોએ, કોઈ લાકડીઓએ, અને કોઈ મુષ્ટિએ પ્રહાર કરી તે દ્વૈપાયનમુનિને મૃતપ્રાય કરતા હવા. પછી તે મૂતિ થએલા મુનિને “આ મરણ પામ્યો” એવો નિશ્ચય કરી તેનો પરિત્યાગ કરી તે સંપૂર્ણ કુમારો ઘેર આવતા હવા. ત્યારપછી મૂર્છા નિવૃત્ત થઈ છતાં સક્રોધ એવા તે દ્વૈપાયનમુનિને હું અવલોકન કરી એ વર્તમાન જણાવવાસારૂં અહીયાં આબ્યોછું,” હૈ ણકુમાર, એવું કહીને તે કદંબવનનું રક્ષણ કરનારો માળી છાનો રહ્યો છતાં તે દ્વૈપાયનમુનિથી અનર્થ પ્રાપ્ત ન થાય એવો નિશ્ચય કરી ખળામે સહવર્તમાન હું, તે ઋષિનું શાન્તવન કરવામાટે તે વનપ્રત્યે ગમન કરતો હવો. અને ત્યાં કોપાવેશે કરી જેનાં નેત્રો ભયંકર છે એવા તે મુનિને અવલોકન કરતો હવો. તે સમયે હું હાથ જોડી નમ્રતાપૂર્વક તે મુનિપ્રત્યે ભાષણ કરતો હવો કે “હે મુને, આચરણ કરવામાટે અશકચ એવું આ તમારૂં તપ કર્યાં! અને આ દુઃસહ કોપ કાં? એ બંનેનો તેજ અને અંધકારના સરખો એક ઠેકાણે વાસ કેમ થશે? અર્થાત થવાનો નથી. હું મુને, તારો આ ક્રોધરૂપ અગ્નિ, તારા શમરૂપ પાણીએ વારંવાર સિંચન કરેલા અને મુષ્ઠિત સંપત્તિરૂપ ફળોએ ફલિત થએલા એવા તોરૂપ બીજથી ઉત્પન્ન થએલા વૃક્ષ સમુદાયને દહન કરેછે. હે મહામુને, મદ્યપાને કરી અંધ થએલા બાળરૂપ જે અજ્ઞાની-તેઓએ જે તારૂં અપરાધાચણુ કરચું, તે મને સાંપ્રતકાળે ક્ષમા કરવામાટે તું યોગ્યછે.” એવું મારૂં ભાષણ શ્રવણ કરી જે = Jain Educationa International For Personal and Private Use Only Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૫૭ છે. તે મુનિ ભાષણ કરતા હો કે “હે વિષ્ણાં તારા આ શાંત્વન વચનેએ કરી કઇ ઉપયોગ નથી; કે એ માટે તે સમાપ્ત કરવાં. સાંપ્રતકાળજ ક્રોધ એવો જે હં-તેણે આ તમારા અપરાધે કરી છે ? છે વટ એવો નિશ્ચય કર્યો છે કે “હું દારકાનો અને યાદવોનો નાશ કરીશ. એ માટે હે હરે, તું 5. અને બળરામ-એ બે વિના દ્વારકાવાસી સંપૂર્ણ લોકોને પ્રલય થશે” એવું તે મુનિનું ભાષણ ) શ્રવણ કરી ફરી તે ષિની પ્રસન્નતા કરવા માટે ઇચ્છા કરનારે એ જે હું–તે પ્રત્યે અવલોકન ની' કરી બળભદ્ર, મારે એવો નિષેધ કરતા હવા કે “હે વિષ્ણ, એ મુનિનું શાંત્વન કરવું બસ કરો. ( જેમનાં પાય, નાસિકા અને હસ્ત એ વકો છે; તથા અધક, ઉદર અને નાસિકા પૂળ છે, એવા છે. જેઓ હીંનાંગ અને કાણા છે, તે પુરૂષો કદી શાંતિને પામતા નથી. એવું બળરામનું ભાષણ સાંભળીને ખિન્નચિત્ત એવો હું ત્યાંથી દ્વારકામધે ગયો છતાં, તે દૈપાયનવિન નિશ્ચય કરેલ છે જે સર્વ પ્રકાર, તે નગરવિષે વિખ્યાતિ પામતો હવો. પછી મીશ્વર ભગવાનના ઉપદેશોકરી , અને મારી સ્વાભાવિક આજ્ઞાએ કરી દ્વારકાના સંપર્ણ લોકો ધર્મકર્મવિષે એકાગ્રતાએ સજજ ) થતા હવા. તે સમયે તે અવસરને જાણનારાએવા કપાળુ મીશ્વરભગવાન ત્યાં પ્રાપ્ત થઈ પોતાનાં છે માતપિતાને, પ્રદ્યુમ્નાદિક રાજકુંવરોને, રુકિમણું જેમાં મુખ્ય છે એવી મારી સ્ત્રીઓને, અને. ( મરણના ભયે કી યાકુળ થએલા એવા અનેક કારકાવાસી લોકોને પ્રવજ દેતા હવા. અને દ્વારકાનો નાશ ક્યારે થશે?” એવું મેં તેમને પૂછવું છતાં “આજથી બારમે વર્ષે દ્વારકાનો નાશ અવશ્ય થશે એવું મને કહીને તે નેમીશ્વરભગવાન અન્ય દેકાણે વિહાર કરતા હવા. ત્યારપછી ચતુર્થ, અને ષષ્ટ-ઇત્યાદિક તપનવિષે જેમનાં ચિત્ત તત્પર છે, એવા સંપૂર્ણ લોકોનાં નિર્વિધપણે - અગીયાર વરસ નીકળી જતાં હવાં. ત્યારપછી બારમું વર્ષ થોડુંક નીકળી ગયું છતાં, “આપણા તપે કરી જીતેલો તે પાયન મુનિ, નિશ્ચયેકરી નષ્ટ થયો હશે. એવો નિશ્ચય કરી નગરી સંબંધી સંપર્ણ લોકો આળસ્વરહિત હોતા થકા પણ કરી મદિરાદિકના સેવને કરી પ્રમાદને સ્વીકારતા હવા. Sછેકારણ, ભવિતવ્યતા છે તે દુર્લય છે. ત્યારપછી દ્વારકા વિષે ભૂમિકંપ, વજાપાત, અને ઉકાપાત( ઇત્યાદિક ધણાક ઉત્પાત ઉત્પન્ન થતા હવા. ગ્રહોથી ધુમ નીકળવા લાગ્યો, સૂર્યથી અગ્નિ વર- . તે સવા લાગ્યો, ચિત્રને વિષે લેખન કરેલાં રૂપ નૃત્ય કરવા લાગ્યાં, અને પૂતળીઓ હાસ્ય કરવા જ લાગી. વળી અકાળજ સૂર્ય ચંદને રાહુએ કરેલો ગ્રાસ ઉત્પન્ન થતું હશે. તેમજ રાત્રીને વિષે સર્વલોકોએ અકલ્યાણરૂપફળ દેનારાં સ્વપ્ર અવલોકન કર્યા. તે સમયે દ્વારકાના સર્વ રત્નો નાશ પામ્યાં, અને મારાં ચક્રાદિક આયુધો પણ નાશ પામતાં હવાં. ત્યારપછી આસપાસ પ્રલયકાળનો જિ વાયુ વહેવા લાગે, તે દરથી વક્ષોને ઉખેડી દારકાનગરીમાં આણીને નાખતે હો. તે સમયે હા, ભયે કરી ગુપ્ત રહેલા જે બહારના સાઠ કુલ કોટી,અને દારકા મથે વાસ કરનારા બહોતેર કુલ કોટી Jain Educationa International For Personal and Private Use Only Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ છે યાદવોની-તેઓ સંપૂર્ણને દ્વારકાનગરનવિષે એક કરીને કોઈએક પુરૂષે તેઓને પીડિત કર્યા છે Sજે તે સમયે કોઈએક ભયંકર પુરૂષ પ્રાપ્ત થઈ મારા અને બળરામના દેખતાં છતાં કારોએ પૂરિત એવી દ્વારકાને અગ્નિ પ્રદીપ્ત કરી બાળી નાખતો હવો. તે સમયે હું શેકાંધકારે કરી વ્યાસ થતો હો; અને સંપૂર્ણ આકાશ જે છે તે, આસપાસ વિસ્તાર પામનારા પુત્રના સમુદાયેકરી અત્યંત વ્યાસ થતું હવું. ત્યારપછી આકાશમયે પ્રસાર પામનારી જે પ્રદીપ્ત અગ્નિની જવાળાઓ-તેણે કરી આકાશમણે પ્રસાર પામેલો ધુમ્ર નાશ પામતો હતો. અને માસે કાંધકાર તે અત્યંત વદ્ધિ પામતો હવો. ત્યારપછી બળરામે સહવર્તમાન હું વસુદેવ, દેવકી, અને રોહિણી-એઓને રથઉપર બેસાડી અન્ય ઠેકાણે લેવા માટે પ્રવૃત્ત થયો. તે સમયે ચાબુકે કરી ઘણા પ્રહાર કરેલા પણ અન્ય કિંચિત સુદ્ધાં રથનું આકર્ષણ કરવા માટે સમર્થ થયા નહીં. ત્યારપછી બંધન સ્થાનને વિષે જેમણે પોતાના સ્કંધભાગ અર્પણ કસ્યા છે, એવા અમે બંને ઘૂસણું વહેનાર થયા. તે સમયે અકસ્માત રથનાં ચક્રો ભગ્ન થયાં, અને તે રથનાં બંધનસ્થાન પણ ભગ્ન થયાં, તથાપિ કોઈપણે પ્રકારે અમે તે રથ, પુરના દરવાજા પાસે લીધો. તતક્ષણ ત્યાં કોઈએક પુરૂષ પ્રાપ્ત થઈ તેણે દરવાજાનાં કમાડ બંધ કર્યો. તે સમયે બળરામે મહાવેગે પોતાના લત્તાપ્રહાર કરી તે દરવાજાનાં કમાડ ઉધાડ્યાં. તે સમયે કિંચિત ભૂમિ ) મધે નિમગ્ન થએલો રથ અમે આકર્ષણ કરો છતાં પણ, ન ચલન પામતો હવો. ત્યારપછી મા* તપિતાનું રક્ષણ કરવા માટે જે સામર્થ્ય, તે વિષે કલબ એવો હું ખિન્ન થતો હો. એ પ્રમાણે કે ખેદ પામનારો જે હં–તે પ્રત્યે આકાશનેવિ રહેનારે કોઈએક દેવ ઉચ્ચસ્વરે કરી ભાષણ કરતો હવે કે હે કૃષ્ણ, તું છે કે માતપિતાના રક્ષણમાટે મહાપ્રયાસ કરશે તો પણ તે નિષ્ફળ થશે. એ માટે તું માતપિતાનું રક્ષણ કરવા માટે જે પ્રયાસ કરે છે તે હવે બસ કર. કારણ, પર્વે રાજકુમારોએ પીડા પમાડેલો જે દૈપાયનમુનિ-તેજ હું અગ્નિકુમાર દેવરૂપે થયો છું. તે મને પીડા કરી તેનું સ્મરણ Sછી કરી તે દિવસથી આજપર્યત હું ધર ધારણ કરનાર છું; પરંતુ અગીઆરવર્ષપર્યંત મહા ઉત્કર્ષે શાભ નારા એવા જે સર્વ દ્વારકાવાસી લોકોને અપ્રમાદ એટલે તપસ્યા, જિનપૂજા, અકઈમહોત્સવાદિકે છે કરી સાવધાનપણુ-તેણે કરી તેનો નાશ કરવા માટે મને અવકાશ પ્રાપ્ત થશે નહીં. એ માટે હજ જેનું મૂળ કારણ છું, એવા આ અગ્નિએજ આ તારાં માતપિતા હું મૃત્યુને પમાડીશ. એ સ માટે જે વાત કદી થનારી નથી તે વાત કદી થતી નથી, અને જે વાત અવશ્ય થનારી છે, તે અ- Sઈ ન્યથા થતી નથી. તે માટે તમે બંને અહિંયાંથી નીકળી જાઓ; અને પૂર્વ મેં જે તમને કહ્યું છે, તેને વિસરશે નહીં.” એવી તે દેવની વાણીને શ્રવણ કરીને પણ અમે બંને ફરી રથનું આકર્ષણ 6 કરવા લાગ્યા છતાં, અમારા સ્નેહે અત્યંત વ્યાકુળ એવાં અમારાં માતપિતા અમારી પ્રત્યે ભાષણ C તે છીએ છીદિલ્હીત્તિ Jain Educationa International For Personal and Private Use Only Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૫૯ કરતાં હવાં કે હે વત્સૌ, અમાવિષે તમે ઉત્તમ પ્રકારનું વાત્સલ્ય કરચં; પરંતુ અવશ્ય થનારે છે કે જે પ્રકાર-તે મહાન પુરૂષ હોય તેને પણ પ્રાપ્ત થતી નથી શું? તો અવશ્ય પ્રાપ્ત થાય છે. એ માટે પર તમોને કલ્યાણકારી માર્ગ થાઓ. તમે અન્ય ઠેકાણે ગમન કરો. તમારો ઘણું કાળપર્યત વિષે થાઓ. અમે તો આ સ્થળે નમીશ્વર ભગવાનનો આશ્રય કરે છે. એ માટે આજપર્યંત અમે કૉ5 ૭) મને કરી જે પાતકનું ચિંતન કરવું હોય, વચને કરી જે પાતકનો ઉચ્ચાર કર્યો હોય, અને કાયાએ છે (” કરી જે પાતકનું આચરણ કર્યું હોય તે સર્વ મિથ્યાદુકૃત થાઓ. અમે સંપૂર્ણ જીવો પાસે એ એવી ક્ષમા માગીએ છે કે, સર્વ જીવો અમારા અપરાધની ક્ષમા કરો. સંપૂર્ણ જmનિવાસી ) છે જીવોની સાથે અમો મિત્રીભાવ કરીએ છે, પણ કોઈની સાથે વેરભાવ ધારણ કરનાર નથી. તે Sી અમે પર્વે કરેલો જે અનાદિક ચતુર્વિધ આહાર-તેનું પ્રત્યાખ્યાન કરીએ છે. હવે અમે છેઅહંતાદિક પંચપરમેથીનું સ્મરણ કરીએ છે. સાંપ્રતકાળે કોઈ કોઈનો પણ કોઈપણ પ્રકારે ( હિતકારક નથી. અને અમારે પણ કોઈ નથી. માટે હવે અમે, અરિહંત, સિદ્ધ, સાધુ અને 9) કેવલીભાષિત ધર્મ એ ચારનું શરણ કરીએ છે.” એવું ભાષણ કરી સર્વ દેકાણે વિરકિત ધારણ કરનારાં, અને આહારનો પરિહાર કરવા માટે તત્પર, એવાં માતપિતાએ વિસર્જન કરેલા અમે બંને એવો વિચાર કરતા હવા કે, “જેમના કંદનવિષે કરેલી પ્રાપ્ત થઈ છે એવાં અતિ વૃદ્ધ, અને છે જેઓએ ઈદિન નિગ્રહ કર્યો છે, એવાં આ વૃદ્ધોનો ત્યાગ કરી અહીંયાંથી અમે કેમ જઈએ એટલામાં દેવોમયે અધમ તે દેવ, એક ક્ષણ મળે ત્યાં મેઘનીપરે અગ્નિ વર્ષાવતો હતો. તે થે દાહમ પ્રાપ્ત થયેલાં તે માતપિતા, પંચપરમેષ્ટીના સ્થાને કરી સ્વર્ગપ્રત્યે ગમન કરતાં હવાં. તે ! સમયે “હે પ્રભો! જરાસંધના રોષે કરી અમારો નાશ થતો છતાં તે સમયે અમારું રક્ષણ કરનારા એવા હે પ્રભુ, તમારા દેખતાં છતાં આ અસહ્ય અગ્નિએ અમે દહન થઈએ છે એવા નગરવાસી લોકોના અશ્વપતે સહવર્તમાન ઉત્પન્ન થએલા દીન પ્રલાપોએ કરી જેની કોંદિય વિદીર્ણ થઈ છે એવો હું, બળરામે સહવર્તમાન જીર્ણ એવા ઉપવનપ્રત્યે પ્રાપ્ત થતાં હવો. અને તે વનથી, ભસ્મરૂપ થનારી દ્વારકાને અવલોકન કરી તે દ્વારકાના ઉપવનનેવિષે ખિન્નચિત્ત થઈને કેવળ રકસર એવો હં, બળરામપ્રત્યે ભાષણ કરતે હો કે, “હે આર્ય! આ દારકાનગરીની તે લક્ષ્મી ક્યાં? અને આ મહા દાહ ક્યાં અને પૂર્વે હોનારું તે મારું શૌર્યત્વ ક્યાં અને સાંપ્રત મને ણ પ્રાપ્ત થનારી એવી આ ક્લબતા ક્યાં? તસ્માત હે આર્ય! સાંપ્રતકાળે શું કરવું? એવિષે મૂઢ 9) છે એવો મોટી આપત્તિમાં પડેલો હું શું કરું? અને ક્યાં જાઊં કારણ, રાજ્ય સમુદાયનેવિષે જ્યાં છે. છે ત્યાં મારા વિરોધી રાજએ છે” છે ત્યારપછી બળરામ ભાષણ કરવા લાગ્યા કે, “હે કૃષ્ણ તું ખેદ કરીશ નહીં. નેમીવર એ Jain Educationa International For Personal and Private Use Only Page #568 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ ન ભગવાને વ્યાખ્યાન કરેલું સંસારનાટક તે શ્રવણ કરવું નથી શું? આ સંસારનાટકનેવિષે કર્મ હૈ Sનું પરિણામરૂપ નિરંકુર સૂત્રધાર છે; અને સંપૂર્ણ પ્રાણિઓ નાના પ્રકારનાં ભૂષણો ધારણ કરનારાં ? નાટ્યપાત્રો છે. તે સૂત્રધાર ૭પણે મોટા આનંદે સર્વ જીવરૂપ નાટકપાત્રને હર્ષશોકાદિક છે. આ ભાવવિવર્ત કરી નાચ કરાવે છે એ માટે સંસારનાટકનેવિશે એ સ્ત્રધારે પાત્રોની ઉપસંહાર કો સ્થિતિ નિર્માણ કરેલી છે. એ માટે હે વિષ્ણ? તું ખેદ પામીશ નહીં. સાંપ્રતકાળે આપણ બંને ફરી પાંડવોના સમીપભાગે ગમન કરીએ. તે પાંડવો આપણે કરેલા ઉપકારને સ્મરણ કરતા થકા અપકારને છેકદીપણ સ્મરણ કરતા નથી. કદાચિત અપકાર કરે છતાં પણ સુજન પુરૂષ છે તે, જેમ દગ્ધ થનારું (1) પણ ચંદન પોતાના સુગધીપણાને છોડતું નથી, તેમ પોતાના સુજનપણાને ત્યાગ કરતો નથી. આ એવું પરસ્પર ભાષણ કરી અને પાંડવોની નગરીપ્રત્યે જવા માટે નીકળ્યા તે માર્ગને વિષે 7 શ્રેમે કરી પીડિત હોવા થકી કેટલેકકાળે હસ્તિકલ્પપુરના ઉપવનપ્રત્યે પ્રાપ્ત થયા. ત્યારપછી ક્ષધાતુર એવો જે હું-તે પ્રત્યે બળરામ અવલોકન કરી ભોજન આણવાની ઈચ્છાએ નગરને વિષે ગમન કરવા નીકળ્યા. તે સમયે મેં તે બળરામપ્રત્યે એવું ભાષણ કરવું કે, “હે રામ! આ નગ રવિષે ઇતરાનો પુત્ર અચ્છદંત નામે છે; તે પાંડવોને પક્ષપાતી એ જે હું તેની સાથે નિરંતર ) ( વૈરપણું ધારણ કરે છે; એ માટે આ નગરીનવિષે તમને તે દુષ્ટ, વૈરને યોગ્ય એવા કોઈ અનિષ્ટને ID ( જે કરે, તમે ત્વરાએ સિંહનાદ કરો; એટલે હું તે સિંહનાદ સાંભળીને મહાત્વરાએ તે અ- - છતને જીતવા માટે આવીશ” એવું મારું ભાષણ સાંભળી બળરામ, તે ભાષણનો સત્કાર કરી છે નગરમધેનીકળી ગયા. પછી થોડી જ વારમાં મારા કર્ણમૂળને વિષે સિંહનાદ સાંભળવામાં આવ્યો. તે ત્યારપછી ક્રોધે કરી ભયંકર એવો હું, મહાવેગે કરી દડતો હવો. અને આચ્છાદન કરેલા તે નગરના દરવાજાને ચરણપ્રહાર કરી ઉઘાડતો હવો; અને આગળ નગરમથે નીકળ્યો. પછી હું, હાથી બંધન કરવાને સ્તંભ હાથમાં લઈ તેણે કરી અચ્છદંતની ચતુરંગસેનાને ભેદન કરનારા એવા (9) બળરામને અવલોકન કરતો હો. અને તે નગરસંબંધી એક પરિધ મારા હાથમાં ગ્રહણ કરી ૯ (I) તે અચ્છદંતપ્રત્યે ભાષણ કરવા લાગ્યો કે “હે દુરાત્મન કરવાનો અંત કરનારે એવો હું શ્રી- ( કચ્છ આવ્યો છું. તે તું જે પછી મારા હાથમાં ધારણ કરેલા પરિધને જોઈને મરણભથે વ્યા- ૨) કુળ એવો પ્રણામ કરનારો અચ્છદંત, પોતાના હાથ જોડી મારી પ્રત્યે ભાષણ કરવા લાગ્યો કે “હે Sજ શ્રીકૃષ્ણ, કોઈ કારણુપરત્વે સંકટ દશા પ્રાપ્ત થએલો પણ સિંહ, હરિણને આક્રમણ કરશે ? કે નહીં શું? અર્થાત કરશે; તેમ તમે પણ મને મારશે જ એમાં કાંઈ સંશય નથી. હે દેવ સાંપ્રત 3. તમારો સેવક એવો જે હું તેને બળરામ સાથે યુદ્ધરૂપ જે અપરાધ, તેની ક્ષમા કરવી.” એવું - Sછી તે અચ્છત ભાષણ કરીને, તે અચ્છદંત શરણે આવ્યો છતાં તેને પરિત્યાગ કરીને ફરી નાના Cછે , Jain Educationa International For Personal and Private Use Only Page #569 -------------------------------------------------------------------------- ________________ A ஒரு પ્રકારનો મનોહર મેવો આહાર જેના હસ્તનેવિષેછે; એવા બળરામે સહવર્તમાન હું તે ઉપવન પ્રત્યે આવ્યો; અને ત્યાં બળરામને મેં એવો પ્રશ્ન કરો કે “હું રામ! આ ભોજનયોગ્ય અન્ન તમને કેવી રીતે પ્રાપ્ત થયું! અને નગરમધ્યે શત્રુ એવા તે અચ્છદંતના દૃષ્ટિમાર્ગનેવિષે તમે કેમ પ્રાપ્ત થયા? અર્થાત્ તેના દેખવામાં તમે કેવી રીતે આવ્યા?” પછી તે ખળરામે મને એવું કહ્યું કે, “હું ગોવિંદ! નગરમધ્યે બજારનેવિષે ઉત્તમપ્રકારનાં ભોજનલાયક અન્નને હું સુવર્ણનું કડુ આપી વેચાતું લઇને માર્ગ ચાલ્યો છતાં, કોઈપણ પ્રકાર કરી જેણે વૃત્તાંત જાણ્યોછે એવો, યમના સો ભયંકર, અને સેનાનો કેવળ સમુદ્ર એવા તે અચ્છદંત મને રોધન કરતો હવો; અને એવું ભાષણ કરવા લાગ્યો કે, “ર રોહિણી પુત્ર, ૨ે પાંડવમાંધવ, તું કચાં જાયછે! તું ફરી પોતાના હસ્તમાં આયુધ ધારણ કર; અને યુદ્ધ કરવા માટે મન પણ ધારણ કર.” એવું તેનું ભાષણ સાંભળીને ભોજ્યપાત્રનો ત્યાગ કરી સિંહનાદે કરી ઉદ્ધૃત એવો હું હસ્તિબંધન કરવાનો સ્તંભ હાથમાં લેઇને તેણે કરી શત્રુની સેનાનો નાશ કરતો છતાં તેં પણ આવીને મને જોયો.” એવો બળરામે વૃત્તાંત કહ્યો. પછી અમે તે વનમધ્યે ભોજન કરી અનુક્રમે આગળ નીકળ્યા; તે કેટલેક કાળે, જેનેવિષે ઉશ્વક દુષ્પ્રાપ છે, એવા કૌશાંબનામે આ અરણ્યપ્રત્યે આવ્યા. તે સમયે આ પુન્નાગવૃક્ષની છાંયાપ્રત્યે પ્રાપ્ત થએલો, શ્રમ પામેલો, અને તૃષાત્ક્રાંત એવો હું, બળરામપ્રત્યે ઉદકપાનની યાચના કરવા લાગ્યો. તે સમયે “ઉપવેયુકત એવા આ અરણ્યનેવિષે તું અસાવધાન રહીશ નહીં” એવી મને આજ્ઞા કરીને, અને “હું ઉતાવળો પાણી લેઇને પાછો આવુંછું” એવું કહીને, અને મારા સહાય માટે વનસંબંધી દેવતાઓને યોજીને આ સ્થળથી તે બળરામ પાણીનો શોધ કરવા માટે નીકળી ગયા. પછી હું તો પીતાંબરે આાદિત એવા માહારા ડાબા ખોળા નેવિષે દક્ષિણ ચરણને આરોપણ કરીને, શ્રમે કરીને જેને નિદ્રા પ્રાપ્ત થઇછે એવો હું, આ વૃક્ષના અધોભાગનેવિષે રાયન કરતો હવા. ત્યારપછી કોઇએક ભ્રમે કરીને તેં મને ચરણનેવિષે બાણે કરી વિદ્ધ કરો. હું જરાપુત્ર! એ તને મેં મારી મૂળથી સંપૂર્ણ કથા કહીછે.” એવું તે કૃષ્ણના મુખથી દ્વારકાનું દાહરૂપ અનિષ્ઠ શ્રવણ કરી હું મોહોટા દુ:ખે કરી દેવની નિંદાપૂર્વક એવો શોક કરતો હવો કે, “જેનાં કર્તવ્ય અતકન્યે છે એવા હે વિધે! નાનાપ્રકારના કૌતુકોએયુક્ત એવી એ દારકાંને નિર્માણ કરી સાંપ્રતકાળે તે દ્વારકાંને દગ્ધ કેમ કરતો હો! હા ટે!! મારૂં માતિપતા તે દ્વારકાંમધ્યે અગ્નિમ્બે દુગ્ધ થયાં. હવે સ્નેયુકત એવા તે મારા બંધુઓ કચાં હરો વારૂં? અને જેણે ઈંદ્રનું સામ્રાજ્ય જીત્યું, એવું તે શ્રીકૃષ્ણનું રાજ્ય કચહાં ગુમાવ્યું? અને વેલુકાએયુક્ત એવા આ વૃક્ષના અધોભાગે તે કૃષ્ણનું રહેવું કેમ થયું! અને હાહાઇતિખેદે!! ત્યાંપણ આ કૃષ્ણનું મારા હાયે ખાણે કરી તાડન કેમ થયું? હાહા! સુખે ઉધેલા એવા ભાઈ જે Jain Educationa International ૧૪૧ For Personal and Private Use Only ૫૧ Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ શ્રીકૃષ્ણ, તેના વધે કરી મલીન એવા જે હું-તેને ધિક્કાર હો.” એ પ્રકારે કરી શોક કરનારો જે હું-તેપ્રત્યે વાત્સલ્યે કરી ઉત્સુક એવા તે શ્રીકૃષ્ણ ભાષણ કરતા હવા કે, “હે જરાપુત્ર! તારા હવે એ વિલાપ બંધ કર. સાંપ્રતકાળે તું કોઈ મારૂં કાર્ય કરનારો થા. આ સમયથી એક મુહૂર્તમાત્રમાં મને મૃત્યુ અવશ્ય પ્રાપ્ત થશે. એ માટે સાંપ્રતકાળે હું શ્રીનેમિનાથના પદ્મપંકજનું સ્મરણ કહ્યું; ત્યાંસુધી તું આ મારા કૌસ્તુભને લેઇને મહાવેગે પાંડવોપ્રત્યે ગમન કર. જો નહીં ગમન કરેતો જળગ્રહણ કરી બળરામ આવ્યા છતાં તાહરો અવશ્ય પ્રાણયાત થશે; એ માટે તું કેટલાક માર્ગીપર્યંત ત્વએ ગમન કરવાને તત્પર હોતા થકો ગમન કર; એટલે અહીંયાં પ્રાપ્ત થએલા બળરામ રોષે કરી તારી પાછળ ગમન કરનાર નહીં. એવાં શ્રીકૃષ્ણનાં વચન સાંભળી પછી તે શ્રીકૃષ્ણના ચરણવિષે લાગેલા ખાણનો ઉદ્દાર કરી અર્થાત તે ખાણુ ચરણમાંથી કાઢીને, અને તે શ્રીકૃષ્ણે આપેલા કૌસ્તુભને ગ્રહણ કરીને હે ધર્મનંદન! હું આ ઠેકાણે પ્રાપ્ત થતો હવો.” એવી જરાકુમારના મુખથી દ્વારકાંની કથાને શ્રવણ કરી શ્રીકૃષ્ણ વિષે પરમસ્નેહ ધારણ કરનારા એવા તે પાંચ પાંડવો શોકગ્રસ્ત છતાં અકસ્માત્ શ્રુતજ્ઞાનને પામતા હવા. પછી તે પાંડવોને વિચારે કરી પ્રાપ્ત થયેલો જે વિવેક તે, પાંડવોના શોકનો નાશ કરીને ચિત્તવૃત્તિનેવિષે જેણે વાસ કરચોછે એવા, અને યતિધમઁ તથા શ્રાવકધર્મે એ બે પુત્રોએ અને સમ્યગ્દર્શનરૂપ પ્રધાનેકરી શોભિત, અને જેના સમીપભાગ વિષે સંતોષરૂપ સેવક બેઠો છે, એવા ચારિત્રરૂપ રાજાને બતાવતો હવો. પછી તે ચારિત્રરાજાના અવલોકને કરીતેજ તે પાંડવો પરમસુખનો અનુભવ લેતા હવા. અને વૈરાગ્યાદિકનું કારણ, એવા તે જરાકુમારનેજ મહોટો ઉપકારી એવો જાણતા હવા. તે સમયે તે પાંડવોએ પૂર્વેધણીવખત સ્વીકાર કરેલા જે મોહરાજદિક, તેપણ પ્રત્યેક પાંડવોને અત્યંત ઉપકારી ભાસવા લાગ્યા. પછી સદ્બોધસહિત નિર્વદનામક મિત્ર, પાંડવો પાસે આવીને મહાદ્ધિકોના પૃથક ગુણને પાંડવો માટે કથન કરતો હવો. પછી તે પાંડવો, પોતના ચિત્તનેવિષે એવું ચિંતન કરતા હવા કે “આ અમાણે મોહ, શત્રુ છતાં કેવલ મિત્રજ છે; એવું ભાસેછે. આજસુધી એ મોહનો જેષ્ઠ પુત્ર જે રાગનામે સિડ, તેણે અસાર એટલે મિથ્યા ભૂત એવા પણ સંપૂર્ણ વિષય, સારરૂપત્વે કરીને એટલે ખાપણાએ કરીને અમોને દેખાડ્યા. અને આ મોહનો કનિષ્ઠ પુત્ર જે દ્વેષ નામે ગજેંદ્ર તેણે, કરવા માટે અયોગ્ય એવો પણ અંધ્રુવધ અમારીકને કરાવ્યો. અને અન્યપણ એ મોહના વંશમધ્યે ઉત્પન્ન થન્મેલા વિષયાક્રિકોનો જે વિસ્તાર, તે આજપર્યંત અમોને સુખસંપત્તિના કુશપણા માટે અને ઘણા કને માટે થતો હવો. તે મોહે અમોને છોડચા માટે તે અપેક્ષાએ મોહનો અને ઉપકાર માનીએ છેએ. એ માટે હવે પછી એ નિર્વેદનેજ આગળ કરી તે જગત્પ્રભુ જે ચારિત્રરૂપ રાજા, ล Jain Educationa International For Personal and Private Use Only Page #571 -------------------------------------------------------------------------- ________________ છે. તેને આપણે પ્રભુ કરીને તે ચારિત્રનું અંતઃકરણમાં નિરંતર સ્મરણ કરીએ; એ કારણમાટે જે SS શ્રીમીશ્વર પ્રભુ સાંપ્રતકાળે જે દેશને સંચાર કરીને પવિત્ર કરે છે, તે દેશ અમે જાણતા નથી; પર એ માટે તે પ્રભુજ, મુમુક્ષુ એવા અમોને જાણતા થકા અમારા ઊપર અનુગ્રહ કરે. ___ शार्दूलविक्रीडित छंद. साधीयोध्यवसायसंततिमयीमारूंढवतो दृढां ॥ निःश्रेणिं स्पृहणीयबोधिपटिमस्पष्टीभवः दृष्ट यः॥ तैस्तैः साधनसंचयः समुचितं चेतोवहंतस्तदा ॥ पंधानं किल पांडवा जिनपतेरालोकयां चक्रिरे ॥ १७ ॥ અર્થ-તે સમયે અતિદ્રઢ એવા નિલયની સંતતિરૂપ એવી દલ ગુણ સ્થાનકની નિશ્રેણી પ્રત્યે આરોહણ કરનારા એવા, ઈચ્છા કરવા માટે યોગ્ય એ જે બોધ, તેનેવિષે જે કુરાળપણું, તેણકરી જેઓની દષ્ટિ સ્પષ્ટપણુ પામી છે એવા, અને નાના પ્રકારના સાધન સમુદાયે કરીને ચારિત્ર ગ્રહણ કરવા માટે યોગ્ય એવા ચિત્તને ધારણ કરનાર તે પાંડવો, જિનપતિ જે શ્રીમીશ્વર ભગવાન-તેમના આગમન માર્ગની પ્રતીક્ષા કરતા હતા. ૧૭ । इति मलधारिश्रीदेवप्रभसूरिविरचिते पांडवचरित्रे महाकाव्ये द्रौपदीप्रत्याहरणद्वारकादाह वर्णनो नाम છે. સતવારા સરત, માતરં સંપૂર્ણમ્ 9૭ | | ક્િરૂરથી ૬૬% - અથ અષ્ટાદશ સર્ગ પ્રારંભ. ત્યારપછી નેમીર ભગવાનની આજ્ઞાએ કરીને દેશનાના કેવળ ક્ષીરસમુદ, એવા ધર્મઘોષ SE નામે મુનિ, પાંડુમથુરા નગરીના ઉપવન પ્રત્યે પ્રાપ્ત થતા હવા. પછી ઉપવનના પાલથી તે મુ નિના આગમનને જાણનારા એવા અજાતપુિ ધર્મરાજા, બંધુઓએ સહવર્તમાન મુનિને વંદન 4 કરવા માટે તે ઉપવન પ્રત્યે ગમન કરતા હતા. ત્યારપછી જેઓના નેત્રોથી આનંદાયનાં બિંદુઓ SL ઉત્પન્ન થાય છે, એવા સુર અસુર અને રાજાઓએઓના સમુદાયે શોભિત એવી સભાને વિષે Jain Educationa International For Personal and Private Use Only Page #572 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ ) બેસનાર, ધર્મમય એવા જગત્રયને નિર્માણ કરવા માટે જાણે બીજા પ્રજાપતિ જ હોયના એવા! અને હૈ દેવોએ નિર્માણ કરેલાનિવિડ એવા સુવર્ણકમલનેવિષે બેસનારા,અને જેઓની મોટી બુદ્ધિ છે એવા જે પાંચસે મુનિઓ-તેઓએ પરિણિત-તે જાણે ઉત્તમ એવા તપદાનાદિકરી વણિત સાક્ષાત ધર્મજ હોયના એવા રૂપ અને તપ-એઓન કેવલ આશ્રય અને કલ્યાણના નિધિએવા તે ધર્મઘોષ મુનિને, પ્રીતિએ કરી જેમાં પ્રકુલિત, નેત્ર છે એવા ભુમિપતિ ધર્મરાજા અવલોકન કરતા હવા. ' ત્યારપછી મુનિમણે શ્રેષ્ઠ એવા તે ધર્મઘોષ મુનિને જરાપુને સહવર્તમાન તે ધર્મરાજા ભકિતએ 1) વંદન કરી તેના સમીપભાગનેવિષે બેસતા હવા. ત્યારપછી તે મુનિ અમૃતની ધારાની ભગિની ) એવી, અને વૈરાગ્યમય એવી દેશના કથન કરવા માટે આરંભ કરતા હવા. “હા ધિક! સંસા- જ રના અસારપણાને આ ભવ્યજને પ્રત્યક્ષ જાણતા છતા પણ મદ્યપ્રાશન કરનાર પુરૂષ, તે મદ્યપ્રાશ નથી પ્રાપ્ત થનારા નીચપણાને જાણતો છતાં પણ તેનો ત્યાગ જેમ કરતો નથી, તેમ આ સંસારથી - નિર્વેદ પામતા નથી. અત્યંત સુખમય એવા પણ જે અનુત્તરવાસી દેવો, તેની પણ સંપત્તિ 5 છેવટ નિરપણુ પામે છે તો પછી જે પુરૂષનું આયુષ્ય, સંપત્તિ અને સંખ્યા -એ સ્ત્રીના ભૂકુ* ટિના ચાલને કરી નાશ પામનાર છે; તે કેવલ કર્મસમુદાયનું સેવન કરનારા દાયતુલ્ય પુરૂષની ) સંપત્તિ નશ્વર છે એમાં શું કહેવું? સંપત્તિ અને બાહુપક્રમે કરી જેઓ અત્યંત અહંકાર ધા- ) રણ કરનાર છે, તે પણ પુરૂષ બીજા સંપન્ન એવા પુરૂષોના કટિલતાનેવિષે પ્રસન્નતા પામવા માટે જ | પિતાની ચિત્તવૃત્તિ ધારણ કરનારા દેખાય છે. અને પોતાના બાહપરાક્રમે કરીને જેઓએ ભમિ , મંડળ આક્રમણ કરૂં છે એવા જે ચક્રવર્તિઓ, તેઓ પણ કદાચિત અત્યંત દીનદશાને પામેલા દેખાય છે. એ માટે ધીર પુરુષો છે તે દુઃખમય અને સંપત્તિના તારતમ્યમય એવા સંસારનો પરિત્યાગ S કરી મુકિત સંપાદન કરવા માટે ઉઘુક્ત થાય છે. એ પ્રકારે કરીને સંયુક્ત એવી વાણીને ઉચ્ચાર કરી તે ધર્મઘોષ મુનિ, વિરામ પામ્યા છતાં ધર્મરાજા પોતાના હસ્તકમળ જોડી ભાષણ કરતા હવા. ધર્મરાજ-હે પ્રભો હે દેવી! તમેજ આવા પ્રકારના નશ્વર જગતને જાણો છો. આ તમારી . ( સંવેગિની વાણી સરખી વાણી બીજો કોઈ પુરૂષ બોલવા માટે સમર્થ થવાને નહીં. પ્રવજા ગ્રહણ ! કરવા માટે જેઓની ચિત્તવૃત્તિ તત્પર છે; એવા અમે પણ વૈરાગ્યે કરી નાના પ્રકારના અનુભવે છે કરીને સંસારના મિથ્યાપણાને નિલયે કરી ઘણા કાળપર્યત શ્રી નેમિસ્વામિના આગમોત્સાહનું 8 S: ચિંતન કરચં; એ માટે તે શ્રી નેમિનાથભગવાને પણ અમારા અભિપ્રાયને જાણીને અમારા પર ગુર અનુગ્રહ કરવા માટે તમને આ સ્થળે મોકલ્યા છે. એ માટે તમે પણ તે સાક્ષાત શ્રીમીશ્વરભ ગવાનની મૂર્તિ જ છો. એ કારણ માટે દુસ્તર એવા સંસારસમુદથી અમારો ઉદ્ધાર કરવો. છે કારણ કે, ઇંદિયરહિત જે જ્ઞાન, તેના કેવળ નિધિએવા જે તમારા સરખા મુનિ તેઓને દેશ . Jain Educationa International For Personal and Private Use Only Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૬૫ છે અને કાલ-એણે કરી અતિ દૂર પણ હોનારો કોઈપણ પ્રકાર અગોચર નથી. એ માટે વનમળે વૃક્ષના અધભાગવિષે ઉધનારા જે વનમાલી શ્રીકૃષ્ણ, તેમને જે રીતિએ મત્યુ પ્રાપ્ત થયું, તે પ્રકાર તે જરાકુમારે પોતે અમેને કહ્યું, પરંતુ તે શ્રીકૃષ્ણને માટે જળ આણવા સારું તે સમયે આ ગએલા જે બળરામ, તેમની શી વાત થઈ તે પ્રકાર સાંભળવા માટે અમે ઈચ્છા કરીએ છે. તો એ માટે હે સ્વામિન! તે વાર્તા અમોને કહેવા માટે તમે યોગ્ય છે. એવું ધર્મરાજનું ભાષણ સાંભળીને જેનું જ્ઞાન અતિછે એવા તે ધર્મઘોષમુનીશ્વર ભાષણ ! (D કરતા હતા કે, “હે રાજન, બળરામ પાણી લઈને શ્રીકૃષ્ણની પાસે આવ્યા, અને તે શ્રીકૃષ્ણપ્રત્યે !) છે, એવું ભાષણ કરતા હવા કે “હે ભ્રાત! તું ઉતાવળો ઉઠ ઉ. આ ઘણું સારું અને સુગંધયુક્ત જ રે એવું શીતળ પાણી આપ્યું છે, એ માટે મહાત્વરાએ તું તારા મુખનું પ્રક્ષાલન કરી યથેચ્છપણે જ જલપ્રાશન કર. અને દૂર અરયવિષે થએલો જે સંચાર-તેણે કરી ઉત્પન્ન થએલો જે શ્રમ, તેની વિશ્રાંતિ કર.” એવું ભાષણ કરચું છતાં પણ શ્રીકૃષ્ણ કાંઈ ન બોલ્યા છતાં ફરી તે બળરામ ભાષણ કરતા હતા કે, “હે અરિષ્ટા! તું મને પાણી આણવા માટે ઘણો વિલંબ લાગ્યો એ માટે રીશાય છે કે ? તો હે કણ! એ રોષ સાંપ્રતકાળે તને અયોગ્ય છે અને પ્રસન્ન થવું અને ( જળપાન કરવું એજ યોગ્ય છે. હે કૃષ્ણ સાંપ્રતકાળે મારો કાંઈ અપરાધ નથી. દૂરદેશને વિષે ઉદકની (1) ( પ્રાપ્તિ થઈ એ માટે વિલંબ લાગ્યો. તે તે દૂર દેશનવિષે થએલી ઉદયપ્રાપ્તિનોજ આ અપરાધ છે. તો એ પ્રમાણે કરી બળભદે ભાષણ કરવું છતાં પણ શ્રીકૃષ્ણ કાંઈ ન બોલ્યા છતાં તે બળ- ૧ ભદ્ર પોતાના મનમાં એવું ચિંતન કરવા લાગ્યા કે, “દરમાગને વિષે ગમન કરી શ્રમ પામેલો આ શ્રીકૃષ્ણ ઉંધ્યો છેએ માટે ગાઢ નિદા આવવાથી કાંઈ ભાષણ કરતો નથી.' એવો વિચાર કરી તે સ્તબ્ધ રહ્યા. એટલામાં શ્રીકૃષ્ણની આસપાસ ભ્રમણ કરનારી લીલી માખોને જોઈને “એ શું દુખિન્ડ છે? એવું જાણીને શ્રીકૃષ્ણના અંગપરનું ઓઢવાનું વસ્ત્ર તે દૂર કરતા હતા. ત્યારપછી છેતે બળામ, કંસવિÉસી એવા તે શ્રીકૃષ્ણને ગતપ્રાણ એ જોતા હવા. અને તેના ચરણપદ્ધ- (૯ ( વનવિષે રકતકરી ભયંકર એવા બાણે પડેલા ઘાવને જોતા હવા. ત્યારપછી તે બળભદ મોટા (T લ, કોપના આવેશે કરીને ઉંચેસ્વરે સિંહનાદ કરતા હવા; જે સિંહનાદે કરીને તે અરણ્યસંબંધી , સંપૂર્ણ વ્યાપદો ભય પામતાં હવાં, અને પૃથ્વી કંપાયમાન થતી હતી. પછી તે બળભદ્ર એવું : ભાષણ કરતા હવા કે “અહો! મદાંધ અને પાતકી એ એ કોણ પુરૂષ છે? કે જેણે નિદા પા- ) મેલો અને મહાપરાક્રમી એવો જે મારા બંધુ-તેનો વધ કર્યો ! ઉંધેલો પુરૂષ, મઘાદિકના પ્રાશને કરીને મત્ત, ગાંડો, બાળ, ગ્રી, મુનિ અને ગાય-એઓને વિષે, જેનું ક્રરકમ છે એવો જે ચાંડાળતેજ પ્રહાર કરે, સુજ્ઞપુરુષ કોઈપણ પ્રહાર કરનાર નહીં એવું છતાં કોઈને જો બાહુદર્પ હોય છે. - - ૧૪૨ Jain Educationa International For Personal and Private Use Only Page #574 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ છે તે તેણે પોતાને બાહુદઉં મારા અગ્રભાગે પ્રગટ કરવો. બાહુપક્રમરૂપ જવર કરીને પીડિત છે શકે એવા પુરૂષોને આ મારો બાહ અત્યંત ઔષધ છે. ઈત્યાદિક અનેક પ્રકારે કરી કોપના આવેશે ? વાણી ઉચ્ચાર કરીને ત્યારપછી તે બલભદ, અતિ ઉંચસ્તરે કુતકારનો ત્યાગ કરી મૂચ્છિત રે હોતા થકા ભૂમિતળનેવિષે પતન પામતા હવા. પછી થોડા વખતમાં શીતળ એવા વનસંબંધી વાયુના સ્પર્શ કરીને સાવધાન થઈ પછી પોતાના આક્રંદને કરી વનસંબંધી વ્યાપદોને રાવતા થકા વિલાપ કરતા હવા.- વિજેતા ફકીર (સર્વ જગતને વિષે અદ્વિતીય સૂર એવા) અને હૃા gિછે જે રોજન (રાયુનવિષે અત્યંત ક્રોધ ધારણ કરનાર) અને હા જુનિયા ઘર (ગુણએ શ્રેષ્ઠ ) એવા પુરૂષમયે ધુરંધર) અને રા ગુ ર૪ (ગુરૂને વિષે અત્યંત વત્સલ એવા) અને ઢાં જંપ 6 દવંર વોરા (કંસને નાશ કરવા માટે જેના ભયંકર બાહુછે એવા) અને સાન ? કાલરૂપ અગ્નિને સમાવનાર મધ એવા) અને ટ્રા નિ:સંધાસંઘ (જેણે જરાસંધ પ્રતિજ્ઞારહિત ઈક કર છે એવા) અને ૪ વિક્રમ (યુદ્ધવિશે જેનું ભયંકર પરાક્રમ છે એવા) અને કો5 માતા લક્ષ્મીને ફીડ કરવાના પર્યકરૂપ એવા) અને હાનિ: કળ (શત્રુને પરા- છે. છે જ્ય કરવા માટે જે નિશંક પુરૂષો, તેઓના શિરોમણી એવા) અને રા જાવામ (યશરૂપી | છે. કુમુદનીના બાગ એવા) અને ા ામના રણવ (આ બળભદના નેત્રને આનંદ ઉત્પન્ન કરનારા ) ' એવા) હે શ્રીકૃષ્ણ! તને પૂર્વ શત્રુઓના નાના પ્રકારના શસ્ત્ર પ્રહાર કરી પણ શ્રમ પ્રાપ્ત થયો છે તે નથી; એવું છતાં સાંપ્રતકાળે આ એક ચરણઘણે કરી તું મૃત્યુનો અંગીકાર કેમ કરે છે? એ માટે 6 શીવ ઉઠ. કારણ, સૂર્ય અસ્તાચળપ્રત્યે આરોહણ કરે છે; અર્થાત સૂર્યાસ્ત થાય છે. હે શ્રીકૃષ્ણ! G! હું તારા વિના એક પગલું પણ આગળ ગમન કરવા માટે સમર્થ નથી. તું ચરણવિષે પ્રાપ્ત ) તો થએલા ઘાવની પીડાએ આગળ ચાલવા માટે અસમર્થ જે હોય, તે મારા સ્કંધ ઉપર આરોહણ કર. હે બંધ! તું મૂછિત શું જોઈને થયો છે. હું એવું નાના પ્રકારે કરી આકંદન કરું છું છતાં પણ SS) તું મને ઉત્તર કાં આપતો નથી? આ મારા કર્ણ, તારા વચનામૃતને પ્રાશન કરવા માટે અતિશય છે ઉત્સુક છે. હે બંધો! પૂર્વે કદાચિત મેં અપરાધ કરો છતાં પણ તે મારે વિષે રોષ ધારણ કરો આ નથી; અને સાંપ્રતકાળે તો અપરાધવિના આ દીર્ઘોષિતા શું ધારણ કરી છે? હા દૈવી. આ કૃષ્ણને જે આવી દશાને પમાડવાની જે તારી ઈચ્છા હતી, તો પૂર્વ એને, સર્વ વિશે પોતાના મસ્તકે કરી જેની હું GS આજ્ઞા સ્વીકાર કરી છે એ ચક્રવર્તિ કેમ કરો અથવા હેવ! તું એવો નિર્દય છે કે જે પુરૂષની કાર અત્યંત વિડંબના કરવી એવું તને લાગે છે, તે પુરૂષની અતિશય વૃદ્ધિ પામેલી પણ સંપત્તિને તું હિ નાશ કરે છે. એવી દેવની નિંદા કરીને ફરી શ્રી પ્રત્યે ભાષણ કરતા હતા કે, “હે ભાઈ આ તે છ વની નિંદાએ કરીને શું ફળ છે? તું અને હું અહીંયાંથી આગળ કોઇપણનગરમધે ગમન કરીએ; Cછે کے رکوع ومرجعي5 Jain Educationa International For Personal and Private Use Only Page #575 -------------------------------------------------------------------------- ________________ પ૬૭ છે અને તે સ્થળે દુષ્ટ ચિત્ત એવું જે આ દૈવ-તેને પરાભવ કરીએ. હે ભાઈ! તું ઘણાકાળપર્યંત Sઅરણ્યમણે સંચાર કરી શ્રમ પામવાથી તને નિદાસુખનો લોભ હોઈને આ વનનો ત્યાગ કરવા પર છે માટે તું ન ઈચ્છતા હોયતો, આ જ છાયાયુક્ત એવા અરણ્યમયે આપણ અહીં જ રહીએ. િઈત્યાદિક નાનાપ્રકારના વારંવાર પ્રલાપ કરતા થકા તે બળભદ તે દિવસને અને તે રાત્રીને ત્યાંજ તો છે નિર્ગમતા હવા. બીજે દિવસે પ્રાત:કાળે નાના પ્રકારના વચનોએ કરી તે શ્રીકૃષ્ણની પ્રાર્થના કરતા ? (' થકા તે શ્રીકૃષ્ણને “જીવતો છે એવું માનીને, અને તેને પોતાના સ્કંધ ઉપર આરોપણ કરી છે છે, ત્યાંથી બળરામ આગળ ચાલ્યા. પછી અંધવિષે જેમણે શ્રીકૃષ્ણ ધારણ કરો છે, અને બંધુના ) સ્નેહે કરીને અત્યંત વિહલ એવા તે બળભદ નદીઓ, પર્વત અને અરણ્ય-એઓનેવિ રાત્રીદિવસ સંચાર કરતા હતા. અને વનસંબંધી વૃક્ષોના પુષ્પોએ કરી પ્રતિદિવસે શ્રીકૃષ્ણની પૂજા કરતા હતા. એ પ્રકારે કરી બળરામ તે અરણ્યમયે પર્યટન કરતા થકા છ માસને અતિક્રમણ કરતા હવા; એટલામાં મેધે કરીને સર્વ દિશાઓને નીલવર્ણ કરનારી, અને નવીન એવા અંકુરોની ઉત્પત્તિએ પૃથ્વીમંડળને પણ નીલવર્ણ કરનારી એવી વસ્તુ પ્રાપ્ત થતી હતી. તે તુમયે એક દિવસે પાષાણમય એવા પર્વતના અધ:પાતે કરી ચૂર્ણ થએલા એક રથ પર આરોહણ કરીને તે (D રથને સજજ કરનાર એવા કોઈ એક સારથિને બળરામ અશ્લોકન કરી ભાષણ કરતા હતા કે, 9. (D“હે મૂઢ! અત્યંત ભગ્ન થએલા આ રથને વિષે સજજ કરવા માટે તારે આ શે વ્યર્થ શ્રમ છે? તો એવાં બળરામનાં વચન સાંભળીને તે સારથિ ભાષણ કરતો હતો કે, “સહસ્ત્રાવધિ યુદ્ધવિશે ) કી જય પામનાર પણ આ તારે બંધુ સાતકાળે ચરણનેવિશે બાણપ્રહાર કરી મરણ પામે છતાં તે એ જે સર્વ જીવોમળે જીવંતસ્થિતિને પામનારો છે, તે ખંડ ખંડ થઈ ગએલો એવો પણ આ રથ કેમ ચાલનાર નહીં!” એવાં તે સારથિનાં વચન સાંભળીને “અરે મારે બંધુ શું મરણ પામ્યો છે? તુજ મૂખર્ષે ઈત્યાદિક પ્રકારે કરી તે સારથિની નિંદા કરતા થકા, અને કુટિલ દૃષ્ટિએ તેની 8) પ્રત્યે અવલોકન કરતા થકા તે બળભદ આગળ ચાલ્યા. એટલામાં કોઈ એક સ્થળે એક પુરૂષ છે શિલાનવિષે કમલિનીના બીજનું પણ કરે છે; એવું જોઈને હસતા થકા ઉચ્ચશબ્દ કરીને તેપ્રત્યે બળરામ ભાષણ કરતા હવા કે, “હે મૂર્ખાબુદ્દે! અત્યંત કઠણ એવા પાષાણુનવિષે સહસ્ત્રાવધિ ય- ૧) ત્નોએ કરી કમલિની અંકુરને પામશે શું? તે બોલ્યો કે, “આ તારે બંધુ જે જીવંત થશે તે Sજ અતિ કણ એવા પાષાણનેવિષે પણ આ કમલિની અંદર પામશે.” કિંચિત હાસ્યયુક્ત એવી અને વક્રોકિતએ તેની અવજ્ઞા માટે જેમનું ચિત્ત તત્પર છે, એવા તે બળભદ પછી ત્યાંથી * આગળ ચાલ્યા; તે એક ઠેકાણે દાવાનળે અત્યંત દગ્ધ થએલા વૃક્ષને સિંચન કરનાર કોઈ એક Sી માળીને અવલોકન કરીને તે પ્રત્યે ભાષણ કરતા હતા કે, “હે મૂઢ, તારી દુષ્ટબુદ્ધિને ધિક્કાર છે. ( રૂછી ૬૬૬ Jain Educationa International For Personal and Private Use Only Page #576 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ છેકારણ, અત્યંત દગ્ધ થએલું વૃક્ષ, પાણીએ સિંચન કર્યું તો પણ અંકરને પ્રસવ છેશું તોલ્યો કે હૈ કે “સ્કંધને વિષે શબને ધારણ કરનાર એવો જે તું-તેના ગે કરી એ શબ જે સજીવન થશે ? તો આ દષ્પવૃક્ષ પણ અંકુરિત થશે. એવી તે માળીની વાણીને તે બળરામ શ્રવણ ન કરતાં જ આગળ ચાલ્યા; એટલામાં ગાયોના શબના મુખવિષે ના ગ્રાસને દેનારા એવા કોઈ એક કોડ પુરૂષને જોતા હવા. અને તે પ્રત્યે બોલ્યા કે, “અરે! ગતપ્રાણ એવી આ ગાયો હાડપિંજરના ર છે. શેષપણાને પામેલીઓ છે; તે દૂર્વાના ગ્રાસને ભક્ષણ કરશે શું” એવું સાંભળી તે બોલ્યો કે, હે બલભદી મરણ પામેલો આ તારો ભાઈ પગે ગમન કરનારે થનાર છે. તે પછી આ ગાયો 1) ઈ) આ દુરોને કાં ભક્ષણ કરનાર નથી?” ત્યારપછી તે બળભદચિંતન કરતા હવા કે, “આ મારે છે કનિષ્ઠબંધુ ખરેખર મૃત્યુ પામ્યો છે કે શું કારણ એ સારથ્યાદિક સર્વ એકસરખું જ ભાષણ કરે છે. એવું ચિંતન કરી જેમને ચૈતન્ય પ્રાપ્ત થયું છે, એવા તે બળભદ થોડેક આગળ ચાલ્યા; એટલામાં પોતાની કાંતિએ જેણે દિશાઓ પ્રકાશિત કરી છે; એવો કોઈએક દેવ, બલભદના સમીપભાગે પ્રાપ્ત થયો અને તે બળભદપ્રત્યે ભાષણ કરતો હવો કે, હે બલભદ! તારે સારથિ જે ન સિદ્ધાર્થ તેજ હું છું. હું તે તપના પ્રભાવે કરીને આવા આ દેવસ્વરૂપને પામ્યો. હે રામ! પ્રવજા છે કાળને તે મારી એવી પ્રાર્થના કરેલી છે કે, “હે સિદ્ધાર્થ, કદાચિત દુખસમુદનવિષે પતન (1) ( પામનારો જે હું તેને તું ઉદ્ધાર કરજે.” તે સાંપ્રતકાળ તને સાંભરે છે શું? હમણાં તે તું મેહ | નિદાએ સ્મૃતિવિષે અસ્થિર થયો છે; એવું જાણીને તારી પ્રાર્થનાને સ્મરણ કરનારો હું, તને બોધ કરવા માટે પ્રાપ્ત થયો છું. પૂર્વે મીરભગવાને જરાકુમારથી શ્રીકૃષ્ણનું મૃત્યુ જે કહ્યું હતું કે તે તેમજ થયું છે. “અહંત પુરૂષની વાણી કદીપણ અન્યથા થતી નથી. એજ તને સ્મરણ કરા- 2 વવા માટે, અને ઘાતા શ્રીકૃષ્ણ તેને મેહનો નાશ થવા માટે મેં તને સારથિ અને માળી ન ઈત્યાદિક ક્રિયરૂપકરી બતાવ્યાં છે. એ માટે દુઃખસંપત્તિનો સમુદાય એવો જે તે મેહ, તેનો ત્યાગ કરી આત્માને હિતકારક એવું કોઈએક મહત્કર્મનું આચરણ કર. કારણ, જીવોને જન્મ cશ (જન્મનેવિ બંધુ નિશ્ચયે પ્રાપ્ત થાય છે; પરંતુ તે બંધુ, મોહસેનામાંનાજ કેવળ વિજ અને સંસારનું ! કેવળ કારણ એવા છે. તથાપિ સંપૂર્ણ જીવ બંધુસમુદાયનેવિષે સ્નહે મોહિત છે; પરંતુ કોઈ ) કે પણ જીવ, દુખે કરી પ્રાપ્ત થનારા દાહનો નાશ કરવા માટે સમર્થ એવા કમનવિષે કોઈ ઉત્સાહ 4 ૪ પામતા નથી. સર્વ જીવોને બંધુસ્ત્રહરૂપ સમુદનવિષે હર્ષ પામનારી જે સુખરૂપ લક્ષ્મી, તે રટ ચંચળ છે; એ માટે કેટલેકકાળે તેને નાશ થયો છતાં પછી દુઃખ સંપત્તિજ પ્રાપ્ત થાય છે; એ માટે તું પોતાને હિતકારક એવું વિશ્રામસ્થાન સંપાદન કર.” એવી સિદ્ધાર્થ દેવની વાણુને તે બળભદ્ર 9) શ્રવણ કરીને ભાષણ કરતા હવા કે, “હે બંધ, તે ઘણો સારો મને બોધ કરે; પરંતુ હે બ્રાતા હશે Jain Educationa International For Personal and Private Use Only Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૬૯ છે આ શ્રીકૃણબંધુના મૃત્યુએ અત્યંત દુઃખપીડિત એવો હું, કોણસ્થળે પોતાના હિતમાટે પ્રવૃત્ત અને થાઉં?” એવું સાંભળી તે દેવ ભાષણ કરતો હતો કે, “હે ભ્રાતા રૈલોક્યના કલ્પવૃક્ષ, અને દુઃખથી પ્રાપ્ત થનારી પીડાનો નાશ કરનાર એવા શ્રીમીશ્વરભગવાન છે જ. કલ્યાણરૂપ અમૃતની વૃષ્ટિ માટે કેવળ વસ્તુ એવી દક્ષાને તે શ્રીમીશ્વરભગવાનના સમીપભાગનવિષે ગ્રહણ કરી શાશ્વત એવી સુખસંપત્તિનો ઉપભોગ કરી એવી તે સિદ્ધાર્થની વાણીને “બહુ સારું એમ કહી સ્વી(4' કાર કરનારા અને અત્યંત નમ એવા તે બળભદ્ર તે સિદ્ધાર્થયુક્ત હોતા થકા શ્રીકૃષ્ણના ' અગ્નિસંસ્કારાદિક ઔર્વદેહિક કર્મને કરતા હવા. ત્યારપછી તે બળરામ સંયમવિષે જેનું ચિત્ત અત્યંત ઉત્સુક છે; એવા જ્યાંસુધી થયા, જે Sણ એટલામાં જ વિદ્યાધરનામે મુનિને પોતાના અગ્રભાગે અવલોકન કરતા હવા. અર્થાત સંયમમાટે ઉત્સુક એવા તે બળભદને મીશ્વરભગવાન જાણીને તે બળભદને બંધ કરવા માટે વિદ્યાધરમુનિને આજ્ઞા કરી છતાં ઉપદેશ કરવા માટે પ્રાપ્ત થએલા તે મુનિને તે બળરામ જોતા હવા. પછી તે મુનિને તે રોહિણપુત્ર બળભદ, કિંચિત સામા જઈઅને વંદન કરી, હર્ષ કરી પ્રાપ્ત થએલો જે ઉત્કર્ષ-તેણે કરી જેમનું મન યુક્ત છે, એવા હોતા થકા સ્વાગત પ્રશ્નને કરતા હવા. તે સમયે છે તે મુનિ પણ બોલ્યા કે, “હે ભદ: mતના કલ્યાણકારક એવા જે શ્રીમીધરભગવાન-તેણે 1) | તારા મનને જાણીને તને બોધ કરવા માટે મને આજ્ઞા કરતા હવા; એ માટે પુણ્યસંપત્તિની પુણતા a કરવા માટે અભીષ્ટ એવાં કમને તું કર. આજ સમય તારા દુષ્કર્મોની શ્રેણીના મર્મના છેદ માટે છે સમર્થ છે એ પ્રમાણે તે વિદ્યાધરમુનિની વાણુએ અતિ પહિત કરેલા એવા તે બળભદ & તક્ષણ સર્વસાવદ્ય કર્મની વિરતિને પામતા હવા; અર્થાતચરિત્રગ્રહણકરતા હવા. અને થાકાલમાં તે વિદ્યાધરમુનિના મુખથકી શ્રવણ કરેલાં જે અતિ રહસ્ય-તેઓને જાણનાર પણ થયા. કારણ સ્વભાવે કરીને જ સુજ્ઞ એવા જે પુરૂષ, તેઓને કોઈપણ જ્ઞાનને વિષે ઘણા સંસ્કારની અપેક્ષા નથી. ત્યારપછી યથાયોગ્ય એવા પટઅબ્દમાદિક તપને આચરણ કરતા થકા મૂતિકા અને સુવર્ણ-એ(એવિષે જેના અંતકરણને ભાવ સમત્વ પામ્યો છે એવા, અને નિરંતર સમતરૂપ અમૃત ઘો તે કંડવિષે જે સ્નાન, તિવિષે તત્પર એવા હોતા થકા તે બળભદઅત્યંત સુખી એવા દેવલોકને ? પણ કલેશયુક્ત માનતા હવા. અને શરીરને વિષે પણ અત્યંત વિરક્ત, આયુષ્યવિષે પણ પ્રેમરS હિત, શત્રુનવિષે પણ સમબુદ્ધિ ધારણ કરનારા અને અરણ્યાદિકનેવિષે પણ વ્યાપાદિકોથી ) એ નિઃશંક એવા હોતા થકા નાના પ્રકારના ધર્મામૃતમય અને શાંત એવા વચનતરંગોએ જ્યાં તે ત્યહાં નાનાપ્રકારના લેકોને ઉપકાર કરતા થકા અરણ્ય, નગર, ગ્રામ, બેડ-એ વિષે વાયુ- તે સરખા અપ્રતિબદ્ધપણે અનાસકત થઈ તે બળભદ્ર સંચાર કરતા હતા. તે સમયે નિરંતર તે બ- ) ૧૪ ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ ળરામની પૂજદિકે કરીને કૃત્યકૃત્યને માનનારૂં જેનું ચિત્ત છે, એવો તે સિદ્ધાર્થ દેવ પણ છાયા છે SS સરખે નિરંતર બળરામના સમીપભાગે સંચાર કરતો હો. પછી એક તરફ મીરભગવાન પર અને બીજી તરફ ધયેયુક્ત જેમની બુદ્ધિ છે એવા તે બળભદ-એમ બને જેમ ચંદ્ર અને સૂર્ય એઓ પથ્વી ઉપર પ્રકાશ કરે છે, તેમ પૃથ્વી ઉપરના સર્વ લોકો ઉપર ઉપકાર કરતા હતા. એ 5 માટે તે રામકૃષ્ણના બંધવ એવા તમે પાંડવો પણ, તે બળભદ્દે સ્વીકારેલા માર્ગનો આશ્રય કરીને, જેઓનાં ચિત્ત ઈચ્છારહિત છે એવા હોતા થકા તેમના સરખું કરવા માટે યોગ્ય છો. કારણ કે ઉત્તમ પ્રકારના જે હીરાદિક મણી તે સંપૂર્ણની, લોકોને ભૂષણ કરવું એવી એક પ્રકારની જ વD છે સ્થિતિ છે, તેમજ ઉત્તમ પ્રકારના દીપનું અંધકારના નિવારણવિના બીજું કઈ કૃત્ય નથી; તે છે મયે તમેતો યુદ્ધમયે શત્રુઓનો નાશ કરો, પછી રાજ્ય કરવું, અને નિરૂપમ એવા સુખનો ઉપભોગ કર; હવે તમને આ સંસારને વિષે ઉપભોગ કરવાને યોગ્ય એવી કોઈપણ વસ્તુ અ િવશેષ રહી નથી; કેવળ જે અદ્વૈત સુખ તે માત્ર તમારે ભોગવવાનું રહેલું છે; એ માટે તે વિષે કોડ ઉતાવળા ત્વરા કરશે; તે વિષે કાલક્ષેપ કરવો યોગ્ય નથી. એ પ્રકારે કરીને ધર્મઘોષ મુનિની વાણીએ જેઓને મોટો ઉત્સાહ પ્રાપ્ત થયો છે, એવા ) તે પાંચ પાંડવ, ધિક્કારપૂર્વક સંસારનો ત્યાગ કરવાની ઈચ્છા કરતા હવા. ત્યારપછી તે પાંડવો KID અકસ્માત ઉઠીને તે મુનીશ્વરને પ્રણામ કરીને જેઓનો વૈરાગ્ય અત્યંત તરંગયુક્ત છે, એવા હતા કે જે થકા ફરી પોતાની નગરી પ્રત્યે પ્રવેશ કરતા હવા; અને શ્રીકૃષ્ણના ઊપકારનો પ્રત્યુપકાર કરતા થઈ થકા શુભ મુહર્ત વિષે તે જરાકમારને પોતાના રાજ્યનેવિષે અભિષેક કરતા હવા. તે સમયે કારાગ્રહનવિષે પર્વરોધન કરેલા જે બંધિજને હતા તેઓને મુક્ત કરીને, અને દુષ્કર્મરૂપ પરમાણુ ઓએ વ્યાસ એવા પોતાને પણ શુદ્ધકરીને દીન, અનાથ એવા પુરૂષોના દરિદને સુવર્ણ સમુદાજયના દાન કરીને નાશ કરતા હવા. પછી તે પાંડવો દુર્ગતિરૂપ અંધકૃપથી પોતાનો ઉદ્ધાર કરવા તેમ છો માટે સંખ્યારહિત એવા ઘણા ધનને સમક્ષેત્રને વિષે નિવપ કરતા હવા. તેણકરીને તે સંપર્ણ છે દ્રવ્યનું મુક્તિરૂપ એક ફળ ઉત્પન્ન થયું. વિશેષ શું વર્ણન કરવું. પરંતુ તે પાંડવો સર્વ છેકાણે સુવર્ણસમુદાયે કરીને એવી વૃષ્ટિ કરતા હતા કે જેણે કરી લોકો મળે ઉત્તમર્ણ અને અઘમર્ણ એટલે ધનકો અને રિણકો એઓનાં નામ પણ લોપને પામ્યાં. ત્યારપછી તે સમયે યથાયોગ્ય 3 એવાં માણિક્ય મૌતિકાદિકોનાં જે આભૂષણે, તેણે કરીને સુશોભિત, અને ઇંદના ઐરાવત ગજને કેવળ બાંધવજ હોયના! એવા સ્થળ અને શુભ્ર ગદ ઉપર આરોહણ કરનારા, અને જેઓએ હસ્તવિષે ચામર ગ્રહણ કર્યા છે એવો સાક્ષાત અપ્સરાઓનો સમુદાય જાણે હોયના! એવી અને અંગાર સમુદાયનું કેવળ અધિષ્ઠાન એવી વારાંગનાઓના સમુદાયે કરીને પરિ- હા અQિ Jain Educationa International For Personal and Private Use Only Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૧ P કિત એવા, અને સર્વે સામગ્રી સહિત એવા દેવ સહવર્તમાન ગમન કરનારા ઇંદ્રાદિક લોકપા- રે Sલની જેમ પુરવાસી લોકોએ અને પરિવાર લોકોએયુકત જે સામંત, અમાત્ય અને મંત્રી-એઓએ ? અનુગમન કરેલા, અને પોતાના હસ્તારો કરીને સમર્પણ કરેલાં જે રત્ન-તેઓએ કરીને વાચકોના સમુદાયને તૃપ્ત કરનાર, અને જેઓની મોટી કાંતિ છે એવા તે પાંચ પાંડવો, પોતાના કોઅનુગમન માટે જેણીને મોટી ઇ છે, એવી દ્રૌપદી સહવર્તમાન પ્રવ્રજજાને સ્વીકાર કરવા માટે નીકળતા હવા. તે સમયે પોતાના વિયોગે ખિન્ન ચિત્ત એવી પુરસંબંધી હરિણાલિ સ્ત્રીઓનાં નેત્રયુકણે સહવર્તમાન ઉડાડેલા જે લાજકણ એટલે ધાણું પ્રમુખને સ્વીકાર કરતા થકા તે પાંડવો | નગરના બાહ્યોપવન પ્રત્યે ગમન કરતા હવા. ત્યારપછી દ્રૌપદી સહવર્તમાન તે પાંડવ ગનંદથી નીચે ઉતરીને રાજચિન્હોને પરિત્યાગ કરીને ધર્મષ નામે પ્રભુના સમીપભાગનવિષે પ્રાપ્ત થતા હવા. પછી મહાપ્રેમે કરીને તે મુનિના ચરણને વંદન કરીને ચતુર એવા તે પાંડવો પ્રાર્થના કરતા હતા કે “હે સ્વામિન, તમે પોતાના હસ્તપર્શ કરીને અમારાં મસ્તકને પવિત્ર કરો; અને દીક્ષાના દાન કરીને અમને કૃત્ય કૃત્ય ન કરશે એવી પાંડવોની વાણી શ્રવણ કરીને શ્રીમીશ્વર ભગવાનની આજ્ઞા સ્વીકારનારા અને ચતુર છે એવા તે ધર્મઘોષમુનિ, દ્રૌપદી સહિત એવા તે પાંડવોને દીક્ષા સમર્પણ કરતા હવા. તે સમયે હર્ષ ) (f) કરીને તે પાંડવોના શરીરને વિષે ઉત્પન્ન થના રોમાંચ-તે મિષેકરીને જાણે તેઓનાં શરીર- mો ના માંથી સર્વ પાતકો બહાર પાડીને નાશ પામે છે કે શું એવું ભાસવા લાગ્યું. ત્યારપછી તે પાંડવોનાં 5 આનંદાશ્રુથી ઉત્પન્ન થએલી જે નદી-તેના ઉદકે કરીને સિચન કરેલું પુણ્યરૂપ વૃક્ષજ પ્રકુલ્લિત થયું હોયના! એવાં તેઓનાં દીક્ષા ગ્રહણ કરેલાં અંત:કરણ આનંદના અતિશયને ધારણ કરતાં હવાં. તે સમયે માર્તિમંત એવાં પાંચ મહાવ્રતના અનુલક્ષે કરીને રહેનારી મૂર્તિમતી ક્રિયા જ છે ક જણે હાયના! એવી તે પાંચ પાંડવોના અનુલક્ષે કરીને ગમન કરનારી અને જેણએ વ્રત સ્વી કાર કરે છે, એવી તે દ્રૌપદી શોભતી હતી. ત્યારપછી “કલ્યાણરૂપી સંસાર છે એવું જણ( નારા સંપર્ણ પુરવાસી લોકો અને પ્રધાનાદિક લોકો તે પાંડવોને વંદન કરીને હળવે હળવે પોતે જ પિતાના ગહપ્રત્યેગમન કરતા હતા. ત્યારપછીત પાંડવો પણ તે ગુરૂના સમીપભાગનેવિ ક્રિયાક્રમને અભ્યાસ કરતા થકા પોતાના શરીરનેવિષે પણનિરિચ્છ થઈને પૃથક પૃથકદેશનેવિવિહાર કરતા હવા. પછી આનંદકરી પ્રકશિત થએલા જે મનોભાવ, તેજ જાણે પરિવાર–તેઓએ સેવન કરેલા, અને નિરંતર પ્રશમરૂપ અમૃતના પ્રાશને કરીને જે તૃપ્તિ-તેણે કરી શોભનાર તે પાંડવો ઇંદિય રૂપ દુકોની વાણીને કિંચિત પણ ન સાંભળતા થકા, અને આલસ્યાદિક નિદકોના અભિલાષને ) દૂરથી પરિત્યાગ કરતા થકા, અને નિદારૂપ સ્ત્રીના મુખકમળપ્રત્યે કદીપણ ન અવલોકન કરતા Jain Educationa International For Personal and Private Use Only Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ છે, થકા અનુક્રમે દાદશાંગીને વિષે અધ્યયન કરનારા થતા હવા. પછી જેમ રસૈદના સંસ્કાર કરીને જ લોહરૂપ ધાતુ સુવર્ણપણાને પામે છે, તેમ તે પાંડવો યુરૂપ સંસ્કાર કરીને ઉત્તમ પ્રકારની ગીતશૈતાને પામતા હવા. તેમજ દ્રૌપદી પણ પ્રવર્તિનીના ચરણકમળપ્રત્યે ઉપાસના કરતી થકી અનુક્રમે તપ, જ્ઞાન, અને વિવેક એઓની પરમ સ્થિતિને પામતી હતી. ત્યારપછી તે પાડવોઅભિગ્રહ કરીને ઉત્કૃષ્ટ એવા તપને એવી રીતીએ કરતા હવા કે, જેણે કરીને મુક્તિરૂપિણી સ્ત્રી પણ તેઓના સંયોગે કરીને પોતાને પવિત્ર કરવા માટે ઈચ્છા કરતી હવી. તે સમયે શ્રીમાન એવો ) જે ધર્મરાજ તે, પોતાનો જે જ્ઞાન તેને “કામાદિક શત્રુઓને જીતનારે એ જાણીને મોહ- 1) રહિત અને અતળે એવા કોઈએક આનંદને પામતો હવો. ત્યારપછી ધર્મરાજાના શાંતિરૂપ , હિમસમુદાયના મહિમાનો ઉદ્ય નિરંતર એવો થયો કે, સર્વ જગતનેવિષે મહામોહરૂપ ગ્રીષ્મઋતુના ? આરંભને વ્યર્થ કરતો હશે. અર્થાત તે ધર્મરાજા પોતાના શીતળપણાએ કરીને જગતમાંથી મોહતાપનો નાશ કરતે હો. તે સમયે ધર્મરાજના ચિત્તરૂપ અંત:પુરપ્રત્યે ગ્રહણ કરવા માટે દોડનારા જે અંતરંગ કામાદિક શત્રુઓ, તેઓ કોણ વારૂં શાંતિરૂપ ખાઈને ઉટકમયે બૂડ્યા નહીં તો તે સર્વ કામરૂપ અંતરંગ શત્રુઓ બુડીને નાશ પામ્યા. ભીમસેનનું સત્ય એટલે બળ ) છે તે તે પૂર્વજ બાહ્યશત્રુઓએ દુષ્ય હતું, તેમજ સાંપ્રતકાળે તેનું કa એટલે ચિત્ત તે, અંતરંગ (1) (P એવા મહાદિક શત્રુઓએ પણ દુર્તવ્ય થતું હવું. તે ભીમસેન જેમ જેમ અરિષર્ગના નિગ્રહવિષે સમર્થ થયો, તેમ તેમ તે ભીમ પણ અત્યંત અભીમતાને ધારણ કરતે હ. (અહીંયાં ભીમ હોઈને અભીમતાને કેમ ધારણ કરતો હો એવી શંકા પ્રાપ્ત થઈ છતાં તેનો પરિહાર-મીન & સર્વ શત્રુઓને ભયંકર એવો પણ તે ભીમસેન અમીત શાંતતાને ધારણ કરતો હવો. એવો ) જાણવો) તે સમયે ભીમસેન શાંતિરૂપ ગદાએ કામાદિક શત્રુઓને એવો નાશ કરતે હો કે જેમ તે કામાદિક શત્રુઓનું ફરી નામ પણ કોઈ ઠેકાણે સાંભળ્યું નહીં. અર્જુન મુનિના તો તપોરૂપ ગાંડીવનું તાંડવ એવું ય પામતું હવું કે, જેણે જેનવાણીરૂપ ગાયોનો સમુદાય નિરૂપદવજ કરો. તે અર્જુન તે સમયે જાણે પ્રશમરૂપ બાણ કરીને સમતારૂપ રાધાવેધ કરીને પરમાનંદરૂપ સંપત્તિને હસ્તગત કરતો હશે. તે અર્જુન મુનિનો ધ્યાનરૂપ અગ્નિ એવો પ્રવૃત્ત થયો કે જેણે જ ક્રોધરૂપ કાને બાળીને ભસ્મ કરસ્યાં. નકુલનું તો તરૂપ સમુદથી ઉત્પન્ન થએલું જે મરૂપ ૫ અમૃત, તેણે કરીને સંપૂર્ણ બંદિયાધિષ્ઠાતા દેવ તપ્ત થતા હવા. તે કૌતુક નથી શું? તો કૌતુકજ ) જાણવું હું તો એવું જાણું છું કે, સંપૂર્ણ મુનિઓમણે સહદેવ એ અધિદેવતા છે. જેના પરૂપ ૮ સૂર્ય જ્ઞાનરૂપ ચંદનું ઉપજીવન કરવું. (સૂર્યના કિરણકરીને ચંદકળાની વૃદ્ધિ થાય છે એવું S ૭) તિષ શાસ્ત્ર મધ્યે પ્રસિદ્ધ છે.) પૂર્વ તે પાંડવોએ શેકો શત્રુઓને પરાભવ કરો, અને ) પછઊર્જs@ો. Jain Educationa International For Personal and Private Use Only Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૭૩ ભરજી છે. દીક્ષા ગ્રહણ કરડ્યા પછી પણ તેઓએ દુષ્ટ કર્મોના સમુદાયને જીતવા માટે ઈચ્છા ધારણ કરી. તેને ત્યારપછી ભીમસેન મુનિ તો એવા અભિગ્રહને ગ્રહણ કરતો હશે કે, કુંત જે શસ્ત્રવિશેષ તેના અગ્રભાગ ઉપર રહેનારા અન્ન માત્રને ગ્રહણ કરતો હતો, પણ તેથી વધારે આહારદિકનું ગ્રહણ કરતો ન હો. એવો તે પુણ્યાત્મા ભીમસેનનો અભિગ્રહ છમહીને કરીને પૂર્ણતાને પામતે હવો. કારણ કે સર્વે કરીને જેનું ચિત્ત શુદ્ધ થયું છે, એવા પુરૂષને કોઈપણ કૃત્ય અસાધ્ય નથી. છે. (!' એ પ્રમાણે કરીને મોટા અભિગ્રહ દસ્તર એવા તપને કરનારા, અને કર્મસમુદાયને નિરંતર છે લઘુપણુપ્રત્યે પમાડનારા, અને પ્રત્યેક સ્થાનને વિષે, પ્રત્યેક ગ્રામવિષે, પ્રત્યેક માનવિષે અને ) પ્રત્યેક અરણ્યને વિષે નાના પ્રકારનાં ધર્મમય એવાં વચનોએ કરીને સર્વજન પ્રત્યે ઉપકાર કરનારા, જ અને સ્વકીય એટલે પોતાના દેહવિષે નિરિચ્છ, અને નિરંતર વિહારશીલ-એવા તે પાંડવોનાં રે ઘણાં વર્ષનીકળી જતાં હતાં. ત્યારપછી અનિયતવાસવિહાર કરીને પૃથ્વીતળને વિષે વિહાર કરનારા તે પાંડવ કોઈએક કાળે એક મોટા પર્વતના સમીપભાગની ભૂમિપ્રત્યે ગમન કરતા હતા. ત્યહાં તેજ પર્વતની આસપાસની ભૂમિસંબંધી અરણ્યવિષે પ્રાપ્ત થએલા ધર્મઘોષમુનિને લોકોના મુખથી શ્રવણ કરીને હર્ષયુક્ત હોતા થકા તે મુનિને વંદન કરવા માટે તેની પાસે ગમન કરતા છે. હવા. અને દાક્ષાપાક કરતાં પણ અત્યંત મધુર એવી વાણીએ નિર્મળ એવા ધર્મને તિર્યંચ, મનુષ્ય, છે અને દેવ-એઓ પ્રત્યે ઉપદેશ કરનારા તે મુનિને અવલોકન કરતા હવા. તે સમયે દૂરથી આ છે વનાર તે પાંડવોને અવલોકન કરી તે ધર્માષ ગુરૂ પણ મોટા સંભ્રમે કરીને આસનથી ઊીને વF હર્ષયુક્ત, અને પ્રેમ કરી તરંગિત હોતા થકા તે પાંડવોને સામે જતા હતા. તે સમયે આનંદા- 2 શ્રનાં બિંદુઓએ કરી જેઓની પાંપણો વ્યાપ્ત છે, અને શરીર ઉપર રોમહર્ષ ધારણ કરનાર તે પાંડવો તે મુનિના ચરણકમળ ઉપર મસ્તક મૂકીને વંદન કરતા હતા. ત્યારપછી તે ગુરૂ તે પાંડવોને હસ્તવિષે ગ્રહણ કરી તેઓને ઉઠાડીને ગાલ અને નેત્ર જેનાં હર્ષયુક્ત છે એવો હોતો આ થક પ્રીતિએ કરી ગઢ એવી વાએ સ્વાગત પ્રશ્ન કરતો હશે. પછી તે ગુરૂ ફરી આસન ) ઉપર બેઠો છતાં પર્ષદાના દેવ, મનુષ્ય અને તિર્યંચ એએએ વંદન કરેલા તે પાંડવો તે ગુરુના સમીપભાગનેવિશે ભૂમિ ઉપર બેસતા હવા. ત્યારપછી તે મુનિ, સર્વે સભાસદોના પુણ્યસંપાદનરૂપ હિતને માટે તે પાંડવોના તપની પ્રૌઢીનું વિશેષ કરીને વર્ણન કરી દેશનાને કહેતો હો. ત્યારપછી કલ્યાણકારક એવી તે દેશનાના શ્રવણે કરીને આનંદયુક્ત એવા સર્વ જન, તે ધર્મઘોષ S ગુરૂને અને તે પાંડવોને વંદન કરીને પોતપોતાના સ્થાન પ્રત્યે ગમન કરતા હવા. ( ત્યારપછી જેઓનાં ચિત્ત અત્યંત વિસ્મયયુકત છે, એવા તે પાંડવો તે ગુરૂપ્રત્યે ભાષણ ઈિ કરતા હતા કે હું અને આ વનમણે અરણ્યસંબંધી સ્વભાવે દૂર એવા પધાદિક છે, પણ શમ છે. ૧૪૪ Jain Educationa International For Personal and Private Use Only Page #582 -------------------------------------------------------------------------- ________________ ૫૪ - બે ને સંવેગ અને શાંતિ-એએ કરીને યુક્ત દેખાય છે, અને તેઓ પરસ્પર વૈરપણાનો પરિત્યાગ કરીને કેવળ સુખવાર્તા વર્ણન કરેછે એ શું છે? એ તમારા આગમનનોજ અદ્દભુત પ્રભાવ છે, અથવા એનું અલોકિક એવું કોઈ બીજું કારણ છે? તે સર્વે અમારે માટે કથન કરવું.” એવું સાંભળીને તે ભગવાન ગુરૂ ભાષણ કરતા હવા કે, “પૂર્વે બલભદ્રમુનિ પુર ગ્રામાદિકનેવિષે વિહાર કરતા થકા આ પર્વતનવિષે પ્રાપ્ત થતા હવા. જેની ભક્તિ અદ્દભુત છે એવા સિદ્દાર્થ નામના દેવે ઉપાસના કરેલા, અને જેની બુદ્ધ્િ ધૈર્યયુક્ત છે એવા તે બલભદ્રમુનિ આ પર્વત પરની ભૂમિનેવિષે માસક્ષપણવ્રતને કરતા હવા. તપશ્ર્ચર્યાંના સામર્થ્ય કરી તેનું એવું સ્વરૂપસૌંદર્ય હોતું હવું કે, કોઈપણ સ્ત્રીએ તેને જોયો છતાં તે સ્રો તત્કાળ મોહિત અને દેહભાનરહિત એવી થાય. એકસમે તે પર્વત ઉપર એક કૂપના કાંઠાનેવિષે જળનેમાટે પ્રાપ્ત થએલી એક સ્ત્રીએ સમીપભાગે રહેનારો તે બલભદ્રસુતિ અવલોકન કરો. તત્કાળ તે ખળભદ્રમુનિના સ્વરૂપે મોહિત થએલી તે સ્ત્રી તે મુનિનાભણી જેની દૃષ્ટિ તત્પર છે; એવી હોતી થકી કુંભબુદ્ધિએ પોતાના બાલકના કંડનેવિષે દોરડાનું બંધન કરી તે બાળકને કૂપવિષે નાખવા માટે આરંભ કરતી હવી; તે અવલોકન કરીને તે ખળભદ્રમુનિ વેગે કરીને તે સ્ત્રીની પાસે પ્રાપ્ત થઇને તેણીને પ્રતિબોધ કરીને તે બાળકને છોડાવીને પછી પોતાની મોહક એવી રૂપસંપત્તિને નિંદા કરતો થકો પાછો ફરહ્યો. પછી એવા અભિગ્રહને ગ્રહણ કરતો હવો કે, વનનેવિષે કાષ્ઠાદિકોને હરણ કરનારા પુરૂષોએ દીધેલા અન્નાદિકે કરીનેજ પારણું કરીશ; અન્યથા પારણું કરનાર નહીં.” ત્યારપછી તે પ્રકારે કરીનેજ જેણે પારણું કરશું છે, એવો તે ખળભદ્રમુનિ, આ વનનૅવિષે અતિ ઉગ્ર એવા તપને આચરણ કરતો થકો વાસ કરતો હવો. કામદેવે પણ વર્ણન કરવા માટે જેનો દેહ યોગ્યછે, અને જેનું મહાતેજ છે એવા તે તપશ્ચર્યા કરનારા બળભદ્રમુનિને અવલોકન કરીને જંગલમાં ત્રણ કાકાદિકોને ગ્રહણ કરનારા પુરૂષો અતિ વિસ્મિત હોતા થકા પોતપોતાના નગરમધ્યે જઇને તે નગરસંબંધી રાજાપ્રત્યે એવું કહેતા હવા કે, “જેનું તેજ કોઈપણ જીતવા માટે સમર્થ નથી, એવો કોઇએક પુરૂષ આ વનનેવિષે તપયા કરેછે.” તે સાંભળીને જેઓનાં અંત:કરણ ભય પામ્યાંછે એવા, અને જેનાં ચિત્ત કુત્સિત છે એવા તે રાજાઓ પણ જેઓએ પોતાના સરખુંન સર્વે જગત જાણ્યુંછે, એવા હોતા થકા પોતાનાં અંત:કરણમધ્યે ચિંતન કરવા લાગ્યા કે “જેનું મહોટું સામર્થ્યછે એવું જે તપ, તેણે કરી જેનું સામર્થ્ય વૃદ્ધિ પામેલું છે એવો એ કોઇ પુરૂષ નિશ્ચયે કરીને આપણા રાજ્યને ગ્રહણ કરવાની ઈચ્છા કરેછે; એ માટે સાંપ્રતકાળેજ તેનો વધ કરવો જોઇએ.” એવો વિચાર કરીને તે મહાપરાક્રમી એવા સર્વે રાજા સર્વ પ્રકારે કરીને ઉતાવળે તે મુનિનો નાશ કરવા માટે અભિલાષ ધારણ કરતા હવા. ત્યારપછી કચાદિક ધારણ કરનારા Jain Educationa International For Personal and Private Use Only Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૭૫ (૭) S ૐ વીર, અોપર આરહણ કરનારા સ્વાર, રથ પર બેસનારા રથી, અને હસ્તિઉપર બેસનારા છે, Sી મહાવતો એવી ચતુરંગ સેનાએ યુકત હોતા થકા તે રાજાઓ આ વનને વિષે પ્રાપ્ત થઈને તે મુ- છે નિના આશ્રમની આસપાસ જેવા આવીને રહ્યા; એટલામાં નિરંતર તે રામમુનિની ઉપાસના કરનાર સિદ્ધાર્થદેવે તે રાજાઓને ભયપ્રદર્શન કરવા માટે, અને તે બળભદમુનિનું રક્ષણ કરવા માટે અતિ ભયંકર એવા કોટડ્યાધિ સિંહ નિર્માણ કચા. તેઓને અવલોકન કરીને ભયચકિત ( એવી ચિત્રમાં લખેલી સેના સરખી જેઆની સેના સ્તબ્ધ છે, એવા તે રાજાઓ-જેઓનાં ચિત્ત ( ક્ષોભ પામેલાં છે, એવું છતાં પણ તક્ષણ તે બળભદમુનિને નમસ્કાર કરીને પાછા ક્તા હવા. ) છેતે દિવસથી નિસીમ એવા ઉપશમનેવિષેજ તત્પર એવા પણ તે બળભદમુનિનું સર્વ જગતમયે જ નરસિંહે એવું નામ પ્રખ્યાતિને પામતું હવું. ત્યારપછી શીતળપણએ ચંદનો પણ પરાભવ કર કરનારા એવા તે બળભદમુનિના ઉપશમને જેનાર, અને પ્રાણીસમુદાયનેવિષે અતિ એવા દયાદપણાને અવલોકન કરનારા અને જેનેવિ પિયાક એટલે તલનો ખોળ અને સુવર્ણ એબન્ને સમાન છે એવી નિરિશ્માને જાણનાર અને અમૃતને પણ જીતનારી એવી ધર્મવાણીને શ્રવણકર નારા એવા આવનમથે જે સર્વ વનસંબંધી પ્રાણી, તેઓ સ્વભાવે ક્રૂર છતાં પણ તે પોતાના પૂરસ્વજ, ભાવને ત્યાગ કરીને જેઓનાં ચિત્ત શમેકમાય છે એવાં હોતાં થકા બોધને પામતાં હતાં. કેટલાં છે " એક પ્રાણી સમકત્વને ગ્રહણ કરતાં હતાં, કેટલાક પ્રાણી દેશવિરતીને ગ્રહણ કરતાં હવા, કેટલાં તો છે. એક પતે ભદકરૂપ થઈને પાપકર્મને ત્યાગ કરતાં હતાં, કેટલાંક પ્રાણીઓ અનશનવ્રત 6 કરચાં, કેટલાએકોએ કાયોત્સર્ગ કરો, અને કેટલાંક પ્રાણી તે બળભદમુનિના સમીપભાગવિષે શિષ્ય સરખાં તે બળભદમુનિનું સેવન કરનારાં થયાં. તે સમયે તે બલભદમુનિને પૂર્વ ભવન સંબંધી કોઈએક હરિણ, પૂર્વ જન્મનેવિષે દેશના શ્રવણ કરવા માટે તેની પ્રીતિ હતી; ( એ માટે આ જન્મને વિષે તે બળભદમુનિની સંગતીએ જતિ સ્મરણ જ્ઞાનેકરી પોતાના પૂર્વ જન્મને સ્મરણ કરતો થકો જેની ભકિત કલ્યાણકારક છે એવો તે હરિણ, તે બળભદમુનિની ને નિરંતર ઉપાસના કરતો હતો. તે હરિણ તે વનવિષે વારંવાર ભ્રમણ કરીને તે બળભદમુનિના 2 - પારણાને માટે અન્ન ગ્રહણ કરનારા એવા તૃણકાષ્ઠાદિક હરણ કરનારાઓની આસપાસ ગષણા છે ક કરતો છતાં જે કાળે કોઈપણ ઠેકાણે અશ્વગ્રાહી એવા તે તૃણકાષ્ઠાદિના લઈ જનારા પ્રત્યે જુએ, કે Sા તે કાળે તે હરિણ ઉતાવળો બળભદમુનિ પાસે આવીને પ્રણિપાતાદિક સંકેત કરીને એવું ર છે ણા કે, “અમુક ઠેકાણે અન્ન લેઈ આવનારા તૃણકાષ્ઠારિહારક આવે છે. તે જાણીને બળઆ ભદમુનિ પોતાના સ્થાનનું વિસર્જન કરીને તે હરિના અનુલક્ષ્ય કરીને તેણે બતાવેલા માર્ગે ડો. 9) ગમન કરીને તે સાળંદિકો પાસેથી પ્રતિદિવસે ભિક્ષા ગ્રહણ કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #584 -------------------------------------------------------------------------- ________________ ૫૬ એક સમયે રાજમંદિરાદિક નિર્માણ કરવા માટે યોગ્ય એવાં કાષ્ઠોને આણવા માટે રથકારો તે મોહોટા અરણ્યમધ્યે ગમન કરતા હવા. તે સમયે અરણ્યનેવિષે સંચાર કરનારો તે હણિ, તે થકારોને અવલોકન કરીને માસક્ષપણવ્રતનાં પારણાં કરવા માટે ઈચ્છા કરનારા બળભદ્રમુનિને માટે સૂચવતો હવો. તે સમયે જેવું ચિત્ત નિરાકાંક્ષછે એવો તે ખળભદ્રમુનિ, તે હિરણ વારંવાર સૂચવ્યું છતાં તે હરણના અનુલક્ષે કરીને વનનો છેદ કરનારા તે થકાણેપ્રત્યે ગમન કરતો હવો. તે સમયેઉત્તમ ઉત્તમ વૃક્ષોને છેદન કરીને, મધ્યાન્હકાળે નાનાપ્રકારના રસોએ જેનો પાક (રસોઈ) યુક્તછે, એવા તે થકાર એક ઠેકાણે ભોજન કરવામાટેપવિષ્ટ થયા છતાં એટલામાં સાક્ષાત મૂર્તિમાન ધર્મજ જાણે આવ્યો હોયના! મેવા તે બલભદ્રમુનિને દૂરથી અવલોકન કરીને આનંદયુક્ત એવો રથકારોનો અધિપતિ એવું ચિંતન કરવા લાગ્યો કે, “અહો ખેરાદિક વૃક્ષોને રહેવાનું સ્થાન એવા પણ આ અરણ્યનેવિષે અમોને કલ્પવૃક્ષ કચાંથી દેખાયછે!! એટલે પૅરાદિ વૃક્ષસરખું ધાતક, અને સિંહ વ્યાપાદિકોમયુક્ત એવા આ અરણ્યમધ્યે કલ્પવૃક્ષસરખા વાંછિતફળ દેનારા સાધુ કેમ દેખાય છે!! તે માટે અમારૂં મોટું ભાગ્યછે. આ લોકમધ્યે સંપત્તિરૂપ કૂળ દેનારાં ઘણાં કલ્પવૃક્ષ છે; પરંતુ આ મુનિરૂપ કલ્પવૃક્ષ પરલોકનેવિષે પણ સ્વર્ગ અને મોક્ષરૂપલક્ષ્મીના ફળનું દેનારૂં છે. એ માટે આજ આ મુનિના દર્શને કડીને હું ધન્યછું, અને મારો જન્મ આજ સ્તુતિ કરવામાટે યોગ્યછે, અને આજ આ મારૂં વનમધ્યે આગમન પણ સફળ થયું.” ઇત્યાદિક મનમધ્યે ચિંતન કરનારો, અને જેના શરીર ઉપર રોમાંચ ઉત્પન્ન થયાંછે, એવો તે રથકારોનો અધિપતિ ઉઠીને સામો જઇ જેણે ભૂમિનેવિષે પોતાનું મસ્તક સ્થાપન કરસ્યુંછે; એવો હોતો થકો તે મુનિપ્રત્યે વંદન કરતો હવે. પછી જેની ઇંદ્રિઓ આ તંયુક્ત છે, અને જેને મહોટી પ્રીતિ છે એવા તે બળભદ્રમુનિને પ્રાથુકે કરીને, અર્પણ કવામાટે યોગ્ય જે પૂજાદિ દ્રશ્યો-તે એ રીતે, અને પાનસહિત અન્ને કરીને સત્કાર કરતો હવે. તે સમયે રોહિણય (બળભદ્ર) મુનિ અત્યંત શ્રદ્દાએયુકત એવી તેની મનોવૃત્તિને જાણીને પોતાના ચિત્તનેવિષે એવું ચિંતન કવા લાગ્યો કે “અહો! આ સમયવિષે આ થકારોનો અધિપતિ મને અવલોકન કરીને અનંદપર્વરાતાને ધારણ કરેછે; તે માટે અ મહાત્મ્ય નો ભાવ અતિ નિર્દોષ છે. સત્પાત્રદર્શને કરીને તત્કાળ પ્રાપ્ત થએલો ભાવજ ભાગ્યનો વિસ્તાર કરેછે. તે એમ કે, તે ભાગ્યે કરીનેજ તે પુરૂષોનું સંસારવૃક્ષ સમૂળ નિર્યું ન કરવું જાયછે. એ માટે જે ભાવનેવિષે આરૂઢ થનારા પુરૂષને મુક્તિસુખ પણ હસ્તગતજ છે; એવા ભાવનૅવિષે સાંપ્રતકાળે આ મહાત્મા થકારોનો અધિપતિ આરૂઢ થયોછે. તે માટૅ માસક્ષ ણના પારણાની ઈચ્છા ધારણ કનારો હું, આ સમયે ભાવિક અને વિવેકી .વો એનો ભાવ કિંચિત્ પણ સ્ખલન કરનાર નથી.” એવો વિચાર કરીને પછી అల Jain Educationa International For Personal and Private Use Only Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૭૭ કJ ) તે બળભદમુનિ તે રથકારના અધિપતિ પાસેથી ભિક્ષા ગ્રહણ કરવા માટે ઉઘુકત થયો. અને જે Sછે જેનું ચિત્ત આનંદયુક્ત છે એ તે રથકારોને નાયક પણ ભિક્ષાન્ન દેવા માટે ઉઘુક્ત થયો. ? તે સમયે તે હરિ પણ એક દાતશિરોમણી, અને એક પાત્રશિરોમણી એવા તે બંનેને અવલોકન કરીને સંવેગે કરી પોતાના મનને વિષે એવી ભાવના કરતે હો કે અહો આજ આ વૃક્ષ છેદન 5 કરનાર કાને પણ અધિપતિ ધન્યછે!! કારણ કે જેને અતકર્ચ એવા આ પુણ્યન સમુદાય ” પ્રાપ્ત થયો!! અહો કોઈપણ કાળે સાધારણ મુનિને માટે પણ આદરપૂર્વક દાન કર્યું છતાં તે ' જ મોક્ષસંપત્તિ માટે થાય છે; તો પછી માસક્ષપણના પારણાની ઈચ્છા કરનારા બળભદમુનિ માટે ) આ રથકારધિપતિએ જે દાન કર્યં, તેનો મહિમા કેટલું વર્ણન કરે. હું તો એના સરખું પુણ્યસંપાદન કરનારા કોઈપણ તપને આચરણ કરવા માટે સમર્થ નથી. કારણકે આવા ભાવયુક્ત દાનકર્મ કરીને બંધક એવાં આ કર્મની મર્મગ્રંથી છેદન કરી જાય છે; એવા પ્રકારનું દાન દેવા માટે પણ હું આ જન્મનેવિષે સમર્થ નથી. કારણ કે આ મારો જન્મ તિર્યનિવિષે ઉત્પન્ન થએલો હોવાથી નિંદ્ય અને દાન કરવા માટે અસમર્થ છે; તે કારણ માટે ભાગ્યહીન એવો જે હુંતેને ધિક્કાર હો.” એ પ્રકારે કરીને તે હરિ વિચાર કરતો છતાં જેમની ભાવરૂપ સંપત્તિ છે, અને જેમનું આયુષ્ય સમાપ્તિને પામ્યું છે, એવા તે બળભદમુનિ, રથકારાધિપતિ, અને હરિણએએના ty ઊર્વિભાગે પૂર્વ અર્ખ છિન્ન થએલું વૃક્ષ, વાયુનાવેગે પતન પામતું હવું. તે વૃક્ષના પતનપ્રહાર કરીને છે તે ત્રણેજણ મરણ પામતા હવા. પછી બ્રહ્મનામે કલ્પનવિષે તે ત્રણે જેમની સંપત્તિ સમાન છે . એવા અમર એટલે દેવ થતા હવા. એ પ્રકારે કરીને તે બળભદમુનિ પ્રતિસ્થાનને વિષે તિક, મનુષ્ય, અને અમર-એઓને બોધ કરતો થકો સો વર્ષપર્યંત વ્રતપર્યાયને ધારણકરતે હો. તે કાળથી બળભદમુનિના સામર્થ્ય કરીને આ વન, જેનેવિષે સંપૂર્ણ કૃદ્ધિાપદો સંતવૃત્તિનાં છે એવું થતું હવું. એ પ્રકારે કરીને ધર્મઘોષમુનિના મુખથકી તે બળભદમુનિની કથાને શ્રવણ કરીને ખેદે કરી જેઓનાં ચિત્ત વ્યાકુળ થયાં છે, એવા તે પાંડવો ફરી ભાષણ કરતા હતા કે આ પ્રકારે કરીને પ્રખ્યાત જે ચારિત્ર-તેણે કરી જેનો દેહ પવિત્ર છે, એવો તે બળભદમુનિ, અત્યંત ઐશ્વર્ય કરી મત્ત એવા અમોએ વંદન કો નહીં તે માટે અમને ધિક્કાર છે. જેની સર્વોત્કૃષ્ટ એવી વાત પણ કાને સાંભળી છતાં અમૃત કરીને પણ ન શાંત થએલા અંતરાત્માને સિંચન કરે છે, એવો સર્વ ગતનું કલ્યાણ કરનારા તે બળભદમુનિ અમારી દૃષ્ટિને ગોચર થયો નહીં અને જેણેકરી સર્વ mત આનંદમય થાય એવું તેનું દશનારૂપશ્રેય પણ, ભાગ્યહીન એવા અમને થયું નહીં. એ માટે હવે સાંપ્રતકાળે શ્રીમીશ્વરપ્રભુના ચરણકમળપ્રત્યે જે અમે વંદન કરીએ તો અમારાં US સંપૂર્ણ પાતકો માટે લાંભળી દાન થશે અને એ વ્રતગ્રહણ પણ કૃતકૃત્યત્વ ધારણ કરશે; પરંતુ છે છે @ એં સી ૧૪૫ Jain Educationa International For Personal and Private Use Only Page #586 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ લોકરૂપ કમળને પ્રફુલ્લિત કરનારે સૂર્યન એવો તે શ્રીમીશ્વરપ્રભુ સાંપ્રતકાળે કયાં સંચાર કરે છે તે SS તે અમે કાંઈજ જાણતા નથી.” એવું તે પાંડવોએ ભાષણ કરવું છતાં જ્ઞાન દર્શનમયને કરીને જે જેણે લોક્ય પ્રત્યક્ષ અવલોકન કર્યું છે, એવો તે ધર્મઘોષમુનીશ્વર ભાષણ કરતા હો કે શ્રીમ- ૨. શ્વરભગવાન આર્યદેશ, અનાદેશ, અને મધ્યદેશનવિષે અનુક્રમે વિહાર કરીને, અને અનેક મહાપર્વતને વિષે વિહાર કરીને રાત્રીનવિષે નિમીલન થએલાં કમળોના સમૂહને પ્રકુલિત કરનાર છું ( સૂર્ય સરખ, મોહે કરીને મોહિત એવા નાના પ્રકારના જીને બોધન કરીને સાંપ્રતકાળે પોતાની છે છે. નિવૃત્તિ નજીક પ્રાપ્ત થઈ એવું જાણીને પોતાના ગે કરીને રેવતકપર્વતને ભાવે છે. એટલે ) સાંપ્રતકાળને વિષે તે શ્રીમીશ્વરપ્રભુ રૈવતપર્વત ઉપર છે.” એવી ધર્મઘોષમુનિની વાણીને શ્રવણ કરીને પાંડવો બળભદમુનિના વિયોગે કરીને જેઓનાં જ ચિત્ત વિહળ થયા છે, એવા હોતા થકા, અને મીશ્વરભગવાનના દર્શન માટે ઉત્કંતિ હોતા હૈ થકા ભાષણ કરતા હતા કે, હે ગુણે, શ્રીમીશ્વરભગવાનનું જે ઉતાવળે નિર્વાણ થનાર છે, તો તમે 45 પણ અમારી સહવર્તમાન આજજ પ્રસ્થાન કરો; અને આગળ થઈને તે જગત્પતીનાં ચરણ અવલોકન કરશે. કદાચિત આપણે જવા માટે વિલંબ કરો છતાં આપણા જવા પહેલાં જે તે છે ( શ્રીનેમોરવિભુ નિવાણુ પદવી પ્રત્યે પ્રાપ્ત થયા, અમે અને તમને પણ તેનું વંદનથનાર નહી; AID કે તે માટે ઉતાવળેજ ગમન કરવું.” એવું બોલીને તે પાંડવો તે ધર્મષમુનિને આગળ કરીને મી- શ્વર જિનને વંદન કરવા માટે રૈવતકપર્વતપ્રત્યે પ્રસ્થાન કરતા હતા. પછી પ્રભુના દર્શન માટે ) ઉત્કંઠિત એવા તે પાંડવો રાત્રી દિવસનેવિષે વિશ્રુતિરહિત હોતા થકા હસ્તિ ૫નગરપ્રત્યે ગમન કરતા હવા. તે સમયે હસ્તિકલ્પનગર વિષે પ્રવેશ કરતા છતા તે પાંડવો ધર્મઘોષમુનિ પ્રત્યે પ્રીતિએ રન્ટ કરી ચરણકમળને વિષે વંદન કરી માસક્ષપણનું પારણું કરવા માટે એવી વિજ્ઞાપના કરતા હવા કે, પ્રભો, આ નગરથી રૈવતકપર્વત દાતશયોજન દૂર છે; એ માટે સવારે પ્રાત:કાળે અમે ગમન ક - સાયંકાળપર્યત ત્યાં પહોંચીએ. પછી જગતને અધિપતિ જે શ્રીમીશ્વરભગવાન, તેનું દર્શન થયું છતાં અમારો પારણાવિધિ થાઓ.” એ પ્રમાણે જેને આનંદ તરંગિત છે, જે એવા તે પાંડવો અભિગ્રહને સ્વીકારતા હતા. પછી તે નગમધ્ય પ્રવેશ કરીને ત્યાંજ ઉજયંત ) પર્વત થકી આવેલો જે માર્ગ-તે માર્ગ ગમન કરનારા, અને જેઓનાં મુખકમળ શ્યામવર્ણ છે, તે S? એવા લોકોને અવલોકન કરીને જેઓનાં ચિત્ત ચકિત છે, એવા તે પાંડવો જેવા ક્ષણમાત્ર સ્તબ્ધ ર રહે છે, તેટલામાં અકસ્માત જેમનું મુખ અત્યંત પ્લાન છે એવા કોઈએક ચારણશ્રમણમુનિ આકાશમાર્ગ કરીને ધર્મઘોષમુનિની પાસે આવીને તે ધર્મઘોષમુનિને વંદન કરતા હવા. તે સમયે તે મુનિને પાંડવોએ વંદન કરી તેને પ્રાન કરો છતાં જેની બુદ્ધિ અત્યંત ચતુર છે, એવો તે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૭૯ ચારણશ્રમણમુની ભાષણ કરતો હતો કે, “જેના કર્મરૂપતુઓ નષ્ટ થયા છે; એવો તે શ્રીમીયભગવાન, નજીક પ્રાપ્ત થએલા પોતાના નિર્વાણને જાણીને તે રેવતાકપર્વતનવિષે સમવસરણ કરતા હવા. તે એવી રીતે ક-રૂપુ, સુવર્ણ, અને માણિક્ય-એનાં જે પ્રકારત્રય-તેણે કરીને યુક્ત, અને નાના પ્રકારના મણિઓનો જે કાંતિસમૂહ-તેઓની ક્રીએ જેણે નગરનાં દાર લુપ્ત તેજ એવાં કરચ છે; અને જેનેવિષે એક અશોકવૃક્ષ છે, એવું છતાં તે એક અશેકવૃક્ષનાં સર્વ દેકાણે રત્નની ભિંતવિ ડેલાં પ્રતિબિંબેએ કરીને અશોકવૃક્ષોના વને જાણે વ્યાસજ હોયના! એવું ભાસનારું, અને આ દનું ઉપાદાન અને પુણ્યસંપત્તિનું મૂળ કારણ એવા તે સમવસરણને દેવ રચતા હવા. તે મધે ચારેદિશાઓને વિષે ઘણું માણિએ કરીને દૈદીપ્યમાન એવાં ચારસિં: હાસનને નિર્માણ કરતા હતા. ત્યારપછી દૈદીપ્યમાન જે ધર્મધ્વજ-તેણે કરીને જેનું આંગણું છે? છે શોભિત છે, અને પર્ણચંદના સરખું દૈદીપ્યમાન અને જ્યશીલ જે છત્રત્રય-તેણે કરીને શોભિત, . અને મર્યાદા પ્રમાણે જેના આસપાસના ભાગનેવિષે દેવ, અસુર, અને મનુષ્ય બેઠા છે, એવા તે પૂર્વ દિક્ષુખ સિંહાસનને શોભાવનારા, અને મોક્ષપ્રત્યે ગમન કરવાની ઈચ્છા ધારણ કરનારા તે શ્રમીશ્વરભગવાન સર્વ જગત ઉપર અનુગ્રહ કરે એવી ઈચ્છાએ ચિરકાળપર્યત ચરમની ધર્મદેશનાને કરતો હશે. તે દેશનાએ કરી તત્ક્ષણ બોધ પામેલા એવા કેટલાક લોકો વ્રતગ્રહણ કરતા હવા, કેટલાએક શ્રાવકપણને સેવન કરતા હતા, અને કેટલાએકોએ ભદકપણાને રવી- કાર કર. ત્યારપછી આસપાસ રહેનારા જે સાધુઓનાં શત- તેઓએ સહવર્તમાન તે થાનેમી- A વરભગવાન અશોકવૃક્ષની પાસે ગમન કરીને એકમાસપર્યત અનશનવ્રત કરતા હતા. ત્યારપછી 3 આષાઢશુદ્ધ અષ્ટમીનવિષે, જેને આરાય ભિન્ન ભિન્ન છે એવા શત્રુ પ્રમુખ પણ રૈલોક્યસંબંધી જન-શત્રુ પણ ત્યાગ કરીને સાધુ સહવર્તમાન ત્યાં પ્રાપ્ત થયા છતાં શૈલેસીકરણ કરનાર છે તે શ્રીનેશ્વરભગવાન સર્વ કર્મના સમૂહને નિઃશેષપણુપ્રત્યે પમાડતા હવા. પછી પૂર્ણ સહસ્ત્ર- CC વર્ષપર્યંત જેમનું આયુષ્ય છે, અને ઐક્યને વિષે સૂર્યના સરખો પ્રકાશ કરનાર તે શ્રીમીવર સ્વામિ, જે વિષે અવ્યાબાધ સુખ છે, એવી નિર્વાણ પદવી પ્રત્યે ગમન કરતા હવા. ત્યાર પછી તે તે પ્રઘન, અને સાંબાદિક મહાપરાક્રમી કુમાશે, અને તે શ્રીમીવરભગવાનના મહાશૂર એવા રથ- આ મ્યાદિક ભાઈઓ, શ્રીકૃષ્ણની કિમયાદિક આઠ સ્ત્રીઓ, બીજા ઘણા મુનિએ, અને રાજી ૭ મત્યાદિક ઘણી સાવીઓ-તેઓ પણ તેજ કાળે મોક્ષપદને પામતાં હતાં. તે સમયે મીશ્વર છે પ્રભુની માતા શિવાદેવી, અને પિતા સમુદવિજ્ય-એઓ સર્વ દશાએ સહવર્તમાન દેવત્વને ? પામતાં હતાં. તે સમયે શ્રીમીશ્વર ભગવાનના આજ્ઞાધારક મધ્યે મુખ્ય જે કુબેર, તે તત્ક્ષણ જ છે શિશિકાને નિમાણ કરતો હતો. પછી ઇદ, તે નમીવર પ્રભુના શરીરને યથાવિધિએ પૂજન ( Jain Educationa International For Personal and Private Use Only Page #588 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ Aી કરીને તે શિબિકાનેવિષે સ્થાપન કરતે હવો. પછી સર્વ દેવો નિત્યદિશાવિષે રતનશિલા છે ઉપર ગશીર્ષ અને ચંદનાદિક કાષ્ટાએ કરીને ચિતાને રચતા હવા. તે દિશાનેવિષે શિબિકામાંથી ? છે પ્રભુના શરીરને લઈને તે ચિતાની પાસે શિબિકા ઉતારીને દેવો સહવર્તમાન ઈંદ પતિ તે શ્રીમીશ્વર ભગવાનના અગ્નિ સંસ્કારને કરતે હો. પછી પવિત્ર એવા ક્ષીરસમુદના પાણીએ તે ચિતાગ્નિ શાંત થયે છતાં દેવો, તથા રાજઓ, અને બીજા પણ સર્વજન-એઓએ પ્રભુના અને ' ધ્યાત્રિકોનું ગ્રહણ કરવું. ત્યાર પછી ઈદ, અગ્નિસંસ્કાર કરી પવિત્ર એવી તે રત્નશિલા તળા- છે. નેવિ શ્રી નેમિજિનેશ્વરના મંદિરનું નિર્માણ કરતા હો. ત્યારપછી તે મંદિર માં સ્થાપન કરેલી છે. શ્રીનેમિજિનેશ્વરની પ્રતિમા પ્રત્યે વારંવાર વંદન કરી અશ્રુ સહિત એવા દેવતા તથા રાજાઓ જ SS અને બીજજને-એઓના સમૂહ પોતપોતાના સ્થાન પ્રત્યે ગમન કરતા હવા. એ પ્રકારે વિદ્યાચારણ મુનિની વાણી શ્રવણ કરીને તે પાંડવો, દુઃખે કરીને શ્રવણ કરઆ વામાટે યોગ્ય એવી કોઈ એક દુઃખમય શોકદિશાને પામતા હવા; અને એવું ભાષણ કરતા 5 હવા કે, “અમારું ભાગ્ય સર્વથા વિપરીત છે; એ માટે અમને બલભદ્ર મુનિનો અને શ્રીમીલી' જર ભગવાનને પણ સંગમ થયો નહીં. જે પુરૂષોએ સ્વામિના હસ્તે દીક્ષાદાનરૂપ ઉત્સાહ ) A સંપાદન કર, અને નિરંતર સ્વામિના વાણીરૂપ અમૃતને જેઓ પ્રાશન કરે છે, તેઓજ આ (I/ જગતને વિષે સ્તુતિ કરવા માટે યોગ્ય, અને તેઓ જ લોયના ભૂષણરૂપ છે, અને તેઓનીજ તો તે માતા ધન્ય જાણવી; અને તેઓને જ જન્મ સફળ જાણો. તેઓમાં સ્વામિથીને મીશ્વરની 5 સાથે જેઓને નિર્વાણ મહિમા પ્રાપ્ત થયો તે તો ધન્ય મધ્યે ધન્ય, અને તે જ સાધુઓએ પણ સ્તુતિ કરવા માટે યોગ્ય જાણવા. હવે સાંપ્રતકાળે શ્રીમીશ્વર ભગવાને અમારો અભિપ્રાય ) જાણીને આ ધર્મઘોષ મુનિકને અમને દીક્ષા સમર્પણ કરાવી, તે કેવળ તેનું પારૂપ ભૂષણ છે. એટલાએજ અમારે કૃતાર્થપણું માનવું જોઈએ. અમારું આ પર્પવૃક્ષ, પ્રભુના વાણીરૂપ અમને જે સિંચન થયું હોતતો એ વાણી અને મન એઓને અગોચર એવા મોક્ષરૂપ ફળને ઉત્પન્ન (કરત; પરંતુ ભાગ્યશૂન્ય એવા પુરૂષોના મરથ સફળ થતા નથી. કારણ કે, દરિદિ પુરૂષને ) તે કદીપણ કલ્પવૃક્ષનો સમાગમ થતો નથી તેમજ ભાગ્યહીન એવા અમે શ્રીમીશ્વર ભગવાનને ) સમાગમ થયો નહીં. તે મથે અમોએ તો “સ્વામિનું દર્શન થયું છતાં કરણાં કરશું; અન્યથા & પારણુ કરનાર નથી.” એવો દુસ્તર અભિગ્રહ ગ્રહણ કરે છે. એ માટે પભિગ્રહને આગળ અંગીકાર કરીને નજીક પ્રાપ્ત થએલો જે આ વિમલનામક પર્વત-કેનેવિષે આરોહણ કરીને અમારા જ છે મનમાં જે અભિષ્ટ કર્તવ્ય છે તેને કરીએ. કારણ કે, આ પર્વતને વિષે પૂર્વ કોવ્યાવધિ પંડ. તા. 9) રીકાદિક મુનિઓ, પોતાનાં સર્વે કર્મોનો નાશ કરી મોક્ષને પામતા હવા. તે કારણ માટે આ છે Jain Educationa International For Personal and Private Use Only Page #589 -------------------------------------------------------------------------- ________________ ૫૮૧ - I.. ઉ છે. પર્વતશ્રેષ્ઠ સર્વ તીર્થમ મહાતીર્થ છે એટલે એ સાંપ્રતકાળે અમારા પણ અભિષ્ટસિદ્ધિ કારણે તે છે થશે એવો વિચાર કરીને તે પાંચે પાડવો તત્ક્ષણ તે પર્વતપ્રત્યે આરોહણ કરતા હતા. કારણ કે - દુખે કરીને સાથે એવા પણ પોતાના કાર્યભાગને માટે સત્પરૂષ મંદપણુ કરતા નથી. ત્યારપછી તે પાંડવો તે પર્વતના શિખરનવિષે આરાધનાવિધિને કરીને ધર્મઘોષમુનિના પાર્શ્વભાગને વિષે અનશનક્રિયાને સ્વીકાર કરતા હવા. પછી જગતને વિષે રહેનારા સર્વ જીવોને જાત્મતુલ્યપણે અવલોકન કરનાર, અને સામ્યરૂપ અમૃતનો જે સમુદ-તેને વિષે જે નિમગ્ન-તેણે કરીને અત્યંત શાંત એવા અંતઃકરણને ધારણ કરનારા, અને ધ્યાન સમાધિ, બંધ પ્રબંધ એની મૈત્રીએ કરી મધુર એવી ) છે. સ્થિરબુધિને ધારણ કરનારા, અને મોક્ષમંદિરની આરોહણ કરવાની નિશ્રેણી જ જાણે હોયના! એવી ક્ષપકશ્રેણીને આશ્રય કરનારા, અને જેઓનું મોટું તેજછે એવા, અને સર્વ ક્રિયામ કુશળપણાએ કરી જેનું ચિત્ત શેભનારું છે એવા જે ધર્મઘોષમુનિતેણે અનુગ્રહ કરેલા તે પાંડવો અનુક્રમે જે વિષે લોકચૈ ક્રીડા કરી છે એવા કેવળજ્ઞાનને પામતા હવા. ત્યારપછી દેવ, મનુષ્ય અને અસુર-ઈત્યાદિકો નેવિશુદ્ધ એવા ઊત્તમ ધર્મનો ઉપદેશ કરીને એક મુહર્તમાત્ર દશમયોગને સેવન કરનાર એવા તે પાંડવો, અગિગુણસ્થાનનવિષે ક્ષણમાત્ર વિશ્રાંતિ લઈને અક્ષય સૌખ્ય (ાં એવા મુક્તિપદપ્રત્યે ધર્મઘોષમુનિ સહવર્તમાન પામતા હવા. ત્યારપછી તે પાંડવોના માર્ગના ) અનુલ કરીને ગમન કરનારી, અને નિર્મળ એવું જે અનશન કર્મ-તેણે કરીને પવિત્ર એવી ‘પદરાજાની કન્યા જે દોપદી, તેપણ જેનેવિષે અતુલ સંપત્તિ છે એવા બ્રહ્મદેવલોકપ્રત્યે ગમન કરતી હવી. ત્યારપછી સંપૂર્ણ દેવો. કલ્પવૃક્ષોનાં કાએ કરીને તે પાંડવોના દેહના વિદ્યક્ત એવા અગ્નિસંસ્કારને કરી જગતના મનોરથ પૂર્ણ કરનારા તે પર્વતના શિખરને વિષે નત્ય કરનારીઓ જે દેવાંગનાઓ-તેઓનું ગાયનનવિષે છે, એવા પાંડવોના નિવણ મહિમાના મહોત્સાહને કરતા હવા. शार्दूलविक्रीडित वृत्त. इत्येतकिल पांडवेयचरितं पर्याप्तमेतस्य तु ॥ ब्रूमः किं महिमानमन्वहमापव्याख्येयमस्मै नमः ॥ यस्यैककमऽलंधितान्यचरितारण्यापिविद्वद्गवी ॥ श्राम्यंतीव पदे पदे च न परां सीमानमालंबते ॥ २७५ ॥ વ્યાખ્યા–એ પ્રકારનું એ પાંડવોનું ચરિત્ર સમાપ્ત થયું. એના મહિમાને અમે વિશેષ 4. શું વર્ણન કરીએ? પ્રતિદિવસે પણ વ્યાખ્યાન કરવા માટે યોગ્ય એવા આ ચરિત્રને માટે કેવળ ન કોડ 9) મસ્કાર થાઓ. વિદજજનની વાણીરૂપ ધેન પોતાના એક પગલાએ કરી અન્ય ચરિત્રરૂપ અ- Cછે ) Jain Educationa International For Personal and Private Use Only Page #590 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ - ણ્યનું ઉલ્લંધન કરનારી છતાં પણ જે પાંડવ ચરિત્રરૂપ અરણ્યનેવિષે સંચાર કરવા લાગી છતાં પદ્મ પદ્મનેવિષે શ્રમ પામ્યા સરખીજ જાણે હોયના! તેમ વિશ્રામ પામીને જે પરસીમાછે, તે પ્રત્યે આશ્રય કરતી નથી. ।। ૨૭૫।। एतस्य स्तुतये कुन्हालतया जिह्वांतयोगासना ॥ न्यध्यास्ते कावे मंडलस्य नियतं देवी गिरामीश्वरी ॥ कुंठयंत कनीयसोप कवितुं येऽन्यप्रबंधान्मुहुः ॥ स्तेप्यस्मिन् किमपि प्रगल्भवचसो वाचस्पतीयांतेयत् ॥ २७६ ॥ અર્થ-આ પાંડવોનુંચરિત્ર જેછે તેની સ્તુતિનેમાટે કૌતુર્ક કરીને સરસ્વતીદેવીજ જાણે કવિસમૂહના જિગ્ડાગ્રરૂપ યોગાસન ઉપર બેસી રહેછે. કારણ કે અન્ય ચરિત્રોનેવિષે સ્વલ્પ પણ પ્રબંધોની કવિતા કરવામાટે જે કવિઓ વારંવાર કુંતિ થાયછે, અર્થાત અટકી જાયછે તેવાકવીઓ પણ આ ચિત્રનેવિષે જેનાં અંતકર્યું અને પ્રૌઢ વચનો છે, એવા હોતા થકા આ ચરિત્રનું વર્ણન કરવાને મૃડસ્પતીસરખા ભાસેછે. ।। ૨૭૬।। एतस्मिन् व्यवहार कोशलमिह व्युत्पत्तयः प्रश्रय ॥ प्रायेषु प्रसरं गुणेषु दधते वैदग्ध्यमस्मद्गिरः ॥ अस्मिन् संवनन प्रपंचपटिमा कीर्तेरुदारक्रम || स्त्रैलोक्याभयदानपीनमहिमा धर्मोप्यमुष्मिन् परं ॥ २७७ ॥ અર્થ આ પાંડવચરિત્રનેવિષે વ્યવહારનું કૌશલ્ય કહેલું છે; અને વ્યુ、 ી એટલે ન્યુત્પન્ન થવાનું કારણ અથવા શબ્દોત્પત્તિ તે પણ કહેલી છે, અને નમ્રતાદિક ગુણ પણ કહેલા છે. તે મધ્યેજ અમારી વાણી, ચાતુર્યે ધારણ કરેછે. અને આ ચરિત્રનેવિષે ચારિત્રાદિકના વિસ્તારનું કુરાળપણું અને કીર્તિનો ઉદાર એવો જે ક્રમ તે વર્ણન કરચો છે, અને ત્રૈલોકયના અભયદાને કરીને જેનો મહિમા પુછે એવો ઉત્તમ ધર્મપણ કહેલો છે. ॥ ૨૭૭૫ Jain Educationa International एकस्यापि महात्मनोस्ति चरितं यस्मिंस्तदप्यास्पदं ॥ कल्याणस्यन कस्ययत्पुनरलंचक्रुः स्वतेजोद्भूताः ॥ श्रीनेमिर्मुशली हरिप्रतिहरी पांडोः सुताः कौरवा ॥ भीष्मः कर्णकृपादयश्च बहवस्तस्यास्य किं ब्रूमेहे ॥ २७८ ॥ અર્થ—જે ચરિત્રમધ્યે મહાત્મા એવા એકપણ પુરૂષનું ચરિત્ર વર્ણન કરેલું હોય, તેપણ ચરિત્ર કોણ કલ્યાણનું સ્થાન થતું નથી? તો સર્વે કલ્યાણનું સ્થાન થાયછે. અને જે આ ચિર For Personal and Private Use Only www.jainulltbrary.org Page #591 -------------------------------------------------------------------------- ________________ છે ને અદ્ભૂત તેજસ્વી એવા શ્રીમોર ભગવાન, બળભદ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, પાંડવ, કૌરવ, Sઈ ભીષ્મપિતામહ, કર્ણ, અને કૃપાચાર્યાદિક ઘણા વીશે પોતાના પરાક્રમરૂપ ભૂષણે શોભાવતા હવા, ને છે. તેને મહિમા શે કહેવો છે ર૭૮ किंत्व स्मित्रियमस्ति दोषकणिकावक्तायदस्मादृशः॥ संतः सञ्चरितामतेकरासकास्तस्यामनास्थापराः॥ सारभ्यस्त्रहयावतंसपदवीपंकेरुहं लंभयन् ॥ पकोत्पत्तिकलंकमस्य मतिमान् को नाम मीमांसते ॥ २७९ ॥ અર્થ–પરંતુ આ ચરિત્રવિષે અમારાસરખા અપ્રબુદ્ધવકતા હોવાથી કદાચિતજે દોષ કણિકા રહેલી હશે તેનું ગ્રહણ કરવા માટે, સચ્ચરિતરૂપ અમૃતવિષે અત્યંત રસિક એવા સાધુઓ આસ્થા ધારણ કરનાર નથી. કારણ કે, સુગંધની ઈચ્છાએ કમળને મસ્તકની ભષણપદવી પ્રત્યે પમાડનારી જે બુદ્ધિમાન પુરૂષ, તે કોણ વારું તે કમળના કદમત્પત્તિરૂપ કલંકને વિચાર કરે છે? અર્થાત કોઈપણ કરતા નથી. ર૭૯ षष्ठांगोपनिषत्रिषष्ठिचरिताद्यालोक्य कौतूहला ॥ देतत्कंदलयांचकार चरितं पांडोःसुतानामहं॥ तत्राज्ञानतमस्तिरकृतिवशादुत्सूत्रमासूत्रयं ॥ यत्किचित्तनुपथ्यमग्रहाधेया शोध्यंतदेतहुधैः ॥ २८०॥ અર્થ-તોપણ હું કોતકે કરીને વગોપનિષત, એટલે છઠું અંગ જે જ્ઞાતા ધર્મ કથા અને જે વિષષ્ટિ શિલાકા પુરૂષ ચરિત્ર ઈત્યાકિ ગ્રંથોનું અવલોકન કરીને આ પાંપુત્ર જે પાંડવો, તેમના જ ચરિત્રને કરતે હો. તે મધે અજ્ઞાનરૂપ અંધકારના સ્વાધીનપણાથી મેં જે કાંઈ ઉસૂત્રે કરી થોડુપણ અશુદ્ધ રચેલું હોય, તે પંડિતોએ કૃપાબુદ્ધિએ શોધન કરવું. ર૮ળા. स्रग्धरावृत्त. यावत्संसारतापाद्रिनिकरभिदुरा वाग् जिनानां मुनींद्र ॥ प्रज्ञाकांतावगाढा विधुरयति सुधादीर्घिकादर्पमुद्रां ॥ तावन्निनिद्रकात्तस्वरकमलकलां पुष्यदश्रांतमस्यां ॥ विश्वं विद्वद्धिरेफार्पितमहिममहाकाव्यमेतद्धिनोतु ॥ २८१ ॥ અર્થ-સંસાર તાપરૂપી જે પર્વતો, તેઓનો નાશ કરવા માટે વન્સરખી, અને મુનિશ્રેઝની ૭) બુદ્ધિરૂપ સ્ત્રીઓએ જે વિષે અવગાહન (સ્નાન) કર્યું છે, એવી જિનવાણીરૂપ જે વાપિ, તે જ્યાં છે Jain Educationa International For Personal and Private Use Only Page #592 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ છે. સુધી અમૃતવાપિની પણ ગર્વમુદાને તિરસ્કાર કરે છે, ત્યાંસુધી તે જિનવાણીરૂપ વાપિનવિષે ક વિદ્વાનરૂપી ભ્રમરાઓએ જેને મહિમા અર્પણ કરે છે, એવી પ્રકુલિત સુવર્ણકમળની કળાને ? ધારણ કરનાર આ પાંડવચરિત્રરૂપ મહાકાવ્યને યથેચ્છપણે સંપૂર્ણ જગત સેવન કરીને પ્રિત્યે 4. પામો. અર્થાત નિનનીવાણી જ્યાંસુધી છે, ત્યાંસુધી તે વાણીરૂપ વાપિમાં રહેનારૂ પ્રકુ- 5 8) શિત કમલ જે કથાભાગે કરી આ કાવ્યમથે વર્ણન કરછે, એવું જણ આ પાંડવચરિત્રનું સર્વ લોકોએ સેવન કરી તૃત થવું. ર૮૧ : 0િ રૂ૬િ इति मलधारिश्रीदेवप्रभसूरिविरचिते पांडवचरित्रे महाकाव्ये बलदेवस्वर्गगमने नेमिनाथपांडवराजછે. વિનિવર્ધનં નામrseતા રસ્તા મા- પ. તરં સંપૂર્ણમ્ ૧૮ in @ કિ .શિs @ Jain Educationa International For Personal and Private Use Only Page #593 -------------------------------------------------------------------------- ________________ હવે ગ્રંથકર્તાની ગુરૂ પરંપરા તથા ગ્રંથની મહત્વતા અને પોતાની લઘુતા કહેછે वसंततिलकावृत्तम्. શ્રીૉટિકા થાળમિwar તિવિવિટા : श्रीमश्नवाहन कुलेसुमनोभिरामः ॥ ख्यातोस्तिगुछुइवहर्षपुरीयगछुः ॥ १ ॥ અર્થ –થી કોટિકનામે જે ગણ, તેજ જણે એક વૃક્ષ તેની મધ્યમા નામે માહા શાખા S પ્રખ્યાત છે;તેનવિષે સ્વલ્પશાખા સરખું જે પ્રશનવાહનનું કુળ, તેનવિષે પુષ્પએકરી સુશોભિત એવા પણ છે સખો અને આનંયુક્તચિત્તવૃત્તિઓ કરીસહીત એવુંહર્ષપુરીયનામેગચ્છ પ્રખ્યાત છે. પર तवेभवत् श्रुतसुधांबुधिरिंदुरोचि ॥ स्पर्द्धिष्णुतेजविभवोभयदेवमूरि: ॥ शांतात्मेनोप्यहहनिस्पृहचेतसोपि ॥ यस्यक्रियाखिलजगज्जयनीबव ॥ २ ॥ અર્થ–તે મણે શાસ્ત્રાધ્યયનરૂપ અમૃતના કેવળ સમુદ્ર, અને ચંદની કાંતી સાથે સ્પર્ધા કરનારો જેના તેજનો મહિમા છે, એવા શ્રી અભયદેવસૂરિનામે મહાપંડિત થયા. અહ શું આ આ લીં!! કે શાંતાત્મા અને નિસ્પૃહચિત્ત એવા પણ જે અભયદેવસૂરિ-તેમની માર્ગનુસારી ક્રિયા, તે સમસ્ત જગતને જીતનારી થતી હતી. એ રા વર્ણવિક્રાનિવૃત્ત. बद्धक्रीडइवावतीर्यपरमज्योतिर्विवर्तक्षितौ ॥ तत्पडांबरचंद्रमा:समजनिश्रीहेमसूरिःमभुः ॥ चियद्ववचनामृतानि नृपतिःश्रीसिद्धरानःपपौ ॥ विश्वेषामपिलेभिरेतनुभृतामायूंषिवृद्धिपुन: ॥ ३ ॥ અર્થે ત્યારપછી જેની મોટી કાંતી છે, એવા તે અભયદેવસૂરિના પદરૂપ આકાશને વિષે ચંદ્ર સરખા દૈદીપ્યમાન શ્રીહરિપ્રભુ થયા; તે જાણે આ વિર્વતરૂપ ભૂમિનેવિષે અવતાર ધારણ કરીને ફીડ કરનારા ચંદન ઉત્પન્ન થયા હોયના! એવા થયા. અહો શું આબયા કે છે સિદ્ધરાજનૃપતિ પણ જેમના વચનરૂપ અમૃતને પ્રાશન કરતો હો; અને જેમ ચંદમહા થકી છે - અમૃત વષ્ટિ થઈ છતા જીવોનું આયુષ્ય વૃદ્ધિ પામે છે તેમ શ્રી હેમસરિથી અહિંસારૂપ ધર્મ પ્રછે વત્યથી સર્વ જીવોનાં આયુષ્ય વૃદ્ધિ પામ્યાં. ૩ ( મુક્તિ Jain Educationa International For Personal and Private Use Only Page #594 -------------------------------------------------------------------------- ________________ आर्यावृत्त. જમના િવિનનિરપૂ i यद्वपुषिस्पर्धाभूल्लावण्यामृतशमा मृतयोः ॥ ४ ॥ અર્થ-ત્યારપછી તે હેમસરિઝના પદનેવિષે મદનાદિકને જીતનારા, અને સર્વ દેકાણે છે Tછે જ્યશીલ એવા શ્રીવિજયસિંહરિ થયા. તે એવાં થયાં છે, જેના દેહવિષે લાવણ્યામત, અને I શમામૃત-એ બંનેની પરસ્પર પરાભવ માટે સ્પર્ધા થઈ એટલે જેના શરીરનેવિષે સ્વરૂપ સંદર્ય ૭ અને શમામૃત-એ બંનેય નિરૂપમ હતાં. એવો ભાવાર્થ. ૪ . आयांगीतिवृत्त. ઉજ્જર્જલિરૂછો श्रीचंद्रसूरिरभवत्तदीयपदभूषणंगुणैकनिधिः ॥ विद्यायाश्चमदस्यचयेनकृतोभूदयचिरवियोग: ॥ ५ ॥ અર્થ–આગળ તે શ્રીવિજ્યસિંહસૂરિના સ્થાનના ભૂષણ અને ગુણના કેવળ નિધિએવા શ્રીચંદસૂરિ થયા. જેણે વિદ્યા અને મદ, એ બંનેનો નિરંતર વિયોગ કરે છે. એટલે મદનો જી નાશ કરી શમતારૂપ વિદ્યાની વૃદ્ધિ કરી. એવો ભાવ. પા. शार्दूलविक्रीडितवृत्त. धर्मज्ञानविवेकसंयमतपःसंकेतकेलीगृहं ॥ सश्रीमान्मुनिचंद्रसूरिरभवत्तत्पट्टभूषामणिः ॥ मस्तत्करपुष्करस्यमहितांकिनामयत्सौरभै ॥ गण्यंतेबतमाशाअपिजनैःसंख्यास्तुसंख्यातत: ॥ ६ ॥ અર્થ ત્યારપછી તે શ્રીચંદસૂરિના પટ્ટનું ભૂષણરત્ન,અને ધર્મ, જ્ઞાન, વિવેક સંયમ અને GE તપ એનું ફાસ્થાન એવા તે શ્રીમાન મુનિચંદસૂરિ થયા. તેના હસ્તકમળના મહિમાને અમે શું વર્ણન કરીએ! જે હસ્તકમળ, મસ્તકે પ્રાપ્ત થયું છતાં તેના સુગંધનાયોગે કરી મારા જ આ સર અજ્ઞ જન પણ લોકોએ મહપુરૂષોમથે પ્રખ્યાતપણે વર્ણન કર જાય છે, તો પછી તે તો છ હસ્તકમળનો સર્વ મહિમા કેમ વર્ણન કર જાય? અથત કરાય જ નહીં. . ૬ Jain Educationa International For Personal and Private Use Only Page #595 -------------------------------------------------------------------------- ________________ श्रीदेवप्रभसूरिर्वभूवतच्चरणकमलरोलंच: ॥ येनकलैः कीर्तिरवैरनिशं मुखरीकृतं भुखनं ॥ 11 અર્થ-ત્યારપછી તે શ્રીમુનિચંદ્રસૂરિના ચરણકમળની પરાગ સેવન કરનારા ભ્રમરજ જાણે હોયના! એવા શ્રીદેવપ્રભસૂરિ થયા. જેણે મધુર એવા ગુંજારવ શબ્દે સંપૂર્ણ જગત નિરંતર શબ્દયુકત કચુંછે. ॥ ૭॥ आर्यावृत्त. मुनिचंद्रसूरिरिप श्रीदेवानंद सूरयो भूवन् ॥ स्तोत्रायद्गुणानां ध्रुवंनवेधाअपि सुमेधाः || ८ || અર્થ અને તેથી મુનિચંદ્રસૂરિના પટ્ટનેવિષે શ્રીદેવાનંદસૂરિ થયા. જે શ્રીદેવાનંદસૂરિના ગુણનું સ્તવન કરવા માટે બ્રહ્મા પણ નિશ્ચયે કરીને બુદ્ધ્િમાન થનાર નથી, ॥ ૮॥ शार्दूलविक्रीडितवृत. तेषांकल्पतरुस्त्रिविष्टपगवीचितारमवैहासिका ॥ हदेशात्कविमार्गवल्गनकला नै पुण्यन्यैरपि ॥ श्रीदेवप्रभ सूरिभिः स्तनुभवांपांडेोचरित्रं कृतं ॥ ज्ञेयं द्विबुवादिशिष्यहृदयोर्ला सामग्र्यंततः ॥ ९ ॥ અર્થ તે થીદેવાનંદસૂરિના કલ્પવૃક્ષ, અને ત્રૈલોકચની કામધેનુ, અને દેવોના ચિંતામણિસરખા એવા જે શ્રી અરિહંતદેવ, તેમની આજ્ઞા પ્રમાણે જે પણ-કવિતામાર્ગનું વર્ણન અને કળાનિપુણતા–એએ કરીને રહિત એવા પણ શ્રીદેવપ્રભસૂરિએ આ પાંડવચરિત્ર કરશું; તે શ્રી અદ્ભુતદેવના જે દેવમનુષ્યાદિક શિષ્ય, તેઓના હૃદયને આનંદ અર્પણ કરનારૂં થયું. એ માટૅ આ ચરિત્રશ્રેષ્ટ જાણવું. ॥ ૯॥ Jain Educationa International अनुष्टुप्रवृत्त. यशोभद्रसूरीणां तथावव्यापृतादृशः ॥ यथैतत्सर्वं विद्वल्लोकविलोक्यतां ॥ १० ॥ અર્થ—ત્યારપછી શ્રીયશોભદ્રસૂરીની દૃષ્ટિ, આ પાંડવ ચરિત્રનેવિષે એવો શોધત વ્યાપર કરતી હવી કે, જેમ આ ચરિત્ર સંપૂર્ણ વિદ્વાન લોકોને અવલોકન કરવાની યોગ્યતાપ્રત્યે પામ્યું. ।। ૧૦ । For Personal and Private Use Only ૫૮૭ Page #596 -------------------------------------------------------------------------- ________________ 588 @ . ज्ञानैकमयमूर्तिनामस्मिन्नवरसान्विते // श्रीरत्नचंद्रसूरीणांमज्ञयाकतकायितं // 11 // અર્થ–પછી નરએયુક્ત એવા આ ચરિત્રરૂપ ઉદકનેવિષે જ્ઞાનૈકમયમૂર્તિ એવા જે 6. શ્રીરત્નચંદસૂરિ, તેની બુદ્ધિએ આ ચરિત્રવિષે કતલસરખું આચરણ કરવું. એટલે કતક નામક વક્ષના ફળનું ચૂર્ણ જેમ માટીએ ડોહોળાઈ ગએલા પાણીને નિર્મળ કરે છે; તેમ આ પાંડ- વચરિત્રરૂપ જળ તે શ્રીરતનચંદસૂરિની બુદ્ધિએ શુદ્ધ કરવું. એવો ભાવાર્થ. / 11 प्रीत्यावलोकनेनैव कर्णक्रीडेनवातिथेः // कर्तुमातिथ्यमर्हति ग्रंथस्यास्यमनीषिणः // 12 // અર્થ –એ માટે બુદ્ધિમાન પુરૂષ, આ પાંડવચરિત્ર ગ્રંથરૂપ અતિથિનું પ્રીતિએ, અવલોS કને, અને શ્રવણરૂપ વિનોદે આતિથ્ય કરવા માટે યોગ્ય છે. . 12aa ત થ દ વ સમHI, II ) @S 2059 / इति मल्लधारी श्रीदेवप्रभसूरिविरचितस्य श्रीपांडवचरित्रनामक महाकाव्यस्य अष्टादशसर्गास्तेषां भाषांतरंच તમાતા *XQરી. Jain Educationa International For Personal and Private Use Only